Book Title: Atmanandji Jainacharya Janmashatabdi Smarakgranth
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Atmanand Janma Shatabdi Smarak Trust
View full book text
________________
[ શ્રી ધૂમકેતુ એ પ્રસિદ્ધ ગ૯૫કાર, નિબંધ-લેખક અને વિવેચક છે. તેમનાં પુસ્તકો તણખા, ભાગ ૧ થી ૩, અવશેષ, જલબિન્દુ વગેરે સારી ખ્યાતિ પામ્યાં છે. અર્વાચીન લેખકોમાં નાની વાર્તાઓના લખનાર તરીકે તેઓ અજોડ છે. તેઓ તત્ત્વજ્ઞાનીની દૃષ્ટિથી વાર્તાઓમાં પણ અનેક તત્ત્વક આપે છે. નિબંધકાર ઉપરાંત વિવેચક તરીકે નવીન અને સૂક્ષ્મ દૃષ્ટિબિંદુઓ રજુ કરી તેમણે પોતાનું અનેકવિધ સામર્થ્ય બતાવી આપ્યું છે. આ લેખ ટૂંકો છે છતાં તેમાંથી ગ્રહણ કરવા જેવું જેનોને જરૂર મળશે.– સંપાદક, ]
જીવનમાં અહિંસાને સ્થાન છે, એનો એક વ્યાપક અર્થ એ છે કે પ્રાણીમાત્ર પ્રત્યે સહાનુભૂતિથી જોવાનું ધર્મવ્રત માણસ સ્વીકારે છે. એ ઉપરાંત અહિંસાની પણ અધમ, મધ્યમ ને ઉત્તમ એવી ત્રણ કોટી હોઈ શકે. જીવમાત્રની હિંસાથી દૂર રહેવું એ
એક પ્રકારની અહિંસા-પણ એ અધમ કટીની. એથી ઉંચી કોટી એ કે કાયિક અહિંસા - શતાબ્દિ ગ્રંથ ]
૧૨૫ *
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org