________________
પ્રાચીન જૈનાચાર્યોએ શ્રી ભૈરવપદ્માવતીકલ્પ, રક્તપદ્માવતીકલ્પ, નમસ્કારકલ્પ, શકસ્તવકલ્પ, સુરિમ ંત્રકલ્પ, વર્ધમાનવિદ્યાકલ્પ, નમિઊણુકલ્પ, ચિંતામણિકલ્પ, જ્વાલામાલિનીકલ્પ, સરસ્વતીકલપ વગેરેની રચનાએ કરેલી હાલમાં મળી આવે છે. જૈનદન એ ત્યાગપ્રધાન દર્શન છે અને તે ધર્મના અનુયાયીએ વીતરાગ પરમાત્મા અને તેએની આજ્ઞાનુસાર વિચરતા મુનિવરેની જ ઉપાસના કરનારા હૈાવા છતાં ભારતની ત્રણ મુખ્ય સસ્કૃતિએ (૧) જૈન સંસ્કૃતિ, (૨) આદ્ધ સૌંસ્કૃતિ અને (૩) વૈદિક સ ંસ્કૃતિ પૈકીની ઔદ્ધ અને પાછળથી વૈદિક સંસ્કૃતિમાં પ્રચાર પામેલા તાંત્રિક યુગના જમાનામાં તે અને સંસ્કૃતિની નિકટવતી રહેનારી જૈન સંસ્કૃતિને પણ મંત્રા તથા યંત્રાનેા પાછળથી સ્વીકાર કરવા પડ્યો હાય એમ લાગે છે અને તે સ્વીકાર કર્યા પછી ઉપર્યુક્ત કલ્પાની રચનાએ જૈનાચાર્યાએ કરી હાવી જોઇએ એમ અમારું માનવુ છે.
ઉપર્યુક્ત કલ્પાની સાથે સાથે તેને લગતા ચત્રાની આકૃતિઓ પણ જૈનાચાર્યાએ સર્જન કરેલી છે, જેમાંની યંત્રાકૃતિએ પૈકી ૧ સિદ્ધચક્રયંત્ર તથા ૨ ઋષિમંડલયંત્રની આકૃતિઓને જૈન સપ્રદાયે વધારે મહત્ત્વનું સ્થાન આપેલુ હાવાથી તે બંને યંત્રાની ભિન્ન ભિન્ન પ્રકારની આકૃતિએ હાલમાં મળી આવે છે; તે પૈકીના ઋષિમડલય ત્રાસ્નાયના આ ચિત્રપટ છે, જેને ઉલ્લેખ ચિત્રપટમાં જ ચિત્રકારે રૂતિ શ્રીઋષિમયંત્રાન્નય: શબ્દ લખીને કરેલા છે. આ ચિત્રપટમાં આ પટ ચીતરાવનાર મુનિમહારાજના નામ વગેરેને પણ ઉલ્લેખ કરેલા છે, જે આ પ્રમાણે છે:-~~
संवत् १५७१ वर्षे वि ( वै ) शाखमा से शुक्लपक्षे त्रि ( तृ ) तीयायां तिथौ सोमवारे रोह ( हि )णीनक्षत्रे वर्द्धमाननाम्नि योगे उवएसगच्छे सिद्धाचार्य संताने पूज्य श्रीजयरत्नसूरिश ( शिष्य पं० हर्षरत्नगणीनां परिवारस्य कीर्ति (र्ति ) लक्ष्मीं धृतिं मतिं कुरु २ स्वाहा ||
ભાવાર્થ :——સંવત ૧૫૭૧ ના વૈશાખ સુદિ ત્રીજ ને સેામવારના દિવસે રહિણી નામના નક્ષત્રને વિષે વમાન નામના ચેગ આવે છતે ઉપકેશગચ્છીય આચાર્ય ( શ્રી ) સિદ્ધ
**
શતાબ્દિ ગ્રંથ ]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org