________________
e
અરિહંતપ્રભુના ધ્યાનરૂપી પૂટ આપવાથી, અથવા આત્માને અહિં તના ઉપયાગમાં સ્થિર કરવાથી, આત્મામાં વારવાર એનુ'જ સ્ફૂરણ ચાલુ રહેવાથી, તેના ચિંતનમાં જ સુસ્થિર એકાકાર, એકતાન, લયલીન થવાથી એક દિવસ આત્મા પેાતેજ પરમાત્મ સ્વરૂપ ખની જાય છે. પરમાત્મપદ પ્રાપ્તિની આ અમાદ્ય-કદિ પણ નિષ્ફળ ન જાય તેવી પ્રક્રિયા છે. શાસ્ત્રમાં તેને ઇલિકા-ભ્રમરી-ન્યાય દ્વારા પણ સમાવવામાં આવેલ છે. ભ્રમરીનું ધ્યાન કરવાથી જેમ ઈયળ ભ્રમરીસ્વરૂપ બને છે, તેમ પરમાત્માનુ` સતત ધ્યાન કરનાર આત્મા પણ પરમાત્મસ્વરૂપ બને છે.
આવું ધ્યાન પ્રાપ્ત કરવા માટે તેના પાયામાં બીજી પણ ઘણી ચાગ્યતા કેળવવી પડે છે. અને એ મા વિધિસર અભ્યાસ થયા હોય તેાજ ઉપર કહ્યું છે તેમ ચિત્ત ધ્યાનમાં એકાગ્ર બને છે, અને તેવા ચિત્તમાં જ પરમાત્મસ્વરૂપનું... પ્રતિબિબ પડે છે. તેથી અહીં નીચે ધ્યાનાભ્યાસના માર્ગમાં પ્રવેશ કરવા માટે તથા તેમાં સ્થિરતા પ્રાપ્ત કરવા માટે જરુરી એવી કેટલીક ઉપયોગી ખાખતા જણાવીએ છીએ.
ક્રિયાભ્યાસ એ ધ્યાનના પાચા છે.
મકાનના પાયા જેટલેા મજબૂત હોય તેટલુ મકાન વધુ સલામત ગણાય છે. અને તેમાં વસવાટ કરનાર વધુ નિર્ભય રહે છે, તેમ ધ્યાનમાગ માં પાયાના સ્થાને છે. તેથી ધ્યાનમાં પ્રવેશ અને પ્રગતિ કરવાની ઈચ્છા રાખનારે પોતાના જીવનમાં નીતિ, ન્યાય,
ક્રિયાભ્યાસ એ