Book Title: Atmanandji Jainacharya Janmashatabdi Smarakgranth
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Atmanand Janma Shatabdi Smarak Trust
View full book text
________________
આચાર્યશ્રી
श्रारी साधु
... નરોત્તમદાસ ભગવાનદાસ
વિક્રમ સંવત ૧૭૦૦ થી બહુ જ કઢંગી થઇ હતી. તેએ ઊભી કરતા હતા. તે જમાનામાં સાધુઓને સહન કરવું પડતું.
તેજયાનંદસૂરિ
૧૯૦૦ સુધી સવેગી સાધુઓની સ્થિતિ ચૈત્યવાસી યુતિને લીધે સંવેગી સાધુઓને ઊતરવા માટે ઉપાશ્રય તથા ગોચરીની પૂરી મુશ્કેલી યતિએ માટે શ્રાવક્રા બહુમાન ધરાવતા તેથી તેના પ્રમાણમાં સવેગી
પંજાબમાં એક ક્ષત્રીય કુટુંબમાં સંવત ૧૮૯૨માં ચૈત્ર શુદ એકમે એક એવા નરરત્નનેા જન્મ થયા કે જેણે જૈન ધર્મના ખરા પુનરુદ્ધાર કર્યા–તે વ્યક્તિ આચાર્ય શ્રી આત્મારામજી હતા. તેમનામાં એક ખાસ વિશિષ્ટ ગુણુ એ હતા કે સત્યને ખાતર ગમે તે જોખમ ખેડવું. સ્થાનકવાસી સંપ્રદાયમાં તેઓએ ૨૨ વર્ષ સુધી દીક્ષા પાળી ને જ્યારે તેમને સત્ય સમજાયું કે મૂર્તિપૂજા એ જૈન ધર્મના ખરા મૂળભૂત સિદ્ધાંત છે ત્યારે ખીજા કશાની ચિંતા કર્યા વિના તેએએ બીજા ૧૭ સાધુએ સાથે સ્થાનકવાસી સંપ્રદાયની દીક્ષા છેાડી, અમદાવાદમાં મુનિરાજ શ્રી ખૂટ્ટેરાયજી પાસે દીક્ષા લીધી.
ખીજું કામ શ્રીયુત વીરચંદ રાઘવજી ગાંધીને સને ૧૮૯૩ માં અમેરિકાના પાટનગર જેવા ચિકાગામાં ભરાયેલ સધર્માં પરિષદમાં જૈન ધર્મના પ્રતિનિધિ તરીકે મેાકલવાનું હતું. તે વખતે જૈન ધર્મ પશ્ચિમમાં માત્ર શબ્દરૂપે જ હતા, પરંતુ આ એક જ બનાવથી જૈન ધર્માં ઘણા પાશ્ચાત્યેાને અભ્યાસનું અને અનુકરણનુ કારણુ થઇ શકયેા. સ્વ॰ શ્રી વિજયધર્મસૂરિ પછી એ દિશા કેમ કેાઇ ખીજા આચાને નથી સૂઝતી ?
આચાર્યશ્રી આત્મારામજી સંવત ૧૯૪૦ માં ભાવનગર પધાર્યા ત્યારે વકીલ મૂળચંદ નથુભાઈ તથા ખીજા આશરે ૧૫ યુવાન જૈને તેમના ગાઢ સંબંધમાં આવ્યા અને આચાર્યશ્રીની સૂચના પ્રમાણે તેમણે “ જૈન હિતેચ્છુ '' નામની સભા સ્થાપી. આ સભા લાંબે વખત જીવી શકી નહિ, પરંતુ આચાર્યશ્રીના કાળધર્મ પછી તેજ જૂના યુવાનેમાંથી કેટલાએકે મળીને આત્માનંદ સભા સ્થાપી, જે હાલ પણ પ્રકાશનનું અને ધર્મઉદ્યોતનુ બહુ સારું કામ કરે છે.
પજામના જૈને પર તેઓને ખાસ ઉપકાર હતા. અને તેઓના સતત પ્રયત્નથી આશરે ૧૫૦૦૦ જૈને પંજાબમાં હાલ પણ વિદ્યમાન છે. તેએશ્રીના શિષ્ય સમુદાય પંજાબ તરફ વધુ વિહાર કરે તે આના કરતાં પણ સંખ્યા અધિક થાય એ ચેાસ છે,
Jain Education International
તથા અમ
સંવત ૧૯૫૩ માં તેએાના સ્વĆગમન વખતે તેઓના છેલ્લા શબ્દો “ અન્ ’ હુમ ચલતે હું ’ ખાસ લક્ષમાં રાખવા જેવા છે. જે માણસે। આખું જીવન સારું પસાર કરે છે તેમની આખરી પળેા પણ કેટલી ભવ્ય અને સમાધિયુક્ત હેાય છે ?
આવા ઉચ્ચગામી જીવની રાતાબ્દિ ઉજવવાને જે ગ્રંથમાળા બહાર પડે તેમાં તેઓનાં પ્રગટ થયેલાં પુસ્તકા, જે હાલ અલભ્ય હેાય તે, છપાવવાની ખાસ વિન ંતિ છે.
શતાબ્દિ ગ્રંથ ]
.
For Private & Personal Use Only
•: 43:.
www.jainelibrary.org