________________
10
છે. કદાચ શ્રેણિકાદિની માફક માત્ર કાચિક જ દુઃખ હાય, નિમ ળ જ હાય.
જૈનતત્ત્વ વિચાર
સાપાય હોઈ શકે, પણ એમાં કિન્તુ માનસિક ભાવના તે
ચાગે પણ સાશ્રવ અને નિરાશ્રવ તથા સાપાય અને અનપાય હોય છે. જેમાં પાપમ ધની શકયતા હાય તથા ક ખ ધજનિત દુઃખાની શકયતા હેય તેને સાશ્રવ અને સાપાય કહેવાય છે. વૃત્તિસ ક્ષયયોગ તો નિશ્ચય જ હોય, કેમકે-એમાં અજ્ઞાન કે વિકલ્પજન્ય વૃત્તિઓનું અસ્તિત્વ હોતુ નથી. પ્રથમની ચાર દષ્ટિએમાં અજ્ઞાનમાહુલ્ય હાઇ પ્રતિપાત સભવિત છે, એમાં અપાય પણ સંભવિત છે, પરંતુ એને અથ॰ એ ન થાય કે—પ્રથમની ચાર પ્રતિપાતિ જ છે. અન્યથા અચેતન ચારને લાભ જ થાય નહિ.
ચરમાવતી જે જીવા ચરમ યથાપ્રવૃત્તિકરણમાં આવી ગયા હેાય, તે જીવા વસ્તુગા આદ્ય ચાર દૃષ્ટિના અધિ કારી બને છે. તે જીવા શાન્ત ઉદાત્તાદિ પ્રકૃતિમય હાય, કિન્તુ ક્ષુદ્રાદિ પ્રકૃતિમય ભવાભિનંદી જીવ આદ્ય ચાર સૃષ્ટિના વાસ્તવિક અધિકારી બની શકતા નથી. ભવાભિનટ્ટી જીવા અચરમાવ માં નિખિડ મિથ્યાત્વના ઉદયના કારણે વિવેકલેાચનથી રહિત હાય છે તથા વિપર્યાસ બુદ્ધિમત હાય છે અને એથી માત્ર લેાકાદર માટે જ ધર્મક્રિયાને આચરે છે. એટલે એમનુ અનુષ્ઠાન શુદ્ધ હેતુ નથી, કિન્તુ કુત અને તજનિત અસદ્ અભિનિવેશથી કલંકિત થયેલુ હાય છે. જ્યારે જે જીવે! મિથ્યાત્વની મંદતાના પ્રભાવે કુત કથી અને મિથ્યા અભિનિવેશથી દૂર થા હાય, તેએ .
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org