________________
જૈન શાસનના સર્વસ્વરૂપ ગણુતા, અને જૈનાગમમાં મુગટમણિસમા નવકારસૂત્ર-મંત્ર ઉપર તેને સ્પર્શતા વિવિધ વિપ અને જુદાં જુદાં અગા ઉપર પ્રાપ્ત, સંસ્કૃત, અપભ્રંશ, હિંદી, ગુજરાતી અને કન્નડ આદિ અન્ય ભાષાઓમાં સારા પ્રમાણમાં કલમ ચલાવી છે. તેમાં પ્રાકૃતસંસ્કૃત ભાષાની સ્વતંત્ર તેમજ સંદર્ભોવાળી ઉપલબ્ધ ૮૨ થી વધુ કૃતિઓ મુકિત થઈ ચૂકી છે. અપભ્રંશ, હિંદી, ગુજરાતીની કેટલીક કૃતિઓ મુક્તિ થઈ છે. બાકી હજી ઘણુ અપ્રગટ છે.
એ ગ્રન્થમાં નવકારનો મહામહિમા ગવાયો છે. હવે પૂર્વાચાર્યોના શબ્દ અને ભાવમાં તેને ટૂંકમાં જોઈએ. પછી તેનાથી થતા ભૌતિક અને આધ્યાત્મિક લાભો તરફ દષ્ટિપાત કરીએ.
પાંચપદ-પ્રધાન “નવકાર એ સર્વમત્રને જન્મદાતા અથવા સર્વ મંત્રની ખાણ હોવાથી અને અન્ય મંત્રમાં સર્વોત્તમ હેવાથી તે મંત્ર નહિ પણ મહામંત્ર કે પરમમિત્ર છે. તત્વની દષ્ટિએ જોઈએ તે સર્વતોમાં સર્વ શ્રેષ્ઠ હેવાથી તે મહતર, સર્વ ધ્યેયેના સરવાળારૂપે અનિતમ ધ્યેયરૂપ હોવાથી રમશે અને સર્વમંગલોમાં સર્વોપરિમંગલ હોવાથી માત્ર અને રહસ્યમાં પમર , તે ઉપરાંત પરમપુષ્ય, પર , પરમ આદિપે બિરદાવવામાં આવ્યો છે. વળી, તેને દ્વાદશાંગી અથવા ચૌદપૂર્વના સારરૂપે ગણવામાં આવ્યો છે, એટલું જ નહિ પણ અસાધારણ હકીક્ત તે એ છે કે આગળ વધીને હાદશાંગી ૬ રૂપે જ તેને સ્વીકાર કરી નવકારને સપરિસ્થાને ૧. માં પરમેષ્ઠિત્રદિન 1 ૨ થી ૫. પુણો પરમો મો પરમરહો (1)
मंताणं मत्तो परमो इमुनि, धेयाण धेयं परमं इमुत्ति ।
તત્તાન તd પરમ પવિત્ત, (શ્રાદ્ધદિનકૃત્ય) ૬. (૧) મદૂષિ વાલે, તે gવ સમi (મરમિ) ર રા -
. અરિહંત નમોશો, તો વારંપત્તિ (ન. વ્યા.)