Book Title: Atmanandji Jainacharya Janmashatabdi Smarakgranth
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Atmanand Janma Shatabdi Smarak Trust
View full book text
________________
अपरातीलाषाना विज्ञायमांपैनोयोपुष्पेटोला
પણુ લા લા
મોન લાલ ઝવેરી
કારકી ;
આ
ક
ભાષા તથા સાહિત્ય સંબંધે સુભાગ્યે ભૂત કે વર્તમાન કાળમાં જેને અને જૈનેતરે
વચ્ચે કઈ રીતનું જુદાજું-કઈ પણ પ્રકારનો ભિન્નભાવ–જેવામાં આવતાં નથી. જેને અને જેનેતરો ગુજરાતી જ બોલતા-લખતા આવ્યા છે, તેમણે ગુજરાતીને જ પિતાની માતૃભાષા ગણી છે. સંપ્રદાય જુદા હોવાથી ભાષા જુદી પાડી નાખી નથી, અને તેથી જ ગુજરાતી ભાષાના બંધારણમાં, ગુજરાતી ભાષાના વિકાસમાં, ગુજરાતી સાહિત્ય ખેડવામાં અને ગુજરાતી સાહિત્યની ઉન્નતિ માટે તલસવામાં તેમણે બંનેએ એક સરખે શ્રમ ઊઠાવી ફાળો આપ્યો છે. આપણું ભાષા અને આપણું સાહિત્યને જૂના સમયથી અત્યારસુધીને ઈતિહાસ જે ખરી રીતે જાણવો હોય, ભાષા
અને સાહિત્યનું ખરું મૂલ્ય 3 to 4 * *
આંકવું હોય છે જેને અને જેનેતરે બંનેને ફાળે ધ્યાન બહાર રખાય નહિ, એ પૂર્વે
વખતેવખત મારે અભિપ્રાય ત, 9 ' ' ' છે
જણાવત રહ્યો છું. જૈન ભંડા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org