Book Title: Atmanandji Jainacharya Janmashatabdi Smarakgranth
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Atmanand Janma Shatabdi Smarak Trust
View full book text
________________
स्थलिलीशान
कीमोटनसासवीर्यशा
---
------
--
--
--- ----
--
-
---
--
[ચંદ્રવિજયના ગુરુ નિત્યવિજયે સં. ૧૭૩૪ માં એક સ્વાધ્યાય રચી છે. જુઓ જેન ગૂર્જર કવિઓ ભાગ ૨ નં. ૩૭૩ ક પૃ. ૨૯૯ તેથી કર્તાને સમય તે ગણવાનો છે.
જૈન કવિઓકૃત બાર–માસાનું સાહિત્ય પુષ્કળ પ્રમાણમાં ઉપલબ્ધ છે. કેટલુંક મેં વડોદરાના મારા મિત્ર રા. મંજુલાલ મજુમદારને મોકલેલું તે તેની પાસે છે. તેઓ એક પુસ્તકરૂપે પ્રકટ કરવાનો મનોરથ સેવતા હતા, પણ હજી તે પાર પડ્યો નથી. આપણી જૈન ગ્રંથ પ્રકાશક સંસ્થાઓ આવા ભાષા-સાહિત્ય પર અલક્ષ સેવતી આવી છે તે હજુયે તે ભણી દૃષ્ટિ દેડાવશે ?-સંપાદક. ]
છે ૯૦ | સકલવાચકચકચક્રવતિ મહોપાધ્યાય શ્રી લાવયવિજયગણિ શિષ્ય
પંડિત શ્રી નિત્યવિજયગણિગુસભ્ય નમઃ
દેશી-ધનરા ઢેલાની આસે માસ જ આવિઉ રે, ઘર ઘર મંગલ ચાર, દિલરા માન્યા હું જોઉં સાજન વાટડી રે, ઊભી નિજ ઘરબાર, દિલરા માન્યા
ઘર આવે છે સુજાણુમે ઘર આવે;
મારા જીવન પ્રાણાધાર! મે ઘર આવે. ઘર આવોઆંકણું ચાંદો ઊગે નિમલો રે, શીતલ અમી ઝરંત, દિલ સાજનવિરહું તાહરે રે, તે પણ દુઃખ દીયંત, દિલ૦ ઘર૦ ૨ રંગ રસ ભરિ આપણે રમી રે, કીજે કીડા અપાર, દિલ૦
નેહી ન છેદીએ રે, જે હાઈ કડિ પ્રકાર, દિલ૦ ઘર૦ ૩ સાજન--સજ્જન. મો-મારું. શતાબ્દિ ગ્રંથ ]
* ૧૬૯ *
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org