Book Title: Atmanandji Jainacharya Janmashatabdi Smarakgranth
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Atmanand Janma Shatabdi Smarak Trust
View full book text
________________
નાગર્હદ નગર અને ત્યાંના શિલાલેખો
આ મૂર્તિની “અદ્ભુતજી” તરીકે પ્રસિદ્ધિ થઈ. અને તેનું મેવાડી ભાષામાં અશુદ્ધ રૂપ થઈ “અદબદજી” તરીકે નામ થયું હોય એમ મને લાગે છે. આ મંદિર વિશાળ હતું. જીર્ણ થવાથી પાટણવાળા શ્રીયુત “લલુભાઈ” નામના શ્રાવકે (કે જેમણે અથાગ પરિચય અને અઢળક ધનથી મેવાડનાં સેંકડો જૈનમંદિરની સ્થિતિ સુધારી–સુધરાવી મહાન પુણ્ય-યશ મેળવ્યાં છે. મેવાડના જેને આ ધર્મપ્રેમી શ્રાવકનો ઉપકાર કદી વિસરી શકશે નહિ) અહીંને જીર્ણોદ્ધાર કરાવ્યા છે. યાત્રિકો માટે આ તીર્થસ્થળ છે. ઉંચી ટેકરી ઉપર મંદિર આવેલું છે, પણ રેલના રસ્તા ઉપર નહિ હોવાથી તેની પ્રસિદ્ધિ બહુ નથી થઈ.
આ મંદિરની પાસે જ જમણી બાજુએ એક બીજું પણ છે. જૈન મંદિર છે. તે બહુ જ મોટું તેમ શ્રી કેસરીયાજીના મંદિરની પદ્ધતિનું છે, પણ અત્યારે તે આખું મંદિર શૂન્ય-જીર્ણશીર્ણ છે, તેમાં મૂર્તિ નથી. તે સિવાય અહીં
મૂર્તિ છે. (લિંગ નથી). જુદી જુદી ટેકરીઓ
આવી મૂર્તિઓ જ્વલે ઉપર અને જમીન
જ મળે છે. એની ઉપર નીચે અનેક
પ્રતિષ્ઠા મહારાણા મંદિરો તૂટીફૂટી અવ
રાયમલે કરી છે. તે સ્થામાં શૂન્ય પડ્યાં છે,
વિષે સો લેકની જેમાં જૈન અને હિન્દુ
પ્રશસ્તિ પણ મંદિરના શિ૯પના ઉંચા નમૂના
દક્ષિણ દિશાના દ્વારા છે, ભાતભાતની કારી
ઉપર છે. અહીં સાધુ ગરી-નકશી છે. કેટલેક
ગોસાઈ રહે છે. આ સ્થળે શિલાલેખ
મંદિરની શિલ્પકળા પણ છે.
જોતાં તે પહેલાનું જેને આ ગામની પાસે
મંદિર હોય એમ લાગે લગભગ અર્ધો માઈલ
છે. હજી પણ કેટલીક દૂર હિન્દુઓનું એક
દેરીઓ ઉપર મંગળ તીર્થ છે, જેને “એક
મૂર્તિ છે તે જૈન તીર્થલિગજી” કહે છે. | મુનિશ્રી હિમાંશુવિજયજી કરની મૂર્તિ છે એમ મેવાડના રાણાઓ આ તીર્થને બહુમાનથી મેં નજરે જોયું છે. શ્રીમાન બૈરીશંકર જી. જુવે છે. આમાં ચતુર્મુખ મહાદેવજીની ઓઝા લખે છે કે તે “લકુલીશ” યા લકુ
* ૧૩૦ *
[ શ્રી આત્મારામજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org