Book Title: Atmanandji Jainacharya Janmashatabdi Smarakgranth
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Atmanand Janma Shatabdi Smarak Trust
View full book text
________________
पसय
શ્રી. શાંતિલાલ છગનલાલ ઉપાધ્યાય પઉમરિયમાં વપરાયેલ દેશી શબ્દોમાંથી ચુંટી કાઢેલા અમુક શબ્દો. अणोरपार आभिट्ट
परिहत्थ कडिल्ल
HIR ( ?) હેમચંદ્રાચાર્ય “વાતિ'માંથી આપે છે चचिक्क
મસ પાઈઅસદ્દમહણુ “બમરમાંથી આપે છે. चडक
मज्झयार तल्लिच्छ
वप्पिण तत्तिल
विरिक तिमिगिलि
વિત્રચ હેમચંદ્રાચાર્ય “નિતા” માંથી આપે છે. તિરર ( રે ? ) પાઈઅસદ્દમણમાં
सवर्डमुह - “ કિરીટ ” માંથી આપ્યું છે. सवडहुत्त धाहाविथ
हलबोल પઉમચરિયના નીચે આપેલા ધાદેશે અને શબ્દ હેમચંદ્રાચાર્યે આપેલા અપભ્રંશના
લેકેમાં પણ જડે છે. પઉમચરિય. સિદ્ધહેમને અપભ્રંશ કે. अभिड
૩૮ ૩૫૦ રર ( રવિ ).
૩૪૦ मोड
૪૪૫ फेड
૩૫૮
चडक ૩૫૭ आयरु
૩૪૧ घेप्प
૩૩૫ नवरि
૪૨૩
फोड
ठव
પઉમચરિયના છેલ્લા પર્વમાં વિમલસૂરિએ લખ્યું છે કે આ કાવ્ય મહાવીર પ્રભુ નિર્વાણ પઉમચરિયને પામ્યા ત્યારપછી ૫૩૦ વર્ષે રચાયું છે. આ ઉપરથી જાણી શકાય છે કે રચનાકાલ મહાવીરને સિદ્ધિપ્રાપ્તિ થઈ ત્યાર પછી પ૩૦ વર્ષ પઉમરિય લખાયું.
જેન વેતાંબરસંપ્રદાયાનુસાર મહાવીરસ્વામી ઈ. સ. પૂર્વે પર૭માં નિર્વાણ પામ્યા. એટલે કે વિક્રમ પહેલાં ૪૭૦ વર્ષ અને દિગંબરમતાનુસાર વિક્રમ પહેલાં ૬૦૫ વર્ષે. જર્મનીના પ્રખ્યાત પંડિત ડૉ. હર્મન યાકોબીએ પ્રાચીન જૈન અને જૈનેતર સાહિત્યની આલેચનાવડે બતાવી આપ્યું છે કે મહાવીર . સ. પૂર્વે ૪૬૭ના અરસામાં નિર્વાણ પામ્યા. (જુઓ કલ્પસૂત્ર ઉપર તેમની પ્રસ્તાવના.). તેવી જ રીતે ઉપયુંકત સાહિત્યની મદદથી પણ તદ્દન સ્વતંત્રપણે બીજા એક જર્મન વિદ્વાન સ્વ. ડે શાપેટીઅરે સિદ્ધ કરવા પ્રયત્ન કર્યો છે કે તે ઘટના તે જ અરસામાં બની હતી. (જુઓ ઇન્ડીઅન એન્ટીકરી ભાગ. ૪૩). ભારતીય વિદ્વાન બેરીસ્ટર કાશીપ્રસાદ જાયસ્વાલે સિદ્ધ કરવા પ્રયત્ન કર્યો છે કે આ ઘટના ઈ. સ. પૂર્વે ૪૮૮માં બની હતી. બીજા એક ભારતીય વિદ્વાન એસ. વી. વેંકટેશ્વરે અભિપ્રાય દર્શાવ્યો છે કે આ ઘટના ઈ. સ. પૂર્વે ૪૩૭ પહેલાં બની હોવી જોઈએ નહિ. (જુઓ રીયલ. એશિઆટિક સોસાયટીનું જર્નલ. સને ૧૯૧૭) શતાબ્દિ મંચ ]
૧૧૫ *
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org