Book Title: Atmanandji Jainacharya Janmashatabdi Smarakgranth
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Atmanand Janma Shatabdi Smarak Trust
View full book text
________________
नदर्शनमांडर्म कुंपण मरा ચીલી
सुजशंकर त्रिवेही.
પશ્ચિમના દેશે। બહિર્મુખી જ્ઞાનપ્રકૃતિમાં અદ્વિતીય ઉચ્ચતા ભાગવે છે, અને વિજ્ઞાન આજે અદ્ભુત પ્રગતિ સાધી રહ્યુ છે એ બીના વારવાર આપણને કહેવામાં આવે છે તેની સાથે પૂર્વમાં તેવી પ્રગતિ થઇ નથી એમ દર્શાવી કેટલાકેા તરફથી આપણા જ્ઞાનગારવ તરફ ઉદાસીનતા પ્રેરવા કાઇ કાઇ વાર પ્રયત્ન થાય છે; પણ પશ્ચિમે અન્તર્મુખી જ્ઞાનપ્રકૃતિથી આપણા જેવી ઉચ્ચતા પ્રાપ્ત કરી નથી એ વાત જોઇએ તેવી આગ્રડ સાથે કહેવામાં આવતી નથી. અધ્યાત્મશાસ્ત્ર ને માનસશાસ્ત્રમાં પૂર્વનાં તત્ત્વદર્શનાએ અન્તર્મુખી પૃથક્કરણથી જે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે તે જ્ઞાનની ખરાખરી પશ્ચિમમાં મળવી અશકચ છે.
જૈન દર્શનમાં જોવામાં આવતુ કર્મોનું વર્ગીકરણ આનુ એક ઉદાહરણ છે. કના મુખ્ય બે પ્રકાર છે : ઘાતી ને અધાતી. અને ઘાીકના દર્શનાવરણીય, જ્ઞાનાવરણીય, માહનીય, અંતરાય એ વિભાગ છે; જ્યારે અઘાતીકના આયુ:, નામ, ગેાત્ર ને વેદનીય એ વિભાગ છે. તે દરેકના પેટાવિભાગ ધ્યાનમાં લેતા ઘાતી ને અઘાતીકના ૧૫૮ પેટાભેદ દર્શાવવામાં આવે છે, જે નીચે મુજખ છે:—
૧ દનાવરણીયક ૨ જ્ઞાનાવરણીયક ૩ માહનીયક ૪ અંતરાયક
૯ જાતનાં
૫ જાતનાં
૨૮ જાતનાં
૫ જાતનાં
૫ આયુ:કર્મ ૬ નામક
૭ ગાત્રકમ
૮ વેદનીયક
Jain Education International
૪ જાતનાં ૧૦૩ જાતનાં
૨ જાતનાં
આ યાદી જોનારને જૈન દન અન્તર્મુખી પૃથક્કરણમાં કેટલે ઊંડે શકયુ છે તેના તરત જ ખ્યાલ આવશે.
૨ જાતનાં કુલ ૧૫૮ જાતનાં
એ દનની ઉપકારકતા કેટલી બધી છે તે દર્શાવવા માટે તેમાં ખાસ રસ લેનારાએએ નીચેના વિષયે જેવા વિષયેા પર સત્તર પુસ્તકા લખાવવાં જોઇએ એમ મારું માનવુ છે.
For Private & Personal Use Only
સુધી પહોંચી
(ક) અનેકાન્તવાદના ઇતિહાસ:——ગુજરાતીમાં તેમ જ અંગ્રેજીમાં. (ખ) અહિંસાવાદ અને હિંદમાં તેની અસર:—ગૂજરાતીમાં તેમ જ અંગ્રેજીમાં. (ગ) જૈન ધર્મની અન્ય ધર્મો સાથે સરખામણી:--ગૂજરાતીમાં તેમ જ અંગ્રેજીમાં. શ્રી આત્માનન્દ ” શતાબ્દિના નિમિત્તે થતી લેખપ્રવૃત્તિ વખતે આટલી શુભેચ્છા વધુ પડતી નિહ ગણાય.
શતાબ્દિ ગ્રંથ ]
* ૧૯ *
www.jainelibrary.org