Book Title: Atmanandji Jainacharya Janmashatabdi Smarakgranth
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Atmanand Janma Shatabdi Smarak Trust
View full book text
________________
શ્રી ભદ્રબાહુસ્વામી
समणस्स भगवओ महावीरस्स जाव सन्वदुक्खप्पहीणस्स नववाससयाई विश्कताई, दसमस्त य वाससयस्स अयं असीइमे संवच्छरे काले गच्छइ । 'वायणंतरे पुण अयं तेणउए સંવને જાણે જીર્ । સૂત્ર ૧૪૮.
આ પ્રમાણે ઉલ્લેખ નજરે પડે છે. આ ખાસ ધ્યાનમાં રાખવા ચેાગ્ય છે. આપણે આ ગ્રંથને એમની પ્રાથમિક કૃતિ માનીએ. આચાર્યશ્રીએ પેાતાની ૧૫ વર્ષ લગભગની કિશારવયે ગ્રંથરચનાની શરૂઆત કરી હાય અને—
तेहि नाणवलेण वराहमिहरवंतरस्स दुबिडं नाऊण सिरिपाससामिणो ' उवसग्गहरं ' थवर्ण काऊ संघकए पेसियं । સંઘતિ-સમ્યક્ત્વસ૦
આ વર્ણન તરફ લક્ષ્ય ખેંચી વરાહમિહરના અવસાન (ઇ. સ. ૧૮૫) માદ ચારપાંચ વર્ષ સુધી હયાતી ધરાવતા હશે એમ માનીએ તે એમને સર્જાયુ વષૅ ૧૨૫ થી ઉપર અને ૧૫૦ વચ્ચેના ધારી શકાય છે; પરંતુ આટલા લાંબા આયુષ્ય માટે શકાને સ્થાન મળે છે ખરું.
વરાહમિહરે ઇ. સ. ૫૦૧ થી ગણિતનું કામ કરવા માંડ્યું અને તે ઇ. સ. ૧૮૭ સુધી હયાત હતા. તેણે લગભગ ૧૫–૨૦ વર્ષની વયે કામ આરંભ્યું હાય તા તેની ઉમર પણ ૧૦૦ ઉપરની કલ્પી શકાય છે. શ્રી ભદ્રબાહુ તેમનાથી વીસ-ત્રીસ વર્ષે વડીલ હાય તે ઉપર્યું કત આયુષ્યને ખરાખર મેળ બેસી રહે છે, પરંતુ પ્રબંધચિંતામણિકાર ( મેરુતુંગાચાર્ય ) એમને લઘુખ ધુનું વિશેષણ॰ આપે છે. આથી ઉમર સબંધી શંકા પુન: વિશેષ મજબૂત અને છે.
૯ આ વાકયનો અર્થ કલ્પસૂત્રના ટીકાકારા પૈકીના ઘણાખરા ભિન્ન ભિન્ન રીતે ઉપજાવે છે, પરંતુ ખરી હકીકત તા એમ લાગે છે કે તે સમયે વિક્રમ સંવત્ ૧૧૦ ચાલતે હશે, અને તે વિક્રમના રાજ્યારે હણુ દિવસથી તેમજ સંવત્સર પ્રવૃત્તિ દિવસથી ગણવા સંબધી મતભેદ હશે. શ્રી મહાવીર પ્રભુના નિર્વાણુથી ૪૭૦ વષે` વિક્રમ રાજા ગાદીએ બેઠા અને ત્યારબાદ ૧૩ મે વર્ષે` સંવત્સર પ્રવર્તાવ્યા હતા, માટે વિક્રમ સંવમાં ૪૭૦ ઉમેરતાં વીર સ. ૯૮૦ આવે અને ૪૮૩ ઉમેરીએ તો ૯૯૩ વર્ષી આવે. આ બાબતના સમન માટે જીએ કાલિકાચાર્યની પરરંપરામાં થયેલા શ્રી ભાયદેવસૂરિએ બનાવેલી કાલિકાચા કથાની નિમ્ન લિખિત ગાથા—
*૨૪
विक्कमरजांरभा पुरओ सिरिवीरनिव्वुई भणिया । सुन्नमुणिवेद्य ( ४७० )जुत्तं विक्कमकालाउ जिणकालं ॥ विक्कमरज्जाणंतर तेरसवासेसु ( १३ ) वच्छरपक्ती । સિરિવીરનુવકો સા ૨૪સતેલી૬ ( ૪૮૩ ) વાસાજી || जिणमुक्खा चउवरिसे ( ४ ) पणमरओ दूसमउ य संजाओ । अरया चसयगुणसी ( ४७९ वासेहिं विकमं वासं ॥
१० श्रीभद्रबाहुनामानं जैनाचार्य कनीयांसं सोदरम् ।
Jain Education International
For Private & Personal Use Only
—પ્રબંધચિ. સ ય.
[ શ્રી માત્મારામજી
www.jainelibrary.org