Book Title: Nirgrantha Aetihasik Lekh Samucchaya Part 2
Author(s): M A Dhaky
Publisher: Kasturbhai Lalbhai Smarak Nidhi Ahmedabad
Catalog link: https://jainqq.org/explore/002106/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શ્રેષ્ઠી કસ્તૂરભાઈ લાલભાઈ શ્રેણિ, ગ્રંથાંક-૫ fk૯.ર , Imprehensis કરી છે કે કેમ Ph : તાઇ (ા કાકા d eur CETAS દitory/rદ્વટી : . કરતી . = if "T, * ITI IT એ કર્યો છે ક ક is .O મારો ટીકાકાર * કે, ' : - SET ) Tી: Pratik અને i S. :444 VAK MAN s CCLT" STD. ક, કરો e મ મ મ ક થી יגע געגוננגגנו נגנו עניג ર (1 જાન 01/14 in a વાલા (પોણી પાલિકી - FIFTWITED dist *wiBl/17 * નિર્ણવ્ય ઐતિહાસિક લેખ-સમુચ્ચય (દ્વિતીય ખંડ) મધુસૂદન ઢાંકી શ્રેષ્ઠી કસ્તૂરભાઈ લાલભાઈ સ્મારકનિધિ અમદાવાદ-૩૮૦ ૦૦૪ Page #2 -------------------------------------------------------------------------- ________________ નિગ્રંથ ઐતિહાસિક લેખ-સમુચ્ચય (દ્વિતીય ખંડ) (શ્રી મધુસૂદન ઢાંકીના લેખોનો સંગ્રહ) Page #3 -------------------------------------------------------------------------- ________________ શ્રેષ્ઠી કસ્તૂરભાઈ લાલભાઈ શોધલેખ-સમુચ્ચય શ્રેણિ : ગ્રંથાંક-૫ પ્રધાન સંપાદક જિતેન્દ્ર બી. શાહ Page #4 -------------------------------------------------------------------------- ________________ નિર્ઝન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય (દ્વિતીય ખંડ) મધુસૂદન ઢાંકી શ્રેષ્ઠી કસ્તૂરભાઈ લાલભાઈ સ્મારકનિધિ અમદાવાદ-૩૮૦ ૦૦૪ Page #5 -------------------------------------------------------------------------- ________________ શ્રેષ્ઠી કસ્તૂરભાઈ લાલભાઈ શોધલેખ-સમુચ્ચય શ્રેણિઃ ગ્રંથાંક ૫ નિગ્રંથ ઐતિહાસિક લેખ-સમુચ્ચય (દ્વિતીય ખંડ) પ્રકાશક શ્રેષ્ઠી કસ્તૂરભાઈ લાલભાઈ સ્મારકનિધિ અમદાવાદ-૩૮૦૦૦૪ © શ્રેષ્ઠી કસ્તૂરભાઈ લાલભાઈ સ્મારકનિધિ પ્રથમ આવૃત્તિ ફેબ્રુઆરી, ૨૦૦૨ નકલ : ૫૦૦ કિંમત : રૂ. ૫૦૦/ પ્રાપ્તિસ્થાન : શારદાબહેન ચિમનભાઈ ઍજ્યુકેશનલ રિસર્ચ સેન્ટર ‘દર્શન' રાણકપુર સોસાયટી સામે શાહીબાગ, અમદાવાદ-૩૮૦૦૦૪. PHONE : 079-2868739. FAX : 079-2862026 e-mail : sambodhiad1@Sancharnet.in Website : www.scerc.org મુદ્રક : નવપ્રભાત પ્રિન્ટિંગ પ્રેસ ઘીકાંટા રોડ અમદાવાદ-૩૮૦ ૦૦૧. ફોન નં. ૫૫૦૮૬૩૧, ૫૫૦૯૦૮૩ Page #6 -------------------------------------------------------------------------- ________________ ડા. ઉમાકાન્ત પ્રેમાનન્દ શાહની પુણ્યસ્મૃતિને સાદર સમર્પિત Page #7 -------------------------------------------------------------------------- ________________ Page #8 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમ પ્રકાશકીય પૂર્વાવલોકન લેખકનું વક્તવ્ય ડા, જિતેન્દ્ર શાહ ડાહરિપ્રસાદ ગં, શાસ્ત્રી મધુસૂદન ઢાંકી લેખાનુક્રમ પૃષ્ઠ ૬૯ ७४ ૧. ઐરવાડા ગામના અલ્પજ્ઞાત જિનપ્રતિમાના લેખ વિશે ૨. ગિરનારના એક નવપ્રસિદ્ધ પ્રશસ્તિ લેખ પર દષ્ટિપાત ૩. ઉજ્જયંતગિરિના પૂર્વ પ્રકાશિત અભિલેખો વિશે ૪. ઉજ્જયંતગિરિના કેટલાક અપ્રદ ઉત્કીર્ણ લેખો ૫. વંથળીના બે નવપ્રાપ્ત જૈન અભિલેખ : સમીક્ષાત્મક લઘુ અધ્યયન ૬. પોરબંદરની વાસુપૂજ્ય જિનની વાઘેલાકાલીન પ્રતિમા અને તેનો અભિલેખ ૭. પોરબંદરના શાંતિનાથ જિનાલયના બે શિલાલેખો ૮. ભૃગુકચ્છ-મુનિસુવ્રતના ઐતિહાસિક ઉલ્લેખો ૯. “પ્રભાવકચરિત'ના એક વિધાન પર સંવિચાર ૧૦. વિમલવસહીની કેટલીક સમસ્યાઓ ૧૧. સિદ્ધરાજકારિત જિનમંદિરો ૧૨. ‘સિદ્ધમેરુ’ અપનામ ‘જયસિંહમેરુપ્રાસાદ' તથા સહસ્ત્રલિંગતટાક'ના અભિધાનનું અર્થઘટન ૧૩. કુમારપાળ અને કુમારવિહારો ૧૪. તારંગાના અહત અજિતનાથના મહાપ્રાસાદનો કારાપક કોણ? ૧૫. વસ્તુપાલ-તેજપાલની કીર્તનાત્મક પ્રવૃત્તિઓ ૮O ૯૫ ૯૯ ૧ ૨ ૨ ૧૩૬ ૧૫૧ ૧૬૯ ૧૮૨ Page #9 -------------------------------------------------------------------------- ________________ ૨૦૧ ૨૨૬ ૨૪૩ ૨૫૫ ૧૬. પ્રભાસપાટણનાં પ્રાચીન જિનમંદિરો ૧૭. સાહિત્ય અને શિલ્પમાં “કલ્યાણત્રય” ૧૮. ઉજ્જયંતગિરિની ‘ખરતરવસહી ૧૯. ગિરનારસ્થ ‘કુમારવિહારની સમસ્યા ૨૦. ગેરસપ્પાનાં જિનમંદિરો ૨૧. નાદિયાની પુરાતન જિનપ્રતિમા ૨૨. મહુવાથી પ્રાપ્ત કામધ્યકાલીન જિનપ્રતિમા ૨૩. વિષયસૂચિ ૨૭૦ ૨૭૩ ( ૮ ) Page #10 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકીય નિર્ઝન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચયનો દ્વિતીય ખંડ પ્રકાશિત કરતાં અને અત્યંત હર્ષની લાગણી અનુભવીએ છીએ. આ ગ્રંથ પ્રો. મધુસૂદન ઢાંકી દ્વારા જૈન શિલ્પ, સ્થાપત્ય અને તીર્થોના ઇતિહાસ અંગે સમયે સમયે થયેલા સંશોધનનો સંપુટ છે. ઇતિહાસનું પ્રબળ સાધન શિલાલેખ, પ્રતિમા–લેખાદિ છે : પણ તેનો ઉપયોગ અલ્પતમ થયો છે. જ્યારે તીર્થોનો ઇતિહાસ તો એની પ્રભાવિત્રતા અને પૂજ્યતાને કારણે ખૂબ જ ધૂંધળો બની ચૂક્યો છે. તેના ઉપર સંશોધનાત્મક કામ કરવું એટલે એક પછી એક થરો ખેડતા જવું અને અંતે નિર્દોષ, નિભૂલ, અને સંપૂર્ણ સત્ય ઉજાગર કરવું. આ માટેનો સબળ પુરુષાર્થ પ્રો. મધુસૂદન ઢાંકીએ ખૂબ જ ખંત અને ઉત્સાહથી કર્યો છે. તેમની શૈલી અનોખી છે. તેમની લેખિની ખૂબ જ સચોટ છે અને વાત રજૂ કરવાની રીત ગમી જાય તેવી છે. આવી સુંદર શૈલીમાં લખાયેલા લેખો તેમની વિદ્વત્તાના દ્યોતક છે. આ લેખોમાં સંશોધનાત્મક કાર્ય અને તેના પરિણામો રજૂ થયેલ છે. આ સંપુટ જિજ્ઞાસુઓને ખૂબ જ ઉપયોગી થશે તેવી આશા છે. અમદાવાદ જિતેન્દ્ર બી. શાહ ફેબ્રુઆરી, ૨૦૦૨ Page #11 -------------------------------------------------------------------------- ________________ પૂર્વાવલોકન શ્રી મધુસૂદન ઢાંકીના નિર્ચન્થ ઐતિહાસિક લેખોના સમુચ્ચયનો આ દ્વિતીય ખંડ છે. જુદે જુદે સમયે લખેલા અને વિભિન્ન સામયિકોમાં પ્રકાશિત થયેલા ૨૨ લેખોનો આ સમુચ્ચય છે. એમાંના પહેલા સાત લેખ અભિલેખોને લગતા છે, એમાં પ્રથમ લેખ પંચાસર પાસે આવેલા ઐરવાડા ગામનો મુનિ જયંતવિજયજીએ પ્રકાશિત કરેલો જિનપ્રતિમાલેખ છે. શ્રી ઢાંકીએ આ પ્રતિમાલેખમાં જણાવેલ “જેબ'ના અભિજ્ઞાનની છણાવટ કરી છે. બીજા લેખમાં ગિરનારના એક નવપ્રસિદ્ધ શિલાલેખનો તલસ્પર્શી અભ્યાસ કરીને લેખકે એમાં જણાવેલ પ્રતિમા-કારાપક ખેઢા અને લાહડના અભિજ્ઞાન પર–આબૂના લૂણાવસહીના પ્રતિમાલેખોના તુલનાત્મક અભ્યાસના આધારે–પ્રકાશ પાડ્યો છે તેમ જ આ શિલાલેખ વસ્તુપાલ-તેજપાલનો નહિ, પણ વરહુડિયા કુટુંબનો હોવાનું પ્રતિપાદિત કર્યું છે. આ લેખમાં શ્રી ઢાંકીએ વરાહડિયા કુળના સભ્યો તથા તેઓનાં સુકૃતો વિશે વિસ્તૃત માહિતી પણ પૂરી પાડી છે. પછીના બે લેખોમાં શ્રી ઢાંકીએ ગિરનાર પરના નવપ્રાપ્ત અભિલેખોની વિશદ છણાવટ કરી છે. ત્રીજા લેખમાં ગિરનારના પૂર્વ પ્રકાશિત અભિલેખો પૈકી નવેક અભિલેખોની અન્વેષણ સાથે વિચારણા કરી છે ને કેટલાક લેખોની પુનર્વાચના પણ આપી છે. લેખમાં અંતે શ્રી ઢાંકીએ ગિરનાર પરના કેટલાક અભિલેખોની હસ્તી વિશે અર્વાચીન જૈન લેખકો દ્વારા અજ્ઞાનપણે પ્રસારાતા સંભ્રમનું નિરસન કર્યું છે, તેમ જ ગિરનાર પરના સોલંકી વાઘેલા કાળના અંત સુધીના અભિલેખોની તાલિકા આપી છે, જે આ લેખનો મહત્ત્વનો અંશ છે. લેખના અંતે શ્રી ઢાંકી નોંધે છે કે ગિરનાર પર સિદ્ધરાજ-કુમારપાળના રાજ્યકાલ પૂર્વેનો એક પણ અભિલેખ અદ્યાવધિ પ્રાપ્ત થયો નથી તેમ જ ગિરનાર પર બ્રાહ્મણીય સંપ્રદાયને લગતો એક પણ અભિલેખ અદ્યાપિ મળ્યો નથી. ચોથા લેખમાં શ્રી ઢાંકીએ ગિરનાર પર મળેલા ૧૧ અપ્રકાશિત અભિલેખો મૂળપાઠ તથા વિવરણ સાથે રજૂ કર્યા છે. આ અભિલેખ વિસં. ૧૨૩૬થી ૧૫૧૯ના છે. લેખ નં. ૫ વંથળીના બે નવપ્રાપ્ત જૈન પ્રતિમાલેખો વિશે છે. એના સંપાદકોએ એ અભિલેખોના વિવરણમાં સૂચવેલાં કેટલાંક તારતમ્યો વિશે શ્રી ઢાંકીએ તાત્ત્વિક છણાવટ કરી છે. એમાં પહેલા અભિલેખનું વર્ષ ૧૧૮૧ નહિ પણ ૧૧૮૯ હોવાનો મુદ્દો મહત્ત્વનો ગણાય. દંડાધિપતિ શોભનદેવ જૈન હોવાનું આ અભિલેખ પરથી વધુ સ્પષ્ટ થયું છે. લેખ નં. ૬ પોરબંદરના વાસુપૂજ્ય-જિનાલયની પ્રતિમા અને એના પરના સં. ૧૩૦૪ના અભિલેખને લગતો છે. પોરબંદરના શાંતિનાથ જિનાલયમાં સં૧૬૯૧ના બે શિલાલેખ કોતરેલા છે. એમાંના પહેલા શિલાલેખોમાં જેઠવા રાજાઓની વંશવાળી આપેલી છે, તે ધુમલીના રાણા બાષ્કલદેવ અને પોરબંદરના જેઠવા રાણાઓ વચ્ચે મહત્ત્વની કડી પૂરી પાડે છે. આથી જેઠવા વંશની વિગત ચકાસી શકાય છે તેમ જ વિક્રમજીના રાજ્યારોહણના સમય પર પણ પ્રકાશ પડે છે. આ શિલાલેખોની માહિતી તથા મીમાંસા અહીં લેખ નં. ૭ અંતર્ગત આપવામાં આવી છે. ( ૨૦ ) Page #12 -------------------------------------------------------------------------- ________________ લેખ નં. ૮માં લેખકે ભૃગુકચ્છના સુપ્રસિદ્ધ મુનિસુવ્રત તીર્થધામના ઉપલબ્ધ ઐતિહાસિક ઉલ્લેખોની વિગતે છણાવટ કરી છે. આ જિનાલય ઉદયન મંત્રીના પુત્ર અંબડ ઉર્ફે આમ્રભટ્ટે સં. ૧૨૨૦ના અરસામાં નવેસરથી બંધાવેલું એ નિશ્ચિત છે. એના અવશેષ ભરૂચની જુમા મસ્જિદમાં છુપાયેલા છે. એ અગાઉ પણ એ સ્થાને સુવ્રત જિનનું પ્રાચીન મંદિર હતું એના કેટલાક સાહિત્યિક નિર્દેશ મળે છે. આ નિર્દેશો એ જિનાલય સોલંકી કાલના આરંભ પહેલાં, નવમા શતકમાં કે કદાચ એનીય પહેલાં હોવાનું નિર્દેશ છે એમ લેખક અહીં દર્શાવે છે. લેખ નં ૯માં શ્રી ઢાંકીએ પ્રતિપાદિત કર્યું છે કે પ્રભાવકચરિતમાં ગિરનાર પરના નેમિ-ચૈત્યનો ઉદ્ધાર વિ સં૰ ૧૫૦માં થયાનું નોંધ્યું છે, પરંતુ તે વર્ષ વસ્તુતઃ વિ. સં. ૧૦૫૦ હોવું જોઈએ. લેખ નં ૧૦માં લેખકે આબૂ પર્વત પરની સુપ્રસિદ્ધ વિમલવસહીને લગતી કેટલીક સમસ્યાઓ વિશે વિસ્તૃત ચર્ચા કરી છે. આ જિનાલયના પૃથક્ પૃથક્ ભાગ સમકાલીન ન હોવા વિશે હવે સંગીન પુરાવા પ્રાપ્ત થયા છે. આ જિનાલય વિમલમંત્રીએ વિ સં૰ ૧૦૮૮માં કરાવ્યાનું નિશ્ચિત છે, પરંતુ એનો મૂલપ્રાસાદ જ વિમલ મંત્રીના સમયનો છે. એમાં પધરાવેલી હાલની આરસની ઋષભદેવની પ્રતિમા ઈ સ ૧૩૨૨ના જીર્ણોદ્ધાર સમયની છે, જ્યારે અસલી કાળા પથ્થરની પ્રતિમા ભમતીના ભાંડાગારમાં રહેલી છે. ગૂઢમંડપનો ઘણો ભાગ વિમલના સમયનો છે. મુખમંડપ ચાહિલ્લે કરાવ્યો લાગે છે. રંગમંડપ મંત્રી પૃથ્વીપાલે ૧૨મા શતકના મધ્યભાગમાં કરાવેલો છે. કેટલીક દેવકુલિકાઓ પણ એ સમયની છે, ખાસ કરીને સં૰૧૨૦૦થી ૧૨૪૫ની મનાતી હસ્તિશાળા પૃથ્વીપાલની નહિ, પણ વિમલના સમયની છે. પ્રવેશચોકી અને હસ્તિશાળાની વચ્ચેનો સભામંડપ પાછળથી, લગભગ ૧૭મી સદીમાં, ઉમેરાયો લાગેછે. સોલંકી રાજાઓ પ્રાયઃ શૈવ હોઈ તેઓ જૈન મંદિરો ન બંધાવે તેવી સામાન્ય માન્યતાનું નિરસન કરી, શ્રી ઢાંકીએ લેખ નં. ૧૧માં સિદ્ધા૨ાજ જયસિંહે અણહિલવાડ પાટણમાં ઋષભદેવનો ‘રાજવિહાર' અને સિદ્ધપુરમાં જિન મહાવીરનો ‘સિદ્ધવિહાર' બંધાવ્યો હોવાનું સપ્રમાણ પ્રતિપાદિત કર્યું છે. લેખ નં. ૧૨માં લેખકે સિદ્ધરાજ જયસિંહે અણહિલ્લપાટણમાં ‘જયસિંહમેરુપ્રાસાદ’ નામક શિવપ્રાસાદ કરાવ્યો હોવાનું સપ્રમાણ પ્રતિપાદિત કર્યું છે. વડનગરનાં બે મોટાં પ્રસિદ્ધ તોરણ ત્યાં પ્રાયઃ સિદ્ધરાજ જયસિંહે બૃહદ્કાય પ્રાસાદ કરાવ્યાનું સૂચવે છે એવી લેખકની કલ્પના ધ્યાનાર્હ છે. લેખના અંતે લેખકે પાટણના સહસ્રલિંગ સરોવરના પ્રચલિત ‘સહસ્રલિંગ’ શબ્દથી શું અભિપ્રેત હોઈ શકે તેની વિશદ ચર્ચા કરી છે. લેખ નં ૧૩માં શ્રી ઢાંકીએ રાજા કુમારપાળે પોતાના નામ પરથી ઘણાં સ્થળોએ ‘કુમારવિહાર’ નામે પ્રાસાદ બંધાવેલા તેની ઉપલબ્ધ માહિતી આપી છે, તેમાં અનુશ્રુતિ અનુસાર ૩૨ નહિ, તો ૧૬ જેટલા કુમારવિહારોની ભાળ મળે છે. બાકીના વિહારોનો અજયપાલે નાશ કરાવ્યો હોવાની અનુશ્રુતિને શ્રી ઢાંકી ઐતિહાસિક માને છે તે માટે પુરાતત્ત્વીય પ્રમાણોની અપેક્ષા રહે છે. જેમ કેટલાક વિદ્વાનોએ કુમારપાલને અન્યાય કરેલો, તેમ અજયપાલને પણ અન્યાય ન કરાય. શ્રી ઢાંકી નોંધે છે તેમ ગુજરાતના ઇતિહાસનું આલેખન તટસ્થ તેમજ સત્યાન્વેષી જ હોવું (૬) Page #13 -------------------------------------------------------------------------- ________________ ઘટે. લેખ નં. ૧૪માં તારંગા પરનો અજિતનાથનો મહાપ્રાસાદ રાજા કુમારપાલે નહિ, પણ દંડનાયક અભયદેવે બંધાવેલો એવા એક નવતર મંતવ્યનું લેખકે સપ્રમાણ ખંડન કર્યું છે. વસ્તુપાલ-તેજપાલે ગુજરાતમાં તથા અન્ય પ્રદેશોમાં પ્રાસાદો, પ્રતિમાઓ, વાપીઓ, જળાશયો, પૌષધશાળાઓ, બ્રહ્મશાળાઓ, ધર્મશાળાઓ, સત્રાગારો રચનાઓનું નિર્માણ કરેલું તેની વિગતવાર માહિતી, જેમાં અનેક જૈનમંદિર બંધાયેલા તેની માહિતી સાહિત્યિક કૃતિઓ તથા અભિલેખોમાંથી એકત્ર કરીને શ્રી ઢાંકીએ લેખ નં. ૧૬માં એ પ્રાચીન મંદિરોના અસ્તિત્વ વિશે ઉપલબ્ધ સ્થાપત્ય-અવશેષોનું પરીક્ષણ કર્યું છે. તીર્થંકર નેમિનાથના ઉજ્જયન્ત (ગિરનાર) પર થયેલાં દીક્ષા, કેવલજ્ઞાન અને નિર્વાણ એ ત્રણ કલ્યાણકોના મૂર્ત સ્વરૂપ-નિર્માણ સંબદ્ધ મધ્યકાલીન સાહિત્યમાં અનેક ઉલ્લેખ ઉપલબ્ધ છે, પરંતુ એના અવશેષ યથાર્થ રીતે ઓળખી શકાયા નથી. લેખ નં. ૧૭માં લેખકે આ અવશેષોની પિછાન સિદ્ધ કરી તે પર વિશેષ વિવરણ કર્યું છે, જેમાં ગિરનાર પરનું કલ્યાણત્રય-ભવન મંત્રી તેજપાલે કરાવ્યું હોવાનાં પ્રમાણ નોંધપાત્ર છે. ઉજ્જયંતગિરિ પર હાલ “મેલક વસહી' નામે ઓળખાતું મોટું મંદિર વસ્તુત: ખરતર-વસહી છે, જેમાં મૂલનાયકની અસલ પ્રતિમા મહાવીરની હતી એ દર્શાવી લેખક લેખ નં. ૧૮માં એના સમર્થનમાં સમકાલીન, સમીપકાલીન, અને ઉત્તર મધ્યકાલીન લેખકોની નોંધોના આધાર આપ્યા છે. ગિરનાર પર હાલ “કુમારવિહાર' તરીકે ઓળખાતું મંદિર વસ્તુતઃ રાજા કુમારપાલે બંધાવેલું નથી, પરંતુ ઈ. સ. ૧૪૩૮માં બિદરના પૂર્ણસિંહ ઉર્ફે પૂનસી કોઠારીએ બંધાવેલું છે એવું લેખકે લેખ નં. ૧૯માં પ્રતિપાદિત કર્યું છે, જે તેમની પ્રતીતિકર સંશોધન દૃષ્ટિનો ઘોતક છે. લેખ નં ૨૦માં ગેરસપ્પાના ચૌમુખ જિનાલયની માહિતી આપી છે. લેખ નં. ૨૧માં રાજસ્થાનના નાદિયાના જિનમંદિરના મૂલનાયકની જિનપ્રતિમા પર પ્રકાશ પાડ્યો છે. લેખ નં. ૨૨માં મહુવાથી પ્રાપ્ત અને હાલ ભાવનગરના બાર્ટન મ્યુઝિયમમાં રાખેલી જિનપ્રતિમાનો પરિચય આપવામાં આવ્યો છે. આમ આ સમુચ્ચયમાં શ્રી મધુસૂદન ઢાંકીએ લખેલા નાનામોટા ૨૨ લેખોનો સમાવેશ થાય છે. એમાંના ઘણા લેખોમાં લેખકે અન્વેષણની ભારે જહેમત ઉઠાવી છે ને કેટલાક લેખોમાં તર્કયુક્ત વિચારણા દ્વારા નવું અર્થઘટન આપ્યું છે, તો કેટલાક બીજા લેખોમાં મૌલિક સંશોધન કરી નવાં તથ્ય પ્રકાશમાં લાવ્યા છે. લગભગ સર્વ લેખોમાં શક્ય તેટલી તમામ માહિતી સંકલિત કરવામાં તથા તેનું તર્કયુક્ત તટસ્થ અર્થઘટન કરવામાં ઘણી કાળજી રાખી છે. આ સમુચ્ચયના સંપાદન તથા પ્રકાશન માટે લેખકને અભિનંદન ઘટે છે. તા. ૧૧.૭.૨૦૦૧ હરિપ્રસાદ ગંશાસ્ત્રી નિવૃત્ત નિયામક, ભો. જે. વિદ્યાભવન, અમદાવાદ (૨૨) Page #14 -------------------------------------------------------------------------- ________________ લેખકનું વક્તવ્ય નિર્ઝન્ય ઐતિહાસિક લેખ સમુચ્ચયના આ બીજા ખંડમાં, અલગ અલગ સમયે અને વિવિધ શોધસામયિકાદિમાં પ્રકાશિત થઈ ચૂકેલા મારા જૈન વિષય સંબદ્ધ લેખોમાં, ઇતિહાસ તથા પુરાતત્ત્વ અને કલા વિષયને સ્પર્શતા, જેમાં અભિલેખો, પ્રતિમા–શિલ્પ અને જિનાલયાદિની ચર્ચા થઈ છે તેવા, કુલ ૨૨ લેખો સમાવી લેવામાં આવ્યા છે. તેમાં વિશેષ કરીને અભિલેખો ચર્ચતા મોટા ભાગના લેખોમાં શ્રી લક્ષ્મણ ભોજકની ઘણી સહાય રહેલી અને એથી એમનું નામ સહલેખક રૂપે મૂળ સ્રોતોમાં જોડાયેલું જોવા મળશે. પ્રત્યેક લેખો થોડા થોડા સુધાર્યા છે, ક્યાંક આવશ્યકતા અનુસાર વધાર્યા પણ છે. લેખોની ક્રમવારી અને પ્રકાશન-ગ્નોત તથા આવશ્યક હોય ત્યાં વિશેષ હકીકતો દર્શાવતી વિગતો આ પ્રમાણે છે : ૧. “ઐરવાડા ગામના અલ્પજ્ઞાત જિનપ્રતિમાના લેખ વિશે,” સામીપ્ય, પુ. ૧૩.૪, અમદાવાદ જાન્યુઆરી-માર્ચ ૧૯૯૭. ૨. “ગિરનારના એક નવપ્રસિદ્ધ પ્રશસ્તિ લેખ પર દષ્ટિપાત,” સ્વાધ્યાય પુ. ૮.૪, વડોદરા વિ. સં. ૨૦૨૭ (ઈ. સ. ૧૯૭૧). ૩. “ઉજજયંતગિરિના પૂર્વ પ્રકાશિત અભિલેખો વિશે, નૈનવિદ્યા . માયા (Pt. Bechardas Doshi Commemoration Volume 2), વારાણસી ૧૯૮૭. (સહલેખક લક્ષ્મણ ભોજક). ૪. “ઉજજયંતગિરિના કેટલાક અપ્રકટ ઉત્કીર્ણ લેખો,” જૈનવઘા . માયા, (Pt. Bechardas Doshi Commemoration Volume 2), વારાણસી ૧૯૮૭. (સહલેખક લક્ષ્મણ ભોજક) ૫. “વંથળીના બે નવપ્રાપ્ત જૈન અભિલેખ : સમીક્ષાત્મક લઘુ અધ્યયન,” સામીપ્ય, પુ. ૨.૧, અમદાવાદ એપ્રિલ-જૂન ૧૯૮૫. “પોરબંદરની વાસુપૂજ્ય જિનની વાઘેલાકાલીન પ્રતિમા અને તેનો અભિલેખ,”સંબોધિ પુ. ૩; ૨-૩, અમદાવાદ ૧૯૭૪, (ત્રિભોવનદાસ ઓ. શાહ, અને મણિભાઈ વોરા સાથે સહલેખન). ૭. “પોરબંદરના શાંતિનાથ જિનાલયના બે શિલાલેખો,” શ્રીફાર્બસ ગુજરાતી-સભા ત્રિમાસિક, મુંબઈ, પુ. ૩૦.૨, એપ્રિલ-જૂન ૧૯૬૫. (ત્રિભોવનદાસ ઓ. શાહ અને મણિભાઈ વોરા સાથે સહલેખન). Page #15 -------------------------------------------------------------------------- ________________ ૮. “ભૂગકચ્છ મુનિસુવ્રતના ઐતિહાસિક ઉલ્લેખો,” નિગ્રંથ ૩, અમદાવાદ ૨૦૦૧. ૯. “ “પ્રભાવકચરિત'ના એક વિધાન પર સંવિચાર,” વિદ્યાપીઠ, ૧૨૩, અમદાવાદ મે-જૂન ૧૯૮૩. ૧૦. “વિમલવસહીની કેટલીક સમસ્યાઓ, સ્વાધ્યાય, પુ૯.૩, વડોદરા વિસં. ૨૦૧૮ (ઈ. સ. ૧૯૭૨). ૧૧. “સિદ્ધરાજકારિત જિનમંદિરો,” શ્રી ફાર્બસ ગુજરાતી-સભા સૈમાસિક, મુંબઈ પુ. ૪૨.૧, જાન્યુ-માર્ચ ૧૯૭૭. ૧૨. “સિદ્ધમેરુ અપનામ “જયસિંહમેરુપ્રાસાદ” તથા “સહસ્ત્રલિંગટાક'ના અભિધાનનું અર્થઘટન,” નિગ્રંથ ૨, અમદાવાદ ૧૯૯૬. ૧૩. “કુમારપાળ અને કુમારવિહારો,” પથિક ૧૦.૧.૨, અમદાવાદ-ઑકટો.-નવે. ૧૯૭૦, (સહલેખક હરિશંકર પ્રભાશંકર શાસ્ત્રી). ૧૪. “તારંગાના અતિ અજિતનાથના મહાપ્રાસાદનો કારાપક કોણ?” નિર્ગસ્થ ૨, અમદાવાદ ૧૯૯૬. ૧૫. “વસ્તુપાલ-તેજપાલની કીર્તનાત્મક પ્રવૃત્તિઓ,” સ્વાધ્યાય પુ. ૪.૩, વડોદરા વિસં. ૨૦૨૩ (ઈ. સ. ૧૯૬૭) (સહલેખક હરિશંકર પ્રભાશંકર શાસ્ત્રી). ૧૬, “પ્રભાસપાટણનાં પ્રાચીન-જિનમંદિરો,” સ્વાધ્યાય ૩.૩, વડોદરા વિસં. ૨૦૨૨ (ઈ. સ. ૧૯૬૬), (સહલેખક હરિશંકર પ્રભાશંકર શાસ્ત્રી). ૧૭. “સાહિત્ય અને શિલ્પમાં કલ્યાણત્રય,” નિર્ગસ્થ ૧, અમદાવાદ ૧૯૯૫. ૧૮. “ઉજ્જયંતગિરિની ખરતરવસહી” ”, જૈનવિદા માયામ (Pt. Bechardas Doshi A Commemoration Volume 2), વારાણસી ૧૯૮૭. ૧૯. “ગિરનારસ્થ “કુમારવિહારની સમસ્યા,” જૈવિદા છે માયામ (Pt. Bechardas Doshi Commemoration Volume 2), વારાણસી ૧૯૮૭. ૨૦. “ગેરસપ્પાનાં જિનમંદિરો,”સ્વાધ્યાય, પુ૧૯.૧, વડોદરા ૧૯૮૧. ૨૧. “નાદિયાની પુરાતન જિનપ્રતિમા,” નિગ્રંથ ૧ અમદાવાદ ૧૯૯૫. ૨૨. “મહુવાથી પ્રાપ્ત કામધ્યકાલીન જિનપ્રતિમા,” નિર્ગસ્થ ૩, અમદાવાદ ૨00૧. સાંપ્રત ખંડ માટે પ્રા. બંસીધર ભટ્ટને “આમુખ' લખવા કહી શક્યો નથી. તેઓ જર્મની (૨૪) Page #16 -------------------------------------------------------------------------- ________________ જવાની તૈયારીમાં હતા અને તેમને વાંચવામાં આંખની તકલીફ પણ હતી. આ સિવાય તેઓ અન્ય અનિવાર્ય સાંસારિક જવાબદારીઓની અગ્રિમતાઓમાં પણ અત્યંત વ્યસ્ત હતા. જ્યારે ‘પ્રાકથન' ભાયાણી સાહેબ લખનાર હતા; પરંતુ તેમની એકાએક આવી પડેલી વસમી અને ચિરવિદાયને કારણે મારું હૈયું ભાંગી પડેલું : ત્યાર પછી મેં અન્ય કોઈ વરિષ્ઠ વિદ્વાને એ લખવા વિનંતી નથી કરી. ડૉ. હરિપ્રસાદ શાસ્ત્રીએ પ્રથમ ખંડની જેમ આ ખંડનું પણ ‘પૂર્વાવલોકન' લખ્યું છે, જે બદલ તેમનો ખૂબ જ આભારી છું. એમના જેવા સદૈવ કર્મઠ, પીઢ, તેમ જ મૂર્ધન્ય વિદ્વાન્ દ્વારા જે લખાય તેનું મૂલ્ય સ્વતઃસિદ્ધ છે. સાંપ્રત ગ્રંથ માટે લેસરઅક્ષરાંકન શારદાબહેન ચિમનભાઈ ઍજ્યુકેશનલ રિસર્ચ સેન્ટરના કૉપ્યુટર નિષ્ણાતો શ્રી અખિલેશ મિશ્ર અને શ્રી પ્રણવ શેઠે કર્યું છે અને પૂફરીડિંગ શ્રી નારણભાઈ પટેલ તેમ જ શોધમદદનીશ કુછ અર્પણા શાહે કર્યું છે. લેખક બન્નેના આભારી છે. પ્રસ્તુત ગ્રંથ “શ્રેષ્ઠી કસ્તૂરભાઈ લાલભાઈ શોધલેખ-સમુચ્ચય શ્રેણિ'ના ગ્રંથાંક: ૫ તરીકે પ્રગટ થઈ રહ્યો છે. લેખક સદરહુ ટ્રસ્ટનો તેમ જ શારદાબહેન ચિમનભાઈ એજ્યુકેશનલ રિસર્ચ સેન્ટર અને એના નિયામક ડૉ. જિતેન્દ્ર શાહ પ્રતિ હાર્દિક આભાર વ્યક્ત કરે છે. સાંપ્રત સમુચ્ચયગ્રંથ જૈન કલા અને પ્રતિમા વિધાનના અજોડ અન્વેષક અને મારા પ્રત્યે અત્યંત સહાનુભૂતિ અને સમાદર દર્શાવનાર તેમ જ મારા શોધકાર્યને પ્રોત્સાહિત કરનાર મુરબ્બી અને પરમ સુહૃદ (સ્વ) ડા, ઉમાકાંત પ્રેમાનંદ શાહની પુણ્યસ્મૃતિને સાશ્રુ સમર્પિત કરું છું. આજે તેઓ હયાત હોત તો આ સમુચ્ચય ગ્રંથના બન્ને ખંડો જોઈને ઘણા રાજી થયા હોત. (૨૧) Page #17 -------------------------------------------------------------------------- ________________ નિર્ચન્થ ઐતિહાસિક લેખ સમુચ્ચય ભાગ-૨ ફોટોગ્રાફ્સની યાદી લેખ નં. ૩ - ઉજ્જયંતગિરિના પૂર્વ પ્રકાશિત અભિલેખો વિશે. ચિત્ર ૧ - સં ૧૧૯૪નો ઠક્કર જસયોગનો પાળિયો. ચિત્ર ૨ - સં. ૧૨૪૪ની પ્રભાનંદસૂરિની નિષેદિકા ચિત્ર ૩ - હાલ કહેવાતા સંગ્રામ સોની'ના મંદિરના ગૂઢમંડપમાં રાખેલા સં. ૧૨૫૬ / ઈ. સ. ૧૨૦૦ ના લેખવાળો “નંદીશ્વર પટ્ટ'. લેખ નં. ૪ - ઉજ્જયંતગિરિના કેટલાક અપ્રકટ ઉત્કીર્ણ લેખો. ચિત્ર ૧ - નેમિનાથ જિનાલયની પશ્ચિમ તરફની ભમતીમાં સ્થાપેલ સં. ૧૨૮૨ | ઈ. સ. ૧૨૨૬નો આરસનો “નંદીશ્વર પટ્ટ'. ચિત્ર ૨ - નેમિનાથ જિનાલયની ભમતીનો સં. ૧૨૯૦ ઈ. સ. ૧૨૩૪નો સમેતશિખર'નો આરસ પટ્ટ. લેખ નં. ૬ - “પોરબંદરની વાસુપૂજ્ય જિનની વાઘેલાકાલીન પ્રતિમા અને તેના અભિલેખ.” ચિત્ર ૧ - ખંભાતની વાસુપૂજ્ય જિનની ૧૩મા શતકની પ્રતિમા. ચિત્ર ૨ - હાલ ખંભાતના ચિંતામણિ પાર્શ્વનાથ મંદિરના ભૂમિગૃહ સ્થિત સં. ૧૨૭૧ની જિન વાસુપૂજ્યની પ્રતિમા. ચિત્ર ૩ - દેલવાડા(મેવાડ)ની ખરતરવસહીમાં રહેલી વાસુપૂજ્યની મૂર્તિ. ૧૫મું શતક. ચિત્ર ૪ - કુંભારિયાના વર્તમાન સંભવનાથના મંદિરના ગૂઢમંડપના પૂર્વ તરફના દ્વાર પાસેની ગોખલાની જિન વાસુપૂજ્યની મૂર્તિ. ઈસ્વી ૧૩મો સૈકો, બીજું ત્રીજું ચરણ. લેખ નં. ૧૦ - “વિમલવસહીની કેટલીક સમસ્યાઓ”. મંદિરનું તળદર્શન ચિત્ર ૧ - વિમલવસહીના મૂલપ્રાસાદના ખત્તકની જિનપ્રતિમા ઈ. સ. ૧૦૩૨. Page #18 -------------------------------------------------------------------------- ________________ ચિત્ર ૨ વિમલવસહીના નવચોકીના જમણા ભાગનું દૃશ્ય. પ્રાયઃ ઈ સ ૧૧૪૫. ચિત્ર ૩ વિમલવસહીની નવચોકીનો એક નાભિછંદજ વિતાન. પ્રાયઃ ઈ. સ. ૧૧૪૫. ચિત્ર ૪ ચિત્ર પ ચિત્ર ૬ ચિત્ર ૭ ચિત્ર ૮ - ચિત્ર ૯ - - ચિત્ર ૧૦ - ચિત્ર ૧૧ - ચિત્ર ૧૨ . ચિત્ર ૧ ચિત્ર ૧ - ચિત્ર ૨ ચિત્ર ૨ ચિત્ર ૩ ચિત્ર ૪ ચિત્ર ૫ - ચિત્ર ૬ લેખ નં. ૧૪ “તારંગાના અર્હત્ અજિતનાથના મહાપ્રાસાદનો કારાપક કોણ ?’’ તારંગાના અજિતનાથ ચૈત્યના પ્રાસાદનાં પીઠ અને ભદ્રાવલોકન. પ્રાસાદની તલજંઘા અને ઊર્ધ્વજંઘા. પ્રાસાદ. પ્રાસાદના શિખરની જાલક્રિયા. પ્રાસાદનું શિખર અને ગૂઢમંડપની સંવરણા. રાજા કુમારપાળની અશ્વારૂઢ પ્રતિમા. - - . વિમલવસહીના નવચોકીનો પદ્મનાભ જાતિનો વિતાન. પ્રાયઃ ઈ. સ. ૧૧૪૫. કુંભારિયાના મહાવીર જિનાલયની ત્રિકનો પદ્મનાભ જાતિનો વિતાન. ઈ. સ. ૧૦૬૨. વિમલવસહીની ઉત્તર બાજુની ભમતીની એક છત. પ્રાયઃ ઈ. સ. ૧૧૮૫. વિમલવસહીની ઉત્તર તરફની ભમતીની એક અન્યછત. પ્રાયઃ ઈ સ ૧૧૮૫. વિમલવસહીની હસ્તિશાલા (મૂળે આસ્થાનમંડપ). ઈ. સ. ૧૦૩૨. વિમલવસહીની હસ્તિશાલા(આસ્થાનમંડપ)ના તોરણનો સ્તંભ તથા પ્રવેશનો દ્વારપાલ. ઈ. સ. ૧૦૩૨. વિમલવસહીની હસ્તિશાલા(આસ્થાનમંડપ)ના તોરણ પર એક કાળે રહેલી ચમરાનાયિકા. ઈ. સ. ૧૦૩૨. વિમલવસહીના રંગમંડપ પહેલાના મુખાલિંદનો પદ્મનાભ વિતાન. વિમલવસહીના રંગમંડપનો સભા-પદ્મ-મંદારક મહાવિતાન. પ્રાયઃ ઈસ્વી ૧૧૫૦. લેખ નં. ૧૬ - પ્રભાસપાટણનાં પ્રાચીન જિનમંદિરો’ ‘કુમારવિહાર’ના રંગમંડપનો સભામંદારક વિતાન (હાલ જુમા મસ્જિદ). કુમારવિહારના વિતાનનો નીચેથી જોતાં દેખાતો મધ્યવર્તી લંબનયુક્ત ભાગ. ( ૧૭ ) Page #19 -------------------------------------------------------------------------- ________________ ચિત્ર ૩ - મંત્રી વસ્તુપાલ-કારિત અષ્ટાપદ-પ્રાસાદનો સભામંદારક વિતાન. હાલ જુમા મસ્જિદના પ્રવેશમંડપ અંતર્ગત. ચિત્ર ૪ - પ્રસ્તુત વિતાનનું નીચેથી જોતાં દેખાતું દશ્ય. ચિત્ર ૫ - મંત્રી તેજપાલ-કારિત આદિનાથ જિનાલયનો સભાપદ્મ મંદારક વિતાન. (હાલ માઈપુરી મસ્જિદ અંતર્ગત). ચિત્ર ૬ - પ્રસ્તુત વિતાનના દાદરી, રૂપકંઠ, અને ગજલાલુના બે થરો. ચિત્ર ૭ – પ્રસ્તુત વિતાનના મધ્યભાગના લૂમાયુક્ત ત્રણ થરો અને લંબન. ચિત્ર ૮ - મંત્રી તેજપાલ-કારિત આદિનાથ જિનાલયની ચોકીની વચલી ચોરસ છત. (હાલ જુમા મસ્જિદ). ચિત્ર ૯ - પ્રસ્તુત છતના ભારોટ અને ઉપરના લૂમાયુક્ત ગજલાલુના થરો. ચિત્ર ૧૦ - મંત્રી પૃથ્વીધર (પેથડ શાહ) કારિત નેમિનાથ જિનાલય મંડપની છત. (હાલ ચોગાનવાળી મસ્જિદ). ચિત્ર ૧૧ - પ્રસ્તુત નેમિનાથ જિનાલયની એક નાની સભામંદારક છત. (હાલ જુમાં મસ્જિદ). ચિત્ર ૧૨ - કુમારવિહારની એક પધમંદારક છત. (હાલ જુમા મસ્જિદ). લેખ નં. ૧૭ - “સાહિત્ય અને શિલ્પમાં ‘કલ્યાણત્રય'.” ચિત્ર ૧ - આબૂ-દેલવાડાની લૂણવસહીની હસ્તિશાલાની વચ્ચે રહેલી “કલ્યાણત્રય'ની રચના. (ઈ. સ. ૧૨૩૨). ચિત્ર ૨ - રાણકપુર ચતુર્મુખ ધરણવિહાર-સ્થિત સં. ૧૫૧૫નો શ્રીગિરનાર શ્રી શત્રુંજય તીર્થ પટ્ટ. ચિત્ર ૩ - કુંભારિયા નેમિનાથ જિનાલયની છચોકી સં. ૧૩૪૪નો કલ્યાણત્રય-પટ્ટ. ચિત્ર ૪ - જેસલમેર સંભવનાથ જિનાલય, કલ્યાણત્રય સં. ૧૫૧૮ (ઈ. સ. ૧૪૬૨). લેખ નં. ૧૮ - “ઉજ્જયંતગિરિની ખરતરવસહી’.” ચિત્ર ૧ - મંડપોના સંધિભાગની એક નાભિમંદારક જાતિની છત. ઉત્તર મરુ-ગુર્જર શૈલી. પ્રાય: ઈ. સ. ૧૪૩૮. ચિત્ર ૨ - છચોકીના એક અષ્ટકોણ છંદ પર રચેલ નાભિછંદ વિતાનમાં કંડારેલ હંસમાલા. (૧૮) Page #20 -------------------------------------------------------------------------- ________________ ચિત્ર ૩ - મંડપોના સંધિભાગની એક અષ્ટકોણ તલની નાભિમંદારક પ્રકારની છત. ચિત્ર ૪ - અગ્રમંડપની છતોમાં એક કૃષ્ણ - ગોપલીલાની છત. ચિત્ર ૫ - રંગમંડપ, સભા-પધ-મંદારક જાતિનો વિતાન. ચિત્ર ૬ - રંગમંડપ, વિકર્ણ-વિતાન, પ્રાસમુખ. ચિત્ર ૭ - ચોકીના ખત્તક પર કંડારેલ ઇલ્લિકાવલણ. ચિત્ર ૮ - અષ્ટાપદ પ્રાસાદના કરોટકના રૂપકંઠના મદલરૂપી વિદ્યાધરો. ચિત્ર ૯ - નંદીશ્વર પ્રાસાદના કોટકનો સભા-પદ્મ-મંદારક જાતિનો વિતાન. ચિત્ર ૧૦ - નંદીશ્વર પ્રાસાદના કરોટકનો સભા-પદ્મ-મંદારક જાતિનો વિતાન. ચિત્ર ૧૧ - નંદીશ્વર પ્રાસાદના વિતાનના કરોટકના મદલરૂપી વિદ્યાધરો. ચિત્ર ૧૨ - અષ્ટાપદ પ્રાસાદનો સભા-પદ્મ-મંદારક જાતિનો વિતાન. ચિત્ર ૧૩ - દક્ષિણ ભમતીમાં ભદ્રપ્રસાદ પાસેના મોરા પાસે ખંભાતરમાં કોરેલ સુરેખ જાળી. ચિત્ર ૧૪ - કોલરૂપી મધ્યભૂમા ફરતી દ્વાદશ ઉત્સિત લૂમા ધરાવતી સમતલ છત. ચિત્ર ૧૫ - કોલરૂપી લૂમાઓ ધરાવતી એક સમતલ છતનો બચેલો ખંડ. ચિત્ર ૧૬ - પુષ્પપટ્ટીઓથી નિર્મિત થતો એક સમતલ વિતાન. ચિત્ર ૧૭ - શ્રૃંખલાબદ્ધ કોલરૂપી લૂમાઓ ધરાવતો સમતલ વિતાન. ચિત્ર ૧૮ - ૨૫ કોલજ-લૂમા યુક્ત સમતલ વિતાનની વિગત. ચિત્ર ૧૯ - શૃંખલાબદ્ધ કોલરૂપી લૂમાઓ ધરાવતો સમતલ વિતાન. ચિત્ર ૧૭ મુજબ. ચિત્ર ૨૦ - ૨૫ કોલજ-લૂમાવાળો પદ્માંકિત વિતાન, જેની વિગત ચિત્ર ૧૮માં દર્શાવી છે. ચિત્ર ૨૧ - ૯૯ કુંજરાક્ષયુક્ત સમતલ વિતાન. ચિત્ર ૨૨ - ચિત્ર ૨૧માં દર્શાવેલ વિતાનનું થોડા રૂપાંતર સાથેનું ચિત્રણ. ચિત્ર ૨૩ - ૨૦ ચતુષ્મડી કોલજ-વિતાન. ચિત્ર ૨૪ - ૪ કોલજ પદ્માંકિત મહાલૂમ ધરાવતો વિતાન. ચિત્ર ૨૫ - અતિસ્તરીય અતિખંડા કોલજ વિતાન. ચિત્ર ર૬ - અતિસ્તરીય અતિખંડા કોલજ વિતાન. ચિત્ર ર૭ – પદ્મનાભ જાતિનો વિતાન. (૨૧) Page #21 -------------------------------------------------------------------------- ________________ લેખ ન. ૧૯ - “ગિરનારસ્થ “કુમારવિહારની સમસ્યા” ચિત્ર ૧ - ઉજ્જયંતગિરિ(ગિરનાર)ની પૂર્ણસિંહ વસતીના ગૂઢમંડપનો કોટક (સભા મંદારક વિતાનો. ચિત્ર ૨ - ચિત્ર ૧ના પિતાનનું નીચેથી દેખાતું દશ્ય. લેખ નં. ૨૦ - “ગેરસપ્પાનાં જિનમંદિરો”. ચિત્ર ૧ - ગેરસપ્પા, ચતુર્મુખ (ચૌમુખ) જિનાલય, તળદર્શન. ચિત્ર ૨ - ચતુર્મુખ જિનાલય. ચિત્ર ૩ - ચતુર્મુખ જિનાલયનો એક ભાગ. ચિત્ર ૪ - ચતુર્મુખ જિનાલયનું એક અન્ય દર્શન. ચિત્ર ૫ - ચતુર્મુખ મંદિરની અંદરની પદ્ધશિલા-છત. ચિત્ર ૬ - મંડપનો એક સ્તંભ. ચિત્ર ૭ - મંદિરના અંદરના ગર્ભગૃહની ભીંત પરનો દેવકોષ્ઠ. (ગોખલો). ચિત્ર ૮ - ચતુર્મુખ મંદિરના ગર્ભગૃહની એક જિનમૂર્તિ. ચિત્ર ૯ - ગેરસપ્પાના જંગલના ભગ્ન જિનાલયની જિન નેમિનાથની પ્રતિમા. ચિત્ર ૧૦ - ગેરસપ્પાના જંગલમાં ચંડોઝ પાર્શ્વનાથની પ્રતિમા. લેખ નં. ૨૧ - “નાદિયાની પ્રાચીન જિનપ્રતિમા”. ચિત્ર ૧ - નાદિયા(રાજસ્થાન)ના મૂળનાયકની પ્રતિમા. ચિત્ર ૨ - મૂલનાયકની ડાબી બાજુના ચામરધર ઈન્દ્ર વા યક્ષ. ચિત્ર ૩ - મૂલનાયકની ડાબી બાજુએ નભચર ગંધર્વ અને વિદ્યાધરનાં યુગલો. ચિત્ર ૪ - મૂલનાયકની જમણી બાજુએ નભચર ગંધર્વ અને વિદ્યાધરનાં યુગલો. ચિત્ર ૫ - મૂલનાયકની જમણી બાજુ ચામરધર ઇન્દ્ર વા યક્ષ. લેખ નં. ૨૨ - “મહુવાથી પ્રાપ્ત પ્રામધ્યકાલીન આદિનાથ પ્રતિમા”. ચિત્ર ૧ - મહુવાની આદિનાથની પ્રતિમા; ઈસ્વી નવમી સદી પૂર્વાર્ધ. ( ૨૦ ) Page #22 -------------------------------------------------------------------------- ________________ એરવાડા ગામના અલ્પજ્ઞાત જિનપ્રતિમાના લેખ વિશે (સ્વ.) મુનિરાજ જયંતવિજયજીની જૈન પ્રતિમા લેખોની ખોજ અને તેને ઉકેલીને પ્રકાશમાં લાવવાની પ્રશસ્ય પ્રવૃત્તિ રહેલી. ગુજરાત-રાજસ્થાનના મધ્યકાલીન જૈન ઇતિહાસ સંબંધી તેમાં મહત્ત્વની હકીકતો પ્રાપ્ત થાય છે. પરંતુ તેમનાં આબૂ અને તેની આસપાસનાં ગ્રામોના જૈન અભિલેખો સંબંધનાં પ્રસિદ્ધ પુસ્તકો અતિરિક્ત તેમણે જૈન સામયિકાદિમાં પ્રકટ કરેલ અન્ય અનેક સ્થાનોના અભિલેખો સંબંધમાં, થોડાક અપવાદો છોડતાં, ઝાઝું લક્ષ અપાયું નથી. એમણે વર્ષો પહેલાં પ્રકાશિત કરેલો શંખેશ્વર-પંચાસર-વણોદ૨ પંથકમાં આવેલા ઐરવાડા ગામનો લેખ ઐતિહાસિક દષ્ટિએ મહત્ત્વનો હોઈ અહીં તેને પુનઃપ્રકાશિત કરી, તેના પર ટૂંકી ચર્ચા કરવા વિચાર્યું છે. પ્રસ્તુત લેખ આ પ્રમાણે છે : ॐ सं० ११०७ फाल्गुन वदि ८ बुध दिने श्रीकक्कुदाचार्यगच्छे तच्छिस्य (ष्य) (संपूर्ण माउ ? ) वचनेन अविरपाटकग्रामचैत्ये ठक्कुर श्री वर्धमान श्रावकेण श्रीमूलराजगुरुराज्यचित्रक (चिंतक ?) जंबसुतेन ધર્માર્થ જાતેિતિ ॥ ‰ || અહીં ઉલ્લિખિત ‘અવિરપાટકગ્રામ’ તે હાલનું ઐરવાડા ગામ (કે જ્યાંથી આ લેખવાળી પ્રતિમા ખોદકામમાં નીકળી આવેલી) તે જ છે. કક્કુદાચાર્ય સંભવતઃ ઉકેશગચ્છીય મુનિ જણાય છે, કેમ કે તે ગચ્છમાં જ આચાર્યોનાં નામોમાં તે નામ મધ્યયુગ(તેમ જ વિશેષે ઉત્તર-મધ્યકાળ)માં મળી આવે છે. પ્રતિમા ભરાવનાર શ્રાવક વર્ધમાનને ‘જંબ’નો પુત્ર કહ્યો છે. જંબને મૂલરાજના મોટા રાજ્યનો (હિતચિંતક ?) કહ્યો હોઈ, આ મૂળરાજ તે સોલંકી મૂળરાજ (પ્રથમ) (ઈ. સ૯૪૬૯૯૫) હોવાનો ઘણો સંભવ છે. તો પછી લેખનો ‘જંબ’ તે હેમચંદ્રના દ્વયાશ્રયકાવ્યમાં કહેલ ‘મહામંત્રી જંબક' હોવાનો પૂરતો સંભવ બની રહે છે. આ સંબંધમાં ઇતિહાસમાર્તંડ (સ્વ) દુર્ગાશંકર કેવળરામ શાસ્ત્રીનું, મૂળરાજના મંત્રીમંડળ ઉપલક્ષે કરેલી ચર્ચામાં આવતું એક વિધાન ઉપયુક્ત બને છે. “વળી હ્રયાશ્રયમાં જંબક અને જેહુલનાં નામ મળે છે. અને એના ટીકાકારના કહેવા પ્રમાણે જેહુલ ખેરાળુનો રાણક તથા મહાપ્રધાન હતો (જુઓ સ ૨, શ્લો ૫૬). નામો કદાચ સાચાં ન હોય, પણ પદવીઓ સાચી માનવામાં વાંધો નથી.' પરંતુ ઉ૫૨કથિત અભિલેખીય ‘જંબ’ એ જ ‘જંબક’ હોવાની સંભાવના બનતી હોઈ હેમચંદ્ર-કથિત નામમાં સંશયને ઓછો અવકાશ રહે છે. હવે, નાગેન્દ્રગચ્છીય મેરુતુંગાચાર્યના પ્રબંધચિંતામણિ(વિ. સં. ૧૩૬૧ | Page #23 -------------------------------------------------------------------------- ________________ નિર્ચન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨ ઈ. સ. ૧૩૦૫)માં સિદ્ધરાજે સોરઠ વિજય પશ્ચાત્ (ઈ. સ. ૧૧૧૫) સોરઠમાં દંડનાયક રૂપે નીમેલા શ્રીમાલવંશીય સજ્જનને અન્યથા “જાંબવંશજ' કહ્યો છે : અન્યથા પણ વનરાજ ચાવડાના મંત્રીનું નામ પણ જાંબ (કે જંબ) હતું એટલે એમ માનવાને કારણ હતું કે સર્જન જાંબનો વંશ જ હોવાનું સંભવી શકે નહીં, પરંતુ આ ઐરવાડાના લેખનો “જંબ'—જે મૂળરાજનો મંત્રી હોવાનું નિર્દેશિત થાય છે તે સજ્જનનો પૂર્વજ હોવાનો સંભવ કલ્પવામાં વાંધો નથી. અલબત્ત, લેખમાં જંબની જ્ઞાતિવિષયક નોંધ નથી લેવામાં આવી; પણ તે શ્રીમાળી જ્ઞાતિનો હોવાનું અસંભવિત પણ નથી. જંબના પુત્ર વર્ધમાનની મિતિ ઈ. સ. ૧૦૫૧ની છે, તે જોતાં એમ લાગે છે કે જેઓ મૂળરાજના અંતિમ દશકના અરસામાં મંત્રી બન્યો હોય અને વર્ધમાને જિનપ્રતિમા તેની મોટી ઉંમરે ભરાવી હોય. જો દંડનાયક સર્જન અને વર્ધમાન વચ્ચે ખૂટતી બેએક પેઢીનાં નામ મળી આવે તો સજ્જનનું પૂરું વંશવૃક્ષ બની શકે : . (મંત્રી) જંબ (જંબક, જાંબ) ઠ વર્ધમાન (ઈ. સ. ૧૦૫૧) દંડનાયક સજ્જન (ઈ. સ. ૧૧૨૯ યા ૧૧૨૦) દંડનાયક પરશુરામ અભિલેખ આમ એક વિખ્યાત જૈન પરિવારના પૂર્વજ પર પ્રકાશ પાડતો હોઈ મહત્ત્વનો છે. ટિપ્પણો: ૧. “પુરાતન ઇતિહાસ અને સ્થાપત્ય”, (૧) “પ્રાચીન લેખ સંગ્રહ” (ત્રણ લેખો), શ્રી જૈન સત્યપ્રકાશ, ૨.૧૧.૯, પૃ. ૫૦૭. ૨. ગુજરાતનો મધ્યકાલીન રાજપૂત ઈતિહાસ, અમદાવાદ ૧૯૫૩, પૃ. ૧૭૦. ૩. “સજ્જન મંત્રી વનરાજ ચાવડા મંત્રી જંબનો વંશજ હતો એમ પણ પ્રબંધો કહે છે, પરંતુ એવી દંતકથા વિ. સં.ના ચૌદમા શતકમાં પ્રચલિત હતી એથી વધારે અર્થ એમાંથી કાઢવાની જરૂર નથી.” (શાસ્ત્રી. પૃ૦ ૭૮). Page #24 -------------------------------------------------------------------------- ________________ ગિરનારના એક નવપ્રસિદ્ધ પ્રશસ્તિ-લેખ પર દૃષ્ટિપાત સ્વાધ્યાય પુ૧, અંક ૨માં “ગિરનારના ત્રણ અપ્રસિદ્ધ શિલાલેખો”માં શ્રી છોમા અત્રિએ ગિરનાર-પર્વતસ્થ જિનમંદિરને ફરતા કોટની દીવાલનો ભાગ પાડતી વખતે જડી આવેલા ત્રણ શિલાલેખો પ્રસિદ્ધ કર્યા છે. તેમાંનો ક્રમમાં બીજો લેવાયેલ નાનકડો પ્રશસ્તિ-લેખ ગિરનાર પર્વત પરના નોંધાયેલા લેખોમાં–ત્રુટિત હોવા છતાંયે–એની કેટલીક આંતરિક વિગતોને કારણે મહત્ત્વનો છે. અહીં એ મૂળ લેખની વાચના આપી, તેની વસ્તુ પર ટૂંકી શી ચર્ચા કરવા વિચાર્યું છે. મૂળ લેખનો શિલાખંડ એ સ્થળેથી મળી આવેલ પ્રતિમાઓ સાથે હાલ જૂનાગઢના સરકારી સંગ્રહાલયમાં સચવાયો છે. તેને રૂબરૂ તપાસી જોવાનો સંયોગ તે કાળે પ્રાપ્ત નહોતો થયો તેથી શ્રી અત્રિએ કરેલી વાચના-ઉપલક દૃષ્ટિએ મને લાગ્યું છે તેવા એક નાનકડા ફેરફાર સાથે અને લેખના કારયિતાઓનાં ગોત્ર અને એકાદ પૂર્વજના નામના ખૂટતા અક્ષરોની પૂર્તિ સાથે રજૂ કર્યો છે. લેખ કોતરાયો છે તે શિલ્પો વિશે શ્રી અત્રિએ જરૂરી માહિતી આપેલી હોઈ તેના પર કશું જ કહેવાની જરૂર નથી. લેખના મુસદ્દામાં રહેલાં જોડણી અને વ્યાકરણનાં સ્કૂલનો, ભાષાદોષ, પ્રાકૃત અને જૂની) ગુજરાતીના પ્રારંભિક શબ્દ-રૂપ-સંભાર ઇત્યાદિ પર પણ શ્રી અત્રિએ અવલોકન કર્યું છે અને હું તેમાં થોડુંક ઉમેરવા સિવાય તે પાસાંઓ પર ટીકારૂપે વિશેષ નહીં કહું. લેખ કોતરવાનો ઉદ્દેશ ખેઢા અને લાહડ નામની બે (જિનધર્મી) વ્યક્તિઓએ ગિરનાર પર સં. ૧૨૯૯ / ઈ. સ. ૧૨૪૩માં કરાવેલ પ્રતિમા–પ્રતિષ્ઠાનો અને એના અનુલક્ષમાં સાથે સાથે અન્યત્ર કરાવેલ સુકૃતોની પણ નોંધ લેવાનો હોય તેમ લાગે છે. લેખનો મૂળપાઠ અહીં અંત ભાગે આપું છું. લેખની પ્રાપ્ત વિગતો આ પ્રમાણે છે : સં. ૧૨૯૯ ને ફાગણ સુદિ ત્રીજના રોજ “શ્રી ઉજ્જયંત મહાતીર્થે “મહામાત્ય શ્રી વસ્તુપાલવિહાર'માં મહંત શ્રી તેજપાલના આદેશથી સાધુ ખેઢા તથા સાધુ લાહડેન શ્રી નેમિનાથનું બિંબ “ખત્તક'(એટલે કે ગોખલા) સહિત કરાવ્યું, જેની પ્રતિષ્ઠા શ્રી વિજયસેનસૂરિએ કરી. (તદુપરાંત) “શ્રી શત્રુંજય મહાતીર્થે શ્રી આદિનાથનું બિંબ દેવકુલિકા અને દંડકલશ સહિત સ્થાપ્યું. અને પ્રસ્તુત તીર્થમાં મહંશ્રી વસ્તુપાલે કરાવેલ “શ્રી સાચઉર દેવકુલ'(=સત્યપુરમંડન મહાવીરના તીર્વાવતાર મંદિર)માં શ્રી મહાવીરનું બિંબ ખત્તક (વિશે) સ્થાપ્યું. તથા શ્રી અર્બુદાચલે શ્રી તેજપાલે નિર્માવેલા “શ્રી નેમિનાથ ચૈત્ય'ની જગતી પર બે (૨) દેવકુલિકાઓ અને છ (૬) પરિકરવાની પ્રતિમાઓ કરાવી. (આ સિવાય) જાબાલિપુર(જાલોર)ના શ્રી પાર્શ્વનાથદેવચૈત્ય'ની જગતી પર શ્રી રિખભનાથ Page #25 -------------------------------------------------------------------------- ________________ નિર્ગસ્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨ (ઋષભદેવ)ના બિંબ સહિતની દેવકુલિકા કરાવી. (ને) વિજાપુરમાં શ્રી નેમિનાથનાં બિબવાળી દંડકળશ સહિતની દેવકુલિકા કરાવી. લેખના અંતિમ, ખંડિત ભાગમાં રહેલા ઉપલબ્ધ વિશેષનામદર્શક અક્ષરો પહેલી દૃષ્ટિએ કારાપકોના કુટુંબીજનોનાં નામ હશે તેવી અટકળ તરફ દોરી જાય છે. આ લેખને કોતરાવનારાઓ મંત્રીશ્વર વસ્તુપાલ-તેજપાલના સંબંધી, કે પછી મિત્ર યા સુપરિચિત વ્યક્તિ કે અનુગૃહીત હોય તેમ પ્રથમ દૃષ્ટિએ લાગે છે. શિલાલેખમાં ખેઢા તથા લાહડે મહંત શ્રી તેજપાલના આદેશથી ‘ઉજ્જયંત મહાતીર્થમાં શ્રી “વસ્તુપાલવિહારમાં ખત્તક સાથે નેમિનાથ બિંબ સ્થાપ્યાની વાત કહી છે તે મહંત શ્રી તેજપાલ શ્રી અત્રિએ સૂચવ્યું છે તેમ મંત્રીશ્વર વસ્તુપાલના લઘુબંધુ તેજપાલ હોઈ શકે. વસ્તુપાલના ઈ. સ. ૧૨૩૯માં થયેલા સ્વર્ગગમન બાદ પણ, અને વસ્તુપાલે સ્વસ્વામી વાઘેલા મહામંડલેશ્વર વિસલદેવ સાથે થયેલા ખટરાગને કારણે ઈ. સ. ૧૨૩૪ આસપાસ મંત્રીપદ છોડી દીધેલું હોવા છતાં પછીથી તેજપાળ મહામંત્રીની મુદ્રા સાચવતા હોવાનાં પ્રમાણ છે. મહામાત્યનું પદ તેજપાળે પોતાના અવસાનના સમય (આ. ઈસ. ૧૨૪૮) પર્યત સંભાળ્યું હોય તેમ લાગે છે. આદેશ આપી શકનાર વ્યક્તિ કાં તો મોટું પદ સંભાળનારી હોય યા તો પરમાદરણીય મુરબ્બીજન હોય : એ હકીકત જોતાં, અને ખાસ “વસ્તુપાલવિહારમાં પ્રતિમા પધરાવવાની ખેઢા તથા લાહડને સૂચના કરનાર વ્યક્તિ તેજપાળ, તે મંત્રીશ્વર તેજપાળ હોવાનો પૂરો સંભવ છે. ગિરનાર પરનો ‘વસ્તુપાલવિહાર' તે હાલ વસ્તુપાલ-તેજપાલનું કહેવાતું “અષ્ટાપદ અને “સમેતશિખરનાં જોડિયાં મંદિરો ધરાવતું શામળા પાર્શ્વનાથનું મંદિર છે. સચિવેશ્વર વસ્તુપાલે એમાં મૂલનાયકરૂપે પાર્શ્વનાથની નહીં પણ શત્રુજયેશ શ્રી યુગાદિદેવની પ્રતિષ્ઠા કરાવેલ તેમ તે મંદિરના વસ્તુપાલના સં. ૧૨૮૮ | ઈ. સ. ૧૨૩૨ની સાલવાળા છ પ્રશસ્તિલેખો અને અન્ય સમકાલીન લેખનો પરથી જાણીએ છીએ. પ્રતિષ્ઠા કરાવનાર વિજયસેનસૂરિ તે રેવંતગિરિરાસુના કર્તા અને મંત્રી વસ્તુપાલના કુટુંબગુરુ નાગેન્દ્રગચ્છીય આચાર્ય વિજયસેનસૂરિ છે કે જેમનો ઉલ્લેખ શ્રી અત્રિ નોંધે છે તેમ ગિરનારના વસ્તુપાલપ્રશસ્તિના છ લેખોમાં આવે છે, ને તે ઉપરાંત આબૂના લૂણવસતીના ઘણા લેખોમાં પણ પ્રતિષ્ઠાચાર્યના રૂપમાં જોવા મળે છે. ગિરનારવાળા નવપ્રાપ્ત શિલાલખની વિગતોમાં આગળ જોઈએ તો કારાપકોએ શત્રુંજય મહાતીર્થમાં (શત્રુંજયાદ્રિ પર) દંડકળશ સાથે દેવકુલિકા (દેરી) કરાવ્યાની વાત આવે છે અને વધુમાં તે ગિરિ પરના મંત્રીશ્વર વસ્તુપાલે કરાવેલ “સાચઉર દેવકુલ' (સત્યપુરાધીશ વીરના મંદિર)માં ખત્તક સહિત શ્રીમહાવીરજિનનું બિંબ કરાવ્યું એમ પણ હકીકત આપી છે. (વસ્તુપાળે વિમલાચલ-શત્રુંજય પર કરાવેલ “સચ્યોરિમંડન મહાવીરના મંદિરના ઉલ્લેખો આપણને વસ્તુપાલના ત્યાંથી મળતા પ્રશસ્તિલેખો અને સમકાલીન પ્રશંસકોએ રચેલી Page #26 -------------------------------------------------------------------------- ________________ ગિરનારના એક નવપ્રસિદ્ધ પ્રશસ્તિ-લેખ પર દષ્ટિપાત પ્રશસ્તિઓમાંથી મળે છે.)૧૧ ખેઢા અને લાહડે (અને સાથે મોટે ભાગે એમના કુટુંબના સભ્યોએ) આ ઉપરાંતના કરાવેલ સુકૃતોમાં આબૂ પરના દેલવાડાગ્રામના મંત્રી તેજપાલે બંધાવેલ, વર્તમાને વિશ્વવિખ્યાત, લૂણવસરિકાપ્રાસાદ(નેમિનાથ જિનાલય)ની જગતી પર બે દેવકુલિકાઓ કરાવ્યાનો, ને તેમાં પરિકર સહિતનાં ૬ બિંબ પધરાવ્યાનો ઉલ્લેખ છે. શિલાલેખના નીચલા ભાગમાં આવતી ૧૨-૧૭ ક્રમની પંક્તિઓ બૂરી રીતે ખંડાઈ જવાને કારણે ખેઢા અને લાહડની પિછાનનો અકળ રહેતો ભેદ ઉકેલવા માટે આ આબૂ પરના સુકૃતની નોંધ સંકેતરૂપ કડી બની રહે છે : એ બાબતની ચર્ચા કરતાં પહેલાં શિલાલેખમાં આગળ કહેલી વિગતો જોઈ જઈએ. તેમાં આબૂ પછી જાલોરના “પાર્શ્વનાથદેવ-ચૈત્યની જગતી પર કરાવેલ ઋષભદેવનાં બિંબ સમેતની દેહરીની નોંધ લીધી છે. જાલોરનું એ પાર્શ્વનાથનું મંદિર તે સં. ૧૨૨૨ | ઈ. સ. ૧૧૬૬માં ગુર્જરેશ્વર મહારાજ કુમારપાળે નગર સમીપવર્તી કાંચનગિરિ પર કરાવેલ મંદિર, કે જેમાં પાર્શ્વનાથ મૂલનાયક હતા, તે “કુમારવિહારમાસાદ' હોવાની શક્યતા છે. લેખમાં આ પછી વિજાપુરના કોઈ જિનાલયમાં દેહરી અને ધ્વજાકળશ સાથે જિન નેમિનાથનું બિંબ ભરાવ્યાનો ઉલ્લેખ છે. વિજાપુરના “નાભેય' (આદિનાથ) અને ‘વીર”નાં પુરાણાં મંદિરોનો મંત્રીશ્વર વસ્તુપાલે ઉદ્ધાર કરાવેલો તેવો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. એ બેમાંથી એક મંદિર ગિરનારવાળા લેખમાં અભિપ્રેત હશે. હવે સાહુ ખેઢા અને લાહડ કોણ હતા તેની તપાસ કરીએ. થોડીક ક્ષણ અગાઉ આ વિશે કહ્યું હતુ કે તે રહસ્યનો ઉકેલ આબૂમાં હોવાનો નિર્દેશ લેખમાંથી પ્રાપ્ત થાય છે. આબૂના દેલવાડાગ્રામમાં મંત્રી તેજપાલ નિર્મિત લૂણવસહિકાપ્રાસાદની દેવકુલિકાઓના શિલાલેખો તપાસતાં તેમાં દેહરી ક્રમાંક ૩૮ અને ૩૯ પર ખોદાયેલા નિર્માણનિર્દેશક લેખો તેમ જ અંદરનાં પબાસણોના પાંચ લેખોમાં સમગ્ર રીતે જોતાં ગિરનાર પરના શિલાલેખોમાં આવતાં (જળવાયેલાં) નામો બરોબર મળી રહે છે. એની વિગતવાર માહિતી અહીં આપ્યા બાદ તે પર વિશેષ અવલોકન કરવું ઠીક થઈ પડશે. (અહીં પરિશિષ્ટમાં તુલનાર્થે આબુના મૂળ લેખોની વાચના આપી છે.) ત્યાં દેરી ૩૮ પરના સં. ૧૨૯૧ / ઈસ. ૧૨૩૫ના લેખમાં જણાવ્યું છે કે પૂર્વે નાગપુર(નાગોર)માં થઈ ગયેલા સાધુ (સાહુકાર) વરદેવ ઉપરથી વરહડિયા આમ્નાય પ્રકાશમાં આવ્યો. (તેના સંતાનિકોનાં નામ અને સગપણની વિગતો લેખમાં આપી છે.) ત્યાં વરદેવના પૌત્ર સા. નેમડ, તેના રાહડ અને સહદેવ આદિ ચાર પુત્રો, અને પછી રાહડના ચાર પુત્રોનાં નામ આપ્યાં છે જેમાં ધણેસર અને લાહડનો સમાવેશ છે. આ ઉપરાંત લેખમાં સહદેવના બે પુત્રો–ખેઢા અને ગોસલ—નાં નામ પણ આપ્યાં છે". પ્રસ્તુત દેવકુલિકા સહદેવે શ્રી મહાવીર Page #27 -------------------------------------------------------------------------- ________________ નિગ્રંથ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨ અને શ્રી સંભાવ)દેવનાં બિંબ અને દંડકળશ સહિત કરાવી એવું લેખમાં કહેવામાં આવ્યું છે. દેહરી ૩૯ પરના સં. ૧૨૯૧ના પ્રશસ્તિલેખમાં પણ લગભગ એ બધા જ વરદુડિયા કુટુંબસમુદાયનાં નામો મળે છે અને તેમાં આગળની દેહરી ૩૮ના શિલાલેખમાં બતાવેલ સગપણો અહીં પણ બતાવ્યાં છે. આ લેખમાં પણ નેમડ, રાહડ, ધણેસર, લાહડ, સહદેવ, ખેઢા ઇત્યાદિ નામો મળે છે. હવે એ દેરીઓની અંદરના પ્રતિમાલેખો તપાસતાં તેમાં સં. ૧૨૯૩ના વર્ષના જિન સંભવનાથના બિંબની પ્રતિષ્ઠાના લેખમાં વરદુડિયા સંતાનીય સાઇ નેમડના પૌત્ર ખેઢાનો ઉલ્લેખ છે. ત્યાંના બીજા એક સં. ૧૨૯૩ના લેખમાં ધણેસર અને લાહડનો ઉલ્લેખ છે. સં. ૧૨૯૩ના એક ત્રીજા લેખમાં નેમડપૌત્ર લાહડે પોતાની ભાર્યાના શ્રેયાર્થે કરાવેલ નેમિનાથના બિંબની પ્રતિષ્ઠાનો ઉલ્લેખ છે ૯. વહુડિયા પરિવારના અન્ય બે બિંબપ્રતિષ્ઠા લેખો પણ આ દેહરીઓમાં છે. પણ સૌથી મહત્ત્વનો તો છે દેહરી ૩૮ના દ્વારની જમણી બાજુની ભીંત પર ખોદેલો ૪૫ પંક્તિઓવાળો એ જ વરાહુડિયા કુટુંબનો સં. ૧૨૯૬ | ઈ. સ. ૧૨૪૦નો મોટો પ્રશસ્તિલેખ, જે અહીં ચર્ચલ વિષય માટે અત્યંત મહત્ત્વનો છે. એમાં સાહુ નેમડ, ખેઢા, ધણેશ્વર, લાહડાદિ નામો મળવા ઉપરાંત વરહડિયા પરિવારે અન્યત્ર કરાવેલ સુકૃતોની વિસ્તૃત યાદી આપવામાં આવી છે. તેમાં આવતો (૧) “શત્રુંજય મહાતીર્થ' પર કરાવેલ કાર્યોમાં, વસ્તુપાલે કરાવેલ “સત્યપુર મહાવીરના મંદિરમાં એમણે (વરહુડિયાઓએ) કરાવેલ બિંબ અને ખત્તકનો ઉલ્લેખ, અને (૨) શ્રી અર્બુદાચલ શ્રીનેમિનાથચત્યની જગતમાં ૬ બિંબ સાથેની બે દેવકુલિકાઓનો ઉલ્લેખ તેમ જ (૩) જાબાલિપુરના “પાર્શ્વનાથચૈત્ય'ની જગતીમાં કરાવેલ દેવકુલિકા સહિતના શ્રી આદિનાથબિંબનો ઉલ્લેખ તથા (૪) વિજાપુરના ચૈત્યમાં કરાવેલ શ્રીનેમિનાથ અને પાર્શ્વનાથની દેવકુલિકાઓનો ઉલ્લેખ આદિ સાથે ગિરનારવાળા લેખમાં અપાયેલ વિગતો લગભગ પૂર્ણ રીતે મળી રહે છે૨. એક વિશેષ હકીકત એ નોંધીએ કે આબૂના ઉપર કથિત સૌ લેખોમાં પણ જ્યાં જ્યાં પ્રતિષ્ઠાકત આચાર્યનું નામ આપ્યું છે ત્યાં ત્યાં વિજયસેનસૂરિનું જ નામ મળે છે. ગિરનારના લેખમાં ઉલ્લિખિત આબૂની બે દેહરીઓ તે નિઃશંક લૂણવસતીની દેવકુલિકા ૩૮ અને ૩૯ છે | ગિરનારવાળા પ્રશસ્તિ લેખમાં આવતાં નામો–ખેઢા, ધણેશ્વર, અને લાહડનો પારસ્પરિક સંબંધ આબૂના લેખોમાં સ્પષ્ટ રીતે આપેલો છે. તદનુસાર (રાહડના પુત્રો) ધણેશ્વર (કે ધનેસર) અને લાહડ સગા ભાઈઓ ઠરે છે અને ખેઢા તે તેમના કાકા (રાહત-બ્રાતૃ) સહદેવનો પુત્ર થાય. (આબૂના શિલાલેખોના આધારે તેમ જ શ્રેષ્ઠી નેમડના વંશની મળી આવેલી એક ગ્રંથપ્રશસ્તિના આધારે મુનિશ્રી જયંતવિજયજીએ તૈયાર કરેલું વરહુડિ વંશવૃક્ષ” Page #28 -------------------------------------------------------------------------- ________________ ગિરનારના એક નવપ્રસિદ્ધ પ્રશસ્તિ-લેખ પર દૃષ્ટિપાત અહીં પરિશિષ્ટને અંતે સહેજ સાથે લગાવ્યું છે૨૫. (ગ્રંથપ્રશસ્તિઓના મૂળપાઠ પરિશિષ્ટમાં સંદર્ભાર્થે આપ્યા છે.)૨૪ ગિરનારવાળો લેખ લુણવસતીના શિલાલેખોવાળા વરહુડિ કે વરાહડિયા પરિવારનો છે તેની પ્રતીતિ થતાં તેમાં છેવાડાના નષ્ટ થયેલા ભાગના કેટલાક અક્ષરોની પૂર્તિ થઈ શકે છે; જેમ કે પંક્તિ ૧૨માં છેડે, શ્રી અત્રિની વાચનામાં આવતા ઉડયા સી. ને.....માં ને બદલે દુ વાંચીને આગળ વર વધારીને અને પછી પંક્તિ ૧૩માં પ્રારમ્ભ મ ઉમેરીએ તો [૨]ડિયા સહુ નેમિડ] વાંચી શકાય. અને એ રીતે વાંચતાં આ લેખ નાગપુરીય વરદુડિયા કુટુંબનો જ છે તેવો અંતિમ અને વિશ્વસ્ત નિર્ણય પણ થઈ જાય છે. વરાહડિયા કુટુંબનાં કરાવેલ સુકૃતોની આબૂ તેમ જ ગિરનારના શિલાલેખોની સૂચિ તપાસી જઈએ તો તેમાં તેમણે ઘણાં જિનમંદિરોવાળાં સ્થળો આવરી લીધાં હોવા છતાં તેમાં કોઈ પણ સ્થળે નવાં જિનાલયો બંધાવ્યાં કે જૂનાને ઉદ્ધાર્યાનો ઉલ્લેખ આવતો નથી. દેરીઓ ચણાવી, ને ગોખલાઓ કરાવી તેમાં જિનમૂર્તિઓ બેસાડી સંતોષ લીધો છે જેથી એમ જણાય છે કે આ કુટુંબ અતિ ધનાઢ્ય નહીં પણ સુખી, નીતિમાન, ધર્મનિષ્ઠ, જૈનસંઘ અને વણિકસમાજનાં મોભાદાર, અગ્રેસર (અને બહોળા પરિવારવાળા) કુટુંબોમાંનું એક હશે. સાદેવચંદ્ર અને સાહુ પેઢાએ સંઘવી પદ શોભાવી તીર્થયાત્રાઓ કર્યાના ઉલ્લેખ ગ્રંથપ્રશસ્તિ(૨૯)માં થયો છે અને આબૂ લેખાંક ૩૫રમાં પણ પેઢાને સંઘપતિ કહ્યો છે તે આ પરિવારનું જૈનસંઘમાં આગળ પડતું . સ્થાન સૂચવી રહે છે. વરદુડિયા શાખના પાલણપુરનિવાસી આ વણિક કુટુંબ અને વસ્તુપાલ તેજપાલને શું સંબંધ હશે તે વિશે હવે જોઈએ. મુનિરાજ શ્રી જયંતવિજયજીએ આ મુદ્દા પર વિચારીને અવલોક્યું છે કે, “મહામાત્ય તેજપાળના આ મંદિરમાં આ કુટુંબે આવી રીતે દેવકુલિકા અને જિનમૂર્તિઓ કરાવી છે તેનાથી એમ સમજાય છે કે એ બંને શ્રીમંત કુટુંબોમાં પરસ્પર કોઈ કૌટુંબિક-સંબંધ સઘન સ્નેહસંબંધ હોવો જોઈએ. કારણ કે તેજપાળનો આ આદર્શ મંદિર બનાવવામાં પોતાના સંબંધીઓ કે સ્નેહીઓનું સ્મરણ શાશ્વતરૂપે રાખવાનો જ મુખ્ય ઉદ્દેશ હતો.”૨૭ પણ વસ્તુપાળ-તેજપાળ હતા પ્રાગ્વાટ જ્ઞાતિના જ્યારે વરહુડિયાઓ (વ્યવહારસૂત્રની પ્રશસ્તિ અનુસાર) પલિવાલ ન્યાતના હતા. આથી બંને કુટુંબો વચ્ચે વેવાઈ-વેલાંનો સંબંધ હોવાની શક્યતા નહિવત્ છે. વરાહડિયા કુટુંબના ઉપલબ્ધ શિલાલેખોનો સમય સં૧૨૯૧થી ૧૨૯૯નો છે. તે કાળે તેજપાળ ગુજરાતના મહામાત્યના પદે બિરાજતા હતા. રાજમાં, સમાજમાં અને શ્રીસંઘમાં એમનો આદર સર્વાધિક હતો. તેમણે કરાવેલા “લૂણવસહિકાપ્રાસાદ'માંની ૪૩ દેવકુલિકામાંથી ૨૮ તો એમના પોતાના ભાઈભાંડુઓના શ્રેયાર્થે, અને નવેક દેહરીઓ સગાંસંબંધીઓ મિત્રો દ્વારા થયેલી છે : એમાં ખાસ કરીને ચંદ્રાવતીના Page #29 -------------------------------------------------------------------------- ________________ નિર્ચન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨ શેઠિયાઓ આગળ પડતા રહેલા ૮. આ થોડાક, ચુનંદા મહાજન-મિત્રોમાં વરહડિયા કુટુંબને પણ સ્થાન અપાયું છે, તેનું કારણ મુનિશ્રી જયંતવિજયજીએ એક અટકળ કરી છે તેમ “સઘન સ્નેહસંબંધ હોવો જોઈએ. એ કુટુંબની ધાર્મિક-કાર્યોમાં અગ્રેસરતા તેમ જ વિજયસેનસૂરિ પ્રત્યેની સમાન ભક્તિનું કારણ બન્ને કુટુંબો પરસ્પર નજીક આવ્યાં હોય અને મંત્રીશ્વર તેજપાળના વિશેષ આદરને પાત્ર વરડિયા કુટુંબ બન્યું હોય તેવી શક્યતા કલ્પી શકાય. લેખનું મૂળ વક્તવ્ય અહીં પૂરું થાય છે : પણ શ્રી અત્રિએ સંસ્કૃત ભાષાના વ્યાકરણના આધારે ગિરનારના શિલાલેખ પર કેટલાંક રસપ્રદ અને ધ્યાન ખેંચે તેવાં સૂચનો-અવલોકન કર્યા છે તે પહેલાં ટાંકી મને એ બાબતમાં વિચારતાં અને તે યુગના સાહિત્યિક પ્રમાણોના આધારે જે લાગ્યું છે તે અંગે જે કહીશ તે અલબત્ત, મૂળ ચર્ચાની આડપેદાશ રૂપે અહીં રજૂ કરીશ. શ્રી અત્રિ લખે છે કે, “ઈસ. ૧૨૩૨ના તુલ્યકાલીન છયે લેખોના X એક સમાન અનુચ્છેદમાં આપવામાં આવેલી “સત્યપુરાવતાર શ્રી મહાવીર જેવી વાક્યરચનાને ખ્યાલમાં રાખી પ્રસ્તુત લેખ ૪ વાંચવાથી થોડો ગોટાળો થવા સંભવ છે. પેલા છયે લેખોમાં “શત્રુંજય મહાતીર્વાવતાર', “તંભનકપુરાવતાર' આદિ સમાસો “ઋષભદેવ', “પાર્શ્વનાથ આદિનાં વિશેષણો તરીકે વપરાયેલાં છે (અર્થાત્ તે સર્વની સ્થાપના તો ‘વસ્તુપાલવિહાર'માં જો, જ્યારે પ્રસ્તુત લેખમાં શ્રી “ઉજયંત મહાતીર્થે ને અનુસરી “શત્રુંજયે', ‘અર્બુદાચલે', ‘જાબાલિ પુરે” આદિ શબ્દોમાં સ્પષ્ટ રીતે જ સાતમી વિભક્તિનો પ્રયોગ થયેલો હોઈ, જે જે દેવની જ્યાં જ્યાં સ્થાપના કરવામાં આવી છે તે સ્થળ જ અહીં અભિપ્રેત છે. આમ આ સાતમી વિભક્તિના પ્રયોગને કારણે જ પ્રસ્તુત લેખ મંત્રી-ધય દ્વારા વિવિધ સ્થળે થયેલાં બાંધકામની સંક્ષિપ્ત સ્મૃતિ જાળવી રહ્યો છે.” (“ગિરનારના,” પૃ૦ ૨૦૭). શ્રી અત્રિએ કહેલી એ વાત સાચી છે કે શત્રુંજય મહાતીર્વાવતાર' અને “સ્તંભનકપુરાવતારથી અનુક્રમે જિન “ઋષભદેવ અને જિન ‘પાર્શ્વનાથ'વિવક્ષિત છે; પણ “વસ્તુપાલવિહારમાં તો મૂળનાયક તરીકે “ઋષભદેવ, અને તેના મંડપ સાથે એક બાજુ “અષ્ટાપદ'અને બીજી બાજુ “સમેતશિખર'ના ગૂઢમંડપરૂપી-પ્રાસાદો જોડેલા છે. વસ્તુપાળે ગિરનાર પર્વત પર “સ્તંભનકપુરાધીશ તેમ જ “સત્યપુરાવતાર વીર'નાં મંદિર અલગ જ બાંધેલાં. એમની સ્થાપના “વસ્તુપાલવિહારમાં થયેલી એવો અર્થ એ છયે સમાનાર્થી લેખોમાંથી નીકળતો નથી. એ મૂળ શિલાલેખોમાં આમ કહ્યું છે : “તથા સચિવેશ્વર વસ્તુપાલે આ સ્વયં-નિર્માપિત શ્રી શત્રુંજય મહાતીર્વાવતાર શ્રીમદ્ આદિતીર્થકર શ્રી ઋષભદેવ, સ્તંભનકપુરાવતાર શ્રી પાર્શ્વનાથદેવ, સત્યપુરાવતાર શ્રી મહાવીરદેવ, પ્રશસ્તિ સહિત કાશ્મીરાવતાર શ્રી સરસ્વતી, ચાર દેવકુલિકાઓ, જિનયુગલ, શ્રી નેમિનાથદેવ(ની પ્રતિમાથી) અલંકૃત (અનુક્રમે) અમ્બા, અવલોકના, શાંબ અને પ્રદ્યુમ્ન શિખરે ચાર દેવકુલિકાઓ, પિતામહ સોમની ઘોડેસવાર-મૂર્તિ, બીજી પોતાના પિતા આસરાજની, ત્રણ Page #30 -------------------------------------------------------------------------- ________________ ગિરનારના એક નવપ્રસિદ્ધ પ્રશસ્તિ-લેખ પર દૃષ્ટિપાત સુંદર તોરણો, શ્રી નેમિનાથદેવ(ની પ્રતિમાથી) વિભૂષિત (અને) આત્મીયજનો, પૂર્વજો, વડીલ બંધુઓ (મલ્લદેવ, લૂણિગ), અનુજ (તેજપાળ), અને પુત્રોની મૂર્તિઓવાળો મુખોઘાટનક સ્તંભ (અને) શ્રી અષ્ટાપદ મહાતીર્થ પ્રભૃતિ અનેક કીર્તનપરંપરા-વિરાજિત શ્રી નેમિનાથદેવાધિદેવથી વિભૂષિત શ્રીમદ્ ઉજ્જયંત મહાતીર્થ પર સ્વધર્મચારિણી...શ્રી લલિતાદેવીના પુણ્યની અભિવૃદ્ધિ માટે. નાગેન્દ્રગચ્છીય...શ્રી વિજયસેનસૂરિ દ્વારા પ્રતિષ્ઠિત શ્રી અજિતનાથદેવાદિ ૨૦ તીર્થંકરોથી અલંકૃત મંડપ સહિત શ્રી સમ્મેતમહાતીર્થાવતાર પ્રાસાદ કરાવ્યો.’૨૯ આ વાતનું વિશેષ સમર્થન આપણને સમકાલીનોએ રચેલી મંત્રીશ્વર વસ્તુપાલની પ્રશસ્તિઓમાંથી મળી રહે છે. જેમ કે સુકૃતસંકીર્તનમાં વસ્તુપાળના સુકૃતોની નોંધમાં, કવિ અરિસિંહ ગિરનાર પરનાં નિર્માણકાર્યોની નોંધ આ પ્રમાણે આપે છે : “ઉજ્જયંતગિરિ પર સ્તંભનપુરતીર્થપતિ તથા શત્રુંજયાચલ જિન સ્થાપ્યા.’૩૦ અહીં માત્ર પ્રતિમાઓ સ્થાપી એમ નથી; એ બન્નેના પ્રાસાદો કરાવ્યા એવો અર્થ કરવાનો છે; એ વાત જયસિંહસૂરિની ભૃગુકચ્છના મુનિસુવ્રતસ્વામીના મંદિરમાં એક કાળે મુકાયેલી મંત્રીશ્વર વસ્તુપાલની સ્તુતિ કરતી ‘શકુનિકાવિહારપ્રશસ્તિ’માં તદ્દન સ્પષ્ટ રીતે કહેવામાં આવી છે. ત્યાં : “અને ઉજ્જયંત ગિરિનેમિચૈત્યે નાભેય અને પાર્શ્વજિનના સદન-યુગ્મનું વિધાન કર્યુ”” એમ હકીકત નોંધી છે. નરેન્દ્રપ્રભસૂરિએ આ બન્ને ઉપરાન્ત ‘વીરજિન’નું ગૃહ નિર્માવ્યાની પણ વાત કહી છે. શત્રુંજય પર કરેલાં કાર્યોની યાદી આપ્યા બાદ પ્રશસ્તિકાર ઉજ્જયંતગિરિનો ઉલ્લેખ કરતાં કહે છે : “(અને) વિશેષમાં રૈવતકભૂભૃત શ્રીનેમિચૈત્યે શ્રીવસ્તુપાલે પ્રથમ જિનેશ્વર (આદિનાથ), પાર્શ્વ, અને વીરનાં (એમ) ત્રણ જિનવેશ્મ (નવાં) કરાવ્યાં.” આમાં કહેલ ‘વીર’ તે ‘વસ્તુપાલવિહાર’ના શિલાલેખમાં કહેલ ‘સત્યપુરમહાવીર'નું દેવાલય હોવું જોઈએ. આદિનાથ, પાર્શ્વનાથ અને મહાવીરનાં મંદિરો આથી સ્પષ્ટપણે જુદાં, એકબીજાથી ભિન્ન હોવાનું પુરવાર થાય છે”. બીજી વાત એ છે કે શ્રી અત્રિનું કથન આછી શી એવી છાપ ઊભી કરે છે કે ગિરનારવાળો પ્રસ્તુત લેખ વસ્તુપાળ-તેજપાળનો હોય યા એમની સાથે સંકળાયેલો હોય. તેજપાળનું નામ એક સ્થળે કેવળ સંદર્ભગર્ભ રહે છે, પણ લેખ વરડિયા કુટુંબનો છે તે વિશે લંબાણપૂર્વકની ચર્ચા આ અગાઉ અહીં સ-પ્રમાણ થઈ ગઈ છે. શત્રુંજય તથા ગિરનાર પરનાં વસ્તુપાળનાં એકએક બાંધકામનો આમાં ઉલ્લેખ છે, પણ ‘જાબાલિપુર’નું ‘પાર્શ્વનાથ મંદિર’ તો ગુર્જરેશ્વર કુમારપાળનું બંધાવેલું, વસ્તુપાળ-તેજપાળનું નહીં. એથી ગિરનારના આ શિલાલેખમાં ઉલ્લિખિત સ્થળોમાંના તમામમાં “મંત્રીદ્વય દ્વારા વિવિધ સ્થળે થયેલાં બાંધકામની સંક્ષિપ્ત સ્મૃતિ જાળવી રહ્યો છે” તેમ સાવ સાંગોપાંગ કહી શકાય તેવું નથી. નિ ઐ ભા૰ ૨-૨ Page #31 -------------------------------------------------------------------------- ________________ નિર્ચન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨ આગળ ચાલતાં શ્રી અત્રિએ એક બીજું વિશદ પરંતુ ચર્ચાકર્ષક અવલોકન કર્યું છે તે જોઈએ : “ “વસ્તુપાલવિહાર”ની વાત પૂરી થયા પછી ચોથી પંક્તિમાં મુકાયેલાં બે પૂર્ણવિરામો પણ એ વાતનાં ઘાતક છે કે તેમના પછીના વિધાનને તેમની પૂર્વની વિગત જોડે સંબંધ નથી (તેથી જ કદાચ, પછી ક્યાંય વિરામચિહ્ન વપરાયું નથી). વિવિધ બાંધકામનો પ્રસ્તુત લેખમાં થયેલો ઉલ્લેખ નીચે મુજબ છે : (૧) ઉજ્જયંત મહાતીર્થ વસ્તુપાલવિહાર, (૨) શત્રુંજયે આદિનાથ, (૩) સત્યપુરે મહાવીર, (૪) અર્બુદાચલે નેમિનાથ, (૫) જાબાલિપુર પાર્શ્વનાથ, અને (૬) વિજાપુર નેમિનાથ. આ યાદીમાં ‘સ્તંભનકપુર’અને કાશ્મીરનો ઉલ્લેખ નથી તથા ઈ. સ. ૧૨૩૨ના તુલ્યકાલીન છયે લેખોમાં “અર્બુદાચલાવતાર', “જાબાલિપુરાવતાર” અને “વિજાપુરાવતાર'નો ઉલ્લેખ નથી એ નોંધનીય છે. (“ગિરનારના”, પૃ૨૦૭-૨૦૮.)” અહીં ફરી વાર એ વાત યાદ દેવડાવીએ કે આ લેખ વસ્તુપાલ-તેજપાલનો નહીં, વરાહુડિયા કુટુંબનો છે. વસ્તુપાલે તીર્થનાયક નેમિનાથના મુખ્ય ચૈત્યના પૃષ્ઠભાગે કરાવેલ કાશ્મીરાવતાર દેવી સરસ્વતીની કુલિકામાં કે ત્યાં મંત્રીશ્વરે કરાવેલ સ્તંભનકપુર પાર્શ્વનાથના મંદિરમાં વરાહુડિ પરિવારે કાંઈ જ કરાવ્યું નહીં હોય એટલે પ્રસ્તુત લેખમાં સ્વાભાવિક રીતે જ તેનો ઉલ્લેખ નથી આવતો. બીજી બાજુ “વસ્તુપાલવિહારમાં લગાવેલ મંત્રીશ વસ્તુપાલના લેખોમાં “અર્બુદાચલાવતાર,' “જાબાલિપુરાવતાર” અને “વિજાપુરાવતાર'ના ઉલ્લેખ નથી આવતા એનાં બે કારણો છેઃ (૧) વસ્તુપાલે આ ત્રણ સ્થળોનાં જિનભવનોનાં અવતારસ્વરૂપ મંદિરો ગિરનાર પર કે અન્યત્ર બંધાવ્યાં નહોતાં, એટલે સ્વાભાવિક રીતે જ એની નોંધ લેવાઈ નહીં; (૨) ગિરનાર તો શું પણ બીજા કોઈ પણ સ્થળે અન્ય કોઈએ પણ અર્બુદ, જાબાલિપુર, કે વિજાપુરના અવતારનાં મંદિરો બંધાયાં હોવાનું જાણમાં નથી. અહીં એ જોવું જોઈએ કે અવતારરૂપ દેવાલયો કોનાં બાંધવામાં આવતાં અને એ પ્રથા કયારથી પ્રચારમાં આવી. જેમ બ્રાહ્મણધર્મમાં તેમ જૈનદર્શનમાં બધાં જ દેવસ્થાનો “તીર્થરૂપ,” “સિદ્ધક્ષેત્ર,” કે “મહિમામય” ગણાતાં નથી. જે સ્થાન, યા તો મંદિરની અધિનાયક-પ્રતિમા અતિ પ્રાચીન, પ્રભાવક, અને લોકમાન્યતામાં ચમત્કારયુક્ત, સિદ્ધિદાતા મનાતી હોઈ પુરવાર થઈ હોય તે સ્થળ, પ્રતિમા, Page #32 -------------------------------------------------------------------------- ________________ ગિરનારના એક નવપ્રસિદ્ધ પ્રશસ્તિ લેખ પર દૃષ્ટિપાત ૧ ૧ અને દેવમંદિર “તીર્થ’ કે ‘મહાતીર્થ' બની જાય છે. પશ્ચિમ ભારતમાં ઠેકઠેકાણે બંધાયેલાં મોટી સંખ્યાનાં જૈન મંદિરોમાંથી બહુ જ થોડાં જૈન જગતમાં પરમ પ્રતિષ્ઠિત મનાય છે. શત્રુંજયગિરિ અને એના નાયક શ્રી આદીશ્વર ભગવાન, ઉજ્જયંતગિરિની જુદી જુદી ટૂકો અને તીર્થનાયક જિન અરિષ્ટનેમિ, સત્યપુરમંડન શ્રી મહાવીર, તંભનપુરાધીશ પાર્થ, અને ભૃગુપુરાલંકાર શ્રી મુનિસુવ્રતનો મહિમા મધ્યયુગમાં પ્રથમ કક્ષાનો ગણાતો. તે પછી આવે શંખેશ્વર પાર્શ્વનાથ (શંખપુરની શંખવસતીના અધિષ્ઠાતા શ્રી પાર્શ્વ), અવંતિના અંતરિક્ષ-પાર્શ્વનાથ વગેરે. વસ્તુપાળે આમાંના કેટલાકનાં મહિમાસ્વરૂપ મંદિરો શત્રુંજય અને ગિરનાર પર બંધાવેલાં ૩૫. આ પ્રકારનાં અવતારિત મંદિરો બાંધવાની પ્રથા પશ્ચિમ ભારતમાં વસ્તુપાલની આગમચ ૧૨મા શતકમાં હતી તેનું એક પ્રમાણ નફૂલના ચાહમાનોની નગરી નાડલાઈ– નફૂલડાગિકામાં મળે છે. ત્યાંના સં. ૧૧૩૯ | ઈ. સ. ૧૧૯૫ના લેખમાં ત્યાં ડુંગર પર આવેલા યાદવનેમિનાથના મંદિરને “ઉજ્જયંતતીર્થ” કહ્યું છે. કર્ણાટદેશનું એક આથીયે પુરાણું દષ્ટાંત મને આ પળે સ્મરણમાં આવે છે. દોદ્દગફવલ્લિના લક્ષ્મીદેવીના મંદિરના ઈ. સ. ૧૧૧૨ના તુલ્યકાલીન લેખમાં, દક્ષિણદેશમાં ખ્યાતનામ કોલ્હાપુરસ્થ મહાલક્ષ્મી ઉપરથી એ ગામને “અભિનવ કોલ્હાપુર' એવું અભિધાન આપ્યું છે, આથી એ મંદિર કોલ્હાપુરવાળીનું ઠરે છે. હવે આબૂનાં દેવાલયો એ કાળે પ્રમાણમાં પરિચિત, એ સમયે જાણીતી વ્યક્તિઓ દ્વારા બંધાયેલાં. દંડનાયક વિમલ કારિત આદીશ્વરભવન અને તેજપાળ નિર્મિત નેમિનાથના મંદિરનો ખાસ મહિમા નહોતો. જાબાલિપુરમાં પણ યક્ષવસતી સિવાયનાં મંદિરો ૧૨મી-૧૩મી શતાબ્દીનાં હતાં અને વિજાપુરનાં પણ ૧૨મી ને ૧૩મી સદીનાં હતાં. એમાંનાં કોઈ પોતાના મહિમા માટે પ્રસિદ્ધ નહોતાં. આથી એમનાં અવતારરૂપ મંદિરો ઊભાં કરવાનો વિચાર સરખો પણ ભાગ્યે જ આવે. શ્રી અત્રિના લેખને ફરી એક વાર વાંચતાં એક નાનકડો પણ ચર્ચાસ્પદ મુદ્દો નજરે આવ્યો. શ્રી અત્રિ લખે છે કે “ઈ. સ. ૧૨૩રના તુલ્યકાલીન છયે લેખોમાં ઉલ્લેખિત તમામ બાંધકામને ઈ. સ. ૧૨૩૩ના તુલ્યકાલીન લેખમાં X “વસ્તુપાલવિહાર' જેવું એક જ નામ આપવા છતાં એ જ લેખમાં જણાવવામાં આવ્યું છે કે વસ્તુપાલે ગિરનાર ઉપર ચાર મંદિરો બંધાવ્યાં. આ ચાર પૈકીનાં ત્રણ(આદિનાથ, અષ્ટાપદ અને સમેતશિખર)નો સમાવેશ તો ઈ. સ. ૧૨૩રના તુલ્યકાલીન લેખોને આધારે “વસ્તુપાલવિહારમાં જ થઈ શકે તેમ છે. તેથી ઈ. સ. ૧૨૩૩ના તુલ્યકાલીન લેખને આધારે એમ માની શકાય કે ચોથું કપર્દી-યક્ષનું મંદિર પણ “વસ્તુપાલવિહાર'-ની અંતર્ગત ક્યાંય બંધાયેલું હશે. ઈ. સ. ૧૨૪૩નો તુલ્યકાલીન ચર્ચિત લેખ આ ધારણાને બળ આપે છે, કારણ કે તેમાં આગળ જોયું તેમ) આ અમાત્ય બંધુઓ Page #33 -------------------------------------------------------------------------- ________________ ૧ ૨ નિગ્રન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨ દ્વારા મુખ્ય મુખ્ય જગ્યાએ થયેલાં મુખ્ય મુખ્ય બાંધકામોનો ઉલ્લેખ છે જેમાં “ઉજ્જયંત મહાતીર્થે “વસ્તુપાલ-વિહાર'ને જ ગણવામાં આવ્યો છે.” (“ગિરનારના,” પૃ. ૨૦૭). હવે વરદુડિયા શ્રેષ્ઠીઓએ જો ત્યાં “કપર્દીભવન'માં કંઈ કરાવ્યું જ ન હોય તો એની નોંધ ન જ આવે : ને બીજી જાણવા જેવી વાત એ છે કે કપર્દીયક્ષનું મંદિર “વસ્તુપાલ-વિહાર'નું અંગભૂત નહોતું; એનાથી વેગળું અને સ્વતંત્ર આલય હતું. સમકાલીન સાક્ષીરૂપે શ્રી વિજયસેનસૂરિનું અવલોકન આ સંદર્ભમાં ઉપયોગી થઈ પડશે. તેમણે નોંધ્યું છે કે, “વસ્તુપાલમંત્રીએ અષ્ટાપદ અને સમેતશિખરવાળાં મનોહર મંડપો સાથે ઋષભેશ્વરનું મંદિર કરાવ્યું, ને કપર્દીયક્ષ અને મરુદેવીના બે ઊંચા પ્રાસાદ (કરાવ્યા).”૩૮ જિનપ્રભસૂરિ પણ (મોટે ભાગે તો વિજયસેનસૂરિના ઉપલા કથનને અનુસરીને) કહે છે કે “વસ્તુપાલમંત્રીએ અષ્ટાપદ અને સમ્મતના મંડપો સાથે શત્રુજયાવતાર મંદિર તેમ જ કપર્દી-મરુદેવીના પ્રાસાદો કરાવ્યા.”૩૯ આ ‘કપર્દીભવન'ના દિશા-સ્થાનનો નિર્દેશ વસ્તુપાલે કરેલ ગિરનાર પરનાં સુકૃતોની જિનહર્ષગણિની નોંધમાં મળે છે : “ને વસ્તુપાલવિહારની પાછળના ભાગે અનુત્તર-(વિમાન) સમું કપર્દીયક્ષનું આયતન કર્યું.”૪૦ આ ઉપરથી આ મુદ્દો તદ્દન સ્પષ્ટ થઈ જાય છે. શ્રી અત્રિએ પ્રકાશમાં લાવેલ ગિરનાર પરનો આ નવપ્રાપ્ત શિલાલેખ મંત્રી બંધુ વસ્તુપાલ-તેજપાલનો ન હોવા છતાં એમના સમકાલીન અને આપણને પૂર્વપરિચિત એવા એક પ્રતિષ્ઠિત જૈન પરિવારનો હોઈ ગુજરાતના ઐતિહાસિક મૂલ્ય ધરાવતા ઉત્કીર્ણ લેખોમાં, શત્રુંજયના વસ્તુપાલ-તેજપાલના શિલાલેખોની તાજેતરમાં થયેલી લબ્ધિની જેમ, નોંધપાત્ર વધારો કરે છે. (ગિરનાર પર્વતમામ શ્રી વરદુડિયા પરિવારનો પ્રશસ્તિ લેખ) १. सं. १२९९ फाग सुदि ३ श्री उजयंत महातीर्थे २. महामात्य श्रीवस्तुपालविहारे महं श्री तेजपाल आदे ३ (शे)न सा. घेढा लाहडेन श्रीनेमिनाथबिंबं षतकं च कारितं । ૪. (પ્રતિ)fછત શ્રી વિજયસેનસૂHિ[ ] શ્રી શેતુંગq) માં ५ (तीर्थे) श्रीआदिनाथबिंबं देवकुलिका दंडकलसादि सहिता ६ वतीश्र* महं श्री वास्तु )पालकारित श्री साचउर देवकुले ७. माव्य* श्रीमहावीरबिंबं षातकं च श्री अर्बुदाचले (मा दा मा ८. ग्र? महामात्य) श्री तेजपालकारित श्री नेमिनाथ चै(थ ? त्य) जगत्यां देवकुलि Page #34 -------------------------------------------------------------------------- ________________ ગિરનારના એક નવપ્રસિદ્ધ પ્રશસ્તિ-લેખ પર દૃષ્ટિપાત ९. का २ बिंबं ६ सपरिगण श्रीजावालिपुरे श्रीपारस्वनाथदेव चै ૨૦. (૧ ?ત્ય) ના (×થી ?ત્યાં)રેવતિષ્ઠા શ્રીરિષભનાથ[િવિ]વં વીનાપુરે શ્રીને ११. (मिनाथ) बि[ब] बं देवकुलिका दंडकलसादिसहिता ૧૨. न्दाद ૧૩. [મડ]... ૧૪. ... 、. [શ્રÇ]... ૬. ૨૭. ... ......[વર્](ટુ ? દુ)ડિયા સા(ટુ ? હૈં)ને ..સા(ટુ ? હૈં.) પેઢા સા. ...[HI](વ ?g.) + धणेश्वर लघु ...(i ?)વત્ ...(l) વિશેષ નોંધ : પંક્તિ (૧૩)માં તેમઙ પછી ને સાદુ પેઢા પહેલાં, આબૂના લેખાંક ૩૫૨ના આધારે કલ્પના કરીએ તો સુત સા રાહડ । બ્રા સહવેવ તત્પુત્ર એવો વાક્યખંડ હોવો જોઈએ : અને પંક્તિ(૧૫)માં (માતૃ) પછી સા. નાડેન નિકુંટુંવ સમુયેન તું તિં ॥ એમ હોવાનો સંભવ છે. ૧૩ શ્રી અત્રિએ લેખમાં રહેલા કેટલાક શબ્દોની જોડણી અને રૂપના દોષ બતાવ્યા છે. થોડા વિશેષ અહીં નોંધીએ, તો તેમાં ત્સુન ને બદલે પગ, તાશ ને સ્થાને ત્તસ (પંક્તિ ૫ અને ૧૧) વ્રુત્ત ને બદલે પતરું અને ષાત (૭), સરર કો૨વાને બદલે સરળ, ચૈત્ય ને બદલે વૈથ અને અગાઉ કહ્યું તે ચૈત્ય જ્ઞાત્યાં ને બદલે વૈશ નાથીનો નિર્દેશ કરી શકાય. વરડિયા કુટુંબના આબૂના લેખોમાં પણ આવા કેટલાક દોષો રહેલા છે જે મુનિશ્રી જયંતવિજયજીએ લેખની વાચનામાં યોગ્ય સંકેતો દ્વારા બતાવ્યા છે અને પ્રસ્તુત મુદ્દા પર લેખાંક નં ૩૫૨ના તેમના ભાષ્યમાં ટીકા કરતાં આ પ્રમાણે લખ્યું છે : “લેખ સંસ્કૃત ભાષામાં છે પરંતુ તેમાં કેટલાક વ્યાકરણ વિરુદ્ધ પ્રયોગો અને પ્રાકૃત ભાષાના શબ્દો આવે છે છતાં લેખની ભાષા સરળ અને સમજી શકાય તેવી છે.’(શ્રી અર્બુદ-પ્રાચીન-જૈન-લેખસંદોહ, પૃ. ૪૩૫-૪૩૬ પાદટીપ.) પરિશિષ્ટ (વરડિયા કુટુંબના આબૂના દેલવાડાગ્રામસ્થિત તેજપાલનિર્મિત લૂણવસહિકાપ્રાસાદની દેવકુલિકાઓના ઉત્કીર્ણ લેખો) Page #35 -------------------------------------------------------------------------- ________________ १४ નિર્ચન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨ દેવકુલિકા ૩૮ द. ।। संवतु (त्) १२९१ वर्षे मार्गसी(शी)र्षमासे श्री अर्बुदाचले महं [0] श्रीतेज[ : पालकारित ठ. लूणसीहवसहिकाभिधान श्रीनेमिनाथचैत्ये श्रीरि(ऋषभ श्रीमहावीर श्रीसंभम(व)देवकुलिका बिंबदंडकलसा(शा)दिसहिता श्रीनागपुरे(*) पूर्वं साधुवरदेव आशी(सी)त् । यन्नाम्ना वरहुडिया इत्याम्नायः प्रसिद्धः ॥ तत्सुतौ सा. आसदेव । लक्ष्मीधरौ । आसदेवसुत सा. नेमड ! आभट । माणिक । सलषण । लक्ष्मीधरसुतास्तु थिरदेव । गुणधर । जगधर (*) भुवणाभिधानाः । ततः साहुनेमडपुत्र । सा. राहड । जयदेव । सा. सहदेवाख्याः । तत्र सा. राहडपुत्र जिणचन्द्र । दूलह । धणेसर । लाहड । अभयकुमार संज्ञाः । सा. जयदेव पुत्र वीरदेव । देवकु (*)मार । हालूनामानः । सा. सहदेव पुत्रौ सा. खेढागोसलौ । इत्येवमादिसमस्तनिजकुं(कु)टुम्बसमुदायसहितेन । सा. सहदेवेन सु(शु)द्धश्रद्धया कर्मनि रार्थमियं कारिता । शिवमस्तु । (श्री. अर्जु-भायीन-हैन-२५संहोड, Avi 3५०, पृ. १४०-१४१) દેવકુલિકા ૩૯ द, ।। संवत १२९१ वर्षे मार्गशीर्ष मासे श्री अर्बुदाचले महं. श्री तेज[ : ]पालकारितलूणसीहवसहिकाभिधानश्रीनेमिनाथचैत्ये श्रीअभिनंदन श्रीनेमिनाथदेव श्रीसां(शां)तिदेवकुलिका बिंबदंडकलसा(शा)दिसहिता । श्रीना(*)गपुरवास्तव्य । सा. वरदेव आशी(सी)त् यन्नाम्ना वरहुडिया इत्याम्नायः प्रसिद्धः । तत्सुतौ सा. आसदेवलक्ष्मीधरौ । आसदेवसूत नेमड आभट माणिक सलषण । लक्ष्मीधरसुतास्तु । थिरदेव । गुणधर । जग(★)धर भुवणाभिधानाः । ततः सा. नेमड पुत्र । सा. राहड जयदेव । सा. सहदेवाख्याः । तत्र साहु राहड पुत्र । जिणचंद्रख्याः । दूलह । धणेसर । लाहड अभयकुमारसंज्ञाः । सा. जयदेवपुत(त्र) वीरदेव देवकुमार हालूनामान[:] (*) सा. सहदेवपुत्रौ खेढागोसलौ इत्येवमादिसमस्तनिजकुंटुं(कुटु)म्बसमुदायसहितेन । सा. राहड पुत्र । जिणचंद्र धणेश्वर । लाहड । माता वरी नाईक । वधु । हरियाही श्रेयोर्थं शुद्धश्रद्धया कर्मनिर्जरार्थं इयं कारिता । (४न, सेमis 3५५, पृ. १४४-१४५) દેવકુલિકા ૩૮ (१) ॐ स्वस्ति सं[वत्] १२९६ वर्षे वैशाखसुदि ३ श्रीशत्रुजयम(२) हातीर्थे महामात्यश्रीतेज[ : ]पालेन कारित नंदीस( श्व )रवर[ चैत्ये] (३) पश्चिममण्डपे श्रीआदिनाथबिंबं देवकुलिका दंडक Page #36 -------------------------------------------------------------------------- ________________ ગિરનારના એક નવપ્રસિદ્ધ પ્રશસ્તિ-લેખ પર દૃષ્ટિપાત (४) लसा (शा) दिसहिता तथा इहैव तीर्थे महं [0] श्रीवस्तुपालका (५) रित श्रीसत्यपुरीय श्रीमहावीरे बिंबं खत्तकं च । इही ( है ) व (६) तीर्थे शैलमयबिंब द्वितीयदेवकुलिकामध्ये खत्तक (७) द्वय श्रीऋषभादि चतुर्विंशतिका च । तथा गूढमण्डपपूर्व्वद्वा(८) रमध्ये खत्तकं मूर्त्तियुग्मं तदुपरे (रि) श्री आदिनाथबिंबं श्री - (९) उज( ज्ज )यंते श्रीनेमिनाथपादुका मंडपे श्रीनेमिनाथबि (१०) बं खत्तकं च । इहैव तीर्थे महं [0] श्री वस्तुपालकारित श्री(११) आदिनाथस्याग्रत (तो) मंडपे श्रीनेमिनाथबिंबं खत्तकं च । (१२) श्री अर्बुदाचले श्रीनेमिनाथचैत्यजगत्यां देवकुलि(१३) काद्वय षट् (ड्) बिंबसहितानि । श्रीजावालिपुरे श्रीपा(१४) र्श्वनाथचैत्यजगत्यां श्रीआदिनाथबिंबं देवकुलिका (१५) च । श्रीतारणगढे श्रीअजितनाथगूढमंडपे श्री आ(१६) दिनाथबिंबं खत्तकं च । श्री अणहिल्लपुरे हथीयावापी(१७) प्रत्यासन्न(न्ने) श्रीसुविधिनाथबिंबं तच्चैत्यजीर्णोद्धारं च ॥ (१८) वीजापुरे देवकुलिकाद्वयं श्रीनेमिनाथबिंबं श्रीपा(१९) र्श्वनाथबिंबं च । श्री... (मू) लप्रासादे कवलीखत्तकद्वये ॥ (२०) श्रीआदिनाथ श्रीमुनिसुव्रतस्वामिबिंबं च । लाटाप(२१) ल्यां श्रीकुमारविहारजीर्णोद्धारे श्रीपार्श्वनाथस्याग्र(२२) त (तो) मंडपे श्रीपार्श्वनाथबिंबं खत्तकं च || श्री प्रह्लादनपु(२३) रे श्रीपाहणविहारे श्रीचंद ( द्र ) प्रभस्वामिमंडपे खत्तक (२४) द्वयं च । इहैव जगत्यां श्रीनेमिनाथस्याग्रत (तो) मंडपे (२५) श्रीमहावीरबिंबं च । एतत् सर्व ( ) कारितमस्ति || श्रीनाग(२६) पुरीय वरहुडीया साहु, नेमड सुत सा० राहड । ૧૫ Page #37 -------------------------------------------------------------------------- ________________ નિર્ગસ્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨ (२७) भ्रा. जयदेव भ्रा. सा. सहदेव तत्पुत्र. संघ. सा. ।। (२८) षे( खे )ढा भ्रा. गोसल सा. जयदेव सुत. सा. वीरदे(२९) व देवकुमार हालूय सा. राहड सुत. सा. जिणचंद्र (३०) धणेश्वर अभयकुमार लघुभ्रातृ. सा. लाहडेन (३१) निजकुटुंबसमुदायेन इदं कारितं ।। प्रतिष्ठितं (३२) श्रीनागेन्द्रगच्छे श्रीमदाचार्य विजयसेनसूरिभिः] ।। (३३) श्रीजावालिपुरे श्रीसौवर्णगिरौ श्रीपार्श्वनाथजगत्यां (३४) अष्टापदमध्ये ष(ख)त्तकद्वयं च ॥ लाटापल्यां श्रीकुमरवि(३५) हारजगत्यां श्रीअजितस्वामिबिंबं देवकुलि(३६) का दंडकलस(श)सहिता । इहैव चैत्ये जि(३७) नजु(यु)गलं श्रीशांतिनाथ श्रीअजितस्वामि (३८) एतत् सर्वं कारापितं ॥ (३९) श्री अणहिल्लपुरप्रत्यासन्न चारोपे (४०) श्री आदिनाथबिंबं प्रासादं गूढमंड(४१) प छ चउकिया सहितं सा. राहड (४२) सुत सा. जिणचंद्र भार्या सा. चाहि(४३) णिकुक्षिसंभूतेन संघ सा. दे(४४) वचंद्रेण पितामाता आत्मश्रेयो(४५) र्थं क(का)रापितं (तं) ॥ (४न, सेuis 3५२, पृ० १४२-१४४) र्द ॥ संवत् १२९३ वर्षे मार्गसुदि १० श्रीनागपूरीय वरहुडि संतानीय सा. नेमड पुत्र सा. सहदेवेन स्वपुत्रस्य सौ । सुहागदेवि(वी) कुक्षिसंभूत सा. षे( खे)ढा गोसलेन(लयोः) बृहद्भातृ सा. राहड पुत्र जिनचंद्रेण च स्वस्य स्वमातृवडी नाम्न्याश्च श्रेयोर्थं श्रीसंभवनाथबिंब(बं) करापित(तं) । प्रतिष्ठित(त) । श्री विजयसेनसूरिभिः ॥ (मेन, Auiz, 3४५, पृ० १३८) Page #38 -------------------------------------------------------------------------- ________________ ગિરનારના એક નવપ્રસિદ્ધ પ્રશસ્તિ-લેખ પર દષ્ટિપાત द. ॥ सं [वत्] [१२]९३ [वर्षे] मार्गसु[दि] १० श्रीनागपूरी[य] वरहुडिसंतानीय सा. नेमड पुत्र सा. राहड पुत्र जिण(न)चंद्र पुत्र देवचंद्रेण । दादीमात्रा चाहिणि श्रेयो [र्थ] श्री आदिनाथबिंबं [कारितं] (भेटन, वेvis 3४६, ५, १3८) द. ॥ सं[वत्] [१२]९३ मार्गसुदि १० श्रीनागपुरी[य] वरहुडिसंतानीय सा. नेमड पुत्र सा. जयदेव पुत्र सा. वीरदेव देवकुमार हालू स्वमातृ जाल्हणदेवि(वी) आत्मश्रे[योऽर्थं] श्रीमहावीरबिंबं कारापितं ॥ सु(शुभं भवतुः(तु) (भेन, uis 3४७, पृ. १४०) संवत् १२९३ [वर्षे] मार्गसुदि १० श्रीनागपुरीय वर डिसंतानीय सा. नेमड पुत्र सा. राहड पुत्र सा. धणेसर नेश्व )र लाहडेन श्रीअभिनंदननाथबिंबं मातृ नाइ(यि) किः । धणे( ने )श्वर । भार्या धण(न) श्री स्वात्मनो(न)श्च श्रेयोऽर्थं कारिता(त) प्रतिष्टिता(ष्ठितं) नागेन्द्रगच्छे श्रीविजयसेनसूरिभिः । (४न, uis 343, पृ. १४४) र्द ॥ सं [०] १२९३ [वर्षे] मार्गसुदि १० श्रीनागपुरीय वर डिसंतानीय सा. नेमड पुत्र सा. राहङ: पुत्र लाहडेन स्वभार्या लष्म(खम) श्री श्रेयार्थं श्रीनेमिनाथबिंबं कारितं प्रतिष्ठितं श्रीविजयसेनसूरिभिः ॥ सु(शु) भं भवतू(तु) । (४न, पis 3५४, पृ. १४४) __ १५७ देववंदनकादिप्रकरपुस्तिका सं. १२९० [खंभात, शांतिनाथ भंडार] देववंदणवंदणकं समाप्तम् ॥ छ । संवत् १२९० वर्षे माघ वदि १ गुरु दिने । वरहुडिया नेमड सुत साहु सहदेव पुत्र सा. पेढा गोसलेन मातृ सौभाग्यदेवी श्रेयोऽर्थं लिखापितम् । शुभं भवतु लेखकपाठकयोः ॥ लिखितं विजापुरे । लिखापितं लाहडेन । लिखितं पंडित अमलेण ॥ छ । १८८ भगवतीसूत्रवृत्ति सं. १२९८ [खंभात, शांतिनाथ भंडार] संवत् १२९८ फागुण सु. ३ गुरौऽद्येह वीजापुरे पूज्य श्रीदेवचंद्रसूरिश्रीविजयचंद्रसूरिव्याख्यानतः संसारासारतां विचित्य सर्वज्ञोक्तं शास्त्रं प्रमाणमिति मनसि ज्ञात्वा सा. राहडसुत जिणचंद-धणेसर-लाहड सा. सहदेवसुत सा. पेढासंघवी गोसलप्रभृति कुटुंबसमुदायेन चतुर्विधसंघस्य पठनार्थं वाचनार्थं च लिखापितमिति । १९५ पंचांगीसूत्रवृत्ति सं. १३०१ [खंभात, शान्तिनाथ भंडार] संवत् १३०१ वर्षे फागुण वदि १३ शनौ अद्येह वीजापुरे वरहुडिया सा. राहडसुत सा. खेढा गोसल जिणचंद्र सा. लाहडेन कुटुंबसमुदायेन पंचांगीसूत्रवृत्तिपुस्तकं ठ अरसीहेण लिखितम् ।। छ । उभयं ११२८० ॥ छ । संवत् १३०१ वर्षे फागुण वदि १३ शनौ इहैव प्रल्हादनपुरे श्रीनागपुरीयश्रावकैः पोषधशालायां सिद्धांतशास्त्रं पूज्यश्रीदेवेन्द्रसूरि-श्रीविजयचंद्रसूरि-उपाध्याय श्रीदेवभद्र-गणेाख्यानतः नि.मे. मा.२-3 Page #39 -------------------------------------------------------------------------- ________________ નિર્પ્રન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨ संसारासारतां विचित्य सर्वज्ञोक्तं शास्त्रं प्रमाणमिति मनसा विचित्य श्रीनागपुरीयवरहुडियासंताने सा... आसदेवसुत साहुनेमडसुत राहड जयदेव सा. सहदेव तत्पुत्र संघ सा. खेढा संघ सा. गोसल सा राहडसुत सा. जिणचंद्र धणेसर लाहड देवचंद्रप्रभृतीनां चतुर्विधसंघस्य पठनार्थं वाचनार्थं चात्मश्रेयोर्थं पंचांगीसूत्रवृत्तिपुस्तकं लिखापितमिति ॥ ૧૮ वरहुडिया साधु, राहडसुत सा. लाहडेन श्रेयोऽर्थं व्यवहार द्वितीयखंडं लिखापितमिति ॥ छ ॥ संवत् १३०९ वर्षे भाद्रपद सुदि १५ ॥ अस्तीह श्रेष्ठपर्वप्रचयपरिचितः क्ष्माभृदाप्तप्रतिष्ठः, सच्छायश्चारुवर्णः सकलसरलतालंकृतः शस्तवृत्तः । पल्लीवालाख्यवंशो जगति सुविदितस्तत्र मुक्तेव साधुः, साधुव्रातप्रणता वरहुडिरिति सत्ख्यातिमान् नेमडोऽभूत् ॥१॥ तस्योच्चैस्तनया विशुद्धविनयास्तत्रादिमो राहडो, जज्ञेऽतः सहदेव इत्यभिधया लब्धप्रसिद्धिर्जने । उत्पन्नो जयदेव इत्यवहितस्वान्तः सुधर्मे तत - स्तत्राद्यस्य सदा प्रिया प्रियतमा लक्ष्मीः तथा नाइकिः ||२|| आद्याया जिनचंद्र इत्यनुदिनं सद्धर्मकर्मोद्यतः, पुत्रश्चाहिणी संज्ञिता सहचरी तस्य त्वमी सूनवः । ज्येष्ठोऽभूत् किल देवचंद्र इति यो द्रव्यं व्ययित्वा निजं, सत्तीर्थेषु शिवाय संघपतिरित्याख्यां सुधीर्लब्धवान् ||३|| नामंधराख्योऽथ महाधराख्योऽतो वीरधवलाभिध- भीमदेवौ । पुत्री तथा धाहिणी नामिकाऽभूत् सर्वेऽपि जैनांह्रिसरोजभृंगाः ||४|| श्रीदेवभद्रगणिपादसरोरुहालेर्भक्त्यानमद् विजयचंद्रमुनीश्वरस्य । देवेन्द्रसूरिसुगुरोः पदपद्ममूले तत्रान्तिमौ जगृहतुर्यतितां शिवोत्कौ ॥५॥ नाइकेस्तु सुता जातास्तत्र ज्येष्ठो धनेश्वरः । खेतूनाम्नी प्रिया तस्य अरिसिंहादयः सुताः ||६|| द्वैतीयीकः सुसाधुश्रुतवचनसुधास्वादनातृप्तचित्तः, श्रीमज्जैनेन्द्रबिम्बप्रवर जिनगृहप्रोल्लसत्पुस्तकादौ । सप्तक्षेत्र्यां प्रभूतव्ययितनिजधनो लाहडो नामतोऽभूत्, लक्ष्मी श्रीरित्यभिख्या सुचरितसहिता तस्य भार्या सदार्या ॥७॥ Page #40 -------------------------------------------------------------------------- ________________ ગિરનારના એક નવપ્રસિદ્ધ પ્રશસ્તિ-લેખ પર દૃષ્ટિપાત अभयकुमाराभिख्यस्तृतीयोऽजनि नंदनः | यो दध्रे मानसं धर्मश्रद्धा संबंधबंधुरम् ||८|| धर्मे सहाया सहदेवसाधोः सौभाग्यदेवीति बभूव जाया । पुत्रौ च खेढाभिध - गोसलाख्यौ प्रभावकौ श्रीजिनशासनस्य ||९|| किंच | यौ कृत्वा गुणसंघकेलिभवनं श्रीसंघमुच्चैस्तरां, श्रीशत्रुंजय - रैवतप्रभृतिषु प्रख्याततीर्थेषु च । न्यायोपार्जितमर्थसार्थनिवहं स्वीयं व्ययित्वा भृशं, भाते सुचिराय संघपतिरित्याख्यां स्फुटयं भूतले ॥ १० ॥ आद्यस्य जज्ञे किल षींवदेवी नाम्ना कलत्रं सुविवेकपात्रम् । तथा सुता जेहड-हेमचंद्र - कुमारपालाभिध-पासदेवाः ||११|| अभवद् गोसलसाधोर्गुणदेवीति वल्लभा । नंदनो हरिचंद्राख्यो देमतीति च पुत्रिका ॥ १२॥ जयदेवस्य तु गृहिणी जाल्हणदेवीति संज्ञिता जज्ञे । पुत्रस्तु वीरदेवो देवकुमारश्च हालूश्च ||१३|| शुभशीलशीलनपरा अभवंस्तेषामिमाः सधर्मिण्यः । विजयसिरी- देवसिरी - हरसिणिसंज्ञा यथासंख्यम् ||१४|| एवं कुटुंबसमुदय उज्ज्वलवृषविहितवासनाप्रचयः । सुगुरोः गुणगणसुगुरोः सुश्राव सुदेशनामेवम् ॥१५॥ (આ પછી આવતો ભાગ જરૂરી ન હોઈ ઉદ્ધૃત કર્યો નથી.) ૧૯ Page #41 -------------------------------------------------------------------------- ________________ વરડિયા વંશવૃક્ષ વરદેવ ૨૦ આસદેવ લક્ષ્મીધર ૧ નેમડ ૨ આભડ ૩ માણિક ૪ સલખણ ૧ રાહડ ર જયદેવ = જાહૃણદેવી ૩ સહદેવ = સુહાગદેવી (સૌભાગ્યદેવી) ૧ થિરદેવ ૨ ગુણધર ૩ જગદેવ ૪ ભુવણ લક્ષ્મી = = નાયક ૧ વિરદેવ ૨ દેવકુમાર ૩ હાલૂ ૧ જિનચંદ્ર = ચાહિણિ ૨ દૂલહ ૩ ધણેશ્વર = ખેતૂ ૪ લાહડ = લખીશ્રી ૫ અભયકુમાર (ધનેશ્વર) | (લક્ષ્મીશ્રી) ૧ સંદેવચંદ્ર ૧ અરિસિંહ ૨ નામધર ઈત્યાદિ સં. ખેઢા ન પીવદેવી ૩ મહીધર પુત્રો ૧ જેહડ ૪ વીરધવલ ૨ હેમચન્દ્ર ૫ ભીમદેવ ૩ કુમારપાલ ૬ ધોહિણી ૪ પાસદેવ સં. ગોસલ = ગુણદેવી નિર્ચન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨ ૧ હરિશ્ચન્દ્ર ર દેમતી Page #42 -------------------------------------------------------------------------- ________________ ગિરનારના એક નવપ્રસિદ્ધ પ્રશસ્તિ-લેખ પર દૃષ્ટિપાત ટિપ્પણો : ૧. આ શિલાલેખો ઉપરાંત કેટલાક શિલ્પખંડો પણ ત્યાંથી મળેલા. (જુઓ અહીં ટિપ્પણ ક્રમાંક ૨.) શ્રી અત્રિ પોતાના લેખની પાદટીપ ક્રમાંક ૧માં નોધે છે : “પ્રસ્તુત શિલ્પ-ખંડો અને શિલાલેખોની પ્રાપ્તિનાં સ્થળ અને કારણો બાબત લેખકના તાજેતરમાં પ્રસિદ્ધ થનાર અન્ય લેખમાં યોગ્ય માહિતી આપવામાં આવેલી હોઈ અહીં પુનરાવર્તન નથી કર્યું.” શ્રી અત્રિનો એ સંદર્ભસૂચિત લેખ “A collection of some Jain Stone Images from Mount Girnar elles son Bulletin of the Museum and Picture Gallery, Baroda, Vol XX માં pp. 51.59 પર છપાયો છે. ત્યાં ગિરનાર પરના નેમિનાથાદિ જૈન મંદિરો ફરતા કોટની વાત કર્યા બાદ શ્રી અત્રિએ આ પ્રમાણે નોંધ મૂકી છે : “In 1959 some work was undertaken in this region, by the authorities of the Jain śvetāmbara Temples, and in the process some part of the wall round the shrines was demolished. There were reports that about the same time, some images were unearthed. On instructions given by the Archaeological survey of India the author of this article collected 13 items shown below for being placed in the Junagadh Museum.” (Ibid., p. 51.) (વિશેષ નોંધ : આ અંગ્રેજી અવતરણોમાં આવતી શ્રી અત્રિની બે પાદટીપો અહીં જરૂરી ન હોઈ ટાંકી નથી.) શ્રી અત્રિનાં કથનો પરથી આ શિલાલેખો દીવાલના ચણતરમાંથી નીકળ્યા છે એવો અર્થ નથી થતો પણ મને લાગે છે કે એ દીવાલ પાડતાં તેની પૂરણીમાંથી નીકળ્યા હોવા જોઈએ, યા તો ત્યાંનાં મંદિરોના પ્રાંગણની ફરશબંધી ખોલતાં તેમાં જમીનમાં દટાયેલ હોય તે પ્રગટ થયા હોય. પહેલી સંભાવના વિશેષ રહેલી છે. ૨. જુઓ આગળની પાદટીપમાં ટાંકેલું શ્રી અત્રિના લેખનું અંગ્રેજી અવતરણ, તેમ જ વિગત માટે “A Collection.” pp. 51-52. ૩. “ગિરનારના,” સ્વાધ્યાય, પુ. ૫, અંક ૨, પૃ. ૨૦૫. ૪. લાહડની આગળ સાહુ, શબ્દ લેખમાં આપ્યો લાગતો નથી. શ્રી અત્રિની વાચનામાં એ નથી એટલે કોતરનાર કે મુત્સદ્દો ઘડનારનું એ અલન છે. ગુજરાતી ટીકામાં શ્રી અત્રિ ખેઢા લાહડ” એમ એક સાથે વાંચે છે અને એ બન્નેને તેઓ ભિન્ન ભિન્ન વ્યક્તિઓ માને છે કે ગુજરાતમાં આજે પ્રચલિત નામ લખવાની રીત પ્રમાણે ખેઢા દીકરો ને લાહડ બાપ એમ માને છે તે સ્પષ્ટ થતું નથી : (જુઓ “ગિરનારના,” પૃ. ૨૦૮.). ૫. જ્યાં વધારે કુટુંબીજનો સુકૃત સાથે સંકળાયેલાં હોય ત્યાં પહેલાં પ્રતિમા-પ્રતિષ્ઠાની વિગતો આપી પછી સમસ્ત કુટુંબીજનોનાં નામ જોડવાની પ્રથા આબૂના કેટલાક જૈન શિલાલેખોમાં અને અન્યત્ર જોવા મળે છે. આ મુદ્દો બહુ અગત્યનો ન હોઈ અહીં એવા લેખોની સૂચિ કે સંદર્ભ તુલનાર્થે ટાંકવાની જરૂર નથી. ૬. આ વિશે હું લેખના અંત ભાગે સૂચન કરીશ. Page #43 -------------------------------------------------------------------------- ________________ ૨ ૨ નિર્ચન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨ 9. See A. K. Majumdar, Chaulukyas of Gujarat, Bombay 1956, pp. 177. ૮. Ibid., pp. 178. ૯. અહીં એ બધા સંદર્ભોની સૂચિ આપીશ નહીં. આખરે એ મુદ્દો આ લેખમાં કહેવાની અસલી વાતને ખાસ ઉપકારક નથી. ૧૦. મંત્રી તેજપાળના લૂણવસતીપ્રાસાદના મૂલનાયકની પ્રતિષ્ઠા પણ તેમણે જ કરી છે. વસ્તુપાલના સેરિસાના પ્રતિમાલેખોમાં પણ વિજયસેનસૂરિ જ પ્રતિષ્ઠાકર્તા છે. ૧૧. અહીં એ બધા સંદર્ભોની યાદી આપીશ નહીં. આ અગાઉ સ્વાધ્યાય પુ. ૪, અંક ૩માં શ્રી હરિશંકર પ્રભાશંકર શાસ્ત્રીના સહલેખન સાથેનો મારો લેખ “વસ્તુપાલ-તેજપાલની કીર્તનાત્મક પ્રવૃત્તિઓ” એ શીર્ષક નીચે પ્રકાશિત થયો છે. આ ગ્રંથમાં પણ તે સમાવી લેવામાં આવ્યો છે. તેમાં જુદા જુદા સ્રોતોમાંથી માહિતી એકત્ર કરી શત્રુંજય, ગિરનાર આદિ સ્થળોએ વસ્તુપાલ-તેજપાલના સુકૃતોની સૂચિ આપી છે, ત્યાં આ “સત્યપુરમંડન વીર'ના મંદિરની વાત અને એને આનુષંગિક અન્ય હકીકતોની નોંધ લીધી છે. તાજેતરમાં એ વિષય પર પ્રાપ્ત થયેલું નવું સ્રોત તે શત્રુંજય પરથી સમારકામમાં વાઘણપોળમાંથી મળી આવેલ મંત્રી બાંધવાનો પ્રતોલીનો લેખ છે. તેમાં પણ આ “સત્યપુરવીરનો ઉલ્લેખ છે. જુઓ આ પ્રક મુનિશ્રી પુણ્યવિજયજી, “પુણ્યશ્લોક મહામાત્ય વસ્તુપાલના અપ્રસિદ્ધ શિલાલેખો તથા પ્રશસ્તિ લેખો,” શ્રી મહાવીર જૈન વિદ્યાલય મહોત્સવ અંક, મુંબઈ ૧૯૬૮, પૃ. ૩૦૬-૩૦૮. ૧૨. જુઓ અમારો ઉપર કથિત “વસ્તુપાલ-તેજપાલની કીર્તનાત્મક પ્રવૃત્તિઓ”વાળો લેખ, પૃ. ૩૧૭. એ નોંધ જિનહર્ષગણિના વસ્તુપાલચારિત્ર (સં. ૧૪૯૭ ઈ. સ. ૧૪૪૧) ઉપરથી ત્યાં લીધેલી. ૧૩. વિજાપુરમાં જિન વાસુપૂજયનું પણ એક દેવાલય હતું. સં. ૧૩૨૮ ? ઈ. સ. ૧૨૭૨માં શ્રી કુમારગણિએ રચેલી અભયદેવચરિતની સંસ્કૃત પ્રશસ્તિમાં પ્રસ્તુત જિનાલયના ઉપલક્ષમાં એ કાળ આસપાસ જુદા જુદા શ્રેષ્ઠીઓએ કરાવેલી દેવકુલિકાઓના ઉલ્લેખ છે : (જુઓ, અંબાલાલ પ્રેમચંદ શાહ, જૈનતીર્થ સર્વસંગ્રહ ભાગ પહેલો, ખંડ પહેલો, અમદાવાદ ૧૯૫૩, પૃ. ૯૨.) સં- ૧૩૧૭ | ઈ. સ. ૧૨૬૧માં એ મંદિર પર ખરતરગચ્છીય જિનેશ્વરસૂરિએ સુવર્ણધ્વજદંડકલશ ચઢાવ્યાની વાત લક્ષ્મીતિલક ઉપાધ્યાયે રચેલ શ્રાવકધર્મપ્રકરણની પ્રશસ્તિના આધારે પં, અંબાલાલ શાહે નોંધી છે : (જુઓ જૈનતીર્થ, પૃ. ૯૨). હવે જો આ મંદિર ઈ. સ. ૧૨૬૧ પૂર્વનું હોય તો પેઢા અને લાહડે કરાવેલ દેહરીઓ કદાચ આ વાસુપૂજયસ્વામીના પ્રાસાદના ઉપલક્ષમાં પણ હોવાની ત્રીજી શક્યતા ઊભી થાય છે. વિજાપુરના કયા જિનાલયમાં તેમણે દેરીઓ કરાવી તેનો જરા સરખો ઇશારો શિલાલેખોમાંથી મળતો નથી. ૧૪. જુઓ, મુનિરાજ શ્રી જયંતવિજયજી, શ્રી અબ્દ-પ્રાચીન-જૈનલેખ સંદોહ (આબૂ-ભાગ બીજો), ઉજ્જૈન વડોદરા વિ. સં. ૧૯૯૪, પૃ. ૧૩-૧૪૫, શિલાલેખ ક્રમાંક ૩૪૫, ૩૪૬, ૩૪૭, ૩૫૦, ૩૫૨, ૩૫૩, ૩૫૪ અને ૩૫૫. પબાસણના કુલ ૬ લેખો હોવા જોઈએ પણ પાંચ મળ્યા છે. તેના ખુલાસામાં મુનિશ્રી જયંતવિજયજી નોંધે છે કે “છઠ્ઠી મૂર્તિના પરિકરની ગાદી નષ્ટ થઈ ગઈ હશે, અથવા બીજે ક્યાંય આપી દેવામાં આવી હશે; તેથી તે જગ્યાએ લેખ વિનાની પરિકરની નવી ગાદી પાછળથી સ્થાપન થયેલી છે એટલે આ કુટુંબનો એક લેખ અહીંથી નષ્ટ થયો છે.” (એજન, પૃ. ૪૩૫). અહીં આ તમામ લેખોનું સંકલન ઉપર્યુક્ત લેખ સંદોહ પરથી પરિશિષ્ટમાં તુલનાર્થે આપ્યું છે. Page #44 -------------------------------------------------------------------------- ________________ ગિરનારના એક નવપ્રસિદ્ધ પ્રશસ્તિ-લેખ પર દષ્ટિપાત ૨૩ અહીં એ યાદ દેવડાવું કે ગિરનારના શિલાલેખમાં આબૂના નેમિનાથચૈત્યની જગતી પર બે દેવકુલિકાઓ અને તેમાં કુલ ૬ પ્રતિમાઓ ભરાવ્યાનો ઉલ્લેખ છે : આબૂના શિલાલેખ ક્રમાંક ૩૫૨માં પણ એ જ વાત કહી છે. ૧૫. જુઓ લેખ સંદોહ, લેખાંક ૩૫૦, પૃ. ૧૪૦-૧૪૧, અને અહીં પરિશિષ્ટ. ૧૬. એજન લેખાંક ૩૫૫. ૧૭. એજન લેખાંક ૩૪૫. ૧૮. એજન લેખાંક ૩૫૩. ૧૯. એજન લેખાંક ૩૫૪. ૨૦. એજન લેખાંક ૩૪૬-૩૪૭; ને જુઓ અહીં પરિશિષ્ટ. આ લેખોમાંથી કયા દેરી ૩૮માં અને કયા ૩૯માં છે તે વિશે મુનિશ્રી જયંતવિજયજીએ સ્પષ્ટતા નથી કરી. દેરી ચણાવ્યાના લેખો સં. ૧૨૯૧ના છે, જયારે અંદરની મૂર્તિઓના લેખો સં. ૧૧૯૩ના છે. આથી એમ જણાય છે કે કોઈ કારણસર પ્રતિમા પ્રતિષ્ઠિત કરવામાં સારો એવો વિલંબ થયેલો. ૨૧. એજન લેખાંક ૩૫ર; જુઓ અહીં પરિશિષ્ટ. ૨૨. ફેર એટલો છે કે આબૂના લેખમાં ત્યાં એક નહીં પણ બે દેવકુલિકાની વાત કરી છે : “નેમિનાથ’ ઉપરાંત પાર્શ્વનાથ'ની પણ. ૨૩. ગિરનારના ‘વસ્તુપાલવિહારમાંથી મળેલા સામંતસિંહ-સલક્ષણસિંહના સં. ૧૩૦૫ ઈ. સ. ૧૨૪૯ના પ્રતિમાલેખનો ઉલ્લેખ કરી, અને પોતાના લેખમાં ચલ ગિરનારથી અગાઉ પ્રાપ્ત થયેલા સં. ૧૨૪૪ } ઈ. સ. ૧૨૮૮ના લેખ ક્રમાંક ૨ માં આવત ચાહડ નામ તરફ ધ્યાન દોરી શ્રી અત્રિ લાહડની પિછાન અંગે આ પ્રમાણે અવલોકન કરે છે* “ “લાહડ' ફરી એક વાર ઉપરના બીજા લેખ(સં. ૧૨૪૪)માં ઉલ્લેખિત “આહડનું' અને ઉદયનપુત્ર “વાહ’કે “ચાહડ'નું સ્મરણ કરાવે છે.” “ઈસુની તેરમી શતાબ્દીના તુલ્યકાલીન એક સાલ વિનાના એક લેખમાં ઉલ્લેખિત “ચાહડ અને પ્રસ્તુત ‘લાહડ'વચ્ચે જો અભેદ હોય તો ઉપર્યુક્ત સામંતસિંહ તેનો પ્રપૌત્ર થયો તે એક મજાનો સંયોગ છે.” (“ગિરનારના,” પૃ. ૨૦૮.). * શ્રી અત્રિએ ત્યાં એમની પાદટીપ ૧૭ મૂકી D. B. Diskalkarના “Inscriptions of Kathiawad,” Ancient India, Vol I-Inscription, No. 18, pp. 695નો હવાલો આપ્યો છે. ૨૪. આ ગ્રંથપ્રશસ્તિ મૂળ ડૉ. પિટર્સનના ત્રીજા રિપોર્ટ pp. 60 and 73 ઉપર પ્રગટ થયાનું અને પોતે મુનિશ્રી જિનવિજયજીસંપાદિત પ્રાચીન જૈન લેખસંગ્રહના બીજા ભાગના અવલોકનમાં જોયાનું મુનિશ્રી. જયંતવિજયજીએ નોંધ્યું છે : (જુઓ લેખસંદોહ૦, પૃ. ૪૪૮) પછીથી મુનિશ્રી જિનવિજયજીએ પુરાતન સમલ્લિવિત મૈનપુત પ્રતિસંદ (Singhi series No. 18), મુંબઈ ૧૯૪૩માં એ મોટી અને બીજી ત્રણ નાની ગ્રંથપ્રશસ્તિઓ સમાવિષ્ટ કરી છે. અહીં પરિશિષ્ટમાં તે સૌના મૂળ પાઠ અવતાર્યા છે. ૨૫. સરખાવો લેખસંદોહ૦, પૃ. ૪૪૯-૪૫૦. Page #45 -------------------------------------------------------------------------- ________________ ૨૪ નિર્ચન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨ ર૬. એ ચારમાં સૌથી મહત્ત્વના તો જિનવિજયજીના ક્રમાંક ૨૯ના છે. જુઓ છેલ્લે પરિશિષ્ટ, २७.५संहो86, पृ. ४५१. ૨૮. લેખસંદોહ, લેખાંક ૩૩૨ અને ૩૩૪. * શ્રી અત્રિ “વસ્તુપાલવિહારના સુપ્રસિદ્ધ છ શિલાલેખોનો ઉલ્લેખ કરી રહ્યા છે. * ગિરનારની આ વરહડિયા કુટુંબનો સં. ૧૨૯૯નો લેખ. २८. तथा सचिवेश्वरवस्तुपालेन इह स्वयंनिर्मापित श्रीशत्रुजयमहातीर्थावतार श्रीमदादितीर्थंकर श्रीऋषभदेव- . स्तंभनकपुरावतार श्रीपार्श्वनाथदेवसत्यपु(*)रावतारश्री महावीरदेवप्रशस्तिसहित-कश्मीरावतार श्रीसरस्वती मूर्ति देवकुलिका चतुष्ट-जिनयुगल-अम्बाऽवलोकना-शाम्ब-प्रद्युम्नशिखरेषु श्रीनेमिनाथदेवालंकृतदेवकुलिकाचतुष्टय तुरगाधिरूढस्वापितामह महं. ठ, श्रीसोम-निजपितृ ठ, श्रीआशराज मूर्तिद्वितयचारुतोरणत्रयश्रीनेमिनाथ(*)देव-आत्मीयपूर्वजाऽग्रजा-ऽनुज-पुत्रादिमूर्तिसमन्वितमुखोध्घाटनक-स्तंभश्रीअष्टापद महातीर्थप्रभृति अनेककीर्तनपरम्पराविराजिते श्रीनेमिनाथदेवाधिदेव विभूषितश्रीमदुज्जयंतमहातीर्थे आत्मनस्तथा स्वधर्मचारिण्यां प्राग्वाटज्ञातीय ठ. श्रीकान्हडपुत्र्याः ठ. राणुकुक्षिसंभूताया महं. श्रीललितादेव्यां (*) पाभिवृद्धये श्रीनागेन्द्रगच्छे भट्टारकश्रीमहेंद्रसूरिसंताने शिष्य श्रीशांतिसूरिशिष्यश्रीआणंदसूरिश्रीअमरसूरिपट्टे भट्टारकश्रीहरिभद्रसूरिपट्टा-लंकरणप्रभुश्रीविजयसेनसूरिप्रतिष्ठित श्रीअजितनाथदेवादिविंशतितीर्थंकरालंकृतोऽयमभिनवः समंडपः श्रीसम्मेतमहातीथवितारप्रासादः कारितः ॥ (*) આ લેખનો ઉતારો ‘વસ્તુપાલવિહારના “અષ્ટાપદ'વાળા' મંડપના ત્રણ સમાન લેખોમાંથી એકનો છે. સમેતશિખર' જેમાં છે તે મંડપના ત્રણ લેખોમાં “અષ્ટાપદ' શબ્દ અને “સમેતશિખર' શબ્દનાં સ્થાનો ઉલટાવ્યાં છે : અને તેમાં વસ્તુપાલ-તેજપાલની તુરગારૂઢ મૂર્તિઓ (વસ્તુપાળે) મુકાવેલી એવી હકીકત भणे छ. मा शिलादेषो सौ प्रथम James Burgess II Antiquities of Kathiawar and kutch, Aswi II, London 1876 प्रसिद्ध थयेला. ५छीना सनरी मेमांथी वायनाना पाहो उद्धारता २६॥ छे. 30. श्रीस्तम्भनाख्यपुरतीर्थपति विधाव्य शत्रुञ्जयाचलजिनं च स उज्जयन्ते । ११-२९, पृ. ९. મુનિશ્રી ચતુરવિજયજી દ્વારા સમ્પાદિત આ ગ્રંથ શ્રી જૈન આત્માનન્દ સભા-ગ્રંથરત્નમાલામાં વિ. સં. ૧૯૭૪માં ભાવનગરથી પ્રસિદ્ધ થયો છે. 3१. येनोज्जयन्तगिरिमण्डननेमिचैत्ये नाभेय-पार्श्वजिनसायुगं व्यधायि । अन्तः स्वयंघटितनाभिज-नेमिनाथ-श्रीस्तम्भनेशगहमप्युदधारि हारि ॥६०॥ शुमो भुनिप्र१२ श्री. पुथ्यविश्य सूरि, सुकृतकीर्तिकल्लोलिन्यादि०, ५० ३८. ३२. विशेषके रैवतकस्य भूभृतः श्रीनेमिचैत्ये जिनवेश्मसु त्रिषु । श्रीवस्तुपालः प्रथमं जिनेश्वरं पाक् च वीरं च मुदा न्यवीविशत् ।।८५।। (मेन पृ. २८.) 33.मो सही पाटीय २८. ૩૪. વસ્તુપાલના ગિરનાર પરના “પાર્શ્વનાથ' તેમ જ “સત્યપુર'નાં મંદિરોનો ૧૫મી શતાબ્દીમાં આમૂલચૂલ Page #46 -------------------------------------------------------------------------- ________________ ગિરનારના એક નવપ્રસિદ્ધ પ્રશસ્તિ-લેખ પર દૃષ્ટિપાત ૨૫ ઉદ્ધાર થઈ ગયો છે. ૩૫. “કીર્તનાત્મક પ્રવૃત્તિઓ,”સ્વાધ્યાય, પુ. ૪, અંક ૩ માં અમે ગિરનાર પરના મંત્રી બંધુઓના સુકૃતની વિસ્તૃત યાદી રજૂ કરેલી તેમાં પણ અમે એ ત્રણે મંદિરો એકબીજાથી વેગળા જ બતાવ્યાં છે. (એજન પૃ. ૩૦૯-૩૧૦). ૩૬. જુઓ, ૫, અંબાલાલ પ્રેમચંદ શાહ, રાણકપુરની પંચતીર્થી, શ્રી યશોવિજય જૈનગ્રંથમાળા, ભાવનગર વિ. સં. ૨૦૧૨, લેખાંક ૧૮, પૃ. ૧૧૨. 39. gaul R. Narsimhachar, The Lakshmidevi Temple at Doddagaddavalli, MAS No III, Bangalore 1919, pp. 7. * આ લેખ માટે જુઓ આચાર્ય, ગિરજાશંકર વલ્લભજી, ગુજરાતના ઐતિહાસિક લેખો, ભાગ બીજો, મુંબઈ 1935, લેખાંક ૧૮૭, પૃ. ૧૫૪ એ લેખનો મૂળપાઠ આ પ્રમાણે છે : वस्तुपालविहारेण हारेणेवोज्वलश्रिया उपकंठस्थितेनायं शैलराजो विराजते ॥ श्रीविक्रम संवत् १२८९ वर्षे आश्विन वदी १५ सोमे महामात्य श्रीवस्तुपालेन आत्मश्रेयोर्थं पश्चाद्भागे श्रीकपर्दियक्षप्रासादस्समलंकृतः श्रीशत्रुजयावा तार]श्रीआदिनाथप्रासादग्रतो वामपक्षे स्वीयसद्धर्मचारिणीमहं-श्रीललितादेविविश्रेयौर्थं विंशतिजिनालंकृतः श्रीसम्मेतशिखरप्रासादस्तथा दक्षिणपक्षे द्वि. भार्यामहंश्रीसोखश्रेयोर्थं चतुर्विशतिजिनोपशोभितः श्री अष्टापदप्रासादः० अपूर्वघाटरचनारुचितरमभिनवप्रासाद चतुष्टयं निजद्रव्येण कारयांचके । 3८. वस्तुपालि वर मंति भुयणु कारिउ रिसहेसरु । अठ्ठावय-सम्मेयसिहरवरमंडपु मणहरु ॥१५॥ कउडिजकखु मरुदेवि दुह वि तुंगु पासाइउ । धम्मिय सिरु धुणंति देव वलिवि पलोइड ॥१६|| -रेवंतगिरिरासु, द्वितीयं कडवं (મુનિપ્રવર શ્રી પુણ્યવિજયજીમૂરિ, “સુતર્તિતિચાર' પૃ. ૨૦૨.) 3८. वत्थुपाल मंतिणा सित्तुज्जावयार भवणं अठ्ठावय-समंउ मंडवो कवडिहजकख-मरुदेवीपासाया य વિઝા...વિજિલિવૂ', વિયતન્ય, આ ગ્રંથ મુનિશ્રી જિનવિજયજીએ સિંઘી જૈનગ્રંથમાં ગ્રંથાંક ૧૦ તરીકે પ્રસિદ્ધ કર્યો છે : શાંતિનિકેતન વિ. સ. ૧૯૯૧. ४०. वस्तुपालविहारस्या पृष्टोनुत्तर सन्निभं कपर्दीयक्षायतनमकारय य यंकृति ६-७० ३. (વસ્તુપાલચરિતના સંપાદક, પ્રસિદ્ધિસ્થાન અને પ્રસિદ્ધ કર્યાનું વર્ષ દુર્ભાગ્યે મારી નોંધમાં પ્રાપ્ત નથી.) પંદરમી શતાબ્દીના છેલ્લા ચરણમાં રચાયેલ રત્નસિહસૂરિ શિષ્યની ‘શ્રી ગિરનારતીર્થમાળા'માં પણ આ જ હકીકત છે. નિ, ઐ, ભા. ૨-૪ Page #47 -------------------------------------------------------------------------- ________________ ૨૬ નિર્ચન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨ वस्तुपालि मंतीसरि सेतजउजिलि आणिउ भवदहि सेतज निरुवम रिसह जिणिदो; डांवर श्री समेतसिहगिरि जिमणइ अष्टापद नवलीपरि, वीस यु वीस जिणिदो. १२ । यक्षराज कवडिल तिहिं पूष्ठिई माता मरुदेवा गजपूठिइ, चंद्रप्रभ प्रणमेसो. (જુઓ શ્રી વિજયધર્મસૂરિ, પ્રાચીનતીર્થમાળા-સંગ્રહ, ભાગ ૧લો, ભાવનગર સં. ૧૯૭૮, પૃ. ૩૫) વિશેષ : લેખ પૂર્ણ થયા બાદ ત્રિપુટી મહારાજનો જૈન પરંપરાનો ઇતિહાસ, ભાગ રજો (શ્રી ચારિત્રસ્મારક ગ્રંથમાળા ગ્રં, ૫૪, અમદાવાદ ૧૯૬૦), સંદર્ભ માટે ઉપલબ્ધ થયો. તેમાં મુનિ ત્રિપુટીએ વરડિયાવંશ પર કંઈક વિસ્તારથી વિવરણ કરેલું જોવા મળ્યું (એજન પૃ. ૩૯૦-૩૯૨), તેમાંની કેટલીક બાબતો અહીં ઉદ્ધરેલ ગ્રંથપ્રશસ્તિ(ક્રમાંક ર૯)માં મૂળે કહેલી છે, પણ તે આબૂ-ગિરનારના લેખોના કાળ પછી બનેલી જણાતી હોઈ તેમ જ લેખની મૂળ ચર્ચાને વિશેષ લાભદાયી ન હોઈ અહીં તેનો સારભાગ આપવો જરૂરી નથી માન્યો. વતીશ્ર (તેમ જ માત્ર) કોઈ શબ્દ યા શબ્દસમૂહનાં અપૂર્ણ વા અશુદ્ધ રૂપ છે. એમાંથી સીધી રીતે કોઈ અર્થ તારવવો મુશ્કેલ છે. શ્રી અત્રિએ ગનથી એમ વાંચ્યું છે; અને નાથી શબ્દ પર એમના આગળ ઉપરના ગુજરાતી લેખનભાગમાં ટીકારૂપે થોડું કહ્યું છે : (જુઓ “ગિરનારના,” પૃ. ૨૦૮) શિલાલેખની આગળની ૯મી પંક્તિમાં આવતો શબ્દ હૈ સાથે ૧૦મીનો પહેલો અક્ષર " ને જોડી નાથી જુદું પાડવું યુક્તિક લાગે છે. વૈજ્ઞા નથી એટલે કે શુદ્ધ સંસ્કૃત અનુસાર ત્યાં ચૈત્ય ના ત્યાં હોવું અભિપ્રેત છે. શ્રી અત્રિએ આ સ્થળે યો(શ્વ ?)શ એમ વાંચ્યું છે. પણ ટુ એ દુ. હોવું ઘટે. આગળ મા જોડી []દુધનેશ્વર વાંચીએ તો શબ્દનો બંધ બેસી જાય છે. Page #48 -------------------------------------------------------------------------- ________________ ઉજ્જયંતગિરિના પૂર્વપ્રકાશિત અભિલેખો વિશે તીર્થરાજ ઉજ્જયંતગિરિ પર જુદા જુદા સ્રોતોમાં પ્રકાશિત કેટલાક મહત્ત્વપૂર્ણ અભિલેખોનું થવું ઘટે તેટલું મૂલ્યાંકન થયું નથી. તેનાં કારણોમાં મૂળ લેખોની દોષપૂર્ણ વાચનાઓ, સંપાદકો અને સંકલનકારોમાંથી કેટલાકના જૈન સાહિત્ય અને ઐતિહાસિક પરંપરાઓના જ્ઞાનનો અભાવ, અને ગવેષણા ચલાવવાને બદલે કેવળ એમને જરૂરી લાગ્યું તેટલા પ્રમાણમાં અને ઉપલક દૃષ્ટિએ સમજાયું તે પ્રમાણે, અનુવાદ વા ભાવાર્થ આપી સંતોષ પકડવાની વૃત્તિ હોય તેમ લાગે છે. અહીં આથી નવેક જેટલા વિશેષ મહત્ત્વ ધરાવતા અભિલેખોની, શક્ય હતું ત્યાં પુનર્વાચના કરી, વિશેષ અન્વેષણા સહિત વિચારણા કરીશું. (૧) સ્થાપના-મિતિ ધરાવતા આ લેખને શ્રી છો. મ અત્રિ પ્રકાશમાં લાવ્યા છે. અત્યંત ટૂંકા એવા આ ત્રણ પંક્તિમાં કોરાયેલા લેખનું વર્ષ સં ૧૧૯૪ / ઈ સ ૧૧૩૮નું છે; અને ગિરનારગિરિ પર અઘાવધિ પ્રાપ્ત લેખોમાં કદાચ સૌથી પ્રાચીન છે. કાળની દૃષ્ટિએ તે ચૌલુક્યાધિપ જયસિંહદેવ સિદ્ધરાજના સૌરાષ્ટ્ર પર સ્થપાઈ ચૂકેલ શાસન અંતર્ગત આવે છે. લેખ આ પ્રમાણે છે : સં ૧૧૧૪ વર્ષે ૩. થેહાભુત ૪. નસયોાસ્ય ર ઠક્કુર જસયોગ (યશઃયોગ) કોણ હતા, શું હતા, અને કયા કારણસર આ લેખ કોતરવો પડ્યો છે તે જણાવ્યું નથી. લેખ સોલંકીયુગમાં મળે છે તેવા, પ્રાચીન પાળિયા પદ્ધતિના પ્રસ્તરફલક પર કોરેલ છે. લેખના ઉપરના ભાગમાં, તકતીમાં, અશ્વારૂઢ પુરુષની આકૃતિ પૂર્ણભાસ્કર્યમાં ઉઠાવેલી (ચિત્ર ‘૧'), નીચે બાજુમાં છત્રધર એમના મસ્તકને છત્રછાયા કરી રહેલો દર્શાવ્યોછે. લેખમાં જો કે કહ્યું નથી, તો પણ આ ખાંભી સં ૧૧૯૪માં ઠક્કુર જસયોગના સંભવતયા ગિરિનારગિરિ પર થયેલ આકસ્મિક યા અન્ય કારણસર મરણ (કે સલ્લેખનાથી પ્રાપ્ત કરેલ મરણ ?) ઉપલક્ષે જિન નેમીશ્વરના મંદિરના પરિસરમાં કે તેની આસપાસમાં ક્યાંક ખોડી હશે તેવું અનુમાન થઈ શકે”. ‘ઠક્કુર’ સંજ્ઞા ધરાવતા જસયોગ એ યુગના કોઈ જૈન રાજપુરુષ હશે : પણ તેમના વિશે ઉપલબ્ધ સ્રોતોમાંથી પ્રકાશ લભ્ય બનતો નથી. (૨) આ લેખની વાચના બર્જેસ-કઝિન્સ દ્વારા અપાયેલી છે". પ્રસ્તુત લેખ નેમિનાથ જિનાલયની જગતીના ઉત્તર પ્રતોલી-દ્વારની આંતરભિત્તિના એક પાષાણ પર અંકિત હતો; Page #49 -------------------------------------------------------------------------- ________________ નિર્ચન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨ પણ સાંપ્રત કાળે સમારકામ દરમિયાન ત્યાં રહેલા લેખો ધરાવતા પથ્થરો અસ્તવ્યસ્ત થયા છે, જેના પરિણામે આજે તો આ મહત્ત્વપૂર્ણ લેખ ગાયબ થયો છે. આથી મૂળ બર્જેસ-કઝિન્સે આપેલી વાચના પર આધાર રાખવો પડ્યો છે. લેખમાં કેટલેક સ્થળે ક્યાંક ક્યાંક ખાલાં છે તેમાં શક્ય હતું તેટલા સાધાર-સતર્ક (ચોરસ કૌંસમાં) પૂરણી કરી, લેખના તાત્પર્યને સ્પષ્ટ કરવા પ્રયત્ન કર્યો છે : ઉપલબ્ધ પાઠ આ પ્રમાણે છે : ....राजदेव प[ति] सिध( द्ध) चक्रपति શ્રી નવિ [ T]વિન[ ].. પર સUTયતન પિતા (?)...વાતને [येन] केन उपायेन जादवकुलतिलक...तीर्थंकर શ્રીનેમિનાથપ્રસાદ..૩ કી ૨ ૩ વાત... ...સૂત્ર [૧] વિક્રમ મારુતિ... લેખનો સાલ બતાવતો ભાગ તે કાળે નષ્ટ થઈ ચૂક્યો હશે, યા વાંચી શકાયો નહીં હોય. લેખનો પૂરો અર્થ સમજવો તો અસંભવિત છે; પણ “સિધચક્રપતિ (સિદ્ધચક્રવર્તી) શ્રી જયસિંહદેવનું શાસન તે વખતે ચાલતું હતું એ તો તદ્દન સ્પષ્ટ છે. બીજો મહત્ત્વનો ઉલ્લેખ કરણાયતન”(કર્ણાયતન)નો છે. નાગેન્દ્રગચ્છીય આચાર્ય વિજયસેનસૂરિના રેવંતગિરિરાસુ (આ. ઈ. સ. ૧૦૩૨) અનુસાર ખેંગારને હણ્યા બાદ સિદ્ધરાજે અહીં સજ્જનને સોરઠનો દંડનાયક બનાવેલો, જેણે નેમિનાથના પુરાણા મંદિરનું નવનિર્માણ સં. ૧૧૮૫ | ઈ. સ. ૧૧૨૯માં કરાવેલું. પ્રભાચંદ્રાચાર્યના પ્રભાવકચરિત (સં. ૧૩૩૪ | ઈ. સ. ૧૨૭૮) અનુસાર નવનિર્માણ પૂર્વે નવ વર્ષથી (એટલે કે ઈ. સ. ૧૧૨૦થી) સોરઠ દેશ સજજનના અધિકારમાં હતો. સિદ્ધરાજના સોરઠ વિજયની મિતિ ઇતિહાસજ્ઞોએ ઈ. સ. ૧૧૧૫ની માની છે. ચૌદમા-૧પમા શતકના પ્રબંધોમાં પ્રસ્તુત જિનાલયનું અભિધાન સિદ્ધરાજ પિતૃ કર્ણદેવ પરથી “કર્ણવિહાર' રાખેલું એવું જે કથન મળે છે તેનું આ સમકાલિક અભિલેખ પૂર્ણતયા સમર્થન કરી રહે છે. નેમિનાથના મંદિરની દેવકુલિકાઓની હારમાળામાં પરોવેલ ઉત્તર તરફની પ્રતોલીની અંદરની ભીંતમાં આ લેખ આજ પણ મોજૂદ છે; એને (સ્વ) ભગવાનલાલ ઇન્દ્રજીએ (વાચના દીધા સિવાય) ઈ. સ. ૧૧૨૦ (સં. ૧૧૬૬)નો, સજ્જન મંત્રીનું નામ દેતો, લેખ માની લીધેલો અને વિશેષમાં તેને દક્ષિણ દ્વારમાં કંડારેલ હોવાનું બતાવેલું. પણ આ તમામ ધારણાઓ બ્રાંત છે. તે પછી બર્જેસ દ્વારા તેમ જ બર્જેસ કઝિન્સ દ્વારા એમ બે વાર તેની Page #50 -------------------------------------------------------------------------- ________________ ઉજ્જયંતગિરિના પૂર્વપ્રકાશિત અભિલેખો વિશે ૨૯ વાચના છપાયેલ છે; બન્નેમાં પાઠાંતર પણ છે, અને પાઠવાચના પણ કયાંક ક્યાંક દોષપૂર્ણ છે. લેખમાં આવતા મુનિઓને તેઓ ઓળખી શક્યા નથી; પણ (સ્વ) પં. લાલચંદ્ર ગાંધી દ્વારા તેની યથાર્થ સ્પષ્ટતા થયેલી છે. છેલ્લા સમારકામમાં લેખના બેમાંથી એક પથ્થરને કાપવામાં આવ્યો છે અને લેખ ધરાવતા પથ્થરો પણ આડાઅવળા ગોઠવ્યા છે. આથી વાંચવામાં મુસીબત ઊભી થવા અતિરિક્ત લેખની છયે પંકિતના છેલ્લા ત્રણ-ચાર અક્ષરો ઊડી ગયા છે : આથી અમારી અને બર્જેસાદિની વાચના મેળવીને નીચે તેનો સંશુદ્ધ પાઠ આપીએ છીએ : श्रीमत्सूरिधनेश्वरः समभवन्नी शीलभर टा?द्रा )त्मजः शिष्यस्तत्पदपंकजे मधुकर क्रीडाकरो योऽभवत् । शिष्यः शोभितवेत्र नेमिसदने श्रीचंद्रसूरि...त... श्रीमद्रेवतके चकार शुभदे कार्य प्रतिष्ठादिकम् ॥१॥ श्री सङ्गातमहामात्य पृष्टार्थविहितोत्तरः भे समुदभूतवशा રેવU_દ્રિ બનતાન્વિત: | સં. ૧૨ (૭૪૦) ૬ //. આમાં પહેલી વાત એ છે કે સજ્જન મંત્રીનું તેમાં નામ જ નથી. ત્યાં “સગાત મહામાત્ય” જ વંચાય છે. બીજી વાત એ છે કે ત્યાં લેખનું વર્ષ સં૧૧૭૬ નહીં પણ ૧૨૭૬ જેવું વંચાયેલું; પણ શ્રીચંદ્રસૂરિની સમય-મર્યાદા જોતાં ત્યાં ત્રીજો અંક કાં તો શૂન્ય(૧૨૦૬) કે બહુ બહુ તો એકનો અંક (૧૨૧૬) હોવો ઘટે. “૦” અંક, કોરનાર સલાટે ભ્રમવશ વા પ્રમાદવશ કર્યો લાગે છે. આમ લેખ ઈ. સ. ૧૧૫૦ અથવા ઈ. સ. ૧૧૬૦નો હોવો ઘટે. શ્રી ચંદ્રસૂરિની ઘણીક સાહિત્યિક રચનાઓ ઉપલબ્ધ છે. આચાર્યપદ પૂર્વે તેમનું નામ ‘પાર્શ્વદેવગણિ” હતું અને તેમની કૃતિઓ સં. ૧૧૬૯ | ઈ. સ. ૧૧૧૩થી લઈ સં૧૨૨૮ ઈ. સ. ૧૧૭૨ સુધીના ગાળામાં મળે છે. પ્રસ્તુત કૃતિઓ પરથી સ્પષ્ટ છે કે તેમનો મુનિવંશ પ્રસિદ્ધ ચંદ્રકુલના આમ્નાયમાં હતો; અને ત્યાં તેમણે પોતાની જે ગુરુપરંપરા આપી છે તે ગિરનારના શિલાલેખ મુજબ મળી રહે છે. તદનુસાર એમની ગુર્નાવલી આ પ્રમાણે બને છે : ચંદ્રકુલ શીલભદ્રસૂરિ ધનેશ્વરસૂરિ શ્રીચંદ્રસૂરિ આબૂ-દેલવાડાના વિમલવસહીમાં દેવકુલિકા ક્રમાંક ૧૪ની ભીંતે જે લેખો કંડારેલા છે તેમાં સં. ૧૨૦૬ / ઈ. સ. ૧૧૫૦નો મંત્રી પૃથ્વીપાલના સમુદ્ધાર સંબદ્ધ જે અભિલેખ કોરેલ છે ત્યાં સંઘ સહિત શીલભદ્રસૂરિની(શિષ્ય-પરંપરા)માં થયેલા શ્રી ચંદ્રસૂરિનો શ્રીશીત્તમદ્રસૂરીuri Page #51 -------------------------------------------------------------------------- ________________ નિગ્રન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨ શિષ્ય: શ્રીચંદ્રસૂરિશ્મિ: । એવો પ્રારંભમાં ઉલ્લેખ છે. આ શ્રીચંદ્રસૂરિ તે ગિરનારના અભિલેખવાળા શીલભદ્રસૂરિ પ્રશિષ્ય શ્રીચંદ્રસૂરિથી અભિન્ન જણાય છે. આબૂની તીર્થયાત્રા મિતિ—ઈ સ ૧૧૫ને લક્ષમાં લઈએ તો એમના દ્વારા ગિરનાર પર થયેલ પ્રતિષ્ઠાદિક કાર્યો અને એમના ગિરનારના લેખની મિતિ ઈ સ ૧૧૫૦ કે મોડી હોય તો ૧૧૬૦ હોવાની સંભાવના બલવત્તર બને છે. લેખ કુમારપાળના સમયનો છે તેટલું ચોક્કસ. “સંગાત મહામાત્ય” કોણ હતા તેમના વિશે ઉપલબ્ધ સ્રોતોમાંથી કંઈ જ માહિતી મળી શકતી નથી. ૩૦ (૪) નેમિનાથ મંદિરથી પાછળ કથિત ઉત્તર તરફના પ્રતોલી દ્વારમાં એક અન્ય પ્રાચીન લેખ પણ કંડારેલ છે”, જેની અપભ્રષ્ટ ભાષાને કારણે તેમ જ તેમાં નિર્દેશિત સ્થળ તેમ જ વાસ્તુ પરિભાષા ન સમજી શકવાને લીધે તેનું અર્થઘટન ઠીક રીતે કરવામાં આવ્યું નથી. એ લેખની તપાસ કરતાં એની પણ ત્યાંના બીજા લેખોની માફક જ દુર્દશા થયેલી જોવા મળી. આથી બર્જેસે કરેલી વાચના સાથે વર્તમાને ખૂબ જ ખંડિત થયેલ લેખની અમારી વાચના મેળવી નિમ્નાનુસાર પાઠ રજૂ કરીએ છીએ : संवत १२१५ वर्षे चैत्र शुदि ८ वावद्येह श्रीमदुज्जयन्ततीर्थे जगती समस्त देवकुलिकासत्क छाजाकुवालिसंविरण संघवि ठ. सालवाहण प्रतिपत्या सू. जसहड (ठ. पु.? ) सावदेवेन परिपूर्णाकृता ॥ तथा ठ. भरतसुत ठ. पंडि[त] सालवाहणेन नागजरिसिया (? नागमोरिझरिया) परितः कारित [भ]ाग चत्वारि बिंबीकृत कुंड कम तरतदधिष्ठात्री श्री अंबिकादेवी प्रतिमा देवकुलिका च निष्पादिता ॥ ભાષા વિભ્રષ્ટ હોવા છતાં અર્થ તો સમજાય છે જ : “સંવત્ ૧૨૧૫ (ઈ સ ૧૧૫૯)ના ચૈત્ર શુદિ આઠમને રવિવાર(ના દિને) (અઘેહ) ઉજ્જયંતતીર્થ (નેમિનાથના મંદિર)ની જગતી (૫૨) બધી જ દેવકુલિકાઓ(નું બાંધકામ) (છાજા, છાઘ, છજ્જા), (કુવાલી, કપોતાલિ કેવાળ) અને સંવરણા (‘સવિરણ', સામરણ) સમેત સંઘવિ (સંઘપતિ) ઠક્કુર સાલવાહણ (શાલિવાહન)ની નિગાહમાં સૂત્રધાર(જસહડ યશઃભટ)ના (પુત્ર) (સાવદેવે શર્વદેવે) પૂરું કર્યું. (તથા) ઠક્કુર(ભરત)ના પુત્ર (ઉપર્યુક્ત) ઠક્કુર પંડિત (સાલવાહણે શાલિવાહને) નાગમોરઝરાને ફરતી ચાર મૂર્તિઓ સહિત કરેલ કુંડના છેડે તેની અધિષ્ઠાત્રી અંબિકાદેવીની પ્રતિમા દેવકુલિકા સહિત નિપજાવી (નિષ્પાદિતા, કરાવી).” મૂળ સંપાદક બર્જેસ-કઝિન્સે તો વાસ્તુના પારિભાષિક શબ્દો અનુવાદમાં છોડી જ દીધા છે, અને અનુવાદ પણ બહુધા ભ્રાંતિમૂલક છે". (સ્વ) મુનિ જિનવિજયજીએ તેમાં જરાતરા સુધારો કર્યો છે; પણ તેઓ પણ ‘કુવાલિ’ અને ‘સંવિરણ’ ઇત્યાદિનો અર્થ સમજી શક્યા નથી. જ્યારે અન્ય Page #52 -------------------------------------------------------------------------- ________________ ઉજ્જયંતગિરિના પૂર્વપ્રકાશિત અભિલેખો વિશે ૩૧ સંકલનકાર (સ્વ) ગિરજાશંકર આચાર્ય બર્જેસાદિની જૂની ભ્રાંતિઓને યથાતથ જાળવી રાખી છે. લેખમાં આવતા “નાગઝરા'નો ઉલ્લેખ ગિરનાર અનુલક્ષે ઈસ્વીસના ૧૫મા શતકમાં યાત્રી મુનિઓ દ્વારા લખાયેલ અનેક ચૈત્ય પરિપાટીમાં આવે છે..., અને ત્યાં તેનું સ્થાન ‘ગજેન્દ્રપદ-કુંડ' (હાથી પગલાના કુંડ) સમીપ હતું. પ્રસ્તુત લેખનો પથ્થર નેમિનાથના મંદિરની પૂરણીમાંથી નીકળેલો. આ નિષેદિકા પરના લેખની વાચના શ્રી છો. મ. અત્રિએ સાર્થ-સટિપ્પણ પ્રગટ કરી છે, પણ શ્રી અત્રિના, અને અમે કરેલ વાચના તેમ જ અર્થઘટનમાં સારું એવું અંતર છે. સાત પંક્તિમાં કોરેલો લેખ નીચે (ચિત્ર “૨) મુજબ છે : सं [०] १२४४ वैशाख सुदि ३ वादींद्र श्रीआनंदसूरिशिष्य श्रीप्रभानंदसूरयः सपादलक्षात् सहोदरसंघ: सेनापति श्रीदूदेन सह यात्रायामागच्छतः सुरधारायां सुरसदन ययुः । तन(म? 52) + 1 : : ૨૦ સેનાપતિ દૂધ સાથે સપાદલક્ષ(ચાહમાનોના શાકંભરી દેશ)ના સંઘ સહિત (ઉજ્જયંતગિરિની) યાત્રાર્થે આવેલ, વાદીન્દ્ર આનંદસૂરિના શિષ્ય પ્રભાનંદસૂરિ સુરધારા પર સં. ૧૨૪૪ (ઈ. સ. ૧૧૮૮) વૈશાખ સુદ ત્રીજના દિને કાળધર્મ પામ્યા (સુરત :), તેમનું (આ મૃત્યુ-સ્મારક છે?)” લેખમાં કહેલ પ્રભાનન્દસૂરિ કોણ હતા તે વિશે પ્રાપ્ત સ્રોતોમાંથી કોઈ સૂચન મળતું નથી. લેખમાં તેમના ગચ્છ વિશે કહેવામાં આવ્યું નથી; પણ ગુરુ આનંદસૂરિ માટે “વાદીન્દ્ર” વિશેષણ લગાવ્યું છે તે જોતાં તો તેઓ નાગેન્દ્ર ગચ્છમાં થયેલા પ્રસિદ્ધ “વાદી આનંદસૂરિ” હોવા ઘટે. આનંદસૂરિને (અને તેમના સતીર્થ્ય અમરચંદ્રસૂરિને) તેમની નાની ઉંમરમાં, પણ જબરી નૈયાયિક વિદ્વત્તા અને વાદશક્તિને કારણે “વ્યાઘશિશુક”, (અમરસૂરિને “સિહશિશુક”)નું બિરુદ જયસિંહદેવ સિદ્ધરાજે આપેલું. પ્રભાનંદસૂરિના ગુરુ વાદીન્દ્ર આનંદસૂરિનો સંભાવ્ય સમય, અને નાગેન્દ્રગચ્છીય વાદી આનંદસૂરિની સમયસ્થિતિ જોતાં એ બંને આચાર્યો અભિન્ન જણાય છે. પ્રભાનંદસૂરિની મરણ-તિથિ (ઈ. સ. ૧૧૮૮) ચૌલુક્ય ભીમદેવ દ્વિતીયના શાસનકાળ અંતર્ગત આવે છે. જે “સુરધારા” સ્થાન પર પ્રભાનંદસૂરિ (કદાચ વૃદ્ધાવસ્થા, ગિરનારનો આકરો ચઢાવ, અને એથી થાકને કારણે, કે પછી સંથારો કરીને) દેવલોક પામેલા તે સંભવતઃ હાલનું ગૌમુખી ગંગાવાળું સ્થાન, કે પછી કદાચ હાથી પગલાં પાસે કુંડમાં પડતી જલધારાનું સ્થળ હશે. Page #53 -------------------------------------------------------------------------- ________________ ૩૨ (૬) હાલ સંગ્રામ સોનીના કહેવાતા મંદિરના મંડપમાં મુકાયેલ (પણ મૂળે નેમિનાથની ભમતીમાં હશે તે) નંદીશ્વરદ્વીપના પટ્ટ (ચિત્ર ‘૩’) પરના લેખની વાચના તો ઠીક છે પણ એનો અર્થ કોઈ જ સમજ્યું હોય એમ લાગતું નથી ! મૂળ લેખ દત્તાત્રય બાલકૃષ્ણ ડિસ્કળકરે સંપાદિત કરેલો, ને તે પછી (સ્વ) આચાર્યના સંકલનમાં તે સ્થાન પામ્યો. શ્રી અત્રિએ પણ તેનો ઉલ્લેખ કર્યો છે૨૩. લેખ પટ્ટના ઉપરના ભાગમાં બે ખૂણામાં કોતરાયેલ છે. ડાબી બાજુનો ખૂણો ખંડિત થતાં ચારેક પંક્તિઓના પ્રારંભના અક્ષરો નષ્ટ થયા છે. છતાં એકંદરે લેખની મુખ્ય વાતો સમજવામાં કઠણાઈ નડતી નથી. કારણ વિનાની કઠણાઈ તો લેખનો અર્થ ખોટી રીતે ઘટાવવાને કારણે ઊભી થઈ છે; એટલું જ નહીં, લેખ પર વિશ્વાસ ન રાખી શકાય તેવો પણ અભિપ્રાય વ્યક્ત થયો છે, જેનું નિરસન અહીં આગળની ચર્ચામાં થશે. લેખ આ પ્રમાણે છે : [સ્વસ્તિ:સંવત્] [?]૨૬ વર્ષે જ્યેષ્ઠ સુવિ oરૂ શુ ।। विभू[तं ] [ श्रीआम्र ]देवः श्रीमालान्वयगं वरं । મુદ્દા[3]+++રાખતે ચંદ્રમા વ ।।! નિગ્રન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨ कुमारपालदेवस्य चौलुक्यान्वयभास्वतः । પ્રતાપ વ ધીરે(યે ?ય) સવ્વાવનોદ્યમઃ રા स दंडनायकोत्तंसस्तत्पुत्रोऽभयदा (हवः) । બિનપ્રળીતસદ્ધર્મ (+પવ(?){)નશાર: || जनाशाभूतराजीनां वसंतस्तत्सुतोऽजनि । ख्यातो वसंतपाला [ख्यो] राजलक्ष्मी विभूषितः || ४ || नंदीश्वर वरद्वीप जैन बिबान्यलंकरत् । जनक श्रेयसे सोयं जगद्देव प्रबोधतः ||५|| श्रीचंद्रसूरिसच्छिष्य श्रीजिनेश्वरसद्गुरोः । देवेंद्रसूरिभिः शिष्यैः द्वीप एषदे प्रतिष्ठितः ||६|| द्वीपोयं नंदतां तावदुज्जयंताहवे गिरौ । जगत्यामुदितौ यावत्सूर्यचंद्रमसाविमौ ॥७॥ લેખારંભે પટ્ટસ્થાપનાની મિતિ (સં) ૧૨૫૬ ( ઈ. સ. ૧૨૦૦) જેઠ સુદી ૧૩ને શુક્રવારની આપી છે. પછી ૭ શ્લોકમાં કારાપકની વંશાવલી તથા પ્રતિષ્ઠાપક આચાર્યની ગુર્વાવલી આપી છે : યથા : “શ્રીમાલિ અન્વયમાં (શ્રીમાલી જ્ઞાતિમાં) (સરોવરને વિશે ?) Page #54 -------------------------------------------------------------------------- ________________ ઉજ્જયંતગિરિના પૂર્વપ્રકાશિત અભિલેખો વિશે ૩૩ પ્રકાશમાને ચંદ્રમા સમો, અને ચૌલુક્ય વંશના આદિત્ય સમાન કુમારપાળદેવ'ના (શાસક)ચક્રને ધારણ કરી વહન કરવામાં તત્પર એવો “(આમ્ર)દેવ' નામનો દંડનાયક થયો. તેને જિન પ્રણીત સદ્ધર્મ રૂપી ચંદ્ર સમાન “અભયદ' નામક પુત્ર થયો. તેને રાજલક્ષ્મીથી વિભૂષિત (જનાશાભૂતરાજીનાં ?) વસંત સમો “વસંતપાલ નામનો પુત્ર થયો. તેણે જગદેવ'ના અનુરોધથી પિતા(અભયદ)ના શ્રેય માટે (બાવન) જિનબિંબ યુક્ત મોટો નંદીશ્વર દ્વિીપ(નો પટ્ટ)' કરાવ્યો. “શ્રીચંદ્રસૂરિના શિષ્ય “જિનેશ્વર(સૂરિ)' જેના સરુ છે તે દેવેન્દ્રસૂરિએ આ આનંદકારી વા માંગલિક (નંદીશ્વર)દ્વીપ(પટ્ટ)ની પ્રતિષ્ઠા “ઉજ્જયંત' નામના પર્વત પર કરી, જે સૂર્ય-ચંદ્ર પ્રકાશે ત્યાં સુધી જગતને ઉદિત કરતો રહે.” પટ્ટનો કારાપક કુમારપાલના કોઈ દેવાંત નામક શ્રીમાલકુલના દંડનાયકનો પૌત્ર વસંતપાલ છે. કુમારપાલના જૈન દંડનાયકોમાં દેવાંત નામધારી બે શ્રીમાળી દંડનાયકો હતા : એક તો ઉદયન મંત્રીનો પુત્ર આદ્મભટ કિંવા આમ્રદેવ, જેણે ભૃગુકચ્છમાં સુવિદ્યુત મુનિસુવ્રત જિનના મંદિરનો પુનરુદ્ધાર કરી નવું બંધાવ્યું; બીજો તે મહત્તમ રાણિગ સુત આંબાક, જેણે કુમારપાળની આજ્ઞાથી ગિરનાર પર ચડવાની પાજા કરાવી. આ આંબાક ઉર્ફે આમ્રદેવનો, અને તેના દ્વારા કરાવેલ “પદ્યાનો, ઉલ્લેખ સિદ્ધરાજ તેમ જ કુમારપાળની સભાના મહાકવિ શ્રીપાલના પુત્ર કવિવર સિદ્ધપાલે રચેલી કોઈ પ્રશસ્તિમાંથી સોમપ્રભાચાર્યના જિનધર્મપ્રતિબોધ(સં. ૧૨૪૧ | ઈ. સ. ૧૧૮૫)માં તેમના ગિરનાર પાજા-સંબંધીના વિવરણમાં ટાંક્યા છે. સોમપ્રભાચાર્યના કથન અનુસાર કુમારપાળે રાણિગપુત્ર(આમ્ર)ને સુરાષ્ટ્રાધિપતિ' (સોરઠનો દંડનાયક) બનાવી પ્રસ્તુત કાર્યાર્થે મોકલ્યો. વિજયસેનસૂરિના રેવંતગિરિરાસમાં પણ કુમારપાળે આંબાકને સોરઠનો દંડનાયક બનાવીને મોકલેલો એને તેણે ત્યાં પાજા કરાવી એવું કથન છે. પછીના લેખક તપાગચ્છીય જિનમંડનના કુમારપાલચરિત્ર(સં. ૧૪૯૨ | ઈ. સ. ૧૪૩૬)માં પણ એ જ પ્રમાણે નોંધાયેલ છે; અને સ્વયં આંબાકના પણ સં. ૧૨૨૨ અને સં. ૧૨૨૩(ઈ. સ. ૧૧૬૬-૬૭)ના તત્સંબદ્ધ લઘુ અભિલેખો ગિરનાર પર જ છે. અમને તો લાગે છે કે ગિરનાર તીર્થમાં નંદીશ્વરદ્વીપ-પટ્ટ કરાવનાર વસંતપાલનો પિતામહ “દંડનાયક–દેવ” અન્ય કોઈ નહીં પણ રાણિગ સુત મહંતો આંબાક અપરનામ દંડનાયક આમ્રદેવ જ હોવો ઘટે. ગિરનાર સાથે સંબંધ એને હતો, લાટના દંડનાયક અને ઉદયન મંત્રીના પુત્ર આમ્રદેવને નહીં. પટ્ટ-કારાપક વસંતપાલનું વંશવૃક્ષ આ પ્રમાણે નીપજી શકે છે : નિ, ઐ, ભા. ૨-૫ Page #55 -------------------------------------------------------------------------- ________________ ३४ નિર્ગસ્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨ શ્રીમાલવંશ (મહત્તમ રાણિગ) દંડનાયક (આમ્ર)દેવ (મહંતો આંબાક) અભયદ વસંતપાલ પ્રતિષ્ઠાપક આચાર્ય દેવેન્દ્રસૂરિને (જો તેમણે પોતે આ લેખનો છંદોબદ્ધ મુસદ્દો તૈયાર કર્યો હોય તો) સારી સંસ્કૃત કાવ્ય-રચના કરતાં આવડતી હતી તેવી પ્રતીતિ થતી નથી ! લેખમાં એમણે પોતાના ગચ્છ વિશે કશું કહ્યું નથી; પણ ગુર્નાવલી નીચે મુજબ આપી છે, જેના પરથી એમના ગચ્છની ઓળખ કરવા પ્રયત્ન કરીશું. શ્રીચંદ્રસૂરિ જિનેશ્વરસૂરિ દેવેન્દ્રસૂરિ (સં. ૧૨૫૬ | ઈ. સ. ૧૨0 “શ્રીચંદ્ર” નામ ધરાવતા અનેક સૂરિવરો થઈ ગયા છે; અને “જિનેશ્વર” નામધારી પણ ત્રણ-ચાર આચાર્ય જાણમાં છે; જ્યારે દેવેન્દ્ર અભિધાનક રાજગચ્છીય તેમ જ તપાગચ્છીય ઇત્યાદિ મુનિઓ પણ એટલા જ સુવિકૃત છે, પણ “શ્રીચંદ્ર સાથે જેના શિષ્યનું નામ “જિનેશ્વર હોય તેવી એક જ ક્રમાવલી જાણમાં છે; તે રાજગચ્છીય પ્રભાચંદ્રસૂરિના પ્રભાવક ચરિત (સં. ૧૩૩૪ / ઈ. સ. ૧૨૭૮)ની પ્રાંતપ્રશસ્તિમાં મળે છે. પ્રશસ્તિની ગુર્વાવલી તો લાંબી છે; તેમાં પ્રભાચંદ્રાચાર્યના ત્રીજા પૂર્વજ જિનેશ્વર અને ચોથા શ્રીચંદ્રસૂરિ કહ્યા છે. (ત્યાં જિનેશ્વર પછી કેટલાક સમય માટે તેમના ગુરુબંધુઓ પદ્મદેવ અને જિનદત્ત પણ આચાર્ય પદે રહ્યા હશે તેવો ભાસ થાય છે.) એક અન્ય સહાયકર્તા મુદ્દો એ છે કે શ્રીચંદ્રસૂરિના ગુરુબંધુ વાદીન્દ્ર ધર્મસૂરિનો સમય લગભગ ઈ. સ. ૧૧૨૦-૧૧૮૦ના અરસાનો છે. આમ નંદીશ્વરપટ્ટના પ્રતિષ્ઠાપક દેવેન્દ્રસૂરિની સમયસ્થિતિ જોતાં તેમનું સ્થાન પ્રસ્તુત રાજગચ્છમાં હોવું ઘટે અને તે નીચે મુજબ હોઈ શકે ? Page #56 -------------------------------------------------------------------------- ________________ ઉજ્જયંતગિરિના પૂર્વ પ્રકાશિત અભિલેખો વિશે ૩૫ રાજગચ્છ શ્રી ચંદ્રસૂરિ પવન જિનદત્ત પૂર્ણભદ્રસૂરિ જિનેશ્વરસૂરિ દેવેન્દ્રસૂરિ (સં. ૧૨૫૬ ઈસ. ૧૨૦૦, નંદીશ્વરદ્વીપપટ્ટ) ચંદ્રપ્રભસૂરિ પ્રભાચંદ્રાચાર્ય (સં. ૧૩૩૪ ઈ. સ. ૧૨૭૮) નંદીશ્વરપટ્ટના કારાપકના મંત્રી વંશ તેમ જ પ્રતિષ્ઠાપક આચાર્યના ગચ્છ સંબંધી નિર્ણય થઈ જતાં લેખ સંબંધ મુખ્ય ગવેષણા તો પૂરી થાય છે : પણ પૂર્વના લેખકોના આ અભિલેખ પરનાં મંતવ્યો વિશે અહીં જોઈ જવું જરૂરી છે. (સ્વ) ગિરજાશંકર આચાર્યનું કથન (કંઈક અંશે ડિસકળકરના અંગ્રેજીનો તરજૂમો યથાર્થ રૂપેણ ન કરવાને કારણે) અનેક દૃષ્ટિએ કઢંગું બન્યું છે : જેમકે “પ્રસિદ્ધ ગિરનારની ટેકરી ઉપર સંગ્રામ સોનીના મંદિરથી વાયવ્યમાં નંદીશ્વરની મૂર્તિના ગોખલાની બન્ને બાજુએ આ લેખ કોતરેલ છે.”૨૯ ગિરનારને “ટેકરી” ભાગ્યે જ કહી શકાય; અને ત્યાં “નદીશ્વરની મૂર્તિ” (શિવના નંદીનું પુરુષાકાર સ્વરૂપ) નહીં પણ “નંદીશ્વરદ્વીપ”નો પટ્ટ અભિપ્રેત છે ! અને લેખ ગોખલાની બન્ને બાજુએ નહીં પણ પટ્ટના ઉપરના બન્ને ખૂણે કંડારેલો છે. અને પટ્ટ ગૂઢમંડપમાં છે ! ડિસાળકરે કે આચાર્યે લેખની અંદરની વસ્તુનું યંત્રવત્ આલેખન કરવા સિવાય કોઈ જ વિચારણા ચલાવી નથી. બીજી બાજુ શ્રી અત્રિનું કહેવું છે કે “It refers to Kumarapala in 1200 A. D. when Bhimadeva II was ruling over Gujarat. Shri G. V. Acharya has correctly drawn the attention of readers to this inconsistency. This inscription too cannot be relied upon.”૨૭ આમાં ધ્યાનમાં રાખવા જેવું પહેલું તથ્ય એ છે કે લેખની મિતિ ૧૨૦૦ છે તેની ના નહીં, પણ લેખમાં કુમારપાલનું નામ આપ્યું છે તે પટ્ટકારાપક વસંતપાલના પિતામહ દંડનાયક (આમ્ર)દેવના સંદર્ભમાં છે, લેખના સમયના સંદર્ભમાં, કે કારાપક વસંતપાલના સંદર્ભમાં નહીં. બીજી વાત એ છે કે અત્રિ કહે છે તેવી તો કોઈ અપ્રસ્તુતતા” તરફ આચાર્યે નિર્દેશ નથી કર્યો. એમણે તો એટલું જ કહ્યું છે કે “લેખ વિ. સં. ૧૨૫૬નો એટલે ભીમ રાજાના સમયનો છે પણ તેનું નામ લેખમાં આપ્યું નથી.”૨૮ એવા તો ભારતમાં અને ગુજરાતમાં અનેક લેખો–સેંકડો–છે જેમાં પ્રવર્તમાન શાસનકર્તાનું Page #57 -------------------------------------------------------------------------- ________________ उ8 નિર્ચન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨ નામ દીધું ન હોય. તે મુદ્દાને ચકાસણીમાં કોઈ જ મહત્ત્વ નથી૨૯. ગુજરાતના એક, મંત્રીવંશ સંબંધ આ લેખ નવું અજવાળું પાથરતો હોઈ મૂલ્યવાન છે. શ્રી અત્રિએ ગિરનારથી પ્રાપ્ત થયેલા નવીન લેખોમાં એક વાઘેલા સમયનો— સં. ૧૨૯૯ ( ઈ. સ. ૧૨૪૩)નો—તેજપાળ મંત્રીના કાળનો એક અભિલેખ પ્રકટ કરેલો ૩૦. મૂળ અભિલેખ જોવાનો અવકાશ પ્રાપ્ત ન થયો હોવા છતાં પ્રસ્તુત લેખની વાચના કેટલાક સુધારા સાથે, અને તેની વિગતોના ખરા અર્થ સાથે સંપ્રતિ લેખના પ્રથમ લેખકે એક વિસ્તૃત ચર્ચાત્મક લેખ લખ્યો હતો. ત્યાર બાદ સન્ ૧૯૭૭માં શ્રી લક્ષ્મણ ભોજક અને સાંપ્રત લેખની પ્રત્યક્ષ વાચના કરી, તેમાં શ્રી અત્રિની વાચનાઓમાં અગાઉ જે જે સુધારાઓ સૂચવેલા તે સૌ સાચા ઠરવા ઉપરાંત કેટલાંક ખાલાંઓ અને અન્ય ખામીઓ પણ દૂર કરી શકાઈ. લેખની સાચી અને શક્ય હતી તેટલી વાચના હવે અહીં રજૂ કરીએ છીએ : [पं० १] संवत १२९९ फागु सुदि ३ श्री उजयंतमहातीर्थे [पं० २] महामात्य श्रीवस्तुपालविहारे महं श्रीतेजपाल आदे[पं० ३] शेन साः घेढा लाहडेन श्रीनेमिनाथबिंबं षतकं च कारितं [पं. ४] प्रतिष्ठितं श्रीविजयसेणसूरिभिः ॥ श्रीश@जयमहा[पं. ५] [तीर्थे] श्रीआदिनाथबिंबं देवकुलिका डंडकलसादि सहिता [पं. ६]...वती-महं श्रीवस्तुपालकारित श्रीसाचउरदेवकुले महामा[पं. ७]...श्रीमहावीरबिंबं षातकं च श्रीअर्बुदाचलेमहामा [पं. ८]त्य श्रीतेजपालकारित श्रीनेमिनाथचैत्यजगत्यां देवकुलि[पं. ९]का० २ बिंबं ६ सपरिगरा श्रीजावालिपुरे श्रीपारस्वनाथदेव चै[पं० १०] त्यजगत्यां देवकुलिका श्रीरिषभनाथबिंबं वीजापुरे श्री ने[पं० ११] [मिनाथ ]बिंबं देवकुलिका डंडकलसादिसहिता [पं० १२] श्रीपल्हादनपुर [वास्तव्य वर] हुडिया साहु. ने [पं० १३] [मड]...........साहु. पेढा सा. [पं० १४]..........डघणेस्वर लघु Page #58 -------------------------------------------------------------------------- ________________ ઉજ્જયંતગિરિના પૂર્વ પ્રકાશિત અભિલેખો વિશે [1. ૨૫]..........મવત્ અભિલેખ વસ્તુપાળ-તેજપાળના સમકાલિક વરહુડિયા કુટુંબે ગિરનાર પર (અને અન્યત્ર કરેલ) સુકૃતોની (અમુકાશે અપભ્રષ્ટ સંસ્કૃતમાં) નોંધ લે છે. સંપ્રતિ લેખના પ્રથમ લેખકના મૂળ લેખમાં તેની પૂરેપૂરી અને સાધાર ચર્ચા થઈ ચૂકી હોઈ, તેને પૂર્ણતયા બેહાલ રાખવાની નોંધ સિવાય અહીં વિશેષ કહેવું અનાવશ્યક છે. ઉદયન મંત્રીના દ્વિતીય પુત્ર ચાહડના પુત્ર પદ્મસિંહના (ચાર પૈકીના) બે પુત્રો, મહત્તમ સામંતસિંહ તથા મહામાત્ય સલક્ષણસિંહ, ઉજજયંતગિરિ પર સં. ૧૩૦૫(ઈ. સ. ૧૨૪૯)માં પિતૃશ્રેયાર્થે પાર્શ્વનાથનું બિંબ ભરાવ્યાનો લેખ ધરાવતું પબાસણ વર્તમાને વસ્તુપાલવિહારમાં ગર્ભગૃહમાં મૂલનાયક મલ્લિનાથની પ્રતિમાની ગાદીરૂપે બહુ પાછળના સમયે સ્થાપી દેવામાં આવ્યું છે. કાંટેલાના પ્રસ્તુત મહત્તમ સામંતસિંહના સં. ૧૩૨૦ | ઈ. સ. ૧૨૬૪ના લેખ અનુસાર તેમણે રૈવતાચલ (ગિરનાર) પર નેમિનાથના પ્રાસાદના ઉપરના ભાગે પાર્શ્વનાથના બિંબવાળો પ્રાસાદ કરાવ્યાનો જે ઉલ્લેખ છે તે જોતાં પ્રસ્તુત સં. ૧૩૦૫ની ચર્ચા હેઠળનો ગિરનારનો લેખ તે પાર્શ્વનાથ-પ્રાસાદના મૂળનાયકની પ્રતિમાનો જ અસલી લેખ માનવાનો રહે છે. મૂળ લેખ આ પ્રમાણે છે : १ ॥moll संवत १३०५ वर्षे वैषाख शुदि ३ शनौ श्रीपत्तनवास्तव्य श्रीमालज्ञातीय ठ० चाहड सुंत मह [0] पद्मसिंहपुत्र ठ० पृथ्वीदेवी अंगज [महणा]नुज महं. श्री सामंतसिंह २ ॥तथा महामात्यश्रीसलखणसिंहाभ्यां श्री पार्श्वनाथबिंबं पित्रोः श्रेयसेऽत्र कारितं [1] ततो बृहद्गच्छे श्रीप्रद्युम्नसूरिपटोद्धरश्रीमानदेवसूरिशिष्यश्रीजयानंद [सूरिभिः] પ્રતિષ્ઠિત [i] શુષ મવતું આ સિવાય કદાચ આ જ મંદિરનો મૂળ હશે તેવો, પિપ્પલગચ્છના ધનેશ્વરસૂરિના શિષ્ય વિજયસિંહસૂરિ વિરચિત પ્રશસ્તિ ધરાવતો, લગભગ ૨૭ પદ્યોવાળા પણ અતિ ખંડિત લેખમાં પણ આ પરિવાર સંબંધી, અને એમનાં સુકૃતોની નોંધ લેતી કેટલીક વાતો અસ્પષ્ટ રૂપે જળવાઈ રહી છે. તેમ જ કારાપકનું ટૂંકાવેલું વંશવૃક્ષ ઉપરના લેખને, અને અહીંની એ ખંડિત મોટી પ્રશસ્તિ અને કાંટેલાના કુંડના લેખના આધારે નીચે મુજબ બને છે : Page #59 -------------------------------------------------------------------------- ________________ નિર્ગસ્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨ શ્રીમાલકુલ (ઉદયન મંત્રી) ચાહડ પદ્ધસિંહ = પૃથિવીદેવી (માહણસિંહ) મહંતો સામંતસિંહ (સં.૧૩૨૦ | ઈ. સ. ૧૨૬૪). મહામાત્ય સલક્ષણસિંહ (સં. ૧૩૦૫ | ઈ. સ. ૧૨૪૯) | (સ્વ) મુનિ જિનવિજયજીએ તથા સ્વ. રામલાલ મોદીએ૩૫ (અને કંઈક અંશે મોહનલાલ દલિચંદ દેશાઈએ*) ઉદયન મંત્રીના વંશ વિશે વિસ્તારપૂર્વક અને ઉપયોગી ચર્ચા કરેલી હોઈ અહીં તે વિશે પુનરુક્તિ અનાવશ્યક છે. પણ પ્રતિષ્ઠાપક આચાર્ય વિશે એ ત્રણે વિદ્વાનો જ નહીં મૂળ સંપાદક બર્જેસે, તેમ જ ડિસકળકરે પણ, મૌન સેવ્યું છે ; તેથી અહીં તેમને વિશે કંઈક કહેવા ધાર્યું છે. મહત્તમ ધાંધલે કરાવેલ અને પ્રસ્તુત જયાનંદસૂરિએ પ્રતિષ્ઠિત કરેલ, નેમિનાથ મંદિરની ભમતીના નંદીશ્વરપટ્ટના સં. ૧૨૮૨ | ઈસ. ૧૨૨૬ના લેખમાં એ જ ગુર્વાવલી આપેલી છે. જયાનંદસૂરિના ગુરુના ગુરુ પ્રદ્યુમ્નસૂરિ તે જ છે કે જેમણે વાદસ્થલ નામક ગ્રંથમાં આશાપલ્લીના ઉદયનવિહારની પ્રતિમાઓ યતિ દ્વારા પ્રતિષ્ઠિત થયેલી હોઈ અપૂજય હોવાના ખરતરગચ્છીય અભિપ્રાય સામે બચાવ કરેલો. પ્રદ્યુમ્નસૂરિ સુવિદ્યુત બૃહદ્ગચ્છીય વાદીદેવસૂરિના શિષ્ય મહેન્દ્રસૂરિના શિષ્ય હતા. અને આશાપલ્લીના ઉદયનવિહાર સાથે સંકળાયેલા હોય તેમ લાગે છે. કદાચ તે જ કારણસર ઉદયન મંત્રીના પ્રપૌત્રોને પણ પ્રદ્યુમ્નસૂરિની શિષ્યશાખા પ્રતિ પરંપરાગત ભક્તિભાવ અને અનુરાગ રહ્યાં હોય, જેને કારણે પ્રસ્તુત શાખાના જયાનંદસૂરિએ ગિરનાર પરની સામંતસિંહ-સલક્ષણસિંહ દ્વારા કારિત પાર્શ્વનાથના મંદિરની પ્રતિષ્ઠાવિધિ સંપન્ન કરી હોય. ગિરનારના આ પરિવારના ઉપરકથિત ખંડિત પ્રશસ્તિ લેખમાં વળી પ્રતિષ્ઠા કરાવનાર આચાર્ય રૂપે જયાનંદસૂરિના પટ્ટધર દેવસૂરિનું નામ છે. કદાચ આ પ્રશસ્તિલેખ પાર્શ્વનાથ જિનાલયને બદલે ગિરનાર પર ઉદયન મંત્રી પરિવારે કરાવેલ કોઈ બીજા મંદિરના ઉપલક્ષમાં હોય. સાહિત્યિક તેમ જ અભિલેખીય પ્રમાણોના આધારે ગિરનાર પરના સંબંધ કર્તા બૃહચ્છીય પ્રતિષ્ઠાપક આચાર્યોની ગુર્નાવલી નીચે મુજબ બને છે : Page #60 -------------------------------------------------------------------------- ________________ ઉજ્જયંતગિરિના પૂર્વપ્રકાશિત અભિલેખો વિશે ૩૯ બૃહદ્ગચ્છ (વાદીન્દ્ર દેવસૂરિ) (મહેન્દ્રસૂરિ) પ્રદ્યુમ્નસૂરિ માનદેવસૂરિ જયાનંદસૂરિ (સં.૧૨૮૨ / ઈ. સ. ૧૨૨૬; સં. ૧૩૦૫ / ઈ. સ. ૧૨૪૯) (દ્વિતીય) દેવસૂરિ (લેખની મિતિ નષ્ટ) (૯) તીર્થાધિપતિ નેમીશ્વરના મંદિર-સમુદાયના દક્ષિણ દ્વાર સમીપની પશ્ચિમ તરફની દેહરીની ભીંતમાં લગાવેલ આ ખંડિત લેખની પ્રથમ વાચના બર્જેસ કઝિન્સ અને ફરીને ડિસકળકર દ્વારા થયેલી છે. લેખ ચૂડાસમા સમયનો, રાજા મહીપાલદેવના સમયનો છે; જો પ્રસ્તુત રાજા મહીપાલદેવ પ્રથમ હોય તો તો ઈસ્વીસની ૧૪મી શતાબ્દીના બીજા ત્રીજા દશકના અરસાનો હશે", પણ દ્વિતીય મહીપાલદેવના સમયનો હોય તો તે ૧૫મા શતકના ત્રીજા ચરણના અરસાનો હશે. લેખના ખંડિત થયેલા અંશને અહીં અમે શક્ય બન્યો તેટલો પૂરો કરવાની કોશિશ કરી છે અને તેમાં આવતા “કારાપક”ના વિષયમાં થોડી ચર્ચા કરી છે. ૨ ૨૦ના સ્વૈત શ્રીધૃતિ + + + + + ૨ નમ:II શ્રી નેમિનાથાય ન + +[ā ૨૪૨૪ ?] ३ । वर्षे फाल्गुन शुदि ५ गुरौ । श्री [यादवकुल] ४ ॥ तिलक महाराज श्रीमहीपाल[देव राज्ये सा०] ५ । वयरसीह भार्या फांउ सुत सा[सालिग] ૬ / સુત સાં સારૂંમાં | સી. મેતા મેતા [રેવી ? ૩iI] ૭ | ન સુન ડી જી પ્રકૃતિ [શ્રી] ૮ / નાથ પ્રસાર [t] ઋતિ (:) | પ્રતિષ્ઠિત શ્રી રં] . Page #61 -------------------------------------------------------------------------- ________________ નિર્ચન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨ ૧ / દ્ર સૂરિ તત્વ શ્રીમુનદિ સૂિરિ fમ:]. ૨૦ .............. ચાપાત્રય...... પંદરમી શતાબ્દીના મધ્યભાગના અરસામાં રચાયેલી બે પૃથફ પૃથફ ગિરનારમૈત્ય પરિપાટીઓમાં આવતા ઉલ્લેખો પરથી અમે ચર્ચા હેઠળના લેખનાં ખાલાં પૂર્યા છે, જેમકે સં. ૧૫૦૯ | ઈ. સ. ૧૪૫૩ પછી તુરતમાં રચાયેલી, બૃહતપાગચ્છીય રત્નસિંહસૂરિશિષ્યની ચૈિત્યપરિપાટીમાં આ પ્રમાણે ઉલ્લેખ છે : ઉસવાલ સાલિગ મેલાગરિ ધરમનાથ થાપીય વર જિણહરિ, પણમિસુ સુભ પરિણામ; ૨૦ અને બીજો ઉલ્લેખ છે એક અન્ય ચૈત્યપરિપાટીમાં યથા : મેલાસાહ તણી દેહરીઈ ધર્મનાથનઈ નમતાં જઈઈ સૂલદુવારિ થાકણુએ સાતમી સવાલાખી ચુકીધર; ૧૭’ શિલાલેખમાં પણ કારાપકોમાં “સા. મેલાનું નામ છે; જો કે તેના બાપનું નામ ઊડી ગયું છે; અને તીર્થંકરના નામમાં “-નાથ” ભાગ રહ્યો છે, આગલો ભાગ નીકળી ગયો છે. ઉપર ટાંકેલ બંને સંદર્ભોના આધારે, તેમ જ પ્રસ્તુત દેહરી મૂલદ્વાર (પ્રતોલી) નજીક, અને “સવાલખી ચોકી પાસે, યાને નેમિનાથના પૂર્વ તરફના સ્તંભયુક્ત પ્રદ્વાર પાસે ક્યાંક હતી તે ધ્યાનમાં રાખતાં, અને લેખ પણ નેમિનાથના મંદિરના બહારના દખ્ખણાદા પરિસરમાં નોંધાયો છે, એમ બધી વાત વિચારતાં એમ લાગે છે કે સંદર્ભગત લેખ ઓસવાળ વંશના “સાધુ સાલિગ” અને તેના પુત્ર “સાધુમેલા'એ (મેલાગરે) બંધાવેલ જિન ધર્મનાથની કુલિકા સંબંધનો છે. ચૈત્યપરિપાટીઓના સમયને લક્ષમાં લેતાં પ્રસ્તુત દેરી ૧૫મા શતકના મધ્યભાગ પૂર્વે બંધાઈ ચૂકી હોવી જોઈએ. લેખમાં પ્રતિષ્ઠાપક આચાર્ય મુનિસિહસૂરિનો ગચ્છ બતાવ્યો નથી; પણ પાટણના કનાસાના પાડાના મોટા દેરાસરમાં મૂળનાયક શાંતિનાથના ગભારાની સં. ૧૪૯૪ ઈ. સ. ૧૪૩૮ના લેખવાળી શ્રેયાંસનાથની ધાતુમૂર્તિમાં પ્રતિષ્ઠાપક રૂપે સિદ્ધાંતિક-ગચ્છના મુનિસિંહસૂરિનું નામ છે. અમને લાગે છે ગિરનારવાળી પ્રતિમાના ઉપર ચર્ચિત લેખના કારાપક મુનિસિંહસૂરિ આ મુનિ હોઈ. ગિરનાર પર સં. ૧૪૯૪ | ઈ. સ. ૧૪૩૮ના અરસામાં ત્રણેક મોટાં જિનમંદિરો–ખરતરવસહી, કલ્યાણત્રય, અને પૂર્ણસિંહ વસતી–બંધાયેલાં. તે જોતાં, અને મહિપાલદેવ(દ્વિતીય)નો પણ એ જ સમય હોઈ પ્રસ્તુત લેખ સં. ૧૪૯૪(ઈ. સ. ૧૪૩૮)ના અરસાનો હશે. સંભવ છે કે મુનિસિંહસૂરિના ગુરુનું નામ શ્રીચંદ્રસૂરિ હોય. (લેખમાંદ્ર સૂરિ ભાગ અવશિષ્ટ છે.) કારાપકોનું વંશવૃક્ષ લેખ અનુસાર આ પ્રમાણે સમજાય છે : Page #62 -------------------------------------------------------------------------- ________________ ઉજ્જયંતગિરિના પૂર્વપ્રકાશિત અભિલેખો વિશે ૧ (સા)વયરસિંહ = ફાઉ સા. (સાલિગ) સાસાઈઆ સામેલા ( મેલા દેવી ?) રૂડી ગાંગી | ગિરનાર પર કેટલાક અન્ય પણ ચર્ચાસ્પદ અભિલેખો છે; પણ અહીં લંબાણ ભયે તે છોડી દીધા છે. સંભ્રાંતિ નિવારણ લેખ પૂર્ણ થઈ ગયા બાદ ગિરનાર પરના કેટલાક અભિલેખોની હસ્તી સંબંધી અર્વાચીન જૈન લેખકો દ્વારા અજ્ઞાનપણે ફ્લાવાતા સંભ્રમ બાબતમાં અહીં ધ્યાન દોરવું આવશ્યક સમજી, થોડીક વિશેષ ચર્ચા, જૈન પરિભાષામાં કહીએ તો “ચૂલિકા”રૂપે (પરિશિષ્ટ રૂપે) કરવા ધાર્યું છે. આવાં બ્રાંત લેખનો, ખાસ કરીને તો તીર્થનાયક નેમિનાથના મંદિરના ઉપલક્ષમાં રહેલ અભિલેખો સંબંધમાં જોવા મળે છે. (૧) મુનિ નિત્યાનંદવિજયજીએ શ્રીરૈવતગિરિ-સ્પર્શના, શ્રી આત્મ કમલ-દાન-પ્રેમજંબુસૂરિ જૈન ગ્રંથમાળા મણકો ૪૭, સુરેન્દ્રનગર વિસં. ૨૦૨૦ ઈ. સ. ૧૯૬૪, પૃ. ૧૨૬ તથા પુનઃ પૃ. ૧૭૧ પર નોંધ કરી છે, તદન્વયે નેમિનાથ ભગવાનના રંગમંડપના ત્રણ થાંભલાઓ પર અનુક્રમે સં. ૧૧૧૩ વર્ષનો નેમિનાથ મંદિર બનાવ્યાનો, સં. ૧૧૩પનો પ્રતિષ્ઠા સંબદ્ધ, અને ઈ. સ. ૧૨૧૮માં દેવાલયો સમરાવ્યાનો ઉલ્લેખ છે. (૨) મુનિ નિત્યાનંદવિજયથી ૧૧ વર્ષ પૂર્વે પં, અંબાલાલ પ્રેમચંદ શાહ પણ (જૈન તીર્થ સર્વ સંગ્રહ ભાગ ૧, અમદાવાદ ૧૯૫૩, પૃ. ૧૨૧ ઉપર) આવી જ વાત નોંધે છે; તે માટે તેઓ દોલત્તચંદ પુ. બરોડિયાના ગિરનાર મહાભ્યના “ઉપોદઘાત” પૃ. ૨૧નો (કઈ ભાષામાં (હિન્દી ?) ક્યાંથી, અને કયા વર્ષમાં પુસ્તક છપાયું તેની નોંધ કર્યા સિવાય હવાલો દે છે. (૩) પં. અંબાલાલ શાહથી ચાર વર્ષ પૂર્વે મુનિ ન્યાયવિજયજી(જૈન તીર્થોનો ઇતિહાસ, શ્રી ચારિત્ર સ્મારક ગ્રંથમાલા : પુષ્પ ૩૮ મહેસાણા ૧૯૪૯, પૃ.૧૧૯)માં લખે છે કે : “રંગમંડપમાં એક થાંભલા પર સંત ૧૧૧૩ના જેઠ ૧૪ દિને નેમીશ્વર જિનાલય કરાવ્યાનો, બીજા થાંભલા પર સં. ૧૧૩પમાં પ્રતિષ્ઠા કરાવ્યાનો, ત્રીજામાં ૧૧૩૪માં દેવાલય સમરાવ્યાનો લેખ છે. તથા ત્યાં પૃ ૧૨૦ પર નોંધ્યું છે કે રંગમંડપના પૂર્વ તરફના થાંભલામાં નીચે પ્રમાણે નિ. એ. ભા. -૬ Page #63 -------------------------------------------------------------------------- ________________ નિર્ગસ્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨ લેખ છે. સંવત્ ૧૬૩૩ વર્ષે વેઢ માસે ૨૪ દિને શ્રીમન્નેનીશ્વર નિનીનરિતઃ ! વળી, બીજા ખંભમાં આ પ્રમાણે કોરેલું છે કે સંવત્ ૧૬૫ વર્ષે પ્રતિષ્ઠા પિતાઃ | ત્રીજા સ્તંભમાં લખે છે કે સં૧૩૩૫માં મંદિરજીનો જીર્ણોદ્ધાર કરાવ્યો.” (૪) મોહનલાલ દલીચંદ દેશાઈ (જૈન સાહિત્યનો , મુંબઈ ૧૯૩૨, પરિચય. પૃ. ૧૪૫) નેમિનાથ મંદિરના ઉપલક્ષમાં નોંધે છે કે “એક થાંભલા પર સં. ૧૧૧૩ના જેઠ ૧૪ દિને નેમીશ્વર જિનાલય કરાવ્યું ને બીજા થાંભલા પર સં૧૧૩૫માં પ્રતિષ્ઠા કરાવી, ને ત્રીજામાં સં. ૧૩૩૪માં દેવાલય સમરાવ્યું એમ લખે છે.” (૫) આ બધી ગેરસમજણનું મૂળ બર્જેસની મૂળ નોંધ પૂરી ન સમજવાને કારણે ઉપસ્થિત થઈ છે. (થોડોક ગોટો તો ખુદ બર્જેસે પણ વાળ્યો છે !) (gaul Report on Antiquities., p. 166; cf. also his Visit to Somnath, Girnar in May 1869, Reprint Varanasi 1976, p. 38.) બર્જેસ ત્યાં લખે છે : “The largest temple is that of Neminatha......and bears an inscription on one of the pillars of the mandapa, stating, that it was repaired in A. D. 1278.” The temple is of very considerable age.....”(Infra) “It bears on two of the pillars of the mandap inscriptions dated 1275, 1281, and 1278, relating to donations of wealthy Sravakas for the daily worship of the Jina.” બર્જેસ અને કઝિન્સ નેમિનાથ જિનાલયના ઉપર કથિત સાલોવાળા, નેમિનાથ જિનાલયના સ્તંભોવાળા સંદર્ભગત ત્રણે લેખોની વાચના સભાગ્યે પ્રકાશિત કરી છે. (Revised List, pp 352-353). તદનુસાર લેખોની મિતિઓ નીચે મુજબ છે : () સં. ૧૩૩૩ વર્ષે જયેષ્ઠ વદિ ૧૪. (4) સં. ૧૩૩૫ વર્ષે વૈશાખ સુદિ ૮. () સં. ૧૩૩૯ વર્ષે જ્યેષ્ઠ સુદિ ૮. આ સિવાય પટ્ટશાલાના સ્તંભ પર પણ એક લેખ છે. (૩) સં. ૧૩૩૪ વૈશાખ વદિ ૮. આધુનિક જૈન લેખકો જેને સં. ૧૧૧૩ વર્ષનો જેઠ માસ ૧૪નો લેખ માની બેઠા છે તે ઉપર્યુક્ત સં. ૧૩૩૩નો જયેષ્ઠ વદિ ૧૪નો જ લેખ છે! તેમાં નેમીશ્વર જિનાલય કરાવ્યાની વાત હોવાને બદલે ખરતરગચ્છીય જિનપ્રબોધસૂરિના ઉપદેશથી ઉચ્ચાપુરીના શ્રાવકોએ નેમિનાથની પૂજાદિ અર્થે કરેલાં ધન-દાનનો ઉલ્લેખ છે ! વળી જે લેખને તેઓ સં. ૧૧૩૫નો ઘટાવે છે તે વસ્તુતયા સં. ૧૩૩૫નો છે, અને તે પણ પ્રતિષ્ઠાને બદલે ધવલક્કક(ધોળકા)ના શ્રાવક બિલ્ડણે નેમિનાથની પૂજાથે કંઈ દાન આપ્યું હશે તેની નોંધ લેતો (ખંડિત) લેખ છે. જેને સં. ૧૧૩૪માં મંદિર સમરાવ્યાનો લેખ માન્યો છે તે સં. ૧૩૩૪નો, દક્ષિણ તરફની હારની Page #64 -------------------------------------------------------------------------- ________________ ૪૩ ઉજ્જયંતગિરિના પૂર્વપ્રકાશિત અભિલેખો વિશે દેલકુલિકાની પટ્ટશાલાના દક્ષિણ પ્રવેશ પાસેના સ્તંભ પર છે, અને એ અતિ ખંડિત લેખમાં દાનોની જ હકીકત અભિપ્રેત છે, પુનરુદ્ધારની નહીં. અસલમાં જ્યાં મંદિર જ સજ્જન મંત્રી દ્વારા સં. ૧૧૮૫ ઈ. સ. ૧૧૨૯માં નવેસરથી બન્યું છે ત્યાં સં. ૧૧૧૩, સં. ૧૧૩૪ અને સં. ૧૧૩પના લેખો હોવાની વાતને સ્થાન જ ક્યાં છે? એ જ પ્રમાણે ઈસ. ૧૨૧૮માં જીર્ણોદ્ધાર થયાની ગલત વાતનો આધાર તો બર્જેસે સંભ્રમથી ઈ. સ. ૧૨૭૮માં જીર્ણોદ્ધારની જે વાત લખી છે તેનો વિશેષ વિભ્રમ, અને ત્યાં ત્રીજા અંકનો વિપર્યાસ માત્ર છે ! ઈ. સ. ૧૨૭૮ | સં. ૧૩૩૪ના લેખમાં ઉપર કહી ગયા તેમ જીર્ણોદ્ધારની વાત જ નથી કર્નલ ટૉડથી ચાલતી આવતી એક બીજી મહાનું ભ્રમણા તે સં. ૧૨૧૫ ચૈત્ર શુદિ ૮ના રોજ પંડિત દેવસેન-સંઘના આદેશથી જૂનાં મંદિરો કાઢી નાખી તેને સ્થાને નવાં કરાવ્યાની વાત, જેનો પહેલો ભોગ બર્જેસ બન્યા, અને બર્જેસ પછીના કેટલાયે લેખકો ગતાનુગત અનુસર્યા ! સં. ૧૨૧૫ ચૈત્રવદિ ૮નો (નેમિનાથની ઉત્તર-પ્રતોલીમાં) લેખ છે ખરો; પણ તેમાં જૂનાં મંદિરો કાઢી નાખી નવાં કર્યાની વાત નથી; ત્યાં નેમિનાથને ફરતી દેવકુલિકાઓનાં બાંધકામ પૂરાં થયાની હકીકત નોંધાયેલી છે. એ કાળે ત્યાં બાજુમાં રહેલ સં. ૧૨(૭ ?૦ ?)૬ના શ્રીચંદ્રસૂરિવાળા લેખમાં “રૈવતક” “દેવચંડ”(દેવચંદ, દેવચંદ્ર, દેવસેન નહીં) અને પ્રતિષ્ઠાદિક કાર્યોની વાતો કહી છે. એ જોતાં અમને લાગે છે કે કર્નલ ટૉડ જે જૈન યતિને સાથે લઈ ગયેલા તેને કાં તો જૂની લિપિ પૂરી વાંચતા આવડતી નહીં હોય, યા તો એણે જે વાતચીતમાં કંઈ કહ્યું હશે તે ટૉડ પૂરું સમજ્યા નહીં હોય; અને એમ ખોટી રીતે સમજી બેઠેલ, બે પડખોપડખ રહેલ શિલાલેખોની વિગતોને તેમણે વિચિત્ર રીતે ભેળવી મારી છે. “સં. ૧૨૧૫ ચૈત્ર વદિ ૮” અને “પંડિત” શબ્દો (પંડિત સાલવાહણ પરથી) એક લેખમાંથી લીધા; ને બીજા શિલાલેખના દેવચંદને દેવસેન બનાવી “સંગાત મહામાત્યના “સંગાત”ને બદલે “સંઘ” વાંચી બધું એકમેકમાં જેમ ઘટ્યું તેમ જોડી દીધું ! ને દેવકુલિકા બનાવ્યાની સાદી વાત જૂનાને કાઢી નવાં મંદિરો બનાવ્યાની વાત બની ગઈ ! - ટૉડના આવા બીજા સંભ્રમને, સં. ૧૩૩૯ | ઈસ. ૧૨૮૩ જયેષ્ઠ સુદિ ૧૦ના રોજ રેવતાચલનાં જૂનાં મંદિરો કાઢી નવાં થયાની વાતને, બર્જેસ સાચી માનીને ચાલે છે, પણ સં. ૧૩૩૯નો લેખ જયેષ્ઠ સુદિ ૮નો છે, ૧૦નો નહીં; અને તે દાન પ્રસંગનો છે તે વિશે અહીં ઉપર ચર્ચા થઈ ચૂકી છે. નેમિનાથના પરિસરમાં પુનરુદ્ધાર કે જીર્ણોદ્ધાર સંબદ્ધ એક પણ લેખ વાસ્તવિક રીતે નોંધાયો નથી, અને છે પણ નહીં. ગિરનાર પરના અભિલેખોમાં સોલંકી-વાઘેલા કાળની સમાપ્તિ સુધીના વિસ્તુતઃ કેટલા, કઈ સાલના છે તે અહીં તાલિકામાં સંક્ષિપ્ત રૂપે રજૂ કરીએ છીએ; તેના સંદર્ભથી લાંબા ચાલેલ સંભ્રમોનું નિવારણ થઈ શકશે. Page #65 -------------------------------------------------------------------------- ________________ ૪૪ વર્ષ સં. ૧૧૯૪ (વર્ષ નષ્ટ) સિદ્ધચક્રવર્તી જયસિંહ દેવના શાસન કાળનો સં૧૨૧૫ વિગત ઠ- જસયોગની ખાંભી ઠક્કુર (૫૦) સાલવાહણનો નેમિનાથની દેવ કુલિકાઓનું કામ પૂર્ણ થયા બાબતનો લેખ સં૰૧૨(૭? શ્રીચંદ્રસૂરિનો (૦)૬ ૧૨ (૧?)૬ (વર્ષ નષ્ટ) બૃહદ્ગચ્છીય વિજયસિંહ સૂરિ વિરચિત ખંડિત પ્રશસ્તિ; કુમારપાળનું નામ ત્રણ સ્થાને આવે છે. સં. ૧૨૨૨ મહંતો આંબાકનો સં૧૨૨૩ મહંતો આંબાકનો સિદ્ધરાજયુગ વર્તમાન સ્થાન જૂનાગઢ મ્યુઝિયમ એકકાળે નેમિનાથ જિનાલયની ઉત્તર પ્રતોલીમાં (હાલ ગાયબ) નેમિનાથની ઉત્તર પ્રતોલીમાં(હાલ અસ્ત વ્યસ્ત અને નુકસાન પામેલ હાલતમાં) ગિરનાર પર કુમારપાલયુગ નેમિનાથની ઉત્તર પ્રતોલીમાં(હાલ અસ્ત વ્યસ્ત અને નુકસાન પામેલ હાલતમાં) ખબુતરીખાણનો ખબુતરીખાણનો નિર્પ્રન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨ સંપાદક / સંકલનકાર છો. મ અત્રિ; ફરીને મધુસૂદન ઢાંકી, અને છેલ્લે અહીં મધુસૂદન ઢાંકી અને લક્ષ્મણ ભોજક બર્જેસ અને કઝિન્સ; સંકલન જિનવિજય; આચાર્ય; પુનર્વાચના ઢાંકી અને ભોજક બર્જેસ; બર્જેસ અને કઝિન્સ; સંકલન જિન વિજય, આચાર્ય; પુનર્વાચના ઢાંકી અને ભોજક બર્જેસ; બર્જેસ અને કઝિન્સ; સંકલન જિનવિજય, આચાર્ય; પુનર્વાચના ઢાંકી અને ભોજક લક્ષ્મણ ભોજક બર્જેસ અને કઝિન્સ બર્જેસ અને કઝિન્સ Page #66 -------------------------------------------------------------------------- ________________ ઉજ્જયંતગિરિના પૂર્વપ્રકાશિત અભિલેખો વિશે ૪૫ ભીમદેવ(દ્વિતીય)નો સમય સં.૧૨૩૬ શ્વેતાંબર જૈનમુનિના કહેવાતા સંપ્રતિરાજાના મધુસૂદન ઢાંકી અને સ્મરણ-સ્તંભ (નિષે- મંદિરના ગૂઢમંડપની લક્ષ્મણ ભોજક દિકા) : અતિ ખંડિત દક્ષિણ ચોકીનો સ્તંભ સં.૧૨૪૪ પ્રભાનંદસૂરિની જૂનાગઢ મ્યુઝિયમ અત્રિ, પુનર્વાચના ઢાંકી અને નિદેષિકા ભોજક સં.૧૨૫૬ દંડનાયક (આમ્ર)દેવના હાલ સગરામ સોની- ડિસકળકર; સંકલન પૌત્ર વસંતપાલ કારિત ના કહેવાતા મંદિરના આચાર્ય; પુનર્વાચના ઢાંકી નંદીશ્વરદ્વીપપટ્ટનો લેખ મંડપમાં. અને ભોજક સં.૧૨૭૫ કુંજરાપદ્રીય-ગચ્છના નેમિનાથ જિનાલયના મોટદ દેશાઈ દ્વારા ઉલિખિત શાંતિસૂરિનો લેખ ગૂઢમંડપમાં પણ અદ્યાવધિ અપ્રકાશિત સં.૧૨૭૬ ગુમાસ્તાના મંદિરમાં, ઢાંકી અને ભોજક અતિ ઘસાયેલ વાઘેલા યુગ સં.૧૨૮૭ મહત્તમ ધાંધલ કારિત નેમિનાથ મંદિરની સારાભાઈ નવાબ (અપૂર્ણ નંદીશ્વરદ્વીપપટ્ટ પરનો પશ્ચિમ તરફની વાચના); પુનર્વાચના લેખ ભમતી. ઢાંકી અને ભોજક સં.૧૨૮૮ વસ્તુપાલપ્રશસ્તિ વસ્તુપાલવિહાર બર્જેસ; બર્જેસ અને કઝિન્સ; સંકલન જિનવિજય; આચાર્ય; મુનિ પુણ્યવિજયજી સં.૧ ૨૮૮ વસ્તુપાલપ્રશસ્તિ વસ્તુપાલવિહાર બર્જેસ; બર્જેસ અને કઝિન્સ; સંકલન જિનવિજય; આચાર્ય; મુનિ પુણ્યવિજયજી સં.૧૨૮૮ વસ્તુપાલપ્રશસ્તિ વસ્તુપાલવિહાર બર્જેસ; બર્જેસ અને કઝિન્સ; સંકલન જિનવિજય; આચાર્ય; મુનિ Page #67 -------------------------------------------------------------------------- ________________ નિર્ચન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨ પુણ્યવિજયજી સં. ૧૨૮૮ વસ્તુપાલપ્રશસ્તિ વસ્તુપાલવિહાર બર્જેસ; બર્જેસ અને કઝિન્સ; સંકલન જિનવિજય; આચાર્ય; મુનિ પુણ્યવિજયજી સં. ૧૨૮૮ વસ્તુપાલપ્રશસ્તિ વસ્તુપાલવિહાર બર્જેસ; બર્જેસ અને કઝિન્સ; સંકલન જિનવિજય; આચાર્ય; મુનિ પુણ્યવિજયજી સં. ૧૨૮૮ વસ્તુપાલપ્રશસ્તિ વસ્તુપાલવિહાર બર્જેસ; બર્જેસ અને કઝિન્સ; સંકલન જિનવિજય; આચાર્ય; મુનિ પુણ્યવિજયજી મિતિવિહિન, વસ્તુપાલ અને લલિતા- વસ્તુપાલવિહાર બસ; સંકલન જિનવિજય દેવીની મૂળે આરાધક મૂર્તિના ગોખલા પર મિતિવિહિન, વસ્તુપાલ અને સોનુ- વસ્તુપાલવિહાર બર્જેસ; સંકલન જિનવિજય દેવીની આરાધક મૂર્તિના ગોખલા પર મિતિવિહિન, વસ્તુપાલ અને લલિતા- વસ્તુપાલવિહાર બર્જેસ દેવીની મૂર્તિ બાબતનો ભારપટ્ટ પર લેખ મિતિવિહિન, વસ્તુપાલ અને સોનુ- વસ્તુપાલવિહાર બર્જેસ દેવીની મૂર્તિના ભારપટ્ટ પરનો લેખ સં. ૧૨૮૯ ટૂંકી વસ્તુપાલ પ્રશસ્તિ રાજલવેજલ ગુફાની બર્જેસ; બર્જેસ અને કઝિન્સ; પૂર્વ તરફ સંકલન જિનવિજય; આચાર્ય; મુનિ પુણ્યવિજયજી Page #68 -------------------------------------------------------------------------- ________________ ઉજ્જયંતગિરિના પૂર્વપ્રકાશિત અભિલેખો વિશે સં. ૧૨૮૯ ટૂંકી વસ્તુપાલ પ્રશસ્તિ ખબુતરી ખાણ બર્જેસ અને કઝિન્સ: સંકલન (અતિખંડિત) જિનવિજય સં. ૧૨૯૦ મહત્તમ ધાંધલનો નેમિનાથની ઉત્તર ઢાંકી અને ભોજક (સમેતશિખરપટ્ટ)નો તરફની ભમતી સં. ૧૨૯૯ વરહડિયા કુટુંબનો જૂનાગઢ મ્યુઝિયમ અત્રિ, પુનર્વાચના ઢાંકી; પુનપ્રશસ્તિ લેખ (મૂળ વસ્તુપાલ- ર્વાચના ઢાંકી તથા ભોજક વિહારમાં) સં. ૧૩૦૫ ઉદયન મંત્રી વંશજ વસ્તુપાલવિહાર બર્જેસ અને કઝિન્સ; ડિસકળ સામંતસિંહ અને મહા- ગર્ભગૃહમાં હાલ કર; સંકલન જિનવિજય; માત્ય સલક્ષણસિંહનો મલ્લિનાથ-મૂલનાયક આચાર્ય, વિશેષ ચર્ચા ઢાંકી મૂલનાયક પાર્શ્વનાથના નીચેની ગાદીરૂપે અને ભોજક પબાસણનો લેખ (સંભવતઃ ઉપર્યુક્ત પરિવારની ગિરનાર બર્જેસ અને સં. ૧૩૦૫ મોટી (પણ અતિખંડિત (મૂળ પાર્શ્વનાથ- કઝિન્સ; સંકલન પ્રશસ્તિ) નાં મંદિરમાં?) તથા ચર્ચા જિનવિજય; પુન વચના ડિસકળકર. સં. ૧૩૧૯ અપૂર્ણ અને ખંડિત ગિરનાર ડિસકળકર સં. ૧૩૩૦ અર્જુનદેવ વાઘેલાના નેમિનાથ જિનાલય ડિસકળકર; સંકલન આચાર્ય સમયનો સૂત્રધાર ગૂઢમંડપ હરિપાલને પ્રદત્ત અધિકાર સંબંધી સં. ૧૩૩૩ દાન સંબંધી ગિરનાર બર્જેસ-કઝિન્સ: સંકલન જિનનેમિનાથ જિનાલય, વિજય ગૂઢમંડપ સં૧૩૩૪ દાન સંબંધી નેમિનાથ મંદિરના ઢાંકી અને ભોજક પટ્ટશાલાના સ્તંભ પર સં. ૧૩૩૫ દાન સંબંધી નેમિનાથ જિનાલય બર્જેસ-કઝિન્સ; સંકલન જિન વિજય Page #69 -------------------------------------------------------------------------- ________________ ४८ નિગ્રંથ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨ સં.૧૩૩૯ દાન સંબંધી નેમિનાથ જિનાલય બર્જેસ-કઝિન્સ: સંકલન જિન વિજય આ તાલિકામાં, જાણમાં છે તે તમામ લેખોને કાલક્રમાનુસાર ગણતરીમાં લઈ લીધા છે. તે હિસાબે સિદ્ધરાજ-કુમારપાળ સમય પૂર્વેનો એક પણ લેખ અદ્યાવધિ પ્રાપ્ત નથી થયો. (સાહિત્યના તેમ જ પ્રતિમાઓના અલબત્ત પ્રાચીનતર એવાં કેટલાંક પ્રમાણ છે). અને વાઘેલાયુગની સમાપ્તિ બાદના ઘણાખરા લેખ ચૂડાસમા યુગના, છેલ્લા રાજા રા'માંડલિક સુધીના કાળના છે; તે પછી કોઈ કોઈ મોગલ, અને ત્યારબાદ બ્રિટિશ (યા નવાબી) યુગના છે. દિગંબર સંપ્રદાયના થોડાક લેખો જોવા મળ્યા છે, પણ તે સૌ ૧૫મી તેમ જ ૧૭મી શતાબ્દી અને બાદના છે. જ્યારે બ્રાહ્મણીય સંપ્રદાયને અનુલક્ષ તો એક પણ અભિલેખ અદ્યાપિ મળ્યો નથી, કે પર્વત પર બ્રાહ્મણીય મંદિરો હોવાનાં સાહિત્યિક કે પુરાતત્ત્વનાં પ્રમાણો ઉપસ્થિત નથી, પ્રાપ્ત થયાં નથી. (ગિરનાર પરના તમામ સાહિત્યિક ઉલ્લેખો–આગમિક, જૈનપૌરાણિક, તીર્થનિરૂપણાત્મક સાહિત્ય (કલ્પો, તીર્થમાળાઓ, ચૈત્યપરિપાટીઓ, રાસો, વિવાહલાઓ, ઇત્યાદિના) અને સ્તોત્રો, સ્તવો ઇત્યાદિના તેમ જ ઉપલબ્ધ અભિલેખો, દેવાલય નિર્માણો, યાત્રા-વિષયક અને સલ્લેખના આદિના ઉલ્લેખોના પરિપ્રેક્ષ્યમાં, અને મૂળ સ્રોતોને સાંગોપાંગ ઉરેંકિત કરવા સાથેની શિલ્પ-સ્થાપત્યની વિસ્તૃત ચર્ચા લેખકના સચિત્ર “મહાતીર્થ ઉજ્જયંતગિરિ” માં આવનાર હોઈ અહીં આથી વિશેષ કહેવાનો આયાસ કર્યો નથી. ટિપ્પણો : ૧. જુઓ “ગિરનારના ત્રણ અપ્રસિદ્ધ શિલાલેખો,” સ્વાધ્યાય, પુ. ૧, અંક ૨, પૃ. ૨૦૪-૨૧૦. ૨. શ્રી અત્રિ લેખ આ પ્રમાણે વાંચે છે : (૨) ાં ૨૨૨૬ () વર્ષે. (૨) ઘેા હતા ?) સુત (૩) ન પ્ર ( ?) . 3.Cf. C. M. Atri "A Collection of Some Jain Stone Images from Mount Girnar," Bulletin of the Museum and Picture Gallery, Baroda, Vol. XX1, Baroda 1968, pl. XLIII, Fig. 3. ૪. અત્રિ પ્રસ્તુત રાજપુરુષની સ્મારક પ્રતિમાને “ગુજરાતી દાનેશ્વરી”ની “દાતામૂર્તિ” ઘટાવે છે (પૃ. ૨૦૪). પણ દાતામૂર્તિ(એટલે કે આરાધક મૂર્તિ)ને મધ્યકાલીન પશ્ચિમ ભારતમાં પ્રાય: અંજલિહસ્તમાં વા માલાધરરૂપે રજૂ કરવાની પ્રથા હતી. 4. Revised List of the Antiquarian Remains in Bombay Presidency, Vol. VIII, p. 356, Page #70 -------------------------------------------------------------------------- ________________ ઉજ્જયંતગિરિના પૂર્વપ્રકાશિત અભિલેખો વિશે No. 17. આ લેખ પ્રાચીન જૈન ને સંપ્રદ (ભાગ બીજો) (સંગ્રાડ-સંપા. જિનવિજય), પ્રવર્તક શ્રી કાંતિવિજય જૈન ઇતિહાસમાળા પુષ્પ છઠ્ઠ, જૈન આત્માનંદ સભા-ભાવનગર, ભાવનગર ૧૯૨૧, અંતર્ગત પૃ. ૭૩ પર લેખાંક ૬૨ રૂપે સંકલિત કર્યો છે; પણ ઉપર્યુક્ત બન્ને ગ્રંથ આજે દુષ્માપ્ય બન્યા હોઈ અહીં તેનું કેટલાક ખૂટતા શબ્દો સાથેનું પુનર્મુદ્રણ ઉપયોગી નીવડશે. ६. इक्कारसयसहीउ पंचासीय वच्छरि । नेमिभवण उद्धरिउ साजणि नरसेहरि ॥९॥ (gaul C. D. Dalal, Pracina-Gurjara Kavyasamgraha Part I, Gaekwad's Oriental Series, No. 13, First ed., Baroda 1920; Reprint 1978, p. 4; તથા મુ. પુણયવિજયસૂરિ, સુતર્તિનિતિચાર વસ્તુપાત્ર પ્રાતિ સં૬, સિંધી જૈન ગ્રંથમાલા (ગ્રંથાંક ૫) મુંબઈ ૧૯૬૧. પૃ. ૧૦૧. 9. Ed. James M. Campbell, Gazetteer of the Bombay Presidency, Vol. 1, Pt. 1, "History of Gujarat," Bombay 1896, p. 177. C. Report on the Antiquities of Kathiawad and Kacch (1874-75), Archaeological Sur vey of Western India, Reprint, Varanasi 1971, p. 167. ૯. Revised List., Ins. No. 14, p. 355. ૧૦. “સિદ્ધરાજ અને જૈનો,” ઐતિહાસિક લેખ-સંગ્રહ, શ્રી સયાજી સાહિત્યમાળા, પુષ્પ ૩૩૫, વડોદરા, ૧૯૬૩, પૃ. ૧૧૯-૧૨૦. ૧૧. એજન. ૧૨. એજન તથા મોહનલાલ દલીચંદ દેશાઈ, જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ, મુંબઈ ૧૯૩૨, પૃ. ૨૪૩ ૨૪૪. ૧૩. જુઓ મુનિ જયંતવિજય, શ્રી અબ્દ-પ્રાચીન-જૈન-લેખસંદોહ (આબૂ-ભાગ-બીજો), શ્રી વિજયધર્મસૂરિ જૈન ગ્રંથમાળા પુ. ૪૦, લેખાંક ૭૨, જાલોર ૧૯૬૬, ઉજજૈન વિ. સં. ૧૯૯૪ (ઈ. સ. ૧૯૩૮), “માલૂ-ન--પૃ. ૩૪૭, લેખાંક ૩૮. તથા પ. કલ્યાણ વિજયજી ગણિ, પ્રવચ-પરિવાત. 98. Cf. Burgess, Report on Antiquities., p. 167. And Burgess & Cousins, Revised List., p. 356. ૧૫. એજન ૧૬. પ્રવીન, “અવલોકન” પૃ. ૮૦. ૧૭. ગુજરાતના ઐતિહાસિક લેખો, (ભાગ રજો), શ્રી ફાર્બસ ગુજરાતી સભા ગ્રંથાવલિ ૧૫, મુંબઈ ૧૯૩૫, પૃ. ૫૧. ૧૮ બૃહત્તપાગચ્છીય રત્નાકરસૂરિની પરંપરાના જયતિલકસૂરિની સંપ્રતિ ગ્રંથમાં પ્રકાશિત, ઈસ્વીસના નિ, ઐ, ભા. ૨-૭ Page #71 -------------------------------------------------------------------------- ________________ નિર્ગસ્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨ ૧૪મા શતકના પ્રારંભની “ગિરનાર ચૈત્ય પ્રવાડી”(સં. સ્વ. અગરચંદ નાહટા અને મધુસૂદન ઢાંકી)માં ૨૪મી કડીમાં નીચે મુજબ ઉલ્લેખ છે : નાગમોરી ગિરિ આગલિ કંડ જ ગયંદમઈ પક્ષાલઉ પિંડ જ ઈદ્રમંડપ સો અંગો-૨૪ આ ઉલ્લેખ ઉપરથી સ્પષ્ટ છે કે બર્જેસે જેની “નાગજરિસિરિયા” એવી વાચના કરી છે તે અસલમાં ‘નાગમોરિઝિરિયા” હોવું જોઈએ. (અમે તે સુધારો લેખ અંતર્ગત સૂચવ્યો છે.) નાગોર એક હૈતવ રૂપે જૈન મધ્યકાલીન સાહિત્ય અને શિલ્પમાં પ્રસિદ્ધ છે. પંદરમા શતકના મધ્યભાગની તપાગચ્છીય રત્નસિંહ સૂરિશિષ્યની ગિરનારતીર્થમાલા અંતર્ગત પણ આ પ્રમાણે ઉલ્લેખ છે : ઇદ્રમંડપ ગજપદ વસિષ્ઠરિષિ નાગમોરઝિરિ કુંડ જિહાં જિન તિહાં કરું સેવ સુણી લિખિત. ૧૯ (સં. વિજયધર્મસૂરિ, પ્રાચીન તીર્થમાળા-સંગ્રહ, ભાગ ૧ લો, ભાવનગર સં. ૧૯૭૮ ( ઈ. સ. ૧૯૨૨), પૃ. ૩૬). તથા તપાગચ્છીય મુનિસુંદર સૂરિશિષ્ય હેમહંસગણિની ગિરનારત્યપરિપાટી(આ સં. ૧૫૧૫ | આ ઈ. સ. ૧૪૫૯)માં નીચે મુજબ ઉલ્લેખ છે : નાગમોરઝિરિ ઇંદ્રમંડપ પેખિએ આણું દો . જોઈએ કુંડ ગઈદમુ એ છત્રસિલા તસુ હેઠિ ૨૮'' (સં. પંડિત બેચરદાસ જીવરાજ દોશી, પુરાતત્ત્વ, ૧-૩, એપ્રિલ ૧૯૨૩, પૃ ૨૯૬). ૧૯. “ગિરનારના,” પૃ. ૨૦૪-૨૦૫. ૨૦. શ્રી અત્રિએ ઠક્કર જસયોગવાળા લેખનું ચિત્ર તો પ્રગટ કર્યું છે (CF. “A Collection, pl. XLIII, Fig. 3), પણ આ સ્મરણ-સ્તંભનું ચિત્ર પ્રકાશિત નથી કર્યું. 29. Poona Orientalist, Vol I, No.4, p. 45. ૨૨. ગુજરાતના ઐતિહાસિક લેખો, ભાગ ૩જો, “પુરવણીના લેખો” (૧૫૭ ઈ), મુંબઈ ૧૯૪૨, પૃ. ૧૯૧ ૧૯૨. 23. “A Collection.," p. 57. ૨૪ મુનિ શ્રી જિનવિજયજી આ બધા સ્રોતોમાંથી મૂળ સંદર્ભે ટાંક્યા છે જુઓ | પ્રાચીન , “અવલોકન” પૃ. ૮૧-૮૩. ૨૫. Revised list., Ins. 27 and 30, p. 359; અને પ્રાવીન, લેખાંક ૫૦-૫૧, પૃ. ૭૦; તથા “અવલોકન” પૃ. ૮૧-૮૩. Page #72 -------------------------------------------------------------------------- ________________ ઉજ્જયંતગિરિના પૂર્વપ્રકાશિત અભિલેખો વિશે ૨૬. ગુજરાતના , ભાગ ૩જો, પૃ. ૧૯૧. ૨૭. “A Collection.” p. 57. ૨૮. આચાર્ય, પૃ. ૧૯૧. ૨૯. લેખમાં અલબત્ત તિથિ વાર અને ખ્રિસ્તાબ્દ માસ-તારીખમાં ફરક છે તે તરફ ડિસાળકરે અને એમને અનુસરીને આચાર્યજીએ ધ્યાન દોર્યું છે : પણ લેખ બનાવટી જણાતો નથી. ૩૦. “ગિરનારના,” પૃ. ૨૦૫ અને તે પરનું વિવેચન પૃ૦ ૨૦૬-૨૦૮. ૩૧. “ગિરનારના એક નવપ્રસિદ્ધ પ્રશસ્તિ-લેખ પર દૃષ્ટિપાત,” સ્વાધ્યાય પુ. ૮, અંક ૪, પૃ. ૪૬૯-૪૮૯. ૩૨.જુઓ “અર્જુનદેવનો કાંટેલાનો શિલાલેખગુજરાતના, ભાગ ૩જો, પૃ. ૨૦૪-૨૦૭. સંદર્ભકર્તા શ્લોક આ પ્રમાણે છે : તથા પ્રાચીન, “અવલોકન” પૃ. ૮૬. रैवताजलचूलै च श्रीनेमिनिलयाग्रतः प्रांशुप्रासाद प्रस्थापि बिंबं पार्श्वजिनेशतुः ॥१०॥ ૩૩. Revised list., No. 23, p. 358; પ્રાર્થન, લેખાંક પ૩, પૃ.૭૧ તથા “અવલોકન” પૃ. ૮૪-૯૬; D. B. Diskalkar, Inscriptions of Kathiawad; (Reprinted from New Indian Antiquary, No. I I (1938-41) Bombay, p.691; ગુજરાતના, ભાગ ૩જો, લેખાંક નં. ૨૧૦, ૫૦ ૪૨. ૩૪. પ્રાચીન, પૃ. ૮૪-૯૬. ૩૫. “મંત્રી ઉદયન અને તેનો વંશ,” સ્વ. રામલાલ ચુનીલાલ મોદી લેખસંગ્રહ ભાગ-૨, અમદાવાદ ૧૯૬૫, પૃ. ૧૦૦-૧૧૯. ૩૬. જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ, મુંબઈ ૧૯૩૨, પૃ. ૨૬૮-૨૭૧ તથા પૃ. ૪૦૨-૪૦૩. ૩૭. આ સંદર્ભમાં જુઓ અહીં અન્ય લેખ “ઉજ્જયંતગિરિના કેટલાક અપ્રકટ ઉત્કીર્ણ લેખો.” લેખાંક ર. ૩૮. Revised List., Ins, 11, pp. 353-354. 34. Diskalkar, Inscriptions., No. 30, p. 736. ૪૦. આ બાબતમાં ડિસકળકરનું આમ માનવું છે : I think the King Mahipala in this inscription is probably the first of the three.” (Ibid.) He dates the first to V. S. 1364-87 (A. D. 1308-31), the second to v. s. 1452-56 (A. D. 1396-1400), and the third to v. s. 1506-27 (A. D. 1450-71). પણ વિમલનાથ જિનાલયની પ્રતિષ્ઠા સમયે (ઈ. સ. ૧૪૫૩માં) રા’મંડલિક(દ્વિતીય)શાસન ચાલતું હતું અને આ મંડલિકનો પિતા મહિપાલદેવ (દ્વિતીય) હતો તેમ પ્રસ્તુત જિનાલયના કારાપકોની પ્રશસ્તિને આધારે સિદ્ધ છે, તેનું શું? ૪૧. સં. વિજયધર્મસૂરિ, પ્રાચીન તીર્થમાળા સંગ્રહ, ભાગ ૧લી, ભાવનગર સં૧૯૭૮ (ઈ. સ. ૧૯૨૨), પૃ. ૩૬. ૪૨. આ ગ્રંથમાં પ્રકાશિત સંઘવી શવરાજવાળી ચૈત્ય-પરિપાટી. લેખમાં સા. એના પછી પુનઃ ના શબ્દ છે. Page #73 -------------------------------------------------------------------------- ________________ ૫૨ - નિર્ગસ્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨ એ નામ એની ભાર્યાનું “મેલાદેવી” રૂપ હોઈ શકે. અહીં આવી કલ્પના કરવા માટે એ યુગના બે સમાંતર દાખલાઓ ટાંકીશું. વિ. સં. ૧૪૫૫(ઈ. સ. ૧૩૯૯)માં શ્રીમાળી “મેલિગ” શ્રાવકે પાર્શ્વનાથચરિતની પ્રતિલિપિ કરી છે, તેની પ્રશસ્તિમાં તેની પત્નીનું નામ “મેલાદેવી” આપ્યું છે. (જુઓ, મુનિ જિનવિજય, મૈનપુતપ્રતિસંપ્રહ, સિંધી જૈન ગ્રંથમાલા, મુંબઈ ૧૯૪૩, પ્રશસ્યક ૪૪, પૃ. ૪૫.) બીજો દાખલો પણ પ્રસ્તુત સંકલનમાં પૃ. ૧૪૮ પર ક્રમાંક ૩૯૪માં નોંધાયો છે. સં. ૧૪૯૨(ઈ. સ. ૧૪૩૬)માં આવશ્યકબ્રહવૃત્તિની નકલ કરાવનાર રાજમંત્રી સજ્જનપાલની માતાનું નામ “મેલાદે” આપ્યું છે. 83. Report on Antiquities., p. 169. ૪૪. Ibid. Page #74 -------------------------------------------------------------------------- ________________ ઉજ્જયંતગિરિના કેટલાક અપ્રકટ ઉત્કીર્ણ લેખો મહાતીર્થ ઉજ્જયંતગિરિના અદ્યાવધિ અપ્રકટ રહેલ પ્રતિમા તથા પટ્ટાદિના લેખો વિશે સાંપ્રત લેખમાં મૂળ વાચના સમેત વિસ્તારથી કહીશું. સન્ ૧૯૭૩ તથા પુનઃ સન્ ૧૯૭૭ની વસંત ઋતુમાં પર્વત પરનાં મંદિરોનાં કરેલાં સર્વેક્ષણો દરમિયાન પ્રાપ્ત થયેલા ચૌદેક જેટલા અદ્યાવધિ અજ્ઞાત અભિલેખો સાંપ્રત લેખમાં સવિવરણ પ્રસ્તુત કરવામાં આવી રહ્યા છે. પ્રાપ્ત ઐતિહાસિક (સાહિત્યિક, અભિલેખીય) પ્રમાણ અનુસાર ઉજ્જયંતપર્વત ગિરનારગિરિ ઉત્તર મધ્યકાળ સુધી તો કેવળ જૈન તીર્થરૂપે જ રહ્યો હોઈ ત્યાંથી પ્રકાશમાં આવેલા તમામ લેખો જૈન દેવાલયો અનુલક્ષિત જ છે અને નવપ્રાપ્ત લેખોથી પણ એ પરિસ્થિતિમાં કશો ફરક પડતો નથી. ગિરનાર પરના થોડાક લેખોની (વાચના લીધા વિના) અંગ્રેજ સેનાનાયક જેમ્સ ટોડ દ્વારા પ્રાથમિક પણ અત્યંત સંદિગ્ધ, ભેળસેળિયા અને ગડબડગોટાળાયુક્ત નોંધ લેવાઈ છે. (ટડે જેની સહાયતાથી આ લેખો વાંચ્યા હશે તેનું મધ્યકાલીન લિપિવિષયક જ્ઞાન તેમ જ લેખની અંદરની વસ્તુની લાંબી સમજ હોય તેમ જણાતું નથી. ભારતીય અભિલેખવિદ્યાના અને ઇતિહાસ-લેખનના આરંભકાળે અનભિજ્ઞ લોકો પાસેથી ઝાઝી આશા પણ ભાગ્યે જ રાખી શકાય. તત્કાલીન ભાષા સમજવાની કઠણાઈને કારણે પણ ટૉડે પોતે સમજ્યા હશે તેવું લખ્યું હશે.) આથી ટૉડની નોંધો પર બિલકુલ ઇતબાર રાખી શકાય તેમ નથી. ટૉડ પછી પં. ભગવાનલાલ ઇન્દ્રજીએ તીર્થનાયક જિન નેમિનાથના મંદિર(એમના કથન અનુસાર)ના દક્ષિણ દ્વારા અંદરના સં૧૧૭૬ / ઈસ. ૧૧૨૦ના લેખ પર વાચના દીધા સિવાય થોડી શી ચર્ચા કરી છે, જો કે આવા સમર્થ વિદ્વાનું પણ પ્રસ્તુત લેખને ન તો સારી રીતે વાંચી શક્યા છે કે ન તો તેનું હાર્દ સમજી શક્યા છે. (આ સંબંધમાં આ ગ્રંથમાં જ આના પછી આવતા લેખમાં વિશેષ ચર્ચા કરી છે.) ઇન્દ્રજી પછી જેમ્સ બર્જેસે ગિરનારનાં મંદિરો આવરી લેતા સર્વેક્ષણ-અહેવાલમાં વસ્તુપાળના સં. ૧૨૮૯ | ઈ. સ. ૧૨૩૧-૩રની મિતિના છ પ્રશસ્તિ લેખોમાંનો એક, તે ઉપરાંત શાણરાજની પ્રશસ્તિનો અપૂર્ણ લેખ અને અન્ય નાના મોટા છ એક લેખો પ્રગટ કર્યા છે : પણ બર્જેસ દ્વારા પ્રકાશિત કેટલાક લેખોના પાઠોમાં વાચનાદોષો (અને અર્થ સમજવામાં ક્ષતિઓ) રહી ગયાં છે; શાણરાજની પ્રશસ્તિનો યથાર્થકાળ જ્ઞાત ન થવાથી તેના અર્થઘટનમાં, તેમ જ ચૂડાસમા વંશ સંબંધી ઐતિહાસિક તારવણીઓ દોરવામાં, બર્જેસ જબ્બર ભૂલથાપ ખાઈ ગયેલા. (બર્જેસના આ ભૂલભરેલા લખાણથી થયેલી દિબ્રાન્તિમાંથી પછીના વિદ્વાનોએ Page #75 -------------------------------------------------------------------------- ________________ ૫૪ નિર્ચન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨ મહદંશે મુક્તિ મેળવી લીધી છે”.) તત્પશ્ચાત્ બર્જેસ અને કઝિન્સ એમના મુંબઈ મહાપ્રાંતના પ્રાચ્યાવશેષોની બૃહસૂચિ ગ્રંથમાં આગળના બર્જેસે આપ્યા છે તે (ક્યાંક ક્યાંક પાઠાંતર છે), અને ૧૩ જેટલા બીજા લેખો પણ સમાવી લીધેલા". આ પછી દત્તાત્રય ડિસકળકરે કાઠિયાવાડના અભિલેખોની એક લેખમાળા Poona Orientalistમાં શરૂ કરેલી (જે પછીથી પુસ્તકાકારે પ્રગટ થયેલી છે.), જેમાં બર્જેસ-કઝિન્સે અગાઉ આપી દીધેલ ચારેક લેખો અતિરિક્ત અન્ય ચારેક નવીન લેખોની વાચના એવં ભાવાર્થ આપ્યાં છે. બર્જેસ અને બર્જેસ-કઝિન્સે આપેલા લેખોમાંથી ચૂંટી કાઢેલા અઢારેક જેટલા લેખો (સ્વ) મુનિશ્રી જિનવિજયજીએ પોતાના પ્રાચીન જૈન શિલાલેખોના સંકલન ગ્રંથમાં આવરી લીધા છે, અને તેના પર કેટલુંક ટિપ્પણ પણ કર્યું છે. તે પછી એક વર્ષે આચાર્ય વિજયધર્મસૂરિએ એક પિત્તળના પરિકરના કાઉસ્સગીયાના લેખ (સં. ૧૫૨૩)ની વાચના એમની ચર્ચાના સંદર્ભમાં આપેલી. ત્યારબાદ (સ્વ) ગિરજાશંકર વલ્લભજી આચાર્યે પણ ગુજરાતના શિલાલેખો સંબંધી તેમના બૃહદ્ સંકલન ગ્રંથના ભાગ ૨-૩માં બર્જેસ-કઝિન્સ પ્રકાશિત કરેલ, તથા ડિસકળકરે સંપાદિત કરેલ ગિરનાર-પ્રાત લેખોમાંથી ૧૭ જેટલા લેખો સમાવિષ્ટ કર્યા છે. આ પછી ગિરનારના બે વિશેષ લેખોની વાચના (એક અલબત્ત અપૂર્ણ) સારાભાઈ મણિલાલ નવાબે પોતાના જૈન તીર્થો અને સ્થાપત્ય વિષયક ગ્રંથમાં દીધી છે". ત્યાર પછીના તરતનાં વર્ષોમાં તો ગિરનારના અભિલેખો વિશે ખાસ નોંધપાત્ર પ્રવૃત્તિ થઈ હોવાનું અમને જ્ઞાત નથી; પણ જૈન દેવાલયો ફરતા દેવકોટના સમારકામમાંથી પ્રાપ્ત થયેલ શિલ્પખંડાદિ અવશેષોમાંથી ત્રણ પરના અંકિત લેખોની વાચનાછો મા અત્રિએ આપેલી છે, જેમાંથી એક પર–વરડિયા કુટુંબની પ્રશસ્તિની વાચનામાં સુધારા સૂચવી પુનઃ અર્થઘટન સહિતવિસ્તૃત ચર્ચા સાંપ્રત લેખક દ્વારા થયેલી છે. અમારા માનવા મુજબ નીચે આપીએ છીએ તે લેખો અદ્યાપિપર્યન્ત પ્રકાશમાં આવ્યા નથી; છતાં અમારી જાણ બહાર રહેલા કોઈ સ્રોતમાં તેમાંથી કોઈક પ્રગટ થઈ ચૂક્યો હોય તો અમારા ભવિષ્યનાં પ્રકાશનોમાં તેની ઉચિત નોંધ લેશું. અહીં રજૂ થાય છે તેમાંથી થોડાકની સંયોગાનુસાર પૂરી વાચના થઈ શકી નથી, જેનાં કારણો તેવા કિસ્સાઓના સંદર્ભમાં દર્શાવ્યાં છે. (૧) . આ લેખ કહેવાતા સંપ્રતિ રાજાના (વાસ્તવમાં સં. ૧૫૦૯ | ઈ. સ. ૧૪૫૩માં Page #76 -------------------------------------------------------------------------- ________________ ઉજ્જયંતગિરિના કેટલાક અપ્રકટ ઉત્કીર્ણ લેખો વ્યવહા૨ી શાણરાજ વિનિર્મિત વિમલનાથ-જિનના મંદિરના) ગૂઢમંડપના દક્ષિણ દ્વારની ચોકીમાં વાપરેલ, ને અત્યારના મંદિરથી પુરાણા એવા સાદા સ્તંભમાં નીચે કોરેલ મુનિમૂર્તિની નીચે ખોદાયેલો ચાર પંક્તિનો લેખ જેટલો વાંચી શકાય છે તેટલો આ પ્રમાણે છે : સંવત ૨૨૩૬ ચૈત્ર સુવિ o શ્રી સૂરિ...ઉજ્જયંતગિરિ પર જૈન મુનિઓ સલ્લેખનાર્થે આવતા એવાં સાહિત્યિક પ્રમાણો છે૪. આ સ્તંભ કોઈ સૂરિના સં૰ ૧૨૩૬ / ઈ. સ. ૧૧૮૦માં થયેલ નિર્વાણ બાદનો, તેમની ‘નિષેદિકા’ રૂપે ઊભો કર્યો જણાય છે. (આવા સાધુમૂર્તિઓ ધરાવતા બીજા પણ બેએક સ્તંભોના ભાગ દેવકોટથી ઉ૫૨ અંબાજીની ટૂંક તરફ જતા માર્ગની બંન્ને બાજુએ જડી દીધેલા જોવાય છે.) સંપ્રતિ લેખ ચૌલુક્યરાજ ભીમદેવ દ્વિતીય (ઈ સ ૧૧૮૬-૧૨૪૦)ના શાસનકાળના પ્રારંભના ચોથા વર્ષમાં પડે છે. (૨) વસ્તુપાલવિહારની પાછળની ભેખડ પર સ્થિત આ લેખ હાલ ગુમાસ્તાના મંદિર તરીકે ઓળખાતા (મૂળ વસ્તુપાલ મંત્રી કારિત મરુદેવીના) મંદિરના મૂળનાયકની ગાદી પર છે; પણ પુષ્કળ કચરો જામેલ હોઈ સં ૧૨૭૬ વર્ષે ામુળ સુદ્દિ ....એટલું જ સ્પષ્ટ વાંચી શકાયું છે. (ઈ. સ. ૧૨૨૦નો આ તુલ્યકાલીન લેખ વસ્તુપાલ-તેજપાલના નિર્માણોથી પૂર્વનો છે. અહીં મૂળે તે નેમિનાથના મંદિર અંતર્ગત ક્યાંક હશે.) (૩) તીર્થપતિ જિન નેમિનાથની પશ્ચિમ તરફની ભમતીમાં શ્વેત આરસના નંદીશ્વરપટ્ટ (ચિત્ર ‘૧’) પર બે પંક્તિમાં આ લેખ કોતરાયેલો છે; યથા : ૫૫ [पं. १ ] ९ सं. १२८२ फागुण व २ शुक्रे प्राग्वाट ठ. राजपालसुत महं. धांधलेन बांधव उदयन वाघा तथा भार्या सिरीसुत सूमा सोमा सीहा आसपाल तथा सुता जाल्ह नासु प्रभृति निजगोत्रमात्रुय श्रेयसे नंदीश्वरजिनबिम्बा - [પં. ૨] નિ દ્વારાપિતાનિ || વૃત્ત છીય શ્રીપ્રદ્યુમ્નસૂરિ-શિષ્ય: શ્રીમાનવેવસૂરિપદ્प्रतिष्ठित श्री जयानंदसूरिभिः प्रतिष्ठतानि । छ । शुभं भवतु પુષિમૂત્તિ. સ્ત્રીમૂત્તિ. મě धांधलमूर्त्तिः ठ. कान्हडसूता महं. धांधलभार्या महं. सिरीमूर्त्तिः । ઈ. સ. ૧૨૨૬ના તુલ્યકાલીન આ લેખમાં ઉલ્લિખિત મ ં૰ ધાંધલ (જેઓ કદાચ મંત્રીમુદ્રા ધારણ કરતા હશે), તેમના વિશે વિશેષ માહિતી હાલ તો ઉપલબ્ધ નથી. (૪) રૈવતાચલાધીશ નેમિજિનના મંદિરની ઉત્તર તરફની ભમતીમાં અને ઉત્તર નિર્ગમ - Page #77 -------------------------------------------------------------------------- ________________ ૫E નિગ્રંથ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨ પ્રતોલીની ભમતીમાં પડતી ભીંતને અઢેલીને લગાવેલ “વીસ વિહરમાન જિન'ના મનાતા પટ્ટની નીચે આ પ્રમાણેનો ત્રણ પંક્તિમાં લેખ કર્યો છે. (ચિત્ર “૨'). આ લેખની અપૂર્ણ વાચના સારાભાઈ નવાબે પૂર્વે પ્રકાશિત કરેલી. અહીં અમે તે લેખનો ઉપલબ્ધ પૂરો પાઠ આપીએ છીએ : सं. १२९० आषाढ श्रु ८ भोमे प्राग्वाट ठ. राजपाल ठ. देमति सुत महं. धांधलेन स्वभार्या महं. सिरी [१] तत्पितृतः कान्हड ठ-णू सुत सूमा सोमा सीहा आसपाल सुता जाल्ह रूपिणि महतरा કૌમુદ્ર+ [૨] [સમેતશિરપટ્ટ] ક્ષતિઃ | પ્રતિષ્ઠિતઃ શ્રી નિત્યાનંદસૂરિજીfમ:[] આ પટ્ટના કારાપક, આગળ અહીં આઠ વર્ષ અગાઉ નંદીશ્વરદ્વીપપટ્ટ સ્થાપનાર, મહત્તમ ધાંધલ અને તેમનો પરિવાર છે; આગળ લેખાંક “જમાં કહેલ કેટલાકનાં નામો અહીં પણ મળે છે. પ્રતિષ્ઠાપક આચાર્ય અગાઉ કહ્યા છે તે જયાનંદસૂરિ હશે તેવું અમારું અનુમાન છે. પટ્ટ જો કે તેમાં કંડારેલ વીસ જિનની સંખ્યાને કારણે વીસ વિહરમાન (સીમંધરાદિ મહાવિદેહ ક્ષેત્રના પ્રવર્તમાન) જિન હોવાનું માની લેવામાં આવ્યું છે; પણ બે કારણસર અમને તે સમેતશિખરનો પટ્ટ હોવાનું લાગે છે. તેમાં પહેલું એ કે અંક્તિ વીસ જિનોમાં ભરતક્ષેત્રની વર્તમાન ચોવીસીના ૨૩મા તીર્થંકર પાર્શ્વનાથ (નાગફણા-છત્રાંકિત) છે; અને પ્રત્યેક જિનને શિખરયુક્ત પ્રાસાદમાં પ્રતિષ્ઠિત હોય તેમ દર્શાવ્યા છે, જે તેમની મૂર્તિઓની સમેતશિખર પર મુક્તિ પામેલ ૨૦ જિનોના દેવકુલો વિશે સ્થાપનાનો ભાવ રજૂ કરે છે. આ તથ્થો લક્ષમાં લઈ અમે પંક્તિ બેમાં સંદર્ભગત સ્થાને ખૂટતા આઠ અક્ષરો “સમેતશિખરપટ્ટ:' હશે તેમ માન્યું છે. બંન્ને લેખોમાં અપાયેલી કારાપક સંબંધી માહિતી એકઠી કરતાં આ પદો સ્થાપનાર મહત્તમ ધાંધલનું વંશવૃક્ષ નીચે મુજબ આકારિત બને છે : ઠ૦ + ણ = 6. કાન્હડદે ઠ, રાજપાલ = દેમતિ પુત્રી મહં. સિરી =મહં. ધાંધલ ઉદયન વાંધા _(પુત્રો) | (પુત્રીઓ) સૂમા સોમ સીહા આસપાલ જાલ્ડ નાસુ રૂપિણી મહત્તરા શ્રીમુદ + Page #78 -------------------------------------------------------------------------- ________________ ઉજ્જયંતગિરિના કેટલાક અપ્રકટ ઉત્કીર્ણ લેખો ૫૭ જિન નેમિનાથના મંદિરના દક્ષિણ દિશાના પ્રતોલી-નિર્ગમારની નજીકના કાળમીંઢ પથ્થરના એક સ્તંભ પર આ ઘણો જ ઘસાઈ ગયેલો સં૧૩૩૪ / ઈ. સ. ૧૨૭૮નો લેખ મળે છે. તેમાં મહત્ત્વની વાત એ છે કે જીર્ણદુર્ગ (ઉપરકોટ), અસલી જૂનાગઢના ઉપકંઠમાં, દુર્ગની પશ્ચિમે મંત્રી તેજપાળે ઈ. સ. ૧૨૩૨ આસપાસમાં (આજે જૂનાગઢ રૂપે ઓળખાતું) “તેજલપુર” નામક શહેર વસાવ્યાની વાત જે ઈસ્વીસનના ૧૪મા-૧૫મા શતકના જૈન પ્રબંધાત્મક સાહિત્યમાં, તેમ જ એ જ કાળમાં રચાયેલી ચૈત્ય-પરિપાટીઓમાં મળે છે, તેનો અહીં પ્રથમ જ વાર, અને ઉપલબ્ધ સાહિત્યિક પ્રમાણોથી પ્રાચીન એવો અભિલેખીય ઉલ્લેખ મળે છે. લેખ નીચે મુજબ છે : સંવત ૨૩૩૪ વર્ષે વૈસાવ વદિ ૮ રવીવ (?)...[] ઘેદ....... ••••••••••••••••••••••••••••••••• ................... પૂનાથ...... શ્રૌતેનy... ...ક્ષેત્રપાન...................... श्रीदेवकीयक्षेत्रे प्राग्वाटज्ञाती ठ. श्री -माल महं आल्हणदेव्या श्रेयो) વાગડેન......માર્યા ...... ................. ....શ્રીરેવી માંડ[T] ......શ્રીતીર્થે શ્રીમતિજ્ઞા તીય........................ ............................રિતા હવે પછીના લેખો સોલંકી-વાઘેલાયુગની સમાપ્તિ બાદના છે. પીળા પાષાણ પર કંડારેલ સં. ૧૩૬ ૧ | ઈ. સ. ૧૩૦પનો લેખ નેમિનિના ગૂઢમંડપમાં વાયવ્ય ખૂણાના ગોખલામાં ગોઠવેલ છે. લેખ ઉજ્જયંત મહાતીર્થ પર ચતુર્વિશતિ પટ્ટની સ્થાપના સંબંધી છે : નિ, ઐ, ભા. ૨૮ Page #79 -------------------------------------------------------------------------- ________________ ૫૮ નિર્ગસ્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨ યથા : संवत १३६१ ज्येष्ठ शुदि ९ बुधे श्रीमालज्ञातीय ठ. तिहुणा सुन [पं. १] महं. पदम महं. वीका महं हरिपालप्रभृतिभिः श्री उज्जयंतमहातीर्थे [पं. र] निज पितृपितामह मातामह भ्रातृ स्वसृ श्रेयोर्थं चतुर्विंशतिपट्टः का [पं. ३] रितः । प्रतिष्ठितः श्रीनेमिचंद्रसूरि शिष्य श्री जयचंद्रसूरिभिः । શુકં ભવતુ સમસ્ત કુ. પટ્ટના કારાપકો તથા પ્રતિષ્ઠાપક સૂરિના ગચ્છ વિશે કોઈ જ માહિતી ઉપલબ્ધ નથી. સં. ૧૪૯૪ { ઈ. સ. ૧૪૩૮નો આ લેખ એક પુરુષ અને પાંચ સ્ત્રીઓની આરાધક પ્રતિમા સમૂહ ધરાવતા પીળા ફલક પર નીચેના ભાગમાં કોરેલ છે : યથા : સા સા થાળ બ્રાન્ ! B ( 2) | નાથ ! (વાદ્રી ?) [ સંવત ૨૪૨૪ વર્ષ श्री श्रीमालन्यातीअ श्रेष्ठी करमण भार्या करमादे सुत सारंग भार्या सहित [१] उलगिसहा [२] પંદરમી શતાબ્દીના એક ચૈત્ય-પરિપાટીકાર હાથીપગલા જવાના માર્ગે “સારંગ જિણવર”ને નમ્યાનો ઉલ્લેખ કરે છે તે જિન આ સાહુ સારંગના કરાવેલા હશે? પ્રસ્તુત જિનનો નિર્માણકાળ આથી ઈ. સ. ૧૪૩૮ના અરસાનો અંદાજી શકાય. આ જ સાલમાં અહીં જિનકીર્તિસૂરિ દ્વારા, સમરસિંહ-માલદે દ્વારા નિર્મિત, “કલ્યાણત્રય” પ્રાસાદની પ્રતિષ્ઠા થયેલી. પ્રસ્તુત સૂરિ દ્વારા (વર્ષ અજ્ઞાત) અહીં પૂનિગ-વસહીની પણ પ્રતિષ્ઠા થયેલી, જે પણ મોટે ભાગે આ ૧૪૩૮ની સાલમાં કે તેની સમીપના વર્ષમાં હોવાનું અનુમાન થઈ શકે. (આ વિષય પર જુઓ અહીં લેખકનો “ગિરનારસ્થ કુમારવિહારની સમસ્યા” નામક લેખ.) જિન નેમિનાથના ગૂઢમંડપમાં હાલ જોવા મળતા પીળા પાષાણના જિનચતુર્વિશતિપટ્ટ (૩૮" X ૨૧")ની નીચે આ સં. ૧૪૯૯ | ઈ. સ. ૧૪૪૨-૪૩નો ટૂંકો લેખ છે : યથા : [पं. १ ] सं. १४९९ वर्षे फागुण सुदि १२ सोमे ओसवाल ज्ञातीय सा. समरसिंहेन રો...તેવયુતે ચતુર્વિ. [૫. ૨) પટ્ટઃ રિત: પ્રતિ. શ્રી સોમસુન્દરમિ : લેખનું મહત્ત્વ તેમાં આવતા પ્રતિષ્ઠાપક આચાર્ય-રાણકપુરના જગપ્રસિદ્ધ નલિનીગુલ્મ ચતુર્મુખમહાવિહાર તેમ જ દેવકુલપાટક(મેવાડ-દેલવાડા)માં પ્રતિષ્ઠા કરનાર તપગચ્છાલિકર યુગપ્રધાન આચાર્ય-સોમસુંદરસૂરિને કારણે વધી જાય છે. સોમસુંદરસૂરિ ગિરનારની યાત્રાએ ગયાના સાહિત્યિક ઉલ્લેખો છે. અને સમરસિંહ તે કદાચ “કલ્યાણત્રયના મંદિરને સંત ૧૪૯૪માં નવું કરાવનાર બે ઓસવાળ કારાપકો (સમરસિંહ-માલદે) પૈકીના એક હશે. Page #80 -------------------------------------------------------------------------- ________________ ઉજ્જયંતગિરિના કેટલાક અપ્રકટ ઉત્કીર્ણ લેખો ૫૯ આ લેખ તથાકથિત સંપ્રતિરાજાના મંદિરના ગૂઢમંડપમાં જળવાયેલી એક શ્વેત આરસની જિન પ્રતિમા પર નીચેના હિસ્સામાં કંડારાયેલો છે : યથા : [í. ૨] સં. ૨૪ [૧] વર્ષે માવ સુ ૨ જી સૂરત વાનિ શ્રી શ્રી – [पं. २ ] मालज्ञातीय श्रे. भाई आख्येन भा. रुडी सु. श्रे झांझण प्रमुख कुटुंब [३] युतेन श्रीविमलनाथबिंब कारित प्रतिष्ठितं वृद्धतपापक्षे श्रीरत्नसिंहसूरिभिः॥ આ લેખનો ઉલ્લેખ (સ્વ) મુનિ શ્રી દર્શનવિજયજીએ કર્યો છે, પણ ત્યાં વાચના આપી નથી. વર્ષના છેલ્લા બે અંક વંચાતા નથી; પણ મુનિશ્રીએ સં. ૧૫૦૯ વર્ષ જણાવ્યું છે, જે લેખમાં આવતા પ્રતિષ્ઠાપક આચાર્યરૂપે શ્રી રત્નસિંહસૂરિના નામને કારણે લખ્યું હશે; કેમ કે પ્રસ્તુત સૂરિવરે આ મંદિરમાં મૂળનાયક જિન વિમલનાથની પ્રતિષ્ઠા સં. ૧૫૦૯માં કરાવેલી તેવું સમકાલિક સાહિત્યિક પ્રમાણ છે; પરંતુ સાંપ્રત મૂર્તિ જિન વિમલનાથની હોવા છતાં, અને તેની પ્રતિષ્ઠાની મિતિ સં. ૧૫૦૯ હોવાનો સંભવ હોવા છતાં', પ્રસ્તુત પ્રતિમા આ મંદિરના મૂલનાયક વિમલનાથની અસલી પ્રતિમા નથી લાગતી; કેમ કે આની પ્રતિષ્ઠા તો “સૂરયત (સૂરત) નિવાસી શ્રીમાળી કુટુંબે કરાવી છે; જ્યારે મંદિર ખંભાતવાસી શ્રેષ્ઠી શાણરાજ અને ભુંભવનું કરાવેલું હોઈ તેમનાં નામ ત્યાં હોવા ઘટે. વળી મૂળનાયકનું બિંબ પિત્તળનું હતું, છતાં લેખમાં અન્યથા મંદિરના પ્રતિષ્ઠાપક બૃહતપગચ્છનાયક રત્નસિંહસૂરિનું નામ મળતું હોઈ આ લેખ એક મૂલ્યવાન ઐતિહાસિક દસ્તાવેજ બની જાય છે. (૧૦) સગરામ સોનીના કહેવાતા મંદિરની જગતી પરની (અને મૂળ મંદિરની પાછળની) દેવકુલિકામાં એક આદિનાથના ચોવિસી પટ્ટ પર સં૧૫(0)૯નું વર્ષ અંકિત છે જેની પ્રતિષ્ઠા આગમગચ્છના કોઈ (દેવેન્દ્ર ?) સૂરિની કરેલી હોવાનો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે : યથા : स्वस्ति संवत १५(०?)९ वर्षे वैशाख वदि ११ शुके वीसलनगर-वास्तव्य श्री श्रीमालज्ञाती श्रे. लषमण भार्या [लीटी १] लषमादे सु. मेघावामणकमण भा. जागू श्रीआदिनाथबिंबं कारित ગામ છે [નીટી-૨] પ્રતિષ્ઠિત શ્રી- (મૂરિ?) fમ: [તી. રૂ] પ્રતિમા વિસલનગર(વિસનગર)ના શ્રીમાળી શ્રાવકોએ ભરાવેલી છે. આ લેખ રત્નસિંહસૂરિના શિષ્ય ઉદયવલ્લભસૂરિ દ્વારા પ્રતિષ્ઠિત, મૂળ ગભારામાં Page #81 -------------------------------------------------------------------------- ________________ ૬૦ નિર્ચન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨ વર્તમાન મૂળનાયકની બાજુમાં રહેલ, પીળા પાષાણની પ્રતિમા પર છે. લેખમાં જિનનું નામ આપ્યું નથી, તેમ જ લાંછન સ્પષ્ટ રીતે દેખાતું ન હોઈ ઓળખ શક્ય નથી બની. [पं. १] सं १५१९ वर्षे वै. व ५ शु [૫. ૨] સા. મમરા મા. દિવેવે સુતા હી છે. પ્ર. [૫. રૂ] શ્રી વિમસૂર્ણિમા હાલ મૂળનાયક રૂપે પૂજાતી, પણ જિન નેમિનાથની શ્યામ પ્રતિમા પર પણ સં. ૧૫૧૯નો (રામંડલિકના શાસનનો ઉલ્લેખ કરતો) લેખ છે અને બીજો સં. ૧૫૨૩ / ઈ. સ. ૧૪૬૭નો મૂળનાયક જિન વિમલનાથના ભોંયરામાંથી મળી આવેલ પિત્તળમય પરિકર પર છે, જે રત્નસિંહસૂરિ તેમ જ ઉદયવલ્લભસૂરિના ઉપદેશથી કરાવવામાં આવેલું, અને તેની પ્રતિષ્ઠા ઉદયવલ્લભસૂરિના શિષ્ય જ્ઞાનસાગરે કરેલી. (પરિકર પિત્તળનું હોઈ, અસલી મૂળનાયક વિમલનાથની પ્રતિમા પણ પિત્તળની હોવાનો પૂરો સંભવ છે.) આ સિવાય થોડાક ઈસ્વીસન્ની ૧૮-૧૯મી શતાબ્દીના શ્વેતાંબર લેખો, તેમ જ કેટલાક દિગંબર સંપ્રદાયના ૧૫-૧૭મી શતાબ્દીના લેખો જોવામાં આવ્યા છે, જેનો અહીં સમાવેશ કર્યો નથી. ટિપ્પણો : 9. Travels in Western India, reprint, Delhi 1971, Nos. XI(1-3) and XII (1-4), pp. 504 512. 2. Ed. James M. Campbell, Gazetteer of the Bombay Presidency, Vol.1, Pt. 1, "History of Gujarat,” Bombay 1896, p. 177. 3. Report on the Antiquities of Kathiawad and Kacch (1874-75), Archaeological survey of Western India. Reprint, Varanasi 1971; pp. 159.170, આ સિવાય બર્જેસના Memorandum on the Antiquities at Dabhoi, Ahmedabad, Than, Junagadh, Girnar and Dhank, London 1875માં પ્રારંભિક નોંધો છે. ૪. કે. કા. શાસ્ત્રીના ચૂડાસમા વંશ સંબંધના લેખોમાં આ સ્પષ્ટતા વરતાય છે. 4. “Inscriptions of Girnar," Revised List of the Antiquarian Remains in the Bombay Presidency, Vol VIII. E. "Inscriptions of Kathiawad," New Indian Antiquary, Vols. 1-III, Poona 1934-1941. ૭. પ્રવીર જૈન સ્નેહાદ (દ્વિતીય HTT), પ્રવર્તક શ્રી કાંતિવિજયજી જૈન ઇતિહાસમાળા, પુખ છઠ્ઠ, જૈન આત્માનંદ સભા-ભાવનગર, ભાવનગર ૧૯૨૧, પૃ. ૪૭-૭૪. Page #82 -------------------------------------------------------------------------- ________________ ઉજ્જયંતગિરિના કેટલાક અપ્રકટ ઉત્કીર્ણ લેખો ૮. એજન, પૃ. ૬૯-૧૦૦. ૯ પ્રાચીન તીર્થમાળા-સંગ્રહ (ભાગ ૧લો) શ્રી યશોવિજયજી જૈન ગંથમાલા, ભાવનગર સં૧૯૭૮ (ઈ સ. ૧૯૨૨), પૃ. ૫૭. ૧૦. ગુજરાતના ઐતિહાસિક લેખો (ભાગ રજો), શ્રી ફાર્બસ ગુજરાતી સભા ગ્રંથાવલિ ૧૫, મુંબઈ ૧૯૩૫, પૃ. ૫૧, પ૬, અને ૧૫૪; તથા પ્રસ્તુત ગ્રંથનો ભાગ ૩જો, ફા. ગુ. સ. ગ્રં. ૧૫, મુંબઈ ૧૯૪૨, પૃ. ૧૪, ૧૯, ૨૩, ૯૮, ૩૨, ૩૭, ૪૨ ; તથા એજન, પુરવણીના લેખો', પૃ. ૧૯૧, ૨૧૦, ૨૫૪, તેમ જ ૨૫૭-૧૫૮. 99. Jaina Tirthas in India and Their Architecture, Shri Jaina Kala Sahitya Samsodhaka Series 2, English series Vol II, Ahmedabad 1944, p. 34. ૧૨. “ગિરનારના ત્રણ અપ્રસિદ્ધ લેખો” સ્વાધ્યાય પુ. ૫, અંક ૨, પૃ. ૨૦૪-૨૧૦. તથા “A Collection of Some Jaina Images from Mount Girnar," Bulletin of the Museum and Picture Gallery, Baroda, Vol XX, pp. 34-57, Fig. 3 (pl XLIII). ૧૩. “ગિરનારના એક નવપ્રસિદ્ધ પ્રશસ્તિ-લેખ પર દષ્ટિપાત,” સ્વાધ્યાય, પુ૮, અંક ૪, પૃ. ૪૬૯-૪૮૯. ૧૪, જેમ કે પૂર્ણતલ્લગચ્છીય સુપ્રસિદ્ધ હેમચંદ્રાચાર્યના પ્રગુરુના પ્રગુરુ યશોભદ્રસૂરિએ (ઈસ્વીસન્ના દશમા શતકના અંતભાગે) ગિરનાર પર સંથારો કર્યાનો ઉલ્લેખ પ્રસ્તુત ગચ્છના દેવચંદ્રસૂરિના શાંતિનાથચરિત્ર (પ્રાકત : સં. ૧૧૬૦ / ઈસ. ૧૧૦૪), તથા હેમચંદ્રાચાર્યના ત્રિષષ્ઠિશલાકાપરષચરિત્ર(૧૨મી શતાબ્દી મધ્યભાગ)ની પ્રાંત-પ્રશસ્તિ, ઇત્યાદિ સાહિત્યમાં મળે છે; તથા થારાપદ્રગચ્છીય વાદિવેતાલ શાંતિસૂરિએ ઉજ્જયંતગિરિ પર સં. ૧૦૯૬ ! ઈ. સ. ૧૦૪૦માં પ્રાયોપવેશન કર્યાનો પ્રભાવકચરિતમાં નિર્દેશ થયો છે. 94. Nawab, Jaina Tirthas., p. 34. ૧૬. નવાબે આ પટ્ટને “વીસવિહરમાન”નો માન્યો છે તે ભૂલ જ છે. ૧૭. સંઘવી શવરાજવાળી આ ગ્રંથમાં સંપાદિત(મધુસૂદન ઢાંકી, વિધાત્રી વોરા)માં આવો ઉલ્લેખ છે. (અહીં આ સંકલનમાં તે પુનર્મુદ્રિત કરી છે.) ૧૮. સંઘપતિ ગુણરાજ તથા સંઘપતિ શ્રીનાથની સાથે સોમસુંદરસૂરિ ઓછામાં ઓછું બે વાર તો યાત્રાર્થે ગિરનાર ગયેલા: (જુઓ મોદઇ દેશાઈ, જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ, મુંબઈ ૧૯૩૨, પૃ. ૪૫૬, ૪૫૮, ઇત્યાદિ.) ૧૯, જૈન તીર્થોનો ઇતિહાસ, શ્રી ચારિત્ર સ્મારક ગ્રંથમાળા : પુષ્પ ૩૮મું, અમદાવાદ ૧૯૪૯, પૃ. ૧૨૭. ૨૦. તપાગચ્છીય રત્નસિંહસૂરિશિષ્યની ૧૫મા શતકના મધ્યના અરસામાં રચાયેલી ગિરનાર-તીર્થમાળામાં નીચે મુજબ ઉલ્લેખ છે : સામી વિમલનાથ તિહિ ગાજઈ નિરૂમલ સોવનમય તનું છાજઈ, રાજઈ મહિમ નિધાન; Page #83 -------------------------------------------------------------------------- ________________ નિર્ઝન્ય ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨ ચિંતામણિ શ્રીપાસ જિણેસર સુરતરૂ અજિતનાથ તિર્થેસર, બિહુપરિ સોવન વાન, ૧૫ પીતલમય જિન પ્રતિમા બહુવિધ સમવસરણિ શ્રીવીર ચતુર્વિધ પૂજુ પુણ્ય નિધાન; પનરનવોત્તર ફાગણ માસિઇ, વંદુ જ સસિ ભાણ. ૧૬ (સં. વિજયધર્મસૂરિ, પ્રાચીન તીર્થમાળા-સંગ્રહ, ભાવનગર સં. ૧૯૭૮ | ઈ. સ. ૧૯૧૨, પૃ. ૩૫.) આ પ્રમાણને હિસાબે મૂળ પ્રતિમા સોને રસેલ કે ચકચકિત પિત્તળની હશે. એમાં કહેલ પિત્તળના મહાવીરના સમવસરણનો મોટો ખંડિત ભાગ ભોંયરામાંથી પ્રાપ્ત થયો છે. આ વિમલનાથનો પ્રાસાદ ખંભાતના શ્રેષ્ઠી શાણરાજ તથા ભુંભવે કરાવેલો. તેમાં પિત્તળની પ્રતિમા હોવાનું તપાગચ્છ હેમહંસગણિની ગિરનાર ચૈત્ય-પરિપાટીમાં નોંધાયું છે : યથા : (શો? શા)ણગર પ્રાસાદિ બિંબ પિત્તલમઈ ઠાવિએ ૨૮' (જુઓ. પં. બેચરદાસ જીવરાજ દોશી, પુરાતત્ત્વ, ૧-૩ એપ્રિલ ૧૯૨૩, પૃ. ૨૯૬.). ૨૧. શાણરાજ ભુંભવની મૂળ પ્રશસ્તિ ખંડિત રૂપે મળતી હોઈ તેમાં પ્રતિષ્ઠાનું જે નિશ્ચિત રૂપે વર્ષ દીધું હશે તે પ્રમાણ લુપ્ત થયું છે. ૨૨. જુઓ Diskalkar, Inscriptions, p. 120. ૨૩. વિજયધર્મસૂરિ, પૃ. ૫૭, પાદટીપ. ઋણસ્વીકાર અહીં પ્રકટ કરેલ બન્ને ચિત્રો American Institute of Indian Studies, Varanasi Centre,ના ચિત્રકોશમાંથી પ્રાપ્ત થયાં છે. પ્રસ્તુત સંસ્થાના સહાય અને સૌજન્યનો અહીં સ્વીકાર કરું છું. ચિત્રસ્થ બન્ને પટ્ટો અગાઉ સારાભાઈ નવાબના ઉપર સંદર્ભ સૂચિત ગ્રંથમાં Plate 33, Figs 73-74 રૂપે પ્રગટ થઈ ચૂકયાં છે; પણ એ પુસ્તક અલભ્ય હોઈ ચિત્રોને અહીં સંદર્ભ-સુવિધાર્થે પુનઃપ્રકાશિત કરવાનું યોગ્ય માન્યું છે. Page #84 -------------------------------------------------------------------------- ________________ વંથળીના બે નવપ્રાપ્ત જૈન અભિલેખ : સમીક્ષાત્મક લઘુ અધ્યયન સન ૧૯૮૨માં વંથળી(સૌરાષ્ટ્ર)થી પ્રકાશમાં આવેલ અને વર્તમાને જૂનાગઢના સરકારી સંગ્રહાલયમાં સંરક્ષિત, જિન પાર્શ્વનાથની પ્રતિમાના પબાસણ પર અંકિત પૃથફ મિતિ ધરાવતા બે લેખ સામીપ્યમાં પ્રકટ થયા છે. અભિલેખો નિઃશંક મહત્ત્વપૂર્ણ છે અને એની સચિત્ર વાચના વિસ્તૃત ચર્ચા સમેત પ્રકટ કરવા બદલ સંપાદકો ધન્યવાદને પાત્ર છે. સંપાદકો દ્વારા થયેલી સંદર્ભિત લેખોની વાચના આ પ્રમાણે છે : १. (स्वस्ति ।) संवत् ११८१ वर्षे माघ वदि [*]शनौ श्री श्रीमालज्ञातिय ठ० लूणागसंताने Ver[*]પત્ત(તિ)શ્રી(જે)મ ન માત્મશ્રેયાર્થ [*]શ્રી પાર્શ્વનાથ ચૈત્ય ત્રિ(Kિ)વસ[*]દિત ઋરિત પ્રતિષ્ટિ(f)ત શ્રી ૪(૪)હ્યા [[*] છે શ્રી પ્રદ્યુનભૂમિ:[*] ૨. (સ્વસ્તિ ) સંવત્ રૂ૪૪ પેસ્ટ(8) વઃિ ૩ ગુ[[*]મતધારિશ્રીનચંદ્રસૂરિશિષ્યત્રી[*] [7] ન્યાવંદ્રોપશા[*][I]. સૂTT૩(૫)ત્રસંતાને મર્દ. [*] સુત ૩૦ વિનસિ[*]માર્યા ૩૦ પુનિળિપુત્રા નાયિક [[*]દેવ્યા પિતૃમાતૃ-] રૂ. આત્મપુષાર્થ નતવલપચા] (I) (f)યા ૨ હેતની[ mો *] : તિ: પ્ર. શ્રીવ[i]દા છે શ્રીfMાપૂf: [*] પ્રથમ લેખ અનુસાર સં. ૧૧૮૧ (ઈ. સ. ૧૧૨૫)માં ઠક્કર લૂણાગના વંશમાં થયેલા દંડાધિપતિ શોભનદેવે પોતાના આત્માના કલ્યાણ માટે બિંબસહિત પાર્શ્વનાથનું ચૈત્ય કરાવ્યું, જેની પ્રતિષ્ઠા બ્રહ્માણગચ્છના પ્રદ્યુમ્નસૂરિએ કરેલી. આ લેખ વસ્તુતયા અસલ લેખની સં. ૧૩૪૪ (ઈ. સ. ૧૨૮૮)માં ફરીથી કોતરાયેલ નકલ છે. પ્રથમ લેખની નીચે તરત જ બીજો સં. ૧૩૪૪ની મિતિવાળો લેખ કંડારાયેલો છે. લિપિના મરોડ પરથી બન્ને લેખો સં. ૧૩૪૪માં કોરાયા હોવાનો સંપાદકોનો અભિપ્રાય સાચો જણાય છે. પબાસણની શિલ્પશૈલી પણ એ જ તર્કનું સમર્થન કરે છે. મૂળ પબાસણ આમ અસલી પ્રતિમાના કારાપક દંડનાયક શોભનદેવના સમયનું નથી. છતાં ત્યાં કોરેલો પુરાણા મૂળ લેખની ખરી નકલ હોવાથી પ્રમાણભૂત છે એ તો સ્પષ્ટ જ છે. પ્રથમ લેખની વાચના પરથી સંપાદકોએ સૂચવેલ તારતમ્યો એવં પ્રસ્તુત કરેલ ધારણાઓ કેટલેક અંશે વિચારણીય હોઈ અહીં એના પર અવલોકનો રજૂ કરવા ધાર્યું છે. સંપાદકોનાં વક્તવ્યોનો સાર સિલસિલાવાર નીચે મુજબ રાખી શકાય : Page #85 -------------------------------------------------------------------------- ________________ ૬૪ નિર્ચન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨ (૧) લેખોવાળી બેસણી પાયાના ખોદકામ દરમ્યાન વંથળીથી મળી હોઈ સં. ૧૧૮૧વાળા લેખમાં કરેલ શોભનદેવ-કારિત પાર્થ-જિનાલય વંથળીમાં બંધાયું હોવાનું ધારી શકાય. (૨) કારાપક શોભનદેવની સજન મંત્રી પછી સોરઠના દંડનાયકરૂપે નિયુક્તિ થઈ હશે. (૩) આમ હોય તો સજ્જન મંત્રીએ ગિરનાર પર જિન નેમિનાથના મંદિરનું નિર્માણ સં. ૧૧૮૫માં કરાવ્યું હોવાની જે નોંધ “રેવંતગિરિરાસુ'માં મળે છે તે સાચી ન હોતાં મંદિર તે પહેલાંનાં વર્ષોમાં હોવું ઘટે. (૪) પ્રબંધચિંતામણિ' અનુસાર સજ્જન મંત્રીએ સોરઠની ત્રણ વર્ષની ઊપજ ઉપર્યુકત મંદિરને બંધાવવામાં વાપરેલી; જીર્ણોદ્ધાર સંબંધી ત્યાં સં૧૧૭૬નો લેખ હોઈ કાર્ય વિ. સં. ૧૧૭૪ના અરસામાં હાથ ધરવામાં આવ્યું હોય. (૫) સજ્જનના આ કૃત્યથી નારાજ થયેલ સિદ્ધરાજે જીર્ણોદ્ધાર બાદ એને પાછો બોલાવી એને સ્થાને શોભનદેવને દંડનાયક નીમ્યો હોય. (૬) સિદ્ધરાજની સોરઠ પરની ચડાઈ માલધારી હેમચંદ્રસૂરિ સાથે ગિરનારતીર્થની વંદનાર્થે ગયેલા સંઘની ખેંગારે કરેલ પજવણીને કારણે હોય. આ મુદ્દા એક પછી એક તપાસી જોઈએ: (૧) સંદર્ભગત અભિલેખોમાં જો કે વંથળી(વામનસ્થલી)નું નામ દીધું નથી તોપણ પબાસણ વંથળીમાં મકાનના પાયાના ખોદકામમાંથી નીકળ્યું હોઈ એ તળપદું હોવાનો પૂરો સંભવ છે અને લેખમાં શોભનદેવને “સુરાષ્ટ્રનો દંડાધિપ” (સુપ્ટિલ્લે ચૂંટfધપતિ) એમ કહ્યું નથી, એમ છતાં જ્યારે સૌરાષ્ટ્રના પ્રાચીન અને મહિમ્ન જૈન તીર્થો–ઉજ્જયંતગિરિ, શત્રુંજય પ્રભાસાદિ–ને છોડી વંથળી જેવા સ્થાને એ જિનાલય બંધાવે છે એ તથ્ય લક્ષમાં લેતાં, એ સોરઠ સાથે સંકળાયેલો રાજપુરુષ હોવો જોઈએ. શોભનદેવ સૌરાષ્ટ્રમાં દંડનાયકપદે રહ્યો હોવાની સંપાદકોની ધારણા સામે વાંધો ઉઠાવી શકાય એમ નથી. (૨) પણ પ્રથમ લેખના સંવતના છેલ્લા અંકની વાચના પુનર્વિચારણા માગી લે છે. સંવદર્શક આંકડામાં શરૂઆતના બે એકડાઓનું રૂપ સ્પષ્ટ છે; બન્ને સીધા (લગભગ આજે ગુજરાતીમાં કરીએ છીએ તેવા) છે અને ગુજરાતના મધ્યકાલીન અભિલેખોમાં એકડો મોટે ભાગે એ જ રીતે જોવા મળતો હોઈ એમાં તો કોઈ જ સંશય-સ્થિતિ રહેતી નથી. ત્રીજો “૮”નો અંક પણ બરોબર જ છે, પણ છેલ્લો, જેને સંપાદકોએ “૧'નો અંક માન્યો છે તે મરડાયેલ હોઈ એને ‘૯'નો અંક માનવો ઇષ્ટ જણાય છે. લેખ વસ્તુતઃ સં. ૧૧૮૯ ઈ. સ. ૧૧૩૩નો હોવાનું Page #86 -------------------------------------------------------------------------- ________________ વંથળીના બે નવપ્રાપ્ત જૈન અભિલેખ સમીક્ષાત્મક લઘુ અધ્યયન. જણાય છે. પ્રસ્તુત મિતિને શત્રુંજય પરનાં બે પૃથફ પબાસણોના લેખોનું મહદંશે સમર્થન મળી રહે છે. ત્યાંના સંદર્ભગત લેખોની વાચના આ પ્રમાણે છે : संवत् ११८९ वैसा(शा)षे महं श्रीसो(शोभनदेवेन । संभवस्वामिप्रतिमा श्री સ(શ)jનયતીર્થે રિતા || संवत् ११९० आषाढ सुदि ९ श्रीब्रह्माणगच्छे श्रीयशोभद्रसूरि...... शत्रुजयतीर्थे महं. शोभनदेवेन स्वयं श्रेयसे प्रतिमा कारापिता ।। આમાં પહેલા લેખનું વર્ષ જેમ વંથળીના લેખમાં સં. ૧૧૮૯નું હોવાનું ઉપર સૂચવ્યું છે તે જ છે અને બીજા લેખનું સં. ૧૧૯૦. બન્ને લેખોમાં શોભનદેવને મર્દ (મહંતો, મહત્તમ) હોવાનું કહ્યું છે. આથી એ નિશ્ચયતયા મંત્રી-મુદ્રા ધારણ કરનાર રાજપુરુષ છે; જો કે ત્યાં એને “દંડાધીશ કહ્યો નથી. પણ એમ જોઈએ તો કુમારપાળે જે આંબાક ઉર્ફે આમ્રદેવને ગિરનાર પર ચડવાની પદ્યા (પાજ) કરાવવા સોરઠનો દંડનાયક બનાવી મોકલ્યાનું સમકાલીન લેખક બૃહદ્ગચ્છીય સોમપ્રભાચાર્ય-કૃત જિનધર્મપ્રતિબોધ (સં. ૧૨૪૧ | ઈ. સ. ૧૧૮૫) અંતર્ગત કહે છે તે આંબાક પોતે તો ગિરનારના ખડકો પરના લેખોમાં પોતા માટે “મર્દ” એટલું જ સૂચિત કરે છે". આથી શત્રુંજયના લેખોમાં “દંડપતિ' શબ્દનો અભાવ મર્મયુક્ત બની શકતો નથી. વિશેષમાં શત્રુંજયના સં. ૧૧૯૦ની મિતિવાળા બીજા અભિલેખમાં પ્રતિષ્ઠાપક આચાર્ય યશોભદ્રસૂરિને બ્રહ્માણગચ્છ'ના કહ્યા છે, જેમ વંથળીના બંને લેખોના આચાર્યો–પ્રદ્યુમ્નસૂરિ તથા જસ્જિગસૂરિ–પણ બ્રહ્માણગચ્છના છે. આ વાત પણ લક્ષમાં લઈએ તો શત્રુંજયના લેખોના મહત્તમ શોભનદેવ વંથળીના લેખવાળા શોભનદેવથી અભિન્ન જણાય છે, એટલું જ નહિ, પણ શત્રુંજયના લેખોની મિતિઓ–સં. ૧૧૮૯ તથા સં. ૧૧૯૦–ને ધ્યાનમાં રાખતાં વંથળીના લેખની મિતિ સંપાદકોએ વાંચી છે તેમ સં૧૧૮૧ની હોવાને સ્થાને અહીં સૂચવ્યું છે તેમ સં. ૧૧૮૯ હોવાની શક્યતાને વિશેષ ટેકો મળી રહે છે અને એ કારણસર અરિષ્ટનેમિના ભવનની સર્જન-કારિત નવનિર્માણ-મિતિ નાગેન્દ્રગથ્વીય વિજયસેનસૂરિએ રેવંતગિરિરાસ (ઈ. સ. ૧૨૩૨ પશ્ચાતુ)માં જે સં૧૧૮૫(ઈ. સ. ૧૧૨૯)ની હોવાનું નોંધ્યું છે તે અફર રહે છે. (૪) (સ્વ) ભગવાનલાલ ઇન્દ્રજીએ નેમિનાથના દક્ષિણ પ્રવેશદ્વાર (વસ્તુતયા ઉત્તર તરફની પ્રતોલી)માં સં. ૧૧૭૬ (ઈ. સ. ૧૧૨૦)નો લેખ હોવાની જે વાત કરી છે તે ભ્રાંતિમૂલક છે. આજે વર્ષોથી ગુજરાતના વિદ્વાનો એ ગલત વિધાનથી ઊંધે રસ્તે દોરવાયા છે. પ્રસ્તુત લેખ-પ્રાંતે જે વર્ષ હતું તે બર્જેસે સં. ૧૨૭૬ જેવું વાંચેલું; જો કે એમાં જે આચાર્યનું નામ છે તે શ્રીચંદ્રસૂરિનો સમય એમની કૃતિઓ અન્વયે સં. ૧૧૬૯ | સં. ૧૧૧૩થી સં. ૧૨૨૮ | ઈ. સ. ૧૧૭૨ના ગાળામાં આવે છે. આથી ત્રીજો અંક ૧૭'ને સ્થાને અસલમાં 0” અથવા “૧'નો હશે. (સ્વ) પં, લાલચંદ્ર ગાંધી એવું સૂચન કરે છે જ, જે ગુજરાતના નિ, ઐ, ભા. ૨-૯ Page #87 -------------------------------------------------------------------------- ________________ ૬૬ નિર્ચન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨ ઇતિહાસજ્ઞોએ લક્ષમાં લીધું નથી. બીજી મહત્ત્વની વાત એ છે કે ત્યાં “સજન”ને બદલે “સંગાત મહામાત્ય” નામ આપ્યું છે. સન્ ૧૯૭૫ તથા ફરીને સન્ ૧૯૭૭માં શ્રી લક્ષ્મણભાઈ ભોજક તથા મારા દ્વારા થયેલ ગિરનારનાં મંદિરોના સર્વેક્ષણ દરમ્યાન એ લેખને તપાસતાં ત્યાં નિશ્ચયતયા “સંગાત” નામ જ કોતરાયેલું હોવાની ખાતરી થઈ છે. આમ સજ્જન મંત્રીએ સં. ૧૧૭૬ | ઈ. સ. ૧૧૨૦માં ત્યાં મંદિર કરાવ્યાની વાતને કોઈ જ આધાર રહેતો નથી. આથી રાસુ-કથિત મિતિ ફેરવવાને હાલ તો કોઈ જ પ્રમાણ વા કારણ ઉપસ્થિત નથી. આ વાત લક્ષમાં લેતાં શોભનદેવ સં૧૧૮૧માં સોરઠનો દંડનાયક હોવાની વાત ટકી શકતી નથી અને વંથળીના લેખનું વર્ષ સં૧૧૮૧ને બદલે સં ૧૧૮૯નું જ હોવાની ઉપરની રજૂઆત વિશેષ મજબૂત બની રહે છે. (૫) સોરઠની ત્રણ વર્ષની ઊપજ વાપરી નાખીને સજ્જને ગિરનાર પરનું ઉપરકથિત મંદિર બનાવ્યાની વાત સૌ પ્રથમ નાગેન્દ્રગચ્છીય મેરૂતુંગાચાર્યના પ્રબંધચિંતામણિ(સં. ૧૩૬૧ | ઈ. સ. ૧૩૦૫)માં નોંધાયેલી છે. પછીનાં કેટલાંક પ્રબન્ધો અને અનુલેખનો એ જ વાત (અત્યુક્તિ સાથે) કહે છે. સિદ્ધરાજના પિતા કર્ણદેવના નામ ઉપરથી એને “કર્ણવિહાર' સરખું અભિધાન અપાયાનું પણ કુમારપાલપ્રબોધપ્રબંધમાં કહ્યું છે, પણ અજ્ઞાતકર્તુક કુમારપાલદેવચરિત (આ ઈ. સ. ૧૩૦૦-૧૩૨૫) અનુસાર તો પ્રસ્તુત મંદિર સજ્જને કર્ણદેવના સમયમાં બાંધેલું અને એ પૂર્ણ થતાં પહેલાં સજ્જન દિવંગત થવાથી એના પુત્ર પરશુરામ ધ્વજારોપણવિધિ કરેલી. તપાગચ્છીય જિનમંડનગણિ પોતાના કુમારપાલપ્રબંધ(સ. ૧૪૯૨ | ઈ. સ. ૧૪૩૬)માં પ્રસ્તુત અનુશ્રુતિને યથાતથ અનુસરે છે ". આ એક નોખી સમસ્યા હોઈ એ અંગે અહીં વિશેષ વિચાર કરવો પ્રાપ્ત નથી, પણ મંદિરનું અભિધાન કર્ણવિહાર' રાખવામાં આવ્યું હશે એટલું તો ચોક્કસ, કેમ કે આ વાતની પુષ્ટિ કરતો, સિદ્ધરાજના શાસનકાલનો (મિતિ નષ્ટ) (અને ભાષાની દૃષ્ટિએ અપભ્રષ્ટ) અભિલેખ ગિરનાર પર નોંધાયો છે, જેમાં મંદિરનો સ્પષ્ટ રૂપે કરાયતન (કર્ણાયતન)' નામે ઉલ્લેખ થયો છે. (૬) સિદ્ધરાજની સોરઠ પરની ચડાઈ હર્ષપુરીય-ગચ્છના માલધારી હેમચંદ્રસૂરિવાળા યાત્રા-સંઘની સતામણીને કારણે થઈ હશે એમ માનવું વધુ પડતું ગણાય. ખેંગારે સંઘને લૂંટ્યો નહોતો અને રોકી રાખ્યા પછી સૂરિની સમજાવટથી ડુંગર પર યાત્રાર્થે ચડવાની પરવાનગી આપી દીધેલી. સિદ્ધરાજની ચડાઈ શુદ્ધ રાજદ્વારી હેતુથી જ, રાજ્યને વિસ્તારી સામ્રાજ્ય બનાવવાની મહેચ્છાથી, અને એને પ્રભાવે “સિદ્ધચક્રવર્તી' બનવાની લાલચે પ્રેરાઈ હોવાની વિશેષ સંભાવના છે. વંથળી-પબાસણનો મૂળે સં. ૧૧૮૯નો સિદ્ધ થતો લેખ શત્રુંજયના લેખોથી શોભનદેવના વિષયમાં વિશેષ સ્પષ્ટતાનો દ્યોતક બની રહે છે. એક જૈન અનુશ્રુતિ એવી છે કે સજ્જન દંડનાયકે Page #88 -------------------------------------------------------------------------- ________________ વંથળીના બે નવપ્રાપ્ત જૈન અભિલેખ: સમીક્ષાત્મક લઘુ અધ્યયન સૌરાષ્ટ્રમાં શ્રીમાળી વણિકોને વસાવ્યા. સજ્જન શ્રીમાળી હતો, વંથળી-લેખના દંડનાયક શોભનદેવ પણ શ્રીમાળી છે; અને સં. ૧૧૧૨-૧૩માં સોરઠના દંડનાયકરૂપે અધિકાર ચલાવનાર આંબાક-આગ્રદેવ પણ શ્રીમાળી હતો. આ તથ્યનો પણ કંઈક મર્મ તો હશે જ. સિદ્ધરાજના સમયના વરિષ્ઠ રાજપુરુષો, જેમ કે સાંત્વમંત્રી, ઉદયન મંત્રી, મંત્રી આશુક તથા આલિગ, સોમ મંત્રી, અને દંડનાયક સજ્જન–જે સૌ ઉપલબ્ધ પ્રમાણો અનુસાર જૈન મનાયા છે—તેઓમાં હવે દંડનાયક શોભનદેવનો ઉમેરો થાય છે. ગુજરાતના અને સોરઠના ઇતિહાસ પર એક નાનકડું પણ પ્રકાશમાન વર્તુળ કેન્દ્રિત કરવા માટે સંપાદકો નિઃશંક ધન્યવાદના ભાગી બને છે. ટિપ્પણો : ૧, પુષ્પકાંત ધોળકિયા તથા રામભાઈ સાવલિયા, “વંથળીની પાર્શ્વનાથ-પ્રતિમાની બેસણીના સં. ૧૧૮૧ અને સં. ૧૩૪૪ના લેખ,” સામીણ, ૧.૩, ઑક્ટો. ૧૯૮૪, પૃ. ૧૨૬-૧૨૯. ૨. એજન., પૃ. ૧૨૮. ૩. જુઓ મધુસૂદન ઢાંકી તથા લક્ષ્મણ ભોજક, “શત્રુંજયગિરિના કેટલાક અપ્રકટ પ્રતિમાલેખો”. | Sambodhi, Vol. VII, Nos. 1-4 (April 1978—Jan. 1979), p. 15. ૪. આચાર્ય જિનવિજય મુનિ (સં.), “કુમારપાલપ્રતિબોધ-સંક્ષેપ,” કુમારપાલચરિત્રસંગ્રહ, મુંબઈ ૧૯૫૬, પૃ. ૧૨૫. 4. J. Burgess and H. Cousens, “Revised List of the Antiquarian Remains in the Bombay Presidency", Vol. VIII, ASI (NIS), Vol.XVI, Revised ed., 1897, p. 359, Ins. Nos. 27 & 30. E. Report on the Antiquities of Käthiāwād and Kacch, ASWI, sec. ed, Varanasi, 1971, p. 167 તથા Burgess and Cousens, Revised List., p. 355, Ins. No. 14. આ લેખ પર શ્રી લક્ષ્મણભાઈ ભોજક તથા મારા દ્વારા લખાયેલ લેખ “ગિરનારના કેટલાક પૂર્વપ્રકાશિત લેખો પર પુનઃવિચાર”માં સવિસ્તર ચર્ચા થયેલી છે. (લેખ “(સ્વ) પં. બેચરદાસ સ્મૃતિગ્રંથ'માં સમાવિષ્ટ છે. જુઓ વારાણસી ૧૯૮૭, પૃ ૧૯૩-૧૯૪, (સં. મધુસૂદન ઢાંકી, સાગરમલ જૈન.). ૭. “સિદ્ધરાજ અને જૈનો”, ઐતિહાસિક લેખસંગ્રહ, વડોદરા, ૧૯૬૩, પૃ. ૧૦૯-૧૧૪ તથા ૧૨૦. ૮. બર્જેસે Antiquitiesમાં તો “જ્ઞાત" વાંચેલું; પણ Revised Listમાં “સત'આ બીજી વાચના જ સાચી છે. ૯. ગુજરાતનાં પ્રાપ્ત ઐતિહાસિક સાધનોમાં તો આ સંગાત મહાત્યનું નામ જડતું નથી. રાજસ્થાન તરફના કોઈ રજવાડાના મંત્રી હશે ? ૧૦. જિનવિજય મુનિ (સં.) , સિંધી જૈન ગ્રંથમાલા, ગ્રંથાંક ૧, શાંતિનિકેતન, ૧૯૩૩, પૃ. ૬૫; Page #89 -------------------------------------------------------------------------- ________________ ૬૮ રૈવતકોદ્વારપ્રબંધ”. ૧૧. જિનવિજય મુનિ (સં.), પુરાતન-પ્રબંધ-સંગ્રહ, કલકત્તા ૧૯૩૬, પૃ ૩૪, “મં. સજ્જનકારિતરૈવત તીર્થોદ્વારપ્રબંધ,” પ્રત (P). નિગ્રન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨ ૧૨. જિનવિજય, કુમારપાલ, પૃ. ૪૦, ૧૩. એજન, પૃ. ૨. ૧૪. મને આ બીજી પરંપરા એટલી પ્રતીતિજનક જણાતી નથી. સારોયે પ્રશ્ન વિશેષ અન્વેષણ માંગી લે છે. ૧૫. મુનિ ચતુરવિજય (સં.), શ્રી આત્માનંદ-ગ્રંથમાલા, રત્ન ૩૪, ભાવનગર, વિ. સં. ૧૯૭૧ (ઈ. સ. ૧૯૧૪), પૃ× ૪-૫. ૧૬. વિસ્તારપૂર્વક અન્યત્ર ચર્ચા કરવા વિચાર્યું છે. ૧૭. Revised List., p. 356, Ins. No. 17. ૧૮. અહીં બીજા, સં. ૧૩૪૪વાળા લેખની કોઈ ચર્ચા નથી કરી. એમાં આવતા બ્રહ્માણગચ્છીય જજ્જિગસૂરિનું નામ સંપાદકોએ ટાંકેલ સલખણપુરની જૈન ધાતુપ્રતિમાના લેખ અતિરિક્ત પ્રસ્તુત ગામથી મળી આવેલ પાષાણનાં પબાસણો પરના કેટલાક લેખોમાં પણ મળે છે (જુઓ સં૰ જિનવિજય, પ્રાચીન જૈન સ્નેહસંગ્રહ (દ્વિતીય ભા), ભાવનગર, ૧૯૨૧, પૃ॰ ૩૦૭ (લેખાંક ૪૭૦, સં. ૧૩૩૦; લેખાંક ૪૭૩, સં. ૧૩૪૯), પૃ. ૩૦૯ (લેખાંક ૪૮૦, સં. ૧૩૩૦); પૃ- ૩૧૧ (લેખાંક ૪૯૦, સં. ૧૩૩૦) અને પૃ- ૩૧૨ (લેખાંક ૪૯૭, સં. ૧૩૩૦). એક બીજી નોંધ એ લેવાની છે તે વંથળીની જુમામસ્જિદની ચાર પૈકીની ત્રણ મોટી, કરોટક પ્રકારની છતો, ત્યાંનાં જૈન મંદિરોના રંગમંડપોમાંથી ગ્રહણ કરવામાં આવી છે. આમાંની એક શોભનદેવ-કારિત પાર્શ્વનાથના મંદિરના મંડપની હોવાનો સંભવ છે. મારા મૂળ લેખ પર સંપાદક-લેખક દ્વયે સામીપ્પના એ જ અંકમાં પૃ ૧૨ પર જે ખુલાસો આપ્યો છે તે નીચે મુજબ છે. ‘‘ઉપર્યુક્ત વિષય પરત્વે શ્રી ઢાંકી સાહેબે ઉપર મિતિમાં સં. ૧૧૮૧ને બદલે સં. ૧૧૮૯ વાંચવા કહ્યું છે, પરંતુ સદર લેખમાં સં. ૧૧૮૧ સ્પષ્ટ વંચાય છે. એ અનુસાર તિથિ અને વારનો મેળ બેસે છે, જયારે વિ. સં. ૧૧૮૯ વાંચતાં તિથિ અને વારનો મેળ બેસતો નથી. આથી વિ. સં. ૧૧૮૧નું વર્ષ વાંચવામાં ભૂલ થવાની કોઈ સંભાવના નથી (જુઓ આ અંકમાં આપેલો એનો એન્લાર્જ ફોટોગ્રાફ, ચિત્ર ૬.) આથી અમારા મૂળ લેખમાં પ્રતિપાદિત કરેલ મંતવ્ય યથાવત્ રહે છે.” પુષ્પકાંત ધોળકિયા રામભાઈ સાવલિયા આનો અર્થ એવો પણ થાય કે ઈસ્વી ૧૧૨૫માં મંદિર થઈ ગયા બાદ સજ્જન મંત્રીને ખસેડી તેમને સ્થાને શોભનની નિયુક્તિ થઈ હોવી જોઈએ, અને એ પદ પર તે ઓછામાં ઓછું સં. ૧૧૯૦ સુધી રહ્યો હોવો જોઈએ. બીજી બાજુ સજ્જન મંત્રીની પણ ઓછામાં ઓછું સં. ૧૧૭૧ ઈસ્વી ૧૧૧૫ પછીના કોઈ વર્ષમાં નિયુક્તિ થઈ ગઈ હોવી જોઈએ. અને શોભનદેવ એકાદ દશકા સુધી એ પદ પર એકાદ દાયકા સુધી રહ્યો હશે તેમ શત્રુંજયના અભિલેખો પરથી માનવું ધટે. Page #90 -------------------------------------------------------------------------- ________________ પોરબંદરની વાસુપૂજ્ય જિનની વાઘેલાકાલીન પ્રતિમા અને તેનો અભિલેખ પોરબંદરની પ્રાચીનતા વિશે થોડુંક ભૂમિકારૂપે વિવેચન અન્યત્ર થઈ ગયું છે'. સાંપ્રત લેખમાં પોરબંદર-સ્થિત વાસુપૂજ્ય-જિનાલયના મૂલનાયક શ્રી વાસુપૂજ્ય સ્વામીની પ્રતિમા તથા તેના આસન પર કોરેલ લેખની વાચના-વિવરણ કરવા વિચાર્યું છે. પોરબંદરમાં જૈનો ક્યારથી વસ્યા અને જિનાલયો કયા સમયથી બંધાવા લાગેલાં તે મુદ્દા પર જોઈએ તેવું સંશોધન થયું નથી; પણ સાંપ્રત સંદર્ભમાં ઉપયોગી થાય તેવી પ્રકાશિત થઈ ચૂકેલી એક નોંધ અહીં ઉદ્ધત કરીશું, જેના તાત્પર્ય પરથી એમ જણાય છે કે પોરબંદરમાં ૧૫મા શતકમાં ભગવાન પાર્શ્વનાથનું એક મંદિર વિદ્યમાન હતું : (ઉદ્ધરણ જે લેખમાંથી લેવાયેલું છે ત્યાં મૂળ સંદર્ભ જૂનાગઢ-અનુલક્ષિત છે.) જૂનાગઢ સંબંધી બીજો ઉલ્લેખ રજૂ કરીશ એ જ કાળ સમીપવર્તી (રત્નાકરગચ્છના હેમચંદ્રસૂરિશિષ્ય) શ્રી જિનતિલકસૂરિના પ્રારંભિક જૂની ગુજરાતીમાં રચાયેલ “ચૈત્યપરિપાટીસ્તવન”માંથી. જૂનગઢ પાસ તેજલપુરિ તેજલ-વિહાર નવપલ્લવ મંગલપુરિ મઝાર ! પુરિ પાસ રિસહ મયણી જુહારી ભુભિલીય સંપ્રતિકે ગઈ વિહારી ૩ી. અહીં પણ “જૂનઈગઢમાં જૂનાગઢના) તેજપાળ-વિહારના “પાર્થનો ઉલ્લેખ છે. સાથે સાથે “મંગલપુર (માંગરોળ)ને પ્રસિદ્ધ નવપલ્લવ પાર્શ્વનાથ, ને વિશેષમાં “પુરિ’ (પોરબંદર)ના પાર્શ્વનાથ, “મયણી'(મિયાણી)ના ઋષભદેવ તેમ જ ભુભિલી(ઘુમલી)ના સંપ્રતિ નિર્મિત વિહારનો ઉલ્લેખ છે.)” જિનતિલકસૂરિનો સમય ૧૫મા શતકના અંતિમ ચરણમાં મૂકવો જોઈએ; કેમકે તેમના ગુરુ હેમચંદ્રસૂરિના ગુરુ અભયદેવસૂરિના ઉપદેશથી ખંભાતના સાહ શાણરાજે ગિરનાર પર વિમલનાથનો જે પ્રાસાદ બંધાવેલો તેની મિતિ સં. ૧૫૦૯ | ઈ. સ. ૧૪૫૩ આપવામાં આવે છે. આથી જિનતિલકનો પોરબંદરના પાર્થનો ઉલ્લેખ ૧૫મા શતકના અંત ભાગનો માનીએ તો પ્રસ્તુત મંદિર તે પૂર્વે બંધાઈ ચૂક્યું હશે. Page #91 -------------------------------------------------------------------------- ________________ ૭૦ નિર્ઝન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨ પોરબંદરમાં બીજું જૂનું મંદિર શાંતિનાથનું છે, જે ત્યાંના પ્રશસ્તિલેખ અનુસાર રાણા ખિમાજીના સમયમાં સં૧૬૯૧ | ઈ. સ. ૧૯૩૫માં બંધાયેલું. પણ આ લેખમાં જેની વાત કરવાની છે તે વાસુપૂજ્યની પ્રતિમા વિશેષ પ્રાચીન છે. વાસુપૂજ્ય સ્વામીનું સાંપ્રત મંદિર તો તદન આધુનિક છે, પણ તે આધુનિકતા વર્તમાન જીર્ણોદ્ધારને કારણે લાગે છે. કેમકે આ મંદિર જ્યાં આવેલું છે તે ભૂમિ પોરબંદરના પ્રાચીનતમ ભાગ અંતર્ગત આવેલી છે. પ્રતિમા પરના ઉત્કીર્ણ લેખ વિશે જોઈ જતાં પહેલાં પ્રતિમાના સ્વરૂપ વિશે થોડું અહીં કહીશું. પ્રતિમા આરસની છે. પદ્માસનાસીન જિન વાસુપૂજય અશોકવૃક્ષ(કે ચંપકવૃક્ષ)ના આશ્રયે સ્થિર છે. વૃક્ષના મૂળ ભાગે હરિણયુગલ જણાય છે. જિનના પૃષ્ઠભાગે વૃક્ષનો રેષાવાળા પર્ણ અને પુષ્પાદિ સાથે વિસ્તાર કરેલો છે. અડખેપડખે “બીજપુર' તેમ જ કમલદંડને ધારણ કરી રહેલા પ્રતિહારરૂપી યક્ષો કોર્યા છે. પ્રતિહારોની નીચેની રથિકાઓમાં જમણી બાજુ સ્ત્રી મૂર્તિ અને ડાબી બાજુએ પુરુષ મૂર્તિને જિનેન્દ્રનું આરાધન કરતી બતાવી છે, જે પાત્રો દેહદુધનાશનો ઉપાય જણાવતાં વાસુપૂજયના પૂજન-કથાનક સાથે સંકળાયેલ રોહિણી અને અશોકચંદ્ર હોવાં જોઈએ. રોહિણી અને અશોકચંદ્રના રૂપની વચ્ચાળની કોરી જગ્યામાં પાંચ પંક્તિનો સંવયુક્ત લેખ કંડાર્યો છે. પૂજાપાના ધોવાણથી લેખ ખૂબ જ ઘસાઈ ગયેલો છે, અને વાચનામાં ખૂબ કઠણાઈ અનુભવવી પડે છે. લેખ આ પ્રમાણે છે : (१) संवत १३०४ वर्षे फागुण वदि ११ शुक्रे (૨) (વેરા ?) યુત મા. વાતાવ તસ્ય સો(३) हिणि नाम स्वपत्नीश्रेयार्थं । श्री (૪) વાસપૂનિર્વિવં પ્રતિષ્ઠિત | ચં (૫) ટૂછી શ્રીચંદ્રમણૂરિશિષ્યાઃ | સં. ૧૩૦૪(ઈ. સ. ૧૨૪૮)ના ફાગણ વદી ૧૧ને શુક્રવાર કોઈ(દદા ?)ના પુત્ર ભાનુશાલી (ભણશાળી) વાલાને પોતાની સોહિણી નામની પત્નીના શ્રેયાર્થે જિન વાસુપૂજ્યનું બિંબ (ભરાવ્યું), જેની પ્રતિષ્ઠા ચંદ્રગચ્છના શ્રી ચંદ્રપ્રભસૂરિના શિષ્ય કરી. લેખની ભાષા થોડીક અપભ્રષ્ટ છે : (“ફાલ્યુનને બદલે પ્રાકૃત રૂપ ફાગુણનો પ્રયોગ છે.) જોડણીના દોષો પણ છે : (‘સોહિણી'ને બદલે “સોહિણિ', “વાસુપૂજય’ને બદલે Page #92 -------------------------------------------------------------------------- ________________ પોરબંદરની વાસુપૂજ્ય જિનની વાઘેલાકાલીન પ્રતિમા અને તેનો અભિલેખ વાસપૂજ્ય') અને અપૂર્ણ પણ છે : (“કારાપિતા' સરખા ક્રિયાપદનો અભાવ પણ નોંધનીય છે.) બિંબ ભરાવનાર શ્રાવક તેમ જ પ્રતિષ્ઠાકર્તા આચાર્યનાં નામ તો આપ્યાં છે, પણ કયા ગામમાં પ્રતિષ્ઠા થઈ અને ક્યા ચૈત્યમાં થઈ તે જણાવ્યું નથી. આથી પ્રસ્તુત પ્રતિમા મૂળ પોરબંદરમાં જ અધિવાસિત હતી કે પછીના કોઈ કાળે અન્ય સ્થાનેથી ત્યાં લાવવામાં આવી તેનો નિર્ણય હાલ તો થઈ શકે તેમ નથી. પ્રતિમા પ્રમાણમાં નાની હોઈ, તેનું મૂળે સ્વતંત્ર મંદિર હોવાની શક્યતા ઓછી છે. જો પોરબંદરનું, હાલ વિનષ્ટ, પાર્શ્વનાથનું મંદિર ૧૫મા શતકથી ઠીક પ્રમાણમાં જૂનું હોય તો પ્રસ્તુત મંદિરમાં આ પ્રતિમા ઈ. સ. ૧૩૦૪માં બેસાડવામાં આવી હોય તેવો આછો પાતળો તર્ક કરી શકાય. ચંદ્રગચ્છના ચંદ્રપ્રભસૂરિના શિષ્યોનો ઉલ્લેખ આપણને આચાર્ય હેમચંદ્રના ધાતુપારાયણવૃત્તિની વિસં. ૧૩૦૭ | ઈ. સ. ૧૨૫૧માં સમર્પિત થયેલ, ને વિસલદેવ વાઘેલાનો શાસનકાળ ઉલ્લેખતી એક તાડપત્ર પર લખાયેલી પ્રતમાં મળે છે૧૦, જે પોરબંદરના લેખ પછી ત્રણ જ વર્ષ બાદનો હોઈ, વર્તમાન સંદર્ભમાં ઉપયોગી બની રહે છે. 'જિન વાસુપૂજ્યની અશોકવૃક્ષયુક્ત રોહિણી-અશોકચંદ્રની આરાધકમૂર્તિ સમેત મૂર્તિ પૂજવાના મહિમાનું કથાનક નાગેન્દ્રગચ્છના વર્ધમાનસૂરિએ મંત્રી વાધુના પાંચમા વંશજ આફ્લાદન દંડનાયકની વિનંતીથી, પત્તન (અણહિલ્લ પાટણ)ના વાસુપૂજ્ય-મંદિરના ઉદ્ધાર બાદ) વિ. સં. ૧૨૯૯ ઈ. સ. ૧૨૪૩માં રચેલ વાસુપૂજ્યચરિત્રમાં આપેલું છે. કદાચ આ કથાનકના પ્રચાર બાદ પોરબંદરવાની પ્રતિમા નિર્માઈ હોય તો કહેવાય નહીં. ગ્રંથરચના પછી પાંચ સાલ બાદ પ્રસ્તુત પ્રતિમા–પ્રતિષ્ઠા થઈ ગઈ છે, જે કંઈક અંશે ઉપલા તર્કનું સમર્થન કરે છે. તેરમા શતકની કોઈ કોઈ આરસની જિન પ્રતિમાના પૃષ્ઠભાગે પત્ર-ફળ-ફૂલથી લચી રહેલ વૃક્ષો કંડારેલ જોવામાં આવે છે. આવી એક પ્રતિમા દાઉમાકાંત શાહે થોડાં વર્ષ અગાઉ પ્રકાશિત કરી છે. એક બીજી પ્રતિમા (ચિત્ર ૪.) કુંભારિયાના ૧૩મા શતકના બીજા-ત્રીજા ચરણમાં નિર્માયેલ સંભવનાથના મંદિર તરીકે હાલ પરિચિત જિનભવનના ગૂઢમંડપમાં સં. ૧૨૭૧ | ઈ. સ. ૧૨૧૫ના વચ્ચેના ભાગમાં ઘસાઈ ગયેલા લેખવાળી શ્રી હરિશંકર પ્રભાશંકર શાસ્ત્રી તેમ જ સાંપ્રત લેખકે ઘોઘામાં નીકળેલ પ્રતિમાનિધિ પર સંશોધન કરતી વેળાએ, સં. ૧૩૫૭ | ઈસ. ૧૩૦૧ની એક અન્ય એ પ્રકારની પ્રતિમા ત્યાં જોયેલી. આ વૃક્ષોથી જિનનાં સ્વકીય ચૈત્યવૃક્ષો વિવલિત છે કે તેની પાછળ કોઈ કથાનક રહેલાં છે તે વિશે વધારે સંશોધન થવું જરૂરી છે. ઉદાહરણાર્થે અહીં ખંભાતમાં થોડાં વર્ષો અગાઉ ભૂમિમાંથી નીકળી આવેલ જિન Page #93 -------------------------------------------------------------------------- ________________ ૭૨ નિર્ચન્ય ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨ પ્રતિમાઓમાંની એક પ્રતિમા ચિત્ર રમાં રજૂ કરીશું. આ પ્રતિમા પણ આરસની છે. અહીં વિષયની રજૂઆત વિશેષ નાટ્યાત્મક અને કલાત્મક જણાય છે. ફલક વચ્ચાળે ઝાડના પ્રગલ્મ થડના ઊર્ધ્વભાગે ભરાવેલ પોયણા પર ચડાવેલ પોયણાના આસનમાં નાનીશી ધ્યાનસ્થ અને મનોરમ જિન-પ્રતિમા બતાવી છે. જિનબિંબ પર વૃક્ષમાંથી જ પાંગરતું મૃણાલછત્ર ઢાળેલું છે. છત્ર ઉપરના ભાગે નાનાંમોટાં પર્ણ-ચક્રો કંડાર્યા છે, ને આજુબાજુ પુષ્પરાજિ અને ફળની લૂમોથી લચકતી લતાઓ બતાવી છે. નીચે થડની બન્ને બાજુએ લટકતા લતાના છેડાઓની કલિકાઓમાં સૂંઢ પરોવી રહેલ હાથીનું જોડું બતાવ્યું છે. આ પ્રતિમા વાસુપૂજ્યની તો નથી લાગતી; રોહિણી આદિ પાત્રો અહીં અનુપસ્થિત છે પણ ગજમુશ્મની હાજરીનો શું સંકેત હશે, તેની પાછળ કઈ કથા સંકળાયેલી હશે, તે શોધી કાઢવું જોઈએ. આની સગોત્રી એક ૧૫મા શતકની પ્રતિમા મેવાડના દેલવાડાગ્રામ સ્થિત ખરતરવસહીમાં છે. (ચિત્ર ૩). અશોકચંદ્રરોહિણીની સંગાથવાળીથી ૧૩મા શતકની એક અન્ય વાસુપૂજિનની પ્રતિમા ચિત્ર ૧માં રજૂ કરી છે. પોરબંદરની વાસુપૂજ્ય-જિનની પ્રતિમા એ જૈન પ્રતિમા-વિધાનનું એક વિરલ દષ્ટાંત રજૂ કરે છે. વિશેષમાં ઉફ્રેંકિત પ્રતિષ્ઠા લેખ દ્વારા તેમાં જિનનું નામ પ્રમાણિત હોઈ, પ્રતિમાનું જિનપ્રતિમાશાસ્ત્રના અધ્યયનમાં વિશેષ મૂલ્ય બની રહે છે. ટિપ્પણો : ૧. જુઓ : “પોરબંદરના શાંતિનાથ જિનાલયના બે શિલાલેખો,” શ્રી ફોર્બસ ગુજરાતી સભા સૈમાસિક, એપ્રિલ-જૂન ૧૯૬૫, પૃ. ૧૭૨-૭૩. તેમ જ અહીં તેનું પુનર્મુદ્રણ. ૨. આ લેખવાળી પ્રતિમાનો ટૂંકો ઉલ્લેખ અમે પ્રસ્તુત લેખમાં એ જ પૃષ્ઠો પર કરી ગયા છીએ. ૩. મધુસૂદન ઢાંકી, “જીર્ણદુર્ગ-જૂનાગઢ વિશે.” પથિક, અમદાવાદ ડિસેમ્બર ૧૯૭૦. આ લેખ પણ પુનઃ મુદ્રિત થઈ આ ગ્રંથમાં સંકલિત થયો છે. ત્યાં પુરી(પોરબંદર)ના પાર્શ્વનાથ, મયણી(મિયાણી)ના ઋષભદેવ તેમ જ ભુંભલી(ધુમલી)ના સંપ્રતિ નિર્મિત વિહારનો ઉલ્લેખ છે. ૪. જૈન તીર્થનો ઇતિહાસ, શ્રી ચારિત્ર સ્મારક ગ્રંથમાળા : પુષ્પ ૩૮મું. અમદાવાદ, ૧૯૪૯, પૃ. ૫૬૯. સંપાદક : મુનિરાજ શ્રી ન્યાયવિજયજી (ત્રિપુટી). પ. “પુરિ પાસ’નો અર્થ “પુરે પાર્થ' થાય. આમાં કહેલું “પુર ગામ તે ભૂતામ્બિલિકા'ના રાણક બાષ્ઠલદેવના સંત ૧૦૪૫ | ઈ. સ. ૯૮૯ના તામ્રપત્રમાં કહેલ “પૌરવેલાકુલ' અને મધ્યકાલીન લેખોમાં આવતું ‘પુરબિંદર' એટલે કે હાલનું “પોરબંદર હોવું જોઈએ. “પોરબંદરમાં આજે તો પાર્શ્વનાથનું કોઈ જ મંદિર નથી. (ચૈત્યપરિપાટીના સંપાદકે ‘પુર'ની પિછાન આપવાનો પ્રયત્ન કર્યો નથી.) ૬. “મયણી' તે પોરબંદરથી ૨૨ માઈલ વાયવ્ય આવેલું સમુદ્રવર્તી પુરાણું ગામ મિયાણી” (મણિપુર) જણાય છે. (ચૈત્યપરિપાટીના સંપાદક આ ગામની પિછાન આપી શક્યા નથી.) આજે મિયાણી'માં ગામના Page #94 -------------------------------------------------------------------------- ________________ પોરબંદરની વાસપૂજ્ય જિનની વાઘેલાકાલીન પ્રતિમા અને તેનો અભિલેખ ૭૩ જૂના કોટની અંદર નીલકંઠ મહાદેવના સં. ૧૨૯૦ | ઈ. સ. ૧૨૩૪ (કે પછી સં. ૧૨૬૦ ઈસ. ૧૨૦૪)ના લેખવાળા મંદિરની સમીપ પણ ઉત્તરાભિમુખ જૈનમંદિર ઊભેલું છે. તેનો સમય શૈલીની દષ્ટિએ, ૧૩મી શતાબ્દી ઉત્તરાર્ધનો અંતભાગ જણાય છે. ચૈત્યપરિપાટીમાં ઉલ્લિખિત જિન ઋષભનું મંદિર તે નિશ્ચયતયા આ પુરાણું મંદિર જણાય છે. ૭. ધુમલીમાં સુપ્રસિદ્ધ નવલખા મંદિરથી દક્ષિણમાં એક જૈન મંદિરનું (વાણિયાવસીનું) ખંડેર ઊભું છે. આજે તો તેમાં થોડાક થાંભલા માત્ર ઊભાં છે. તેમાંથી મળી આવેલી જિનપ્રતિમાનું રેખાંકન James Burgess ના Antiquities of KathiçwÒd and Kutch, London 1876, Plate XLVI પર રજૂ કર્યું છે.) ૮. જુઓ મોહનલાલ દલીચંદ દેશાઈ, જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ, મુંબઈ ૧૯૩૨, પૃ. ૪૯પ-૯૬; તથા ત્રિપુટી મહારાજ, જૈન પરંપરાનો ઇતિહાસ (ભાગ ત્રીજો), અમદાવાદ ૧૯૬૪. ૯, પાદટીપ ક્રમાંક ૧ અનુસાર ૧૦. જુઓ જૈન પુસ્તક પ્રશસ્તિ સંગ્રહ પ્રથમ ભાગ, Singhi Jain Series, No. 18, Bombay 1943. ૧૧. જુઓ શ્રી વાસુપૂજ્ય ચરિત્ર, જૈન આત્માનંદ સભા, ભાવનગર વિસં. ૧૯૯૭ | ઈ. સ. ૧૯૪૧, પૃ. ૨૨૭. ૧૨. રોહિણી-અશોકચંદ્રવાળી કથા ૧૩માં શતકથી વિશેષ પ્રાચીન છે કે નહીં તેનો નિર્ણય થવા ઉપર આ તર્કની સંભવ્યતા-અસંભવ્યતાનો નિશ્ચય નિર્ભર છે. આ કથાનક તરફ અમારું ધ્યાન (સ્વ) પં. બાબુલાલ શાહે દોર્યું છે, જેનો અહીં સાનંદ ઉલ્લેખ કરીએ છીએ. 93. Cf. Umakant Premanand Shah, Studies in Jain Art, Banares 1955, pl. XXVII, fig. 73. ૧૪. આ પ્રતિમા હાલ ખંભાતના ચિંતામણિના દેરાસરમાં પ્રતિષ્ઠિત થયેલી છે. ૧૫. પચાસેક વર્ષ પહેલાં મુનિશ્રી ભુવનવિજયજી તેમ જ ત્રિ. ઓ. શાહે કરેલી વાચના મણિભાઈ વોરા અને સાંપ્રત લેખકે થોડીક શુદ્ધ કરેલી, જેની વિશેષ પરીક્ષણ દ્વારા વિશુદ્ધિ શ્રી અમૃતલાલ ભોજક તથા શ્રી લક્ષ્મણ ભોજકે કરેલી છે. લેખકો તેમની સહાયનો અહીં ઉલ્લેખ કરતાં હર્ષ અનુભવે છે. (મૂળ લેખના લેખકો શ્રી ત્રિભોવનદાસ શાહ, શ્રી મણિભાઈ વોરા, અને શ્રી મધુસૂદન ઢાંકી છે.) વિશેષ નોંધ : પોરબંદરની વાસુપૂજ્યની પ્રતિમા તથા તેના લેખના ચિત્રો સંબોધિ ૩. ૨-૩, અમદાવાદ ૧૯૭૪માં મૂળ લેખમાં છપાયા છે. એ ચિત્રો ફરીને પ્રાપ્ત ન થઈ શકવાથી અહીં પુનઃ પ્રગટ થઈ શક્યાં નથી. નિ, ઐ. ભા૨-૧૦ Page #95 -------------------------------------------------------------------------- ________________ પોરબંદરના શાંતિનાથ જિનાલયના બે શિલાલેખો મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ અને સુદામાપુરીના અપરનામથી સુપ્રસિદ્ધ પોરબંદર, પૌરાણિક પરંપરા અનુસાર, ગુજરાતના પ્રાચીનતમ નગરો માંહેનું, આમ તો લગભગ પ્રભાસ જેટલું પ્રાચીન, હોવું સંભવે; પણ પોરબંદરને લગતા ઐતિહાસિક નિર્દેશો પ્રમાણમાં ઉત્તરકાલીન જોવા મળે છે. એનો જૂનામાં જૂનો ઉલ્લેખ ધુમલીના ઈ સ ૯૮૮ના તુલ્યકાલીન વર્ષના બાષ્કલદેવના તામ્રશાસનમાં થયેલો છે. ભૂતાંબિલિકા(ધુમલી)માંથી અણહિલ્લપુરના એક બ્રાહ્મણને અપાયેલા આ દાનપત્રમાં “પૌરવેલાકુલ” એટલે કે પોરબંદરનો ઉલ્લેખ થયેલો છે. પોરબંદરને લગતા આ ઉલ્લેખ અને ત્યારપછીના પુરાતત્ત્વીય પ્રમાણો વચ્ચે ખાસ્સું અઢી શતાબ્દી જેટલું અંતર પડી જાય છે : જેમકે ત્યારબાદના તો છેક વાઘેલા સમયના—૧૩મી સદીનાચાર ઉત્કીર્ણ લેખો છે. જો કે એમાંથી વિશેષ ઐતિહાસિક માહિતી પ્રાપ્ત થતી ન હોવા છતાં પો૨બંદ૨નું એ કાળમાં અસ્તિત્વ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સિદ્ધ કરવામાં ઉપયોગી છે. આ પૈકીનો સૌથી જૂનો સંવત્ ૧૩૦૪નો લેખ અહીંના હોળી ચકલા પાસેના જૈન મંદિરની વાસુપૂજ્યની આરસની પ્રતિમાના આસન પર અંકિત થયેલો છે. ત્યાર પછીનો અહીંની જૂની મીઠી માંડવીનો વાઘેલા રાજા વિસળદેવનો સંવત્ ૧૩૧૫નો સુરભી લેખ આજે તો ગુમ થયો છે. તે પછી કેદારકુંડમાં વિષ્ણુમૂર્તિની નીચે સંવત્ ૧૩૨૭ વંચાય છે, તે તો નામનો જ, કહેવા પૂરતો જ, ખપનો છે. છેવટે ખારવાવાડમાં પદમણી માતાના મંદિરમાં સારંગદેવ વાધેલાના સમયના સંવત્ ૧૩૩૧ના ઘસાઈ ગયેલા લેખની નોંધ કરી લઈએ'. વાઘેલા સમયના અંત પછી રીતસરનો કોઈ લેખ પ્રાપ્ત નથી થયો. ઝુંડાળા પાસેના પોરાવમાતાના પ્રાંગણમાં એક સંવત્ ૧૩૯૧નો પાળિયાનો તેમ જ હોળી ચકલા પાસેના સંવત્ ૧૬૩૧ના પાળિયાનો અહીં ગામની હસ્તી સિદ્ધ કરવા સિવાય વિશેષ ઉપયોગ નથી. પણ ત્યારપછીનાં તરતનાં વર્ષોમાં પોરબંદર વિશે કંઈ જ જાણવા મળતું નથી. એક નાનકડા ગામ તરીકેનું એનું અસ્તિત્વ કલ્પી શકાય તેમ છે. પણ ત્યારબાદ મોગલ સમયમાં, ખાસ કરીને જહાંગીરના શાસનકાળ દરમિયાન, પોરબંદર ફરીને સૌરાષ્ટ્રના તળપદા ઇતિહાસમાં દેખા દે છે. ધુમલી અને રાણપર છોડી છાયામાં વસેલ જેઠવા રાણાઓની સત્તા નીચે પોરબંદર આવે છે. તેમ જ રાજધાની પણ હવે ત્યાં ખસેડવામાં આવે છે. પોરબંદરનું વાણિજ્ય, વહાણવટું હવે વિકસે છે; અને પોરબંદર અભ્યુદયની દિશા તરફ પગલાં માંડે છે. આ શાંતિ અને સમૃદ્ધિના આરંભના દિનોમાં નગરના મધ્યભાગે શાંતિનાથ જિનાલય અને લગભગ એવી જ શૈલીનું ગોપાલલાલનું વૈષ્ણવ મંદિર (તેમ જ નરસિંહજીના નાનકડા મંદિરનાં) નિર્માણ થાય છે. Page #96 -------------------------------------------------------------------------- ________________ પોરબંદરના શાંતિનાથ જિનાલયના બે શિલાલેખો ૭૫ ગોપાલલાલના મંદિરનો શિલાલેખ તો વાચના થાય તે પહેલાં જ ગુમ થયો છે"; પણ શાંતિનાથના ગૂઢમંડપની દક્ષિણ દીવાલમાં ઉપર જોડાજોડ, આરસ પર ઉત્કીર્ણ કરેલા, ૨૮ સે. મી. × ૨૮ સે. મી. માપના બે મહત્ત્વપૂર્ણ શિલાલેખો લગાવેલા છે. એની ચર્ચા અહીં કરીશું. બન્ને લેખ ગદ્યમાં છે. પહેલા લેખમાં ૧૪ પંક્તિઓ છે. છેલ્લી બે પંક્તિ બાકી રહેલી ખાલી જગ્યા આવરી લેવા માટે વધારે મોટા અક્ષરોવાળી છે. “નિપજયો'ને બદલે “નિપનો” અને “સેવામાંને બદલે સેવાઈ માંહિ જેવા જૂના પ્રયોગો તેમ જ (‘તસ્ય-સ્યા ને બદલે “તત્ર' જેવું) કેટલુંક વ્યાકરણદોષ સહિતનું સંસ્કૃત મિશ્રણ બાદ કરીએ તો, ભાષા ગુજરાતી છે. લખાણ પણ દોષયુક્ત અને ખટકાવાળું છે; તેમ જ લિપિ પણ સદોષ અને કેટલેક સ્થળે અવાચ્ય છે. પ્રશસ્તિકાર કોઈ વિદ્વાન્ જૈન મુનિ જણાતા નથી. સૌરાષ્ટ્રના કંઠાળ પ્રદેશમાં પ્રચલિત વણિક બોલીના રંગઢંગ તેમાં પરખાઈ આવે છે. લેખની કોરણી પણ ખામીવાળી છે. કેટલાક શબ્દોની જોડણી ખોટી છે, તો ક્યાંક ક્યાંક માત્રાદોષ પણ છે. વિરામસ્થાનોનું ઔચિત્ય પણ જોઈએ તેવું નથી. સોલંકી અને તે પછીના કાળમાં જોવામાં આવતો “ખને સ્થાને “બવર્ણનો પ્રયોગ અહીં પણ ચાલુ રહ્યો છે. બન્ને લેખો સંવત્ ૧૬૯૧ના છે અને એક જ તિથિવારના છે. લેખો મંદિરનિર્માણની હકીકત કહે છે. પહેલા મોટા લેખનું મૂલ્ય સૌરાષ્ટ્રના ઉત્તર-મધ્યકાલીન ઇતિહાસ માટે ઘણું જ ગણી શકાય તેમ છે. તેમાં જેઠવા રાજાઓની વંશાવળી આપેલી છે. એટલે કાઠિયાવાડ ગેઝેટિયર'માં આપેલી વંશાવળી હવે ચકાસી શકાય તેમ છે. જેઠવા રાજવંશને અનુલક્ષીને આ પહેલો જ ઉત્તરકાલીન ઐતિહાસિક લેખ પ્રકાશમાં આવે છે અને ઘુમલીના રાણક બાષ્ઠલદેવ અને પાછલા યુગના પોરબંદરના જેઠવા રાણાઓ વચ્ચે એક રીતે જોતાં મહત્ત્વની કડીઓ પૂરી પાડે છે. લેખની આ વંશાવળીમાં એ વખતે પ્રવર્તમાન ઉપરાંતની કુલ ૬ પૂર્વજ પેઢીઓનો ઉલ્લેખ કરેલો છે. અને હવે વૉટ્સને વહીવંચાઓના કથનાધારે તૈયાર કરેલ વંશાવળી સાથે સરખાવી જોઈએ : લેખ અનુસારની વંશાવળી વૉટ્સનની “કાઠિયાવાડ ગેઝેટિયર'ની વંશાવળી રાણાશ્રી રામજી રાણા ભાણજી (ઈ. સ. ૧૪૬૧-૯૨) રાણાશ્રી મેહજી રાણા રણોજી (ઈ. સ. ૧૪૯૨-૧૫૨૫) રાણાશ્રી ખીમાજી રાણા ખીમાજી (ઈ. સ. ૧૫૨૫-૧૫૫૦) રાણાશ્રી રામજી (દ્વિતીય) રાણા રામદેજી (ઈ. સ. ૧૫૫૦...?) રાણાશ્રી ભાણજી રાણા ભાણજી (..................?) રાણાશ્રી ખીમાજી (દ્વિતીય) રાણા ખીમાજી (................?) રાણાશ્રી વિક્રમજી રાણા વિક્રમાતજી (ઈ. સ. ૧૬૨૬-૧૬૭૧) Page #97 -------------------------------------------------------------------------- ________________ નિર્ચન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨ વૉટ્સને આપેલી વંશાવળીના પ્રારંભના બે નામોથી લેખમાં આપેલાં નામો નિરાળાં છે; જ્યારે ચોથા અને સાતમાનાં નામોચ્ચારમાં થોડોક ફરક છે. વૉટ્સનના કથન અનુસાર રણોજીનું અપુત્ર મૃત્યુ થયેલું અને તેમના બાદ મેહજીના પુત્ર ભાણજી તખ્તનશીન થયેલા; પણ લેખમાં તો રણોજીનું નામ આપેલું જ નથી અને મેહજીને ગાદી ધરોની સીધી યાદીમાં જ ગણેલા છે. લેખમાં કહેલા રામજી બીજાની નવાનગરના જામ સતાજીએ હત્યા કરાવી મુલક દબાવી દીધાની વિશ્વસ્ત ચારણી-પરંપરા છે. રામજીના પુત્ર ભાણજીનું તે પછીના રઝળાટ દરમિયાન અવસાન થયાનું કહેવાય છે. આ બનાવો ક્યારે બન્યા તેનાં ચોક્કસ વર્ષ, મિતિઓ મળતાં નથી; પણ ભાણજીના રાણી, વીરાંગના કલ્લાબાઈ, કે જેમનો લેખમાં ઉલ્લેખ કરેલો છે, તેમણે, જામ સતાજીને ભૂચરમોરીના યુદ્ધમાં મુગલો સામે મળેલા ઘોર પરાજય બાદ, મહેરોની સહાયતાથી યુદ્ધો લડી લઈ, જેઠવાઓનો ગુમાયેલો ઘણોખરો પ્રદેશ પાછો મેળવેલો. રાણા ખીમાજી માટે “વૈરીમુખભંજન’નું લગાવેલું વિશેષણ કદાચ આ પ્રસંગની પ્રશસ્તિના અનુલક્ષમાં હશે. ખીમાજી અલબત્ત એ સમયે સગીર હોવા જોઈએ. આ લેખ દ્વારા બીજો મહત્ત્વનો પ્રકાશ વિક્રમજીના રાજ્યારોહણના સમય અંગે સાંપડે છે. વૉટ્સને એ ઈસ. ૧૬૨૬નો હોવાનું અનુમાન્યું છે પણ ઈસ. ૧૬૩૫ના આ લેખમાં તો એને હજી “યુવરાજ પદવી કુંવર' કહ્યા છે. સંભવ છે કે રાણા ખીમાજીનાં અંતિમ વર્ષોમાં રાજ્ય કારોબાર વિક્રમજી ચલાવતા હોય. લેખમાં પણ “યુવરાજકુંવર પદવી શ્રી વિક્રમજી રાયે કહ્યું તે સૂચક છે. વૉટ્સન કહે છે કે વિક્રમ પછી ગાદીએ આવેલા રાણા સુલતાનજી [રાણા સરતાનજી(ઈ.સ. ૧૬૭૧-૯૯)]એ તત્કાલીન રાજકીય સંજોગોના લાભ ઉઠાવી મુગલ અંકુશ નીચેનું પોરબંદરનું બંદર હસ્તગત કરી લીધું, પણ ઈ. સ. ૧૯૩૫માં પોરબંદરની મધ્યમાં જ રચાયેલા શાંતિનાથના મંદિરના આ લેખ ઉપરથી તો એમ જણાય છે કે પોરબંદર પર રાણા ખીમાજી અને તેમના પુત્ર વિક્રમજીની એ કાળે હકૂમત હતી જ. મુગલોનું સાર્વભૌમત્વ નામશેષ જ હશે, કદાચ બંદરી જકાત પૂરતું જ મર્યાદિત હશે". ‘બરડા ડુંગરનું નામ તે સમયે પણ બરડો જ હતું તેમ રાણા ખીમાજીને માટે ઉબોધેલ “બરડા અધિપતિ શબ્દપ્રયોગ પરથી જણાઈ આવે છે. બરડા પ્રદેશ પરના જેઠવાઓના અધિકારનું પણ એમાં સૂચન થઈ જાય છે. લેખમાં મંદિર કયા જિનેશ્વરનું હતું તે કહ્યું નથી. અત્યારે તો તે શાંતિનાથનું કહેવાય છે. સંવત્ ૧૮૩૩(ઈ. સ. ૧૭૭૭)ના વર્ષની પુષ્પિકાવાળી માણિક્યસાગર રચિત નર્મદા સુંદરી રાસની પ્રતમાં પોરબંદરના શાંતિનાથનો ઉલ્લેખ છે એ વાતની અહીં નોંધ લઈએ. પોરબંદરને લેખમાં શ્રી પુરબંદિર કહ્યું છે. એ જ મંદિરની બીજી જરા પાછલા કાળની પ્રતિમાઓ પર પોરબંદર, પોરબંદિર, અને છેવટે આધુનિક પોરબંદર નામાભિધાનનો ઉલ્લેખ જોવા મળે છે. આ મંદિર જેમની દેખરેખ નીચે બંધાયેલું ને જેમની પાંચ પેઢીઓ આપવામાં આવી Page #98 -------------------------------------------------------------------------- ________________ પોરબંદરના શાંતિનાથ જિનાલયના બે શિલાલેખો છે તે સવજી પારેખ પણ એ જમાનાની એક અગ્રણી અને રંગદર્શી વ્યક્તિ હતી. પારેખ કુટુંબની પરંપરા અનુસાર તેઓ પોરબંદરના નગરશેઠ હતા. પોરબંદરની બંદરી જકાત ૬ ટકા લેવાતી તેને ૩ ટકા કરાવવા માટે મુગલ સમ્રાટ શાહજહાં પાસે પ્રતિનિધિમંડળ લઈ એ દિલ્હી ગયેલા. આ જકાત-માફીને લગતું શાહી ફરમાન અને જૂનાગઢના સૂબેદારનો રુક્કો આજે પણ શેઠ ગોવિંદજી પારેખના પુત્ર પ્રા. ડા. મથુરાદાસ પારેખ પાસે મોજૂદ છે. કાર્યમાં મળેલી સફળતાથી ખુશ થઈ રાણા સરતાનજીએ પારેખ સવજી કાન્હજીને વારસાગત કેટલીક સગવડો આપતું સંવત્ ૧૭૧૫(ઈ. સ. ૧૬૫૯)નું તામ્રશાસન પણ શેઠ ગોવિંદજી પારેખ પાસે છે". મંદિર ગજધર ગોવિંદના પુત્ર ગણપતિએ બાંધેલું. સૂત્રધારને બદલે “ગજધર' શબ્દનો પ્રયોગ લગભગ આ સમયે રાજસ્થાનમાં પણ થતો હોવાનું જાણમાં છે. સ્થપતિઓનાં નામ પ્રશસ્તિલેખોમાં હંમેશાં જોવા મળતાં નથી એટલે આ ઉલ્લેખ મહત્ત્વનો ગણાય. પારેખ કુટુંબની વંશાવળી પારિખ્ય જુગા પારિખ્યા રોણા પારિખ વાસણા પારિખ કાન્હજી = કમલાદે પારિખ્ય સવજી બીજો શિલાલેખ માત્ર ૭ પંક્તિનો અને ટૂંક જગ્યામાં લખેલો છે. અહીં પણ આ જિનાલયનું ઋષભદેવનું ગર્ભગૃહ (?) કોઈ ઈન્દ્રજી કલ્યાણજીની પત્ની રુખમણીએ (લાખ ખરચીને ?) બંધાવ્યાનો ઉલ્લેખ છે અહીં પણ પોતાના દ્રવ્યથી’ને બદલે પોતાનાઈ દ્રવ્યાં જેવો પ્રયોગ જોવા મળે છે. “વાસો ઢલામ' શબ્દનો પૂરો અર્થ સમજાયો નથી. પ્રાસાદ સંઘાઉ (સંઘ તરફથી) બન્યો હતો એટલું વિશેષ આ લેખમાંથી જાણવા મળે છે. ટિપ્પણો : ૧. મહાભારત (ઈ. સ. પૂ. ૧૫૦-૪૦૦) સુદામાપુરી વિશે અજ્ઞાત જણાય છે. શ્રીમદ્ ભાગવત (૯મી શતાબ્દી) અને બ્રહ્મવૈવર્તપુરાણ (મધ્યકાલીન) કૃષ્ણ દ્વારા થયેલા સુદામાના દારિયનિવારણની વાત કહે છે, પણ સુદામાપુરી વિશે મૌન સેવે છે. પણ સ્કંદપુરાણ અંતર્ગતની “પ્રહ્માદોક્ત સંહિતા”માં સુદામાનું સંપૂર્ણ કથાનક, સુદામાપુરી, અશ્વામતીનો સમુદ્ર સાથે સંગમ, સુદામા દ્વારા થયેલા અહીંના કેદારનાથ અને કેદારકુંડની પ્રતિષ્ઠા ઇત્યાદિ સવિસ્તર વર્ણવેલાં છે. પોરબંદરની ખાડીનું અશ્વામીતી નામ આજ દિવસ સુધી પરિચયમાં છે. ઘેડ પ્રદેશમાં ભાદર અને ઓઝતનાં પૂરનાં પાણી છલકાઈને રેલ આવે છે ત્યારે અશ્વોમતીમાં ઘોડાપૂર આવે છે. અશ્વાતી સંગમ આજે પણ પવિત્ર ગણાય છે. કેદારકુંડ પણ છે, પણ Page #99 -------------------------------------------------------------------------- ________________ ૭૮ નિર્ચન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨ કેદારનાથના પુરાણા મંદિરનો તો ઈ. સ. ૧૮૩૮માં સંપૂર્ણ જીર્ણોદ્ધાર થઈ ચૂક્યો છે. 2. Epigraphia Indica, Vol. XXX1. No. 1. Jan. 1955. ૩. આ રાજાને જયેષુક દેશનો અધિપતિ કહ્યો છે. ધુમલીના આગળ થઈ ગયેલા સૈધવ વંશથી આ વંશ અલગ જ લાગે છે. સંભવ છે કે જેઠવાઓનું નામ યેહુકદેશ પરથી પડેલું હોય. ૪. પોરાવવાતાના મંદિર પાસેનું સંખમાતૃકાઓનું ઉત્તરાભિમુખ ભગ્ન મંદિર પ્રાચીન સમયનો એક માત્ર અવશેષ જોવામાં આવે છે. એ મંદિર મોટે ભાગે તો સેંધવ સમયના પ્રારંભનું હશે. પોરાવમાતાનો અવશિષ્ટ રહેલો જૂનો ભાગ તેમ જ શીતળામાતા પાછળનું લંકેશ્વર-દૂધેશ્વરનું જોડકું મંદિર વાઘેલા સમયનું જણાય છે. ૫. સ્વ. શ્રી વલ્લભજી હરિદત્ત આચાર્ય અને સ્વ. શ્રી ડી. બી. ડિસકળકરે પોરબંદરના સર્વેક્ષણ દરમિયાન અહીંનાં જૈન મંદિરોની મુલાકાત નથી લીધી એ આશ્ચર્યજનક ગણાય. E.D. B. Diskalkar, Poona Orientalist, Vol. II, No. 4 Jan. 1938. આ લેખમાં નાગડમંત્રી તેમજ ભૂમિલિકા(ધુમલી)નો પણ ઉલ્લેખ છે. 9. Diskalkar, Annual Report of Watson Museum of Antiquities (1921-22), p. 15. ૮. એજન. પૃ ૧૭. ૯. એજન. પૃ. ૧૮. ૧૦. આ મંદિરના હાલના પૂજારી પાસે રાણા સરતાનજીના સમયનું એક દાનપત્ર હજી છે ખરું. ૧૧. શાંતિનાથ મંદિરની અંદરની રચના સુંદર છે. અલંકારપૂર્ણ વિતાન યુક્ત ગૂઢમંડપ, તેમાં આજુબાજુ ભદ્રકુલિકાઓ, ગર્ભગૃહ અને અંતરાલ, પ્રદક્ષિણા અને પાછળ જરા ઊંચી પીઠ પર ચૌમુખ અને ફરતાં ૨૪ જિનબિંબની રચના. ગોપાલલાલનું મંદિર પણ સાંધાર છે. અહીં ગૂઢમંડપને સ્થાને વેદિકા અને કક્ષાસનવાળો રંગમંડપ છે. મુખચતુષ્કીમાં તોરણ શોભી રહ્યું છે. 92. Kathiawar Gazetteer. pp. 626-27. ૧૩. પોરબંદરના સંવત ૧૭૦૯ના એક ઘરખતમાં શાહજહાંનની સત્તાનો ઉલ્લેખ છે અને સોરઠના સૂબા નવાબ આલેનો તેમાં ઉલ્લેખ છે. શાંતિનાથના ઉપર્યુક્ત સમય પછીના આ ઉલ્લેખ છે અને તે સમયે મુગલોની સત્તા જેઠવાઓને સ્વીકારવી પડી લાગે છે. પોરબંદરનો પોરબંદર તરીકે એ ખતપત્રમાં ઉલ્લેખ છે : (જુઓ રત્નકૃત-યદુવંશપ્રકાશ'). ૧૪. શ્રી અમિલાલ જીવનભાઈ ઢાંકી, પોરબંદર,ની જાળવણીમાં રહેલા (સ્વ) મુનિ ગિરધરલાલજીવાળા સંગ્રહમાં આ હસ્તપ્રત છે. (એ પૂરો સંગ્રહ ગત વર્ષ ગિરીશ મુનિને ભેટ આપવામાં આવ્યો છે.) ૧૫. શેઠ ગોવિદજી પારેખના આ અને શાહી ફરમાન બતાવવા બદલ લેખકો ઋણી છે. સવજી પારેખે પાછળથી વૈષ્ણવ ધર્મ સ્વીકારી ગોપાલલાલનું મંદિર બંધાવેલું. ૧૬. કાંકરોલીની સંવત ૧૭૩૨ની “રાજસમુદ્રપ્રશસ્તિમાં આવતા સૂત્રધારોનાં નામ પૂર્વે ગજધર શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે. જુઓ Epigraphia Indica, Vol. XXIX=XXX, Appendix. Page #100 -------------------------------------------------------------------------- ________________ પોરબંદરના શાંતિનાથ જિનાલયના બે શિલાલેખો ७८ शिलालेख (१) १. एदण । स्वस्तिश्री जयमंगल प्रणम्य ॥ संवत १६९१ महासुदि २. १० शनौ ।। श्री जिनप्रासाद नवो नीपनो । राणाश्री षीमाजी राज्ये । ते राणा ३. श्री बरडाना अधिश माहा प्रत्तापवंत थया । तत्र राणाश्री रामजी । राणा ४. श्री मेहजी (सु १) राणाश्री षीमाजी । राणाश्री रामजी ॥ राणाश्री भाणजी ५. तत्र पट्टराणी मुख्य बाई कल्ला तत्र कुक्षी रत्न प्रसुता महाप्रतापवंत । ६. वैरीमुखभंजन बरडा अधिपति । राणाश्री षीमाजी तत्र सुत युवराज ७. पदवी कुंअरश्री विक्रमजी राज्ये श्री जिनविहारप्रासाद नवो नीप ८. नो । राणाश्री षीमाजी राज्ये बुधि (बुद्धि) निधान प्रधान श्रीमाल ज्ञातीय ॥ ९. पारिष्य जगा । तस्यसुत पारिष्य सेणा । तस्य सुत पारिष्य वासणा १०. ॥ तस्यसुत पारिष्य कान्हजी तस्यभार्या कमलादे तत्र कुक्षी प्रसुता ११. धर्मभार धुरंधर दान गुणादि (वइ १) करी अनुं ता ज्ञातीद्धारणा १२. श्रीमालीज्ञातीय मुख्य पारिष्य सवजीनी सेवाइ माहि निप १३. नो । गजधर माहा मुरव्य गोविंद तत् सु (सुत) । गण १४. पति । ए प्राद (प्रासाद) निपायो । इति मंगला श्री शिलालेख (२) १. एदण । संवत १६९१ वर्ष माहा सुदि १० श २. नौ । श्री पुरबंदिरे मध्ये, श्री जिन प्रासाद ३. द नवो नीपनो । श्री संघाउ । तेह लक्ष ४. षा नामे लाभं । इंद्रजी कल्याणजी ५. ऋषभजि वासो ढलाम । इंद्रजीनी भा ६. र्या बाई रिषिमणि मूल गभारो निपा ७. यो पोतानाइ द्रव्यइ । Page #101 -------------------------------------------------------------------------- ________________ ભૃગુકચ્છ-મુનિસુવ્રતના ઐતિહાસિક ઉલ્લેખો મધ્યકાલીન શ્વેતાંબર જૈન સાહિત્યમાં, “ભૃગુકચ્છ-વિભૂષણ', “ભૃગુપુરાલંકાર', અને ‘ભૃગુપુરમંડન” સરખાં ગરિમાપૂત વિશેષણોથી સમલંકૃત, ભરૂચના પુરાતન અને પરંપરાપ્રતિષ્ઠિત જિન મુનિસુવ્રતના તીર્થ સંબદ્ધ ઠીક ઠીક સંખ્યામાં ઉલ્લેખો મળી આવે છે. ખરતરગચ્છીય જિનપ્રભસૂરિના કલ્પપ્રદીપ(ઈસ્વીસનના ૧૪મા શતકનો પૂર્વાર્ધ)માં પશ્ચિમ ભારત સ્થિત પ્રસિદ્ધ-મહિમા શત્રુંજયાચલ, ઉજ્જયંતગિરિ, અને અન્ય મોટાં જૈન તીર્થો સાથે ભરૂચના મુનિસુવ્રત જિનની કચ્છ મુનિસુવ્રય કહી ગણના કરી છે; અને પ્રસ્તુત ગ્રંથમાં ચતુરશીતિ જૈન મહાતીર્થ સંબદ્ધ કલ્પમાં મૃગુપત્તને અનર્થ્યવૂડ શ્રીમુનિસુવ્રત: કહી પ્રસ્તુત જિનના તીર્થનું ગૌરવપૂર્વક સ્મરણ કર્યું છે. “અશ્વાવબોધ તીર્થ અને શકુનિકાવિહાર'નાં જોડિયાં અભિધાનથી સુવિદ્યુત ભૃગુપુરતીર્થનાયક સુવ્રતસ્વામીનાં તીર્વાવતાર-મહિમાસ્વરૂપ-મંદિરો પછીથી ધવલકક્ક (ધોળકા) અને શત્રુંજય પર્વત પર બંધાયેલાં", જે તેના મધ્યકાલીન મહિમાનું સૂચન કરી જાય છે. સોલંકીયુગ અને પ્રાસોલંકીકાળનું આ વિખ્યાત જૈન યાત્રાધામ ૧૩મા શતકના અંત ભાગ પછી સ્થપાયેલા મુસ્લિમ શાસનને કારણે વિનષ્ટ થયું, અને આજે તો કેટલીયે સદીઓથી તે તીર્થના અસલી મહિમાનો વિચ્છેદ થયો છે. છતાં કોઈ ને કોઈ પ્રકારે પુનરુદ્ધાર દ્વારા તે ટકી રહ્યું હોવાના ઈસ્વીસના ૧૪મા-૧૫મા શતકના ઓછામાં ઓછા બે પ્રમાણો તો ઉપલબ્ધ છે : જેમકે નાગેન્દ્રગથ્વીય દેવેન્દ્રસૂરિના ચંદ્રપ્રભચરિત્ર(સં. ૧૨૬૪ | ઈ. સ. ૧૨૦૮)ની સં. ૧૪૯૪ ઈ. સ. ૧૪૩૮માં લખાયેલી દાતાની પ્રાંતપ્રશસ્તિમાં ભૃગુપુરતીર્થ અને તેના અધિનાયક શ્રી સુવ્રતાઈતનો ઉલ્લેખ છે : યથા : अस्ति स्वस्ति पदं रेवातट कोटीरसन्निभं । पुरं भृगुपुरं नाम तीर्थं श्रीसुव्रतार्हतः ।।१।। અને તપાગચ્છીય દેવસુંદરસૂરિશિષ્ય જ્ઞાનસાગર વિરચિત મુનિસુવ્રતસ્તોત્ર(૧૪માં શતકનું આખરી ચરણ)માં પ્રથમ પદ્યના પ્રથમ ચરણમાં જ ભૃગુપુર-સંતિષ્ઠમાન જિન સુવ્રતને વંદના દીધી છે : યથા : श्रीकैवल्यावगमविदिताशेषवस्तुस्वभावभावद्वेषिप्रमथनपटुं दोषनिर्मुक्तवाचम् । Page #102 -------------------------------------------------------------------------- ________________ ભૃગુકચ્છ-મુનિસુવ્રતના ઐતિહાસિક ઉલ્લેખો भक्तिप्रत्रिभुवननतं सुव्रत श्रीजिनाहं देव स्तोष्ये भृगुपुरमहीमौलिमौले भवन्तम् ॥ જિનસુવ્રતનું પશ્ચાત્કાલીન, સંભવતયા ૧૭મા સૈકાનું, સાધારણ કલા-કોટીનું મંદિર તો અત્યાર સુધી ભરૂચમાં હતું, જેનો કેટલાંક વર્ષોથી જીર્ણોદ્ધાર શરૂ થયો છે; પરંતુ વચ્ચેના ગાળામાં તીર્થની પુરાણી ગરિમા પુનર્જીવિત કરવાના પ્રયત્નો થયા હોય તો તે જાણમાં આવ્યા નથી. પુરાતન એવં મહિમ્ન તીર્થ હોવાને કારણે એનું માહાસ્ય કથતાં પૌરાણિક ઢંગનાં જૈન કથાનકો-આખ્યાયિકાઓ મધ્યકાળથીયે પહેલાના સમયમાં ઘડી કાઢવામાં આવ્યાં હશે, જેનાં ૧૨મા-૧૩મા શતકમાં શિલ્પિત શિલાપટ્ટોમાં આલેખનો મળી આવ્યાં છે; પણ એ દંતકથાઓનું ઐતિહાસિક મૂલ્ય શૂન્યવત્ હોઈ સંપ્રતિ ચર્ચા એવં પર્યાવલોકનમાં તે છોડી દીધાં છે. ભૃગુકચ્છના આ જૈન તીર્થના ઈતિહાસ સંબદ્ધ જે કંઈ વિશ્વસનીય માહિતી પ્રાપ્ય છે તેનો અહીં સપ્રમાણ સાર રજૂ કરીશું. આ વિષયમાં સૌથી અર્વાચીન ઉલ્લેખો વાઘેલાયુગના છે, જેને ગવેષણાનું આરંભબિંદુ બનાવી આગળ વધીશું. મધ્યકાળ વાઘેલાયુગ (ઈસ્વી ૧૩મી શતાબ્દી) ૧. સાંપ્રતકાળે “જગચ્ચિતામણિ સ્તોત્ર' નામે પ્રસિદ્ધમાં રહેલ, પણ જેને પ્રબોધચૈત્યવંદન સ્તોત્ર' નામ પણ આપવામાં આવ્યું છે કે, પ્રાચીન પ્રાકૃત કૃતિમાં આરંભે પ્રક્ષિપ્ત અપભ્રંશ-પ્રભાવિત ગાથામાં શત્રુંજયગિરિ-સ્થિત જિન ઋષભ, ઉજ્જયંતાચલાધીશ જિન નેમિનાથ, અને મોઢેરપુરમંડન મહાવીર સાથે ભરૂચના જિન મુનિસુવ્રત (તથા મહુરીના પાર્શ્વનાથનો) ઉલ્લેખ છે : યથા : જયઉ સામિલ રિસહુ સખ્તજિ . ઉર્જિત પહુ નેમિ જિણ જયઉ વીર મોહરમંડણી ભરુવચ્છિ મુણિસુન્ની મુહરિ પાસુ દુહ-દંડ-ખંડણું ! આ ગાથા વિધીપક્ષીય (અંચલગચ્છીય) પાઠમાં નહીં પણ ખરતરગચ્છીય તથા તપાગચ્છીય પાઠમાં મળે છે. (ગાથા અલબત્ત ૧૩મા શતકથી વિશેષ પ્રાચીન જણાતી નથી.) ૨. આગમગચ્છીય જિનપ્રભસૂરિ (પ્રાયઃ ઈસ્વી ૧૨૪૦-૧૨૭૫) વિરચિત નિએભા. -૧૧ • Page #103 -------------------------------------------------------------------------- ________________ ૮૨ નિર્ચન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨ સર્વચૈત્યપરિપાટી-સ્વાધ્યાયમાં તીર્થોની નામાવલીમાં ભરૂચનો પણ સમાવેશ છે : सोरियपुरि वाणारसि रम्मि सोपारइ भरुअच्छि पुरम्मि । विमलगिरी-वेभारगिरिम्मि तामलित्ति-उज्जेणी-रम्मि ॥१८॥ ૩. ઈ. સ. ૧૨૩૧ અને ૧૨૫૩ વચ્ચે લખાયેલી આંચલિક મહેન્દ્રસિંહસૂરિ કૃત પ્રાકૃત અષ્ટોત્તરી તીર્થમાલા અંતર્ગત ભરૂચના સમડીવિહાર એવું અશ્વાવબોધતીર્થ, તથા સુદર્શનાદેવીનો ઉલ્લેખ કરી ત્યાંના જીવંતસ્વામીતીર્થ અને સુવ્રત જિનને નમસ્કાર કર્યા છે : भरुअच्छे कोरंटग सुव्वय जियसत्तु तुरग जाइसरो । अणसण सुर आगंतु, जिणमहिम मकासि तो तहियं ॥ अस्सावबोहतित्थं जायं तं नाम पुण वि बीयमिणं । सिरिसमलिया-विहारो सिंहलधुय कारि उद्धारो ।। जिअसत्तु आस समली, पास सुपासा सुदंसणा देवी । नियनिय मुत्तिहिं अज्झवि, सेवंते सुव्वयं तहियं ॥ इकारलरक चुलसी सहस्स वरिस जस्स तहिं । जीवंत सामि तित्थे भरुअच्छे सुव्वयं नमिमो ॥ –ષ્ટોત્તરી-તીર્થમાના ૭૭-૮૦ ૪. ભૃગુપુરતીર્થના ચૈત્યવાસી અધિષ્ઠાતા વીરસૂરિશિષ્ય જયસિંહ સૂરિની “તેજપાલપ્રશસ્તિ' (આ ઈ. સ૧૨૨૫-૧૨૩૦) અનુસાર પ્રસ્તુત સૂરિના ઉપદેશથી તેજપાળ મંત્રીએ મુનિસુવ્રતના (મૂલપ્રાસાદ તેમ જ તેને ફરતી જિણમાલા રૂપ ૨૪ દેવકુલિકાઓ માટે) ૨૫ હેમદંડ કરાવી આપેલા તેમ જ ત્યાં પાર્શ્વનાથ અને જિનવીરની પ્રતિમાઓ મુકાવેલી. આ ઘટનાની પુષ્ટિ મંત્રીશ્વર વસ્તુપાલના એક અન્ય સમકાલિક, હર્ષપુરીયગચ્છના નરેન્દ્રપ્રભસૂરિની પ્રશસ્તિમાં મળે છે ૫ : યથા : भृगुनगरमौलिमण्डनमुनिसुव्रततीर्थनाथभवने यः । देवकुलिकासु विंशतिमितासु हैमानकारयद् दण्डान् ॥ -नरेन्द्रप्रभसूरिकृत वस्तुपालप्रशस्ति, ८२ તપાગચ્છીય જિનહર્ષસૂરિના વસ્તુપાલચરિત્ર(સં. ૧૪૯૭ | ઈ. સ. ૧૪૪૧)માં ઉપર કહી તે હકીકત ઉપરાંત બીજી પણ કેટલીક વિશેષ વિગતો પ્રસ્તુત ઉપલક્ષમાં નોંધાયેલી Page #104 -------------------------------------------------------------------------- ________________ ભૃગુકચ્છ-મુનિસુવ્રતના ઐતિહાસિક ઉલ્લેખો ૮૩. છે. વધુમાં વસ્તુપાલે શત્રુંજયગિરિ પર “ભૃગુપુરાવતાર(જિન સુવ્રત)”નું “અશ્વાવબોધ” અને સમલિકા-વિહાર ચરિત્રપટ્ટ' સાથે મંદિર કરાવેલું તેવું સમકાલિક અને ઉત્તરકાલિક લેખકો કહે છે. ૫. વસ્તુપાલ-તેજપાલના સમકાલિક, ચિત્રાવાલકગચ્છ(પછીથી કહેવાયેલા તપાગચ્છ)ના જગચંદ્ર સૂરિના શિષ્ય દેવેન્દ્રસૂરિએ ભૃગુકચ્છના જિન સુવ્રતને સંબોધીને પ્રાકૃત સુદર્શનાચરિત્ર (પ્રાયઃ ઈસ્વી ૧૨૩૦-૧૨૬૦ વચ્ચે) રચ્યું છે, જેના પ્રારંભમાં સમલિકાવિહારનો પણ ઉલ્લેખ છે૧૯ : યથા : वंदित्तु सुव्वयजिणं सुदरिसणाए पुरंमि भरुयच्छे । નદ સવાયાવિહાર કરવો fk fપ તદ.... -સુવંશાવરિય, ગુચ્છ .. આ પ્રમાણોથી એક વાત તો નિશ્ચિત છે કે મંદિરનું ઈ. સ. ૧૨૨૫-૧૨૩૦ પૂર્વે અસ્તિત્વ હતું. આ તથ્યનાં જે વિશેષ સોલંકીયુગ (ઈવી. ૧રમી શતાબ્દી) ગ્રંથસ્થાદિ પ્રમાણો મળી આવે છે તે હવે ક્રમવાર નોંધશું. સોલંકીયુગ (ઈસ્વી ૧૨મું શતક) ૬. વિ. સં. ૧૨૩૮ | ઈ. સ. ૧૧૮૨માં બૃહદ્રગચ્છીય (વાદી) દેવસૂરિના શિષ્ય રત્નપ્રભસૂરિની ઉપદેશમાલાપ્રકરણ-વિશેષવૃત્તિ ભૂગપુરે સુવ્રતજિનના અશ્વાવબોધતીર્થમાં રહેલાં વીરજિન સમક્ષ સમર્પિત થયેલી તેવો તેની પ્રાંત-પ્રશસ્તિમાં ઉલ્લેખ છે૨૦ : યથા : प्रकृता समर्पिता च श्रीवीरजिनाग्रतो भृगपुरेऽसौ । अश्वावबोधतीर्थे श्रीसुव्रतपर्युपास्तिवशात् ॥ આથી પ્રસ્તુત તીર્થ ઈ. સ. ૧૧૮૨ પૂર્વે અસ્તિત્વમાં હતું તેમ સિદ્ધ થાય છે. ૭. તેજપાલ મંત્રીના સમયમાં અને ઉપર કથિત સં. ૧૨૩૮વાળા ઉલ્લેખમાં હતું તે સુવ્રતસ્વામીનું જિનભવન ઉદયનમંત્રીના પુત્ર દંડનાયક આંબડ કિંવા આદ્મભટ્ટ નિર્માવેલું એવા નિર્દેશો તો ઉપર કથિત જયસિંહસૂરિની પ્રશસ્તિમાં જ છે. પછીના ચરિતકારો-પ્રબંધકારોએ પણ તે ઘટનાની દંતકથાના સંભાર સાથે સવિસ્તૃત નોંધ લીધી છે. પ્રબંધચિંતામણિકાર મેરૂતુંગાચાર્ય (સં. ૧૩૬૧ | ઈ. સ. ૧૩૦૫) અને અનુગામી પ્રબંધકારોના કથન અનુસાર ઉદયનમંત્રીની મરણ સમયની અધૂરી રહી ગયેલી એમની તીર્થોદ્ધારની મનોકામના પૂર્ણ કરવા માટે પુત્ર વાભટ્ટ મંત્રીએ શત્રુંજય પર યુગાદિદેવના જૂના કાષ્ઠમય મંદિરને સ્થાને, અને દ્વિતીય પુત્ર આમભટ્ટ ભૃગુકચ્છમાં જિન સુવ્રતના પુરાતન Page #105 -------------------------------------------------------------------------- ________________ ८४ નિર્ચન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨ આલયને સ્થાને નવીન ભવનોનાં નિર્માણ કરાવ્યાં. રાજગચ્છીય પ્રભાચંદ્રના પ્રભાવકચરિત(સં. ૧૩૩૪ ( ઈ. સ. ૧૨૭૮)ની નોંધ અનુસાર ભરૂચના સુવ્રતમંદિરને કાષ્ઠનું તેમ જ જીર્ણાવસ્થામાં જોઈ આંબડે તેનો પુનરુદ્ધાર કર્યો. પણ પ્રભાચંદ્રાચાર્યથી ૯૨ વર્ષ પહેલાં, અને આંબડ દંડનાયકના સમકાલિક, રાજગચ્છીય સોમપ્રભાચાર્ય પોતાના જિનધર્મપ્રતિબોધ(સં૧૨૪૧ / ઈસ. ૧૧૮૫)માં પ્રસ્તુત જિનાલય હેમચંદ્રાચાર્યના આદેશથી દંડનાથ આંબડે કરાવ્યું તેમ કહે છે". જે હોય તે; દંડનાયક આદ્મભટ્ટ તે મંદિર કરાવ્યું તેટલી વાત તો સિદ્ધ છે જ. પ્રબંધોમાં આદ્મભટ્ટ કારિત આ જિનભવનની નિર્માણમિતિ સં. ૧૨૨૦ | ઈ. સ. ૧૧૬૪* કે સં૧૨૨૨ / ઈ.સ. ૧૧૬૬ બતાવવામાં આવી છે, જે વિશ્વસનીય જણાય છે. (બે મિતિઓ વચ્ચે ખાસ ફરક નથી. પહેલી કદાચ શિલાન્યાસની અને બીજી કુંભાધિરોપણની હશે.) શત્રુંજયેશ આદીશ્વરની વાભટ્ટ દ્વારા નવનિર્માણની મિતિ સં૧૧૧૦ વા ૧૧૧૨ | ઈ. સ. ૧૧૫૫ કે ૧૧૫૭ છે. ભરૂચનું આમભટ્ટનું નવું મંદિર તે પછી એક દશકા પછી બંધાયું હોવાનું માનવામાં કોઈ જ બાધા નથી. આ મંદિર વાસ્તવમાં બંધાયાનો સમકાલિક અભિલેખીય નિર્દેશ ધોળકામાં વામ્ભટ્ટ મંત્રીએ કરાવેલ ઉદયનવિહારના ખંડિત પ્રશસ્તિ લેખમાં મળે છે.... - વર્તમાને પ્રસ્તુત શકુનીવિહારના અવશેષો હિ સં. ૭૨૧ | ઈ. સ. ૧૩૨૧માં બંધાયેલી ભરૂચની જુમા મસ્જિદમાં છુપાયેલા છે. મંદિરના ગર્ભગૃહની (કે ગૂઢમંડપની) જિન-મંગલ-મૂર્તિવાળી જમ્બર દ્વારશાખા, સ્વલ્પાલંકૃત સ્તંભો, અને કેટલાક નાના મોટા, અલંકારપ્રચુર અને ખૂબસૂરત ભાતના વિતાનો છે. આદ્મભટ્ટના મંદિરના રંગમંડપનો વિશાળ કરોટક લગભગ ૩૦ ફૂટ વ્યાસનો હશે. આમ સમગ્ર દૃષ્ટિએ જોતાં આ મંદિર સારું એવું મોટું હશે તેમ લાગે છે. પ્રભાવકચરિતકાર મૂળ પ્રાસાદની અવગાહના (કર્ણમાને) ૧૭ હસ્તની બતાવે છે. એ હિસાબે એનો વિસ્તાર (ભદ્ર-વ્યાસ) લગભગ (૧૭” x ૧૫ X ૨૦૫૧)=૫૧ ફીટનો હશે, જે પ્રમાણ શત્રુંજયના વામ્ભટ્ટ મંત્રીકારિત આદીશ્વરના સંપ્રતિ વિદ્યમાન મંદિરના માન નજીક આવી રહે છે. આથી પ્રાસાદ મધ્યમાનના મેરુ જાતિનો હશે તેવો અંદાજ નીકળી શકે છે. (મસ્જિદની ભીતરના આ મંદિરના ઉપયોગમાં લેવાયેલા અવશેષો આ ક્યાસનું સમર્થન કરે છે.) એમ જણાય છે કે મંદિરની રચનામાં મૂળ પ્રાસાદ, ગૂઢમંડપ, છ ચોકી કે નવચોકી, રંગમંડપ, અને રંગમંડપ ફરતી ૨૪ દેવકુલિકાઓ હતી, જે કુંભારિયાના મૂળ ઈ. સ. ૧૧૩૫ના અરસામાં બંધાયેલા, પાસિલ મંત્રીના નેમિનાથના મંદિરના તળછંદનું સ્મરણ કરાવે છે. દેખીતી રીતે જ આદ્મભટ્ટ તીર્થના ગૌરવને અનુરૂપ અને ઉદયન મંત્રીના પરિવારનાં નામ, શાન, અને સમૃદ્ધિ સાથે સુસંગત એવું ઉદાર માનનું અને યથોચિત અલંકારસંપન્ન મંદિર બંધાવેલું. Page #106 -------------------------------------------------------------------------- ________________ ભૃગુકચ્છ-મુનિસુવ્રતના ઐતિહાસિક ઉલ્લેખો આદ્મભટ્ટે કરાવેલી આ નવરચનાને પૂર્વે તે સ્થળે જ મંદિર હતું તેનો નિર્દેશ દેતાં પણ કેટલાંક સાહિત્યિક પ્રમાણો મળે છે, એક અભિલેખીય પણ હાલમાં, સન ૧૯૮૭ના અંતિમ મહિનાઓમાં પ્રાપ્ત થયું છે, જે વિષે આગળ જોઈશું. ૮. એક અપભ્રંશ ભાષા નિબદ્ધ ચતુષ્કના પ્રથમ પદ્યમાં શ્રી મુનિસુવ્રત અને ભૃગુકચ્છ સ્થિત સમલિકાવિહારને વંદના દીધી છેષ : સિરિમુણિસુવયસામિ કામબાણેહિ અવંચિય | સિદ્ધ પહુનવરગિ અંગિ કુંકમસરિ રંજિયે | નીલપ્પલુદલ સામિપન્ન સોભાગસુ સુંદર ! ભરુચ્છિ નયરિ સમલીયાવિહારિ વંદે પરમેસરુ ૧ના ભાષા અને પદ્યબંધ હેમચંદ્રના સમયની અપભ્રંશનું સ્મરણ કરાવે છે. ૯. એક ૨૩ કડીયુક્ત પ્રાકૃત ભાષામાં નિબદ્ધ મુનિસુવ્રતસ્વામિસ્તોત્રનો આરંભ આ પ્રમાણે થાય છે. भरुयच्छलच्छिववच्छत्थलंतरइ तारहारसारिच्छ । छणहरिणलंछणत्थापवयण मुणिसुव्वय ! नमो ते ।। અહીં પણ ભરૂચના હરિણલંછન વિભૂષિત મુનિસુવ્રતને નમસ્કાર કર્યા છે. આ રચના ૧૨મા શતકના પૂર્વાર્ધની હોય તેમ જણાય છે. ૧૦. શકુનિકાવિહારનો ઉલ્લેખ કરતો સં. ૧૨૦૧ ( ઈ. સ. ૧૧૫પનો એક પબાસણ લેખ જુમા મસ્જિદના સમારકામમાંથી પ્રાપ્ત થયો છે. પ્રસ્તુત લેખની મિતિ આમભટ્ટ-કારિત પુનરુદ્ધાર પૂર્વેની છે. હવે ૧૨મા શતકના આરંભનાં કેટલાંક મિતિયુક્ત સાહિત્યિક પ્રમાણો જોઈએ. ૧૧. હર્ષપુરીય ગચ્છના શ્રીચંદ્રસૂરિકૃતિ મુનિસુવ્રતચરિત્ર(પ્રાકૃત : સં. ૧૧૯૩ | ઈ. સ. ૧૧૩૭)ની પ્રાંતપ્રશસ્તિમાં કહ્યા મુજબ, પ્રસ્તુત ચરિત્ર ધવલકક્ક(ધોળકા)ના મુનિસુવ્રતના “ભૃગુકચ્છ-જિનભવન”માં ( મ ચ્છયનાનામવો) (એટલે કે ભૃગુપુરાવતાર સુવ્રતજિનના મંદિરમાં), ધવલ શ્રાવક અને ધોળકાના સંઘની વિનંતીને લઈને (પછીથી) આશાપલ્લીમાં રચેલું. ચરિત્ર લગભગ ૧૧,000 ગ્રંથ પ્રમાણ હોઈ તેને બનાવતાં ઓછામાં ઓછું બેએક વર્ષ તો લાગ્યાં જ હશે; એ હિસાબે ઈ. સ. ૧૧૩૫માં શ્રીચંદ્રસૂરિ ધોળકામાં આવ્યા હોવા જોઈએ અને તદન્વયે ધોળકાનું પ્રસ્તુત ભૃગુપુરાવતારનું મંદિર તે મિતિથી કેટલાક કાળ પહેલાં બંધાઈ ચૂક્યું હશે. અવતાર-સ્વરૂપ મંદિર ઈ.સ. ૧૧૩૫ પહેલાનું Page #107 -------------------------------------------------------------------------- ________________ ૮૬ નિર્ચ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨ હોઈ ભરૂચનો મૂળ શકુનિકાવિહાર એનાથી સ્વાભાવિક રીતે જ પ્રાચીન હોવો જોઈએ; એટલું જ નહીં પણ તેનું મહિમાસ્વરૂપ મંદિર બંધાવા જેટલી ખ્યાતિ તેણે જયસિંહદેવ સિદ્ધરાજના કાળ, કે તે પૂર્વે, પ્રાપ્ત કરી લીધી હોવી જોઈએ, અને એ વાત લક્ષમાં લેતાં મંદિર સારું એવું પુરાતન હોવાનો સંભવ છે. ૧૨. ઈસ્વીસનુના ૧૨મા શતકના આરંભમાં ભરૂચના શકુનિકાવિહારમાં સમર્પિત થયેલા કે લખાયેલા બે ગ્રંથોની પુષ્મિકાઓ પણ આ મંદિર ઈ. સ. ૧૧૩૫ પૂર્વે હતું તેવું નિર્વિવાદ સિદ્ધ કરે છે. પહેલી પુષ્પિકા અનુસાર ચંદ્રકુલના દેવભદ્રસૂરિએ સં. ૧૧૬૮ | ઈ. સ. ૧૧૧૨માં મુનિસુવ્રત અને વીરના ભવનથી મંડિત ભૃગુકચ્છ નગરમાં આપ્રદત્તની વસતિમાં પાર્શ્વનાથ ચરિત્ર રચ્યું : યથા : सोवन्निंडयमंडियमुणिसुव्वय-वीरभवणरमणीए । भरुयच्छे तेहिं ठिएहि मंदिरे आमदत्तस्स ॥ વળી પ્રસ્તુત સૂરિએ, છેલ્લી કહી તે કૃતિથી એક દાયકા પહેલાં, એમના જ કથન અનુસાર, “સુવર્ણકળશથી મંડિત” મુનિસુવ્રતના મંદિરવાળા ભરૂચ નગરમાં સં૧૧૫૮ | ઈ. સ. ૧૧૦૨માં કથાર–કોશની (કહારયણકોસોની) રચના કરી ૧ : યથા : कंचणकलसविहूसियमुणिसुव्वयभवणमंडियम्मि पुरे । भरुयच्छे तेहिं ठिएहिं एस नीओ परिसमत्तिं ।। -कथारत्नकोश-प्रशस्ति આથી મંદિર પ્રસ્તુત મિતિ–ઈ. સ. ૧૧૦૨–થી અગાઉ પણ અસ્તિત્વમાં હતું તેવું સ્પષ્ટ રીતે નિર્ણત થઈ જાય છે. ૧૩. સં. ૧૧૬૨ ( ઈસ. ૧૧૦૬માં રચાયેલ, અજ્ઞાતગચ્છીય વીરચંદ્રસૂરિશિષ્ય દેવસૂરિ કૃત જીવાનુશાસનમાં, મહાતીર્થોમાં અચાવબોધતીર્થની ગણના થયેલી છે. સોલંકીયુગ (ઈસ્વી ૧૧મું શતક) ૧૪. શૈલીની દષ્ટિએ ૧૨મા શતકનું હોઈ શકે તેવા એક અજ્ઞાતકર્તક મુનિસુવ્રતજિનસ્તવનું આદ્ય કાવ્ય ભૃગુકચ્છ જિન સુવ્રતને ઉદ્દેશ છે : श्रीकैवल्याऽवगमविदिताऽशेषवस्तुस्वभावं, भावद्वेषिप्रमथनपटुं दोषनिर्मुक्तवाचं । भक्तिप्रर्जा त्रिभुवननतं सुव्रतश्रीजिनाऽहं देव ! स्तोष्ये भृगुपुरमहीमौलिमौले ! भवन्तम् ॥१॥ Page #108 -------------------------------------------------------------------------- ________________ ભૃગુકચ્છ-મુનિસુવ્રતના ઐતિહાસિક ઉલ્લેખો ૧૫. આ સિવાય સંગમસૂરિ કૃત ‘ચૈત્ય પરિપાટી સ્તવન’(ઈસ્વીસન્ ૧૦૭પ-૧૧૦૬ વચ્ચે)માં નર્મદા તીરે ભૃગુકચ્છના કુનિકાવિહારના જિનપતિ મુનિસુવ્રતનો જય ગાયો છે” : યથા : हरिवंश भूषणमणिभृगुकच्छे नर्मदासरित्तीरे । श्रीशकुनिकाविहारे मुनिसुव्रतजिनपतिर्जयति ॥११॥ ૧૬. પાછળ ઉલ્લિખિત શ્રીચંદ્રસૂરિના મુનિસુવ્રતચરિત્રમાંના એક અન્ય કથન અનુસાર કર્તાના પ્રગુરુહર્ષપુરીયગચ્છના અભયદેવસૂરિના-ઉપદેશથી ધક્કટવંશીય વરણગ શ્રેષ્ઠીના પુત્ર ‘સંતૂય’ (સુવિખ્યાત સાંતૂમંત્રી) એ ભરૂચના સમલિયા-વિહાર ૫૨ સુવર્ણકલશો ચઢાવેલા૪૫ : યથા ઃ वरणगसुयं संतूयसचिवं भणिऊण भरुयच्छे सिरिसंवलियाविहारे हेममया रोविया कलसा ॥ १०२ ॥ ૮૭ અભયદેવ સૂરિ સિદ્ધરાજના શાસનના આરંભનાં વર્ષો સુધી વિદ્યમાન હતા; અને પ્રસ્તુત ઘટના ઈસ૰ ૧૧૦૦ કે તેથી થોડું પહેલાં બની હશે. આપણે ઉપર જોયું તેમ ઈ સ ૧૧૦૨માં તો સુવર્ણકળશથી મંડિત મુનિસુવ્રતના મંદિરની નોંધ મળે છે જ. સાંતૂમંત્રીના સંદર્ભમાં “સુવર્ણકળશો” બહુવચનમાં પ્રયોગ હોઈ સંભવ છે કે એમના સમયમાં હતું તે મંદિર પણ પછીથી આમ્રભટ્ટ દ્વારા નવનિર્મિત વિહારની જેમ ચતુર્વિંશતિ જિનાલય હોય. ૧૭. બપ્પભટ્ટિસૂરિની પરંપરામાં થયેલા, યશોભદ્રસૂરિ-ગચ્છના સિદ્ધસેનસૂરિ અપરનામ ‘સાધારણાંક'ના ચૈત્યપરિપાટીસ્તવન (ઈસ્વીસન્ની ૧૧મી સદીનું ત્રીજું ચરણ૪૦)માં પ્રસિદ્ધ જૈન તીર્થોની નામાવલીમાં ભૃગુકચ્છનો સમાવેશ છે. આથી સુવ્રતજિનના તીર્થની ખ્યાતિ તે કાળ પૂર્વની માનવી ઘટે. ૧૮. પ્રભાવકચરિતકાર (ભૃગુકચ્છના મુનિસુવ્રત જિનાલયના અધિષ્ઠાયક) વિજયસિંહસૂરિના ચરિતમાં પ્રસ્તુત આચાર્ય પુરાતન આર્ય ખપટની પરંપરામાં થયાનું જણાવે છે. પ્રસ્તુત મંદિર ભરૂચમાં અકસ્માત લાગેલ આગથી કેવી રીતે ભસ્મ થઈ ગયું અને આગમાં બચી ગયેલ તીર્થનાયકની પ્રતિમા માટે સૂરિએ બ્રાહ્મણોએ આપેલ ફાળાથી કેવી રીતે ફરીથી બંધાવ્યું તેનું ત્યાં વૃત્તાંત આપ્યું છે. પ્રભાચંદ્રાચાર્ય વિજયસિંહસૂરિને બહુ પુરાણા આચાર્ય માનતા હોય તેમ લાગે છે. નેમિસમાહિત ધિયાં. નામથી શરૂ થતા નેમિનાથના મનોહર સ્તોત્રના કર્તા આ વિજયસિંહસૂરિ છે અને તેમણે તે ઉજ્જયંતગિરીશ અરિષ્ટનેમિને ઉદ્બોધીને (યાત્રા સમયે) રચ્યાનું પ્રભાચંદ્ર કહે છે. બીજી બાજુ કલ્યાણવિજયજીનું કહેવું છે કે આ સૂરિ આમ્રભટ્ટથી બસો-અઢીસો વર્ષથી વિશેષ પુરાણા કાળે થઈ ગયાનું લાગતું નથી. સ્તોત્રની Page #109 -------------------------------------------------------------------------- ________________ ૮૮ 'નિર્ઝન્ય ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨ સુચારુ શૈલી, સ્વાભાવિક છંદોલય, તેમ જ ઓજ અને પ્રાસાદિકતા જોતાં તે મધ્યકાળની આરંભિક સદીઓનું તો લાગે છે પણ એથી વિશેષ પ્રાચીન નહીં. આ સૂરિના કાળને ઐતિહાસિક કારણોસર મેં ઈસ્વીસનની ૧૧મી શતાબ્દીના પૂર્વાર્ધનો માન્યો છે. સોલંકીયુગ (ઈસ્વી દશમ શતક) ૧૯. આનાથી પ્રાચીનતર પ્રમાણ કડીની પાર્શ્વનાથની મધ્યમૂર્તિવાળી જિનત્રય પ્રતિમાના શ.સં૯૧૦ ઈ. સ.૯૮૯ના લેખમાં મળે છે. પ્રસ્તુત પ્રતિમા ભૃગુકચ્છની “મૂલવસતી”માં સ્થાપવામાં આવેલી. પ્રસ્તુત મૂલવસતીથી સુવ્રતસ્વામીનું પુરાતન મંદિર જ વિવલિત હોવાનું માની શકાય. લેખ આ પ્રમાણે છે : आसीनागेन्द्रकुले लक्ष्मणसूरिनितान्तशान्तमतिः । तद्गच्छे गुरुतरुयन् नाम्नाऽऽसीत् शीलरु (भ )द्रगणिः ॥ शिष्येण मूलवसतौ जिनत्रयमकार्यत । भृगुकच्छे तदीयेन पाचिल्लगणिना वरम् ॥ शक संवत् ९१० પ્રાર્મધ્યકાળ રાષ્ટ્રકૂટયુગ (ઈસ્વી નવમ શતક) ૨૦. કૃષ્ણર્ષિના શિષ્ય જયસિંહ સૂરિ સ્વકૃત ધર્મોપદેશમાલા-વિવરણ(સં. ૯૧૫ | ઈ. સ. ૮૫૯)માં લાટદેશચૂડામણિ, સમલિયા-વિહાર તથા તીર્થકર મુનિસુવ્રતની પ્રતિમાથી વિભૂષિત એવા મહાનગર, ભૃગુકચ્છનો ઉલ્લેખ કરે છે તથા પ્રસ્તુત મંદિરની સિંહલદ્વીપની રાજપુત્રી સુદર્શનાએ કરાવેલ એવી તત્ સંબદ્ધની પ્રસિદ્ધ જૈન પૌરાણિક કથાનો પણ ઉલ્લેખ કરે છે૫૪ : યથા : अत्थि सिरिलाडदेस-चूडामणिभूयं अणेग-दिव्व-च्छेरयाणुगयं सउलियाविहार-हिट्ठियसण्णिहिय-पाडिहेर-मुणिसुव्वयतित्थयर-पडिमा-विभूसियं भरुयच्छं नाम महानयरं ति । આથી એ વાત સિદ્ધ થાય છે કે મુનિસુવ્રતનું તીર્થ ઈસ્વીસના મા શતકના મધ્યમાં પણ પ્રસિદ્ધિમાં હતું અને તેને લગતી પૌરાણિક આખ્યાયિકા પણ જાણીતી હતી. તે ધ્યાનમાં લેતાં તીર્થ તે સમયથી પણ સારું એવું પ્રાચીન હોવું જોઈએ. પ્રાફરાષ્ટ્રકૂટ યુગો લભ્યમાન સીધાં પ્રમાણોનો સિલસિલો અહીં અટકે છે. પ્રબંધોમાં આ તીર્થની વિશેષ Page #110 -------------------------------------------------------------------------- ________________ ભૃગુકચ્છ-મુનિસુવ્રતના ઐતિહાસિક ઉલ્લેખો ૮૯ પ્રાચીનતા સંબંધે કેટલાક ઇશારાઓ છે; પણ ઈસ્વીસના છઠ્ઠા-સાતમા સૈકામાં રચાઈ ચૂકેલી, અને એ કારણસર વિશેષ પુરાણી ઐતિહાસિક અનુશ્રુતિઓ જાળવતી, આગમિક ચૂર્ણિમાંથી સમર્થન મળી શકે તો જ તે વાતોનો વિશ્વાસ કરી શકાય. પણ આગમિક સાહિત્યનાં મળે છે તે પ્રમાણો પરોક્ષ છે. આપણા મુદ્દાને તે કેટલે અંશે ઉપકારક થઈ શકે તેનો નિર્ણય એકદમ તો થઈ શકે તેમ નથી, પણ અહીં તે જોઈ જવાં જરૂરી છે : ૧. ભરૂચ બૌદ્ધોનું એક મહત્ત્વનું કેન્દ્ર હતું. ત્યાં ઈસ્વીસનના આરંભકાળના, અરસામાં એક સ્તૂપ હોવાની પાછોતરા કાળના જૈન સાહિત્યની સૂચના છે. અને શાક્યમુનિનું ત્યાં એક મંદિર પણ હતું, જે મોટે ભાગે મહાયાન સંપ્રદાયનું અને વાકાટક-ત્રકૂટક કાળનું હશે. ભરૂચના બે બૌદ્ધ ઉપાસકોએ નાસિક પાસે મનમોડીમાં એક શૈલ-વિહાર કરાવેલો તેવી ત્યાંની ઈસ્વીસની બીજી શતાબ્દીના અરસામાં અભિલેખમાં નોંધ મળે છે. ભરૂચમાં જૈનો પણ હતા અને તેમની અને બૌદ્ધો વચ્ચેના ટકરાવના જુદા જુદા કાળના ત્રણેક કિસ્સાઓ પૃથફ પૃથફ પ્રાચીન-અર્વાચીન જૈન સાહિત્યમાં નોંધાયેલા છે, જેના સંદર્ભ અહીં કંઈક અંશે ઉપયુક્ત છે : *. બૌદ્ધો સાથે વાદમાં અભિભૂત થઈ શ્વેતાંબરાચાર્ય જિનાનંદને ભરુકચ્છ છોડવું પડેલું અને તેઓ સંઘ સમેત વલભીમાં આવી રહ્યા. કેટલાક કાળ બાદ તેમના શિષ્ય મલ્લે (પછીથી મલ્લવાદી ક્ષમાશ્રમણ) ભૃગુકચ્છમાં બૌદ્ધોનો પરાભવ કર્યો. બાદશારનયચક્ર સરખા જૈન ન્યાયના ગહન ગ્રંથના રચયિતા, તેમ જ સિદ્ધસેનાચાર્યના સન્મતિ પ્રકરણ નામક પ્રાકૃત ભાષા નિબદ્ધ દાર્શનિક ગ્રન્થ (પ્રાયઃ ઈસ્વી પંચમ શતી પૂર્વાર્ધ) પર સંસ્કૃતમાં વૃત્તિ, તેમ જ પ્રમાણ વિષયક કોઈ પ્રાકૃત ગ્રંથ રચનાર મલવાદીનો સમય છેલ્લા પ્રયાસો મુજબ ઈ. સ. પપ૦-૬૦૦ના ગાળામાં મૂકી શકાય. આથી સ્પષ્ટ છે કે ગુપ્ત-વાકાટક-કલચુરિ કાળ દરમિયાન ભરૂચ જૈન કેન્દ્ર હતું. એ કાળથી પણ પૂર્વે જૈન સંપ્રદાયમાં પ્રતિમા-પૂજન કેંદ્રસ્થ બની ચૂક્યું હતું. સંભવ છે કે જિન મુનિસુવ્રતનું ભવન પાંચમી-છઠ્ઠી શતાબ્દી પહેલાં અસ્તિત્વમાં આવી ગયું હોય. (મુનિસુવ્રત સ્વામીની સલેખ કુષાણકાલીન પ્રતિમા મથુરામાંથી મળી છે. એટલે ઈસ્વીસની બીજી-ત્રીજી સદીઓમાં વર્ધમાન, પાર્થ, અરિષ્ટનેમિ, જિન ઋષભ, અને સંભવાદિ અહિ જિનો સાથે જિન મુનિસુવ્રતની પણ ઉપાસના થતી હતી.) વ. આવશ્યકચૂર્ણિ(આ ઈ. સ. ૬૦૦-૬૫૦)ના કથન અનુસાર જૈનાચાર્ય જિનદેવને બૌદ્ધો સાથે થયેલા ભરૂચમાં વાદમાં બૌદ્ધોનો પરાજય થયેલો; અને બે બૌદ્ધ ભિક્ષુઓ– ભદંતમિત્ર અને કુણાલ-જિનદેવનું શિષ્યત્વ સ્વીકારેલું". આ પહેલાં પણ એક અન્ય બૌદ્ધ નિ, ઐ, ભા. ૨-૧૨ Page #111 -------------------------------------------------------------------------- ________________ ૯૦ નિર્ગસ્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨ ભિક્ષુ, નામે ગોવિંદાચાર્ય, તેમના શિષ્ય થયેલા. હાલ અનુપલબ્ધ ગોવિંદનિર્યુક્તિના કર્તા આ ગોવિંદાચાર્ય મનાય છે. અને તેમનો સમય ઈસ્વીસની ચોથી-પાંચમી શતાબ્દીનો અને એથી ગુપ્તયુગીન જણાય છે. મલ્લવાદીના સમયથી આ ઘટનાઓ વહેલી બની હોય તેમ લાગે છે. ૩. પ્રભાવકચરિતમાં વીર નિર્વાણથી ૪૮૪ વર્ષ બાદ થઈ ગયેલા મનાતા આર્ય ખપટે બૌદ્ધો પાસેથી “બિલાડાના મોઢામાંથી દૂધનું વાસણ છોડાવે તેમ” અશ્વાવબોધતીર્થ છોડાવ્યાની નોંધ મળે છે. જો કે આ નોંધ જે સમય અનુષંગે છે તેનાથી તો ઘણી મોડી ગણાય; પણ તેનો આનુશ્રુતિક આધાર આચાર્ય મલયગિરિની આવશ્યકવૃત્તિ (આ. ઈ. સ. ૧૧૪૦-૧૧૮૦ના ગાળામાં) અને તેથી થોડું અગાઉ આમ્રદત્તસૂરિની આખ્યાનકમણિકોશ-વૃત્તિ (સં. ૧૧૯૧ | ઈ. સ. ૧૧૩૫) અને એનાથી પણ જૂની ભદ્રેશ્વરસૂરિની કહાવલિ (પ્રાયઃ ઈસ્વી ૯૫૦૧૦00)" છે : અને આ સૌનો આધાર આવશ્યકચૂર્ણિ છે. સાતમા શતકના પૂર્વાર્ધ જેટલા, ચૂર્ણિ જેટલા જૂના સમયમાં પણ ખપટાચાર્ય સાથે ચમત્કારપૂર્ણ કથાંશ જોડાઈ ગયેલો હોઈ સદરહુ આચાર્ય પુરાતન તો હોવા જોઈએ. સંઘદાસગણિ ક્ષમાશ્રમણના બૃહત્કલ્પભાષ્ય(છઠ્ઠું શતક, મધ્યભાગ)માં પણ ખપટાચાર્ય માટે “વિદ્યાબલિં” એવું વિશેષણ દીધું હોઈ ખપટાચાર્ય સંબદ્ધ કિંવદંતીઓ આવશ્યકચૂર્ણિના સમયથી પણ એક શતાબ્દી અગાઉ પ્રચારમાં હતી એટલું તો સુનિશ્ચિત છે. આ અનુષંગે અહીં બે વાત પર વિચારવાનું રહે છે. વીનિ.૪૮૪ બરાબર ઈ. સ. પૂ. ૪૩ યા તો ઈ. સ. ૭૦૨ થાય. પણ ૧૩માથી ૧૭મા શતકના જૈન સાધનોમાં–પ્રબંધોપટ્ટાવલીઓ ઈત્યાદિમાં–પુરાતનાચાર્યો માટે જે એકદમ ચોક્કસ મિતિઓ દઈ દેવામાં આવી છે તે બહુ વિશ્વાસ કરવા લાયક નથી. છતાં ઉપર કથિત ભાષ્ય અને ચૂર્ણિમાં પ્રસ્તુત આચાર્યનો ઉલ્લેખ હોઈ આ આચાર્ય પુરાણા છે અને તેમનો ભરૂચ સાથે સંબંધ છે તેટલી વાત તો સ્વીકારવા જેવી છે; અને પ્રબંધકારના ‘વીર નિર્વાણ'ના વર્ષને જો ‘વિક્રમ સંવત’માં ઘટાવીએ તો પૂર્વોક્ત બનાવનું વર્ષ ઈસ્વીસન્ ૪૨૮નું આવે, જે એમનો સંભાવિત કાળ હોઈ શકે. આર્ય ખપટાચાર્ય પ્રસ્તુત જિનમુનિસુવ્રતનું મંદિર બંધાવેલું એવું તો કોઈ જ કહેતું નથી. મંદિર તે પૂર્વે કોઈક રૂપે હતું એવો ધ્વનિ મધ્યકાલીન લખાણોમાંથી ઊઠે છે. પ્રબંધો એક તરફથી મૌર્ય સંમતિ (ઈ. સ. પૂ. ૩જી શતાબ્દીનું ચોથું ચરણ) દ્વારા તેનો ઉદ્ધાર થયાની અને બીજી તરફથી પાલિત્તસૂરિ પ્રથમ અને સાતવાહન રાજા (ઈ. સ. દ્વિતીય શતકનો ઉત્તરાર્ધ) તેમ જ પ્રસિદ્ધ દાર્શનિક વિભૂતિ સિદ્ધસેન દિવાકરના ગુરુ વૃદ્ધવાદિસૂરિ તેમ જ વિક્રમાદિત્યની (ઈસ્વીસની ૪થી ૫મી શતાબ્દી) સાથે પણ શકુનિકાવિહારને સાંકળે છે. . નભોવાહન(ક્ષત્રપ નહપાણ : આ ઈ. સ. ૩૩-૭૦)ના સમયમાં ભરૂયચ્છમાં ઉત્તમ Page #112 -------------------------------------------------------------------------- ________________ ભૃગુકચ્છ-મુનિસુવ્રતના ઐતિહાસિક ઉલ્લેખો ૯૧ (નિર્ગસ્થ) કવિ (પણ કુરૂપ) એવા આર્ય વજભૂતિનો અહીં નિવાસ હોવાનું આવશ્યકચૂર્ણિમાં નોંધાયેલું છે. આથી ઈસ્વીસની પહેલી શતાબ્દીના ત્રીજા-ચોથા ચરણમાં, ક્ષત્રપયુગના આરંભે, અહીં નિર્ઝન્થ સંપ્રદાયના અનુયાયીઓનો વાસ હશે તેમ લાગે છે. પ્રસ્તુત વજભૂતિ આર્ય વજના શિષ્ય વજસેનના શિષ્ય હશે?) જે હોય તે, પણ આ બધી વાતો એક અનુગુપ્તકાલીન નોંધ અને પશ્ચાત્કાલીન કથાનકોની જ હોઈ એના પર ભૃગુકચ્છ મુનિસુવ્રત જિનના મંદિરની મૂળ સ્થાપનાના સમય સંબદ્ધ કોઈ પણ જાતનો મદાર બાંધવા માટે ઓછામાં ઓછું મૈત્રકકાળ જેટલાં પુરાણ પ્રમાણોની અપેક્ષા રહે, જે હાલમાં તો ક્યાંયે નજરે પડતાં નથી. ટિપ્પણો : ૧. વિવિધ તીર્થરાજ, પ્રથમ ભાગ, સિંધી જૈન ગ્રંથમાલા, સં. જિનવિજય, ગ્રંથાંક ૧૦, શાંતિનિકેતન ૧૯૩૪. ૨. એજન, “મથુરાપુરીકલ્પ,” પૃ. ૧૯. ૩. એજન. ૪. વિ તી. , પૃ. ૮૬. ૫. ધોળકાના પ્રસ્તુત જિનાલયનો ઉલ્લેખ આમ્રદેવસૂરિએ ધ્યાનાિોશની પ્રશસ્તિમાં કરેલો છે; જ્યારે મંત્રીશ્વર વસ્તુપાલ શત્રુંજય પર યુગાદીશ્વરના મુખ્ય મંદિરની સંનિધિમાં કરાવેલા “ભૃગુપુરાવતાર મુનિસુવ્રત'ના મંદિરનો વસ્તુપાલ સંબંધ લખનારા સમકાલિક તથા ઉત્તરકાલિક લેખનો, અભિલેખાદિ સાહિત્યમાં મળે છે. અહીં આ મુદ્દો ગૌણ હોઈ તત્સંબદ્ધ સંદર્ભગ્રંથો ટાંક્યા નથી. ૬. આ નોંધ ૨૫ વર્ષ પહેલાં કયા કેટલોગમાંથી ઉતારી હતી તેનું વિસ્મરણ થઈ જવાથી અહીં સ્રોતની નોંધ આપી શક્યો નથી. વર્તમાને મને ઉપલબ્ધ હતી તે હસ્તપ્રત સંબંધની બધી જ સૂચિઓ જોઈ ગયેલો પણ ઉપર્યુક્તની માહિતી તેમાંથી જડી આવી નહોતી. ૭. શ્રી મનસુવ્રત-સ્વામિ-સ્તવન," Ancient Jaina Hymns, ed. Charlotte Krause, Scindhia Oriental Series No-2, p. 19. ૮. આ લેખ પ્રસિદ્ધ થશે ત્યાં સુધીમાં તો પ્રસ્તુત જિનાલયનું નવનિર્માણ સંપન્ન થઈ ચૂક્યું હશે. ૯. અચાવબોધતીર્થ સાથે શકુનિકાવિહારના રૂપકને દર્શાવતા આવા શિલાપટ્ટો આબૂ (લૂણાવસહી), કુંભારિયા, જાલોર (સુવર્ણગિરિ) આદિ સ્થિત જિનાલયોમાં જોવા મળે છે. આ બધા જ પટ્ટો ૧૩મી શતાબ્દીથી પ્રાચીન હોય તેવું જણાતું નથી. ૧૦. આ અભિધાન (સ્વ) હીરાલાલ ૨. કાપડિયાએ પ્રયોજયું હોવાનું સ્મરણ છે. એમનો મૂળગ્રંથ હાલ મારી સામે ન હોઈ તેનો સંદર્ભ દઈ શકતો નથી. ૧૧, જઓ શ્રી પ્રતિક્રમણ સૂત્ર, સંવ ભીમસિંહ માણેક, મુંબઈ ૧૮૮૮, પૃ. ૫૯. આ સ્તોત્ર “ “જગચિંતામણિસ્તોત્ર” તરીકે પણ પ્રસિદ્ધ છે અને શ્રી પંચપ્રતિક્રમણ સૂત્રાણિ અંબાલા સીટી ૧૯૩૭, સહિત ઘણે સ્થળે છપાયેલું છે. Page #113 -------------------------------------------------------------------------- ________________ ૯૨ નિર્ચન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨ ૧૨.જુઓ “આગમગચ્છીય આ. જિનપ્રભસૂરિ કૃત સર્વ-ચૈત્ય-પરિપાટી-સ્વાધ્યાય,” સંરમણિક શાહ, Aspects of Jainology Vol. II, Pt. Bechardas Doshi Commemoration Volume, Eds, M. A. Dhaky and sagarmal Jain, Varanasi 1987, p. 111, ગાથા ૧૮. ૧૩. (સ્વ) પં. બાબુલાલ સવચંદ શાહે પ્રસ્તુત તીર્થમાલાની વિશેષ હસ્તપ્રતોના મિલાનથી મુદ્રિત પાઠને સુધારી તૈયાર કરેલી મુદ્રણયોગ્ય પ્રતમાંથી આ ઉદ્ધત કર્યું છે. દુર્ભાગ્યે પ્રસ્તુત સંશોધિત પ્રત અદ્યાવધિ છપાઈ નથી. ૧૪. વિગત માટે જુઓ “શ્રીનીંદમૂવિતા વસ્તુપાતે નવનિતિઃ” સુતર્તિનિચરિ વસ્તુપાત્ર-પ્રતિસંપ્રદ," સં. મુનિ પુણ્યવિજય, સિંઘી જૈન ગ્રંથમાલા, ગ્રંથાંક ૫, મુંબઈ ૧૯૬૧, પૃ. ૩૮-૩૯, પઘક્રમાંક ૬૩-૭૩. ૧૫. એ જ ગ્રંથ, પૃ. ૨૬. ૧૬. વસ્તુપાત્ર, પ્રસ્તાવ ૪, સં. પંહીરાલાલ હંસરાજ, જામનગર ૧૯૧૧, પૃ. ૨૨-૬૫, ૨૨૮-૨૨૯. ૧૭. એજન. ૧૮. જુઓ સમરસિંહ કૃત કુત્તiીર્તન, શ્રી જૈન-આત્માનંદ-સભા, ભાવનગર વિસં. ૧૯૭૪ (ઈ. સ. ૧૯૨૮), સર્ગ ૧૧, ૧૨, પૃ૯૬; નરેન્દ્રપ્રભસૂરિ કૃત “વસ્તુપાલ પ્રશસ્તિ,” શ્લોટ ૩૪, . . સં૦, પૃ૨૭. ૧૯. સુવંશ ચરિય, સં. ઉમંગવિજય ગણિ, બાલાપુર ૧૯૩૨, પૃ. ૧. 20. Catalogue of Palm-leaf manuscripts in the śāntinātha Jain Bhandara, Pt.2, G.O.S. 149, Ed. Muni Punyavijayaji, Baroda 1966, p. 288. ૨૧. સુ. ૦ ૦ ૪૦ નં૦, ગ્લો ૬૬, પૃ. ૩૮. ૨૨. પ્રાવક ચરિત, સં. મુનિ જિનવિજય, સિંઘી જૈન ગ્રંથમાલા, ગ્રંથાંક ૧૩, અહમદાબાદ-કલકત્તા ૧૯૪૦, પૃ. ૨૦૭. ૨૩. પ્રવન્યચિંતામણિ, નવીન સંસ્કરણ, દુર્ગાશંકર કે. શાસ્ત્રી ફાર્બસ ગુજરાતી સભા ગ્રંથાવલિ, અંક-૧લું, મુંબઈ ઈ. સ. ૧૯૮૮, પૃ. ૧૪૨. ૨૪. v૦ ૨૦, પૃ. ૨૦૭. ૨૫. ડુમારપાત્ર રત્ર સંગ્ર૬, સંમુનિ જિનવિજય, સિંઘી જૈન ગ્રંથમાલા, ગ્રંથાંક-૪૧, મુંબઈ ઈસ. ૧૯૫૬, પૃ ૧૦૧. ૨૬-૨૭. આ વિગતો કોઈ પટ્ટાવલી અને વીરવંશાવળીમાંથી લીધેલી તેવું સ્મરણ છે; પણ બંને સ્રોતો આ પળે નજર સામે ન હોઈ તેની સ્રોત-સંબદ્ધ નોંધ લઈ શકાઈ નથી. ૨૮. મૂળે આ અભિલેખ પં, લાલચંદ્ર ગાંધીએ જૈન સત્ય પ્રકાશના કોઈ અંકમાં છપાવેલો, પછીથી દિનેશચંદ્ર સરકાર અને ડૉ. મંજુલાલ મજમુદારે Epigraphia Indicaના કોઈ અંકમાં ચર્ચા સમેત પુનઃપ્રકાશિત કરેલો તેવું સ્મરણ છે. Page #114 -------------------------------------------------------------------------- ________________ ભૃગુકચ્છ-મુનિસુવ્રતના ઐતિહાસિક ઉલ્લેખો ૯૩ Re.Cauld Hè gaul Jas. Burgess, On the Muhammadan Architecture of Bharoch, Cambay, Dholka, Champanir And Muhmudabad in Gujarat, ASWI, Vol VI, Edinburgh 1896, pp. 20-22, and Pls. II- XVI. તેમાં રજૂ થયેલી છતો પૈકીની થોડીક J. M. Nanavati and M. A. Dhaky, "The ceilings in the temple of Gujarat," Bulletin, Museum and Picture Gallery Baroda, Vol. XVI-XVII, Baroda 19634i Pls. 35, 40, and 54 રૂપે પ્રગટ થઈ છે. 30. Burgess, Pl. V. 39. Burgess, Pl. II. 32. Burgess, Pls. X-XVI. ૩૩. રૂબરૂ માપ લીધેલું તેને આધારે. અલબત્ત, અદ્ભાશના મૂળ કરોટકને સ્થાને ૧૪મી સદીમાં અલ્પાલંકૃત નવો કરાટક કરેલો છે. ૩૪. છતોનાં કદ ઉપરથી એવો અંદાજ નીકળી શકે છે. 34. “Munisuvrtasvāmi-stuti," The Government Collection of Descriptive Catalogue of the Manuscripts in Bhandarkar Oriental Research Institute, Ed. Hiralal Rasikdas Kapadia, Poona 1962, p. 61. ૩૬. Ibid, “Munisuvratasvāmi stotra,” p. 62. ૩૭. ડા. ઉમાકાંત શાહ સાથેની મારી આજથી સોળેક વર્ષ પૂર્વેની મુલાકાત દરમિયાન વડોદરામાં પુરાતત્ત્વ સર્વેક્ષણ(AS)ની કચેરીમાં એ લેખયુક્ત પબાસણ અમે જોયેલું. ડૉ. શાહે તે લેખ વાંચી ઉતારી પણ લીધેલો. પણ તેમણે પછીથી તે પ્રકાશિત કર્યા કે કેમ તેની માહિતી પ્રાપ્ત નથી. પ્રસ્તુત લેખ મુનિસુવ્રત જિનની કરાવેલ દેવકુલિકા સંબંધ હતો એવું સ્મરણ છે. ૩૮. કેમકે આમ્રભટ્ટના પુનરુદ્ધારની મિતિ ઈ. સ. ૧૧૬૪ કે ૧૧૬૬ છે. 36. A Discriptive Catalogue of Manuscripts in the Jain Bhandars at Pattan. Vol. I, G.0.s. LXXVI, Ed. C. D. Dalal, Baroda 1937, Page 322, શ્લોક ૮૧. YO. Catalogue of Palm-leaf Manuscripts in the Santinātha Jain Bhandara Cambay Pt.2, G.0.s. 149, Ed. Muni Punyavijaya, Baroda, 1966. P. 341. ૪૧. Ibid., p. 384, ૪૨. નીવાનુણાસન, હેમચંદ્રાચાર્ય ગ્રંથાવલી : ૧૭, સંશો. ભગવાનદાસ પ્રભુદાસ વીરચંદ, પાટણ વિ. સં. ૧૯૮૪ | ઈ. સ. ૧૯૨૮, પૃ. ૧૧. ૪૩. જૈન સ્તોત્ર સંથ, વિભાગ , આગમોદ્ધારક ગ્રંથમાલા : દ્વિતીય મણકો, સં. લાભસાગર ગણિ, સુરત વિસં. ૨૦૪૦ | ઈ. સ. ૧૯૮૪, પૃ. ૯૦. ૪૪. જુઓ મધુસૂદન ઢાંકી, સંગમસૂરિકૃત સંસ્કૃતભાષાબદ્ધ “ચૈત્યપરિપાટીસ્તવ’ નિર્ગસ્થ ૩, અમદાવાદ Page #115 -------------------------------------------------------------------------- ________________ ૯૪ નિર્ઝન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨ ઈસ૨૦૦૧, પૃ. ૭૩થી ૮૫. ૪૫. હાલ મૂળ સ્રોત હાથવગું ન હોઈ તેનો સંદર્ભ ટાંકી શક્યો નથી. ૪૬. જુઓ સાધારણાંક સિદ્ધસેનસૂરિ વિરચિત પ્રાકૃતભાષાબદ્ધ ‘સકલ-તીર્થ-સ્તોત્ર'સં. ૨૦ મ. શાહ, સંબોધિ, પુ. ૭, અં. ૧-૪ અમદાવાદ એપ્રિલ ૧૯૭૮ જાન્યુઆરી ૧૯૭૯, પૃ. ૯૫-૧૦૦. ૪૭. એજન. ૪૮. એજન. ૪૯ જુઓ go ૨૦ “વિજલદસૂરિ ચરિત" પૃ. ૪૫. ૫૦. જુઓ “નેમિ-સ્તુતિકાર વિજયસિંહસૂરિ વિશે,” પ્રો. એમ. એ. ઢાંકી, સ્વાધ્યાય, પુ૨૨.૧, વડોદરા વિ. સં. ૨૦૪૦ | ઈ. સ. ૧૯૮૪. ૫૧. એજન. પર. એજન. પ૩, ઐતિહાસિક લેખ સંગ્રહ, શ્રી સયાજી સાહિત્ય માળા, પુષ્પ ૩૩૫, કર્તા પર લાલચંદ્ર ભગવાનદાસ ગાંધી, વડોદરા ૧૯૬૩, પૃ. ૩૨૭-૩૨૯. ૫૪. ધર્ણોદ્દેશમાતા-વિવરણ, સં. લાલચંદ્ર ભગવાનદાસ ગાંધી, સિધી જૈન ગ્રંથમાલા, ગ્રંથાંક ૨૮, મુંબઈ ઈ. સ. ૧૯૫૬, પૃ ૧૬૦. ૫૫. જુઓ y૦ ૪૦ “શ્રી મકવાદ્રિ સૂરિ ચરિતમ્' પૃ. ૭૮. ૫૬. હાલ પ્રસ્તુત લેખ છપાયો છે તે સ્રોત હાથવગું ન હોઈ અહીં તે અંગેની નોંધ લઈ શક્યો નથી. ૫૭. v૦ ૨૦ પૃ. ૭૯.” ૫૮. જુઓ, “વાદીન્દ્ર મલ્યવાદી ક્ષમાશ્રમણનો સમય,” ડૉ. જિતેન્દ્ર બી. શાહ, નિગ્રંથ, પ્રથમ અંક, અમદાવાદ ૧૯૯૫, પૃ. ૧થી ૧૧. ૫૯. હાલ આ ગ્રંથ ઉપલબ્ધ ન હોવાથી સંદર્ભ ટાંકી શક્યો નથી. ૬૦. મને એવું સ્મરણ રહ્યું છે કે સ્વ. મુનિવર પુણ્યવિજયજીએ આવું ક્યાંક નોંધેલું છે. ૬૧. કહાવલિના સમય-વિનિર્ણય માટે જુઓ મારો લેખ “કહાવલિ-કર્તા ભદ્રેશ્વર સૂરિના સમય વિશે,” સંબોધિ, પુ૧૨, અં. ૧-૪ અમદાવાદ- ૧૯૮૩-૮૪. ૬૨. આ બે ગણતરીમાંથી પહેલી, પરંપરા અનુસારની છે અને બીજી હર્મન્ન યકોબીની ગણતરી અનુસાર છે. F3. Prakrit Proper Names - Part - II, L. D. Series No. 37, Com. Mohanlal Mehta, K. Risabh Chandra, Ahmedabad 1972, p. 662. + આ તીર્થ સંબંધમાં કેટલીક ઉપયોગી ચર્ચા મુંબઈવાળા ધનપ્રસાદ ચંદાલા મુનશીના “ભૃગુકચ્છ-ભરુચનો શકુનિકાવિહાર,” નામક શ્રી જૈન સત્ય પ્રકાશ, વર્ષ ૭, ક્રમાંક ૭૩, ૭૪, ૭૫, અંક ૧, ૨, ૩ (દીપોત્સવી અંક) અમદાવાદ વિ. સં. ૧૯૯૭-૯૮ | ઈ. સ. ૧૯૪૧, અંતર્ગત પ્રસિદ્ધ થયેલી છે. WWW.jainelibrary.org Page #116 -------------------------------------------------------------------------- ________________ “પ્રભાવકચરિત'ના એક વિધાન પર સંવિચાર રાજગચ્છીય પ્રભાચંદ્રાચાર્ય કૃત પ્રભાવકચરિત (સં. ૧૩૩૪ | ઈ. સ. ૧૨૭૮)" અંતર્ગત “વૃદ્ધવાદિ ચરિત”ના પ્રાંતભાગે આ મુજબનું કથન મળે છે : પાદલિપ્ત પ્રભુ તથા વૃદ્ધવાદિગુરુ વિદ્યાધર વંશના નિર્યામક (ગણાધિપતિ આચાર્યો) હોવાનું કહેવાય છે. વિક્રમ સંવત્સરના ૧૫૦મા વર્ષની શ્રાદ્ધ (શ્રાવક) જાકુટિના રૈવતાદ્રિ (ગિરનાર) પરના નેમિભવનના ઉદ્ધારની, વર્ષોથી ધ્વસ્ત થયેલ મઠામાંથી મળેલી) શિલાપ્રશસ્તિતના આધારે આ હકીકત અત્રે) ઉદ્ધત કરી છે.” ચરિતકારના પ્રસ્તુત વિધાનમાંથી આટલાં તથ્યો તારવી શકાય : (૧) પ્રભાચંદ્રાચાર્યે ગિરનારસ્થ નેમિનાથના મંદિર સમીપના ધ્વસ્ત મઠમાંથી મળેલ શિલાપ્રશસ્તિ જાતે વાંચેલી (યા વિકલ્પ અન્ય કોઈએ વાંચ્યા બાદ એમને તે સંબંધમાં માહિતી આપેલી હશે) જેના આધારે તેઓએ ઉપલી વિગત નોંધી છે : (૨) પ્રશસ્તિ જાકુટિ નામના શ્રાવકે કરાવેલ ઉદ્ધાર સંબદ્ધ હતી : (૩) પ્રસ્તુત શિલાલેખની સંલેખન-મિતિ (નેમિનાથના ભવનના ઉદ્ધારની મિતિ) તેમણે (કે અન્ય કોઈએ) વિ. સં. ૧૫૦ હોવાનું વાંચેલું; અને (૪) પ્રશસ્તિમાં પાદલિપ્તસૂરિ તથા વૃદ્ધવાદિસૂરિ વિદ્યાધર વંશના હોવાનું કથન હતું. આજે જો કે પ્રસ્તુત શિલાલેખ મોજૂદ નથી, તો પણ પ્રભાચંદ્રાચાર્યે એનો સંદર્ભ ટાંક્યો હોઈ તેની એક કાળે ગિરનાર પર ઉપસ્થિતિ હોવા સંબંધમાં શંકા અનાવશ્યક છે. પણ તેમણે કરેલી લેખની વાચના અને અર્થઘટન કેટલાંક કારણોને લીધે વિચારણીય બની રહે છે : (૧) એમણે વિસં. ૧૫૦/ ઈ. સ. ૯૪ એવું જે વર્ષ વાંચ્યું છે તે સ્પષ્ટતયા સંદેહાસ્પદ છે. વૃદ્ધવાદિસૂરિનો સમય ઈસ્વીસનની ચોથી શતાબ્દીનો છે; અને વિદ્યાધરવંશીય પાદલિપ્તસૂરિ તો મોડેથી, પ્રાફ મધ્યકાળમાં દશમી સદીમાં, થઈ ગયા હોવાની સવિસ્તર ચર્ચા મેં અન્યત્રે કરી છે. વળી લેખ ઈ. સ. ૯૪ જેટલો પુરાણો હોય તો તે ક્ષત્રપકાલીન બ્રાહ્મી લિપિમાં લખાયેલો હોય : અને પ્રાચીન બ્રાહ્મીલિપિમાં લખાયેલો લેખ મધ્યકાલીન વ્યક્તિ વાંચી શકે નહીં તે દેખીતું છે. આથી લેખનું વર્ષ “૧૫૦' નહીં પણ “૧૦૫૦' જેવું, અને લેખ નાગરી લિપિમાં, અંકિત હશે, જે સંભાવના વિશે આગળ ચર્ચા કરીશું. (૨) ઉજ્જયંતગિરિ પર નેમિનાથના મંદિર સમીપ એક મઠ હતો તેવું સૂચન નાગેન્દ્ર કુલના સમુદ્રસૂરિના શિષ્ય વિજયસિંહસૂરિની ભયણસુંદરી કહા(પ્રાકૃત : [૨૦] સં. ૯૭૫, ઈ. સ. ૧૦૫૩)ની પ્રાંત-પ્રશસ્તિમાંથી મળે છે. ગ્રંથકર્તાના સમકાલિક, સોમેશ્વરનગર(પ્રભાસપાટણ)ના મોઢવંશી “ગોવાઈઐ” (ગોપાદિત્ય) દ્વારા ઉજ્જયંતતીર્થે મુનિઓ તથા સંઘના નિવાસ અર્થે ત્રણ મજલાવાળો “મઢ”(મઠ) સમર્પિત થયાની ત્યાં હકીકત Page #117 -------------------------------------------------------------------------- ________________ નિર્ચસ્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨ નોંધાયેલી છે. (૩) પુરાતન-પ્રબંધ-સંગ્રહ અંતર્ગત “P” સંજ્ઞક પ્રતિલિપિ-કાલ સં. ૧૫૨૮ | ઈ. સ. ૧૪૭૨)ના મંત્રી સજ્જન કારિત રૈવતતીર્થોદ્ધાર-પ્રબંધ” અંતર્ગત સજ્જન મંત્રી, પૂર્વે માલવાના અમાત્ય જાડિએ નેમિનાથનો શૈલમય પ્રાસાદ બંધાવવાનો આરંભ કરેલો તેવો ઉલ્લેખ છે; તેના અનુલક્ષમાં ત્યાં એક સંસ્કૃત શ્લોક પણ ઉદ્ધત કર્યો છે, જે પ્રસ્તુત પ્રબંધથી પ્રાચીન, તપાગચ્છીય ધર્મઘોષસૂરિના ગિરનારકલ્પ(આ. ઈ. સ. ૧૨૬૪)માં, મળે છે". આથી જાકુટિના ઉદ્ધાર સંબંધની પ્રશસ્તિની જે વાત પ્રભાચંદ્રાચાર્ય કરે છે તેને તેમના સમકાલીન તેમ જ ઉત્તરકાલિક લેખક દ્વારા સમર્થન મળે છે. (૪) પુરાતન-પ્રબંધ-સંગ્રહના પ્રસ્તુત પ્રબંધમાં અમાત્ય જાકુડિએ કરાવેલ નેમિજિનાલયનો ઉદ્ધાર પછીના સજ્જન દંડનાયકના ઉદ્ધારથી ૧૩૫ વર્ષ અગાઉ થયેલો એવું સ્પષ્ટ કથન છે. નાગેન્દ્રગચ્છીય વિજયસેનસૂરિના રેવંતગિરિરાસુ(આઈ. સ૧૨૩૨)માં સજ્જને કરાવેલ ઉદ્ધારની મિતિ સં૧૧૮૫ | ઈ. સ. ૧૧૨૯ જણાવી છે. તેનાથી ૧૩૫ વર્ષ પહેલાંની મિતિ સં. ૧૦૫૦ | ઈ. સ. ૯૩૪ આવે. આ પ્રમાણથી પ્રભાચંદ્રાચાર્ય કથિત વિ. સં. ૧૫૦નું વર્ષ વસ્તુતયા વિ. સં. ૧૦૫૦ હોવાનું સુનિશ્ચિત થાય છે. આ સાંગોપાંગ મળી જતાં મેળને કારણે એટલું ચોક્કસ થાય છે કે પશ્ચાત્કાલીન હોવા છતાં “” પ્રબંધકાર પાસે કોઈ એવા સ્રોત અવશ્ય હતા જે સજ્જન દંડનાયક તેમ જ પૂર્વના જાકુટિ અમાત્યના મૂળ શિલાલેખોથી જ્ઞાત હતા. અટકળ કરી શકાય કે સજ્જનમંત્રીવાળા મંદિરના બાંધકામ સમયે જાકુડિવાળી પ્રશસ્તિને ગોપાદિત્યે કરાવેલા મઠમાં ખસેડી હશે, જે મઠ કદાચ વીજળી પડવાને કારણે, કે પછી જોરદાર વરસાદને કારણે, પડી જતાં તેના કાટમાળમાંથી પ્રસ્તુત પ્રશસ્તિ પ્રકાશમાં આવી હશે. ઈ. સ. ૧૨૬૪માં માલવમંત્રી પૃથ્વી પરના પુત્ર ઝાંઝણે શત્રુંજય-ગિરનારની યાત્રા અર્થે મોટો સંઘ કાઢેલો, જેમાં મંત્રીના ગુરુ, ગિરનારકલ્પકાર ધર્મઘોષસૂરિ, પણ હતા. પ્રસ્તુત યાત્રામાં કદાચ પ્રભાચંદ્રાચાર્ય પણ શામિલ હોય, કે પછી અન્ય કોઈ અવસરે ગિરનારની યાત્રાએ જતાં ત્યાં તેમણે જાકુડિવાળો શિલાલેખ જોયો હોય, યા અન્ય કોઈએ તે લેખ જોયેલો હોય, અને એમણે વાંચીને આચાર્યશ્રીને તે સંબંધમાં વાત કરી હોય. આજે તો આ મુદ્દા પર પૂરક સાધનોના અભાવે વિશેષ નિશ્ચય થઈ શકે તેમ નથી. તોપણ ઉપલા પરીક્ષણમાંથી એટલું તો માનવાને કારણ રહે છે કે ગિરનાર પર અમાત્ય જાડિની નેમિભવનોદ્ધાર ઉપલક્ષિત સં. ૧૦૫૦/ ઈ. સ. ૯૯૪ની એક શિલા-પ્રશસ્તિ અવશ્ય મોજૂદ હતી. સજ્જન મંત્રી પૂર્વે નેમિનાથના મંદિરના અસ્તિત્વનાં બે પુરાણાં પ્રમાણો–ગોપાદિત્યની પ્રસ્તુત મંદિરને ઈ. સ. ૧૦૫૩માં (કે તેથી થોડું પૂર્વે) સમર્પિત થયેલ મઠ વિશેની નોંધ અને ઉપર્યુક્ત ઈસ. ૯૯૪ના Page #118 -------------------------------------------------------------------------- ________________ પ્રભાવકચરિત'ના એક વિધાન પર સંવિચાર જાકડિ અમાત્યના ઉદ્ધારના શિલાલેખ સંબંધની નોંધ ઐતિહાસિક દષ્ટિએ મહત્ત્વનાં છે. ટિપ્પણો : ૧. સિંઘી જૈન ગ્રંથમાલા નં ૧૩, સં. જિનવિજયજી, કલકત્તા ૧૯૩૧. ૨. એજન, પૃ. ૬૧. (જુઓ પાદટીપ ૩નું અવતરણ). ૩. પ્રમો: શ્રીપનિર્ચ વૃદ્ધવાિરોક્તથી | श्रीविद्याधरवंश्यस्य निर्यामक मिहोच्यते ।। संवत्सरशते पञ्चाशता श्रीविक्रमार्कतः । साग्रे जाकुटिनोद्धारे श्राद्धेन विहिते सति ॥ श्रीरैवताद्रिमूर्धन्यश्रीनेमिभवनस्य च । वर्षास्रस्तमठात् तत्र प्रशस्तेरिदमुद्धतम् । –માવવરિત, ૮. ૭-૭૮, પૃ. ૬ ૪. “નિર્વાણકલિકાનો સમય અને આનુષંગિક સમસ્યાઓ,” અન્યત્ર છપાશે. 4.2 A 43409849, Catalogue of Palmleaf Manuscripts in the śāntinātha Jaina Bhandar, Khambhat, pt. 2, Gos, No. 149, Baroda 1966, pp. 364-365. પ્રસ્તુત કથાનો રચના સંવ, બૃહદૂટિપ્પણિકાકારે સં. ૯૭૫નો નોંધેલો છે, જેને અગાઉ મેં વિક્રમ સંવતુ માનેલો; પણ પ્રશસ્તિમાં કવિ ધનપાલનો ઉલ્લેખ હોઈ રચના-સંવત શકાબ્દમાં ઘટાવવો જોઈએ, જેમ અહીં સાંપ્રત લેખમાં કર્યું છે. ६. गोवाइच्चेण वि मुणियविरसंसारखणिगभावेण । सिरिउज्जयंततिथ्थे समप्पियं नेमिनाहस्स ॥ मणिओ य तेण संघो गोवाइच्चेण पंजलिउडेण । मुणिसंघनिवासत्थं एस मढो अप्पिओ तुम्ह ॥ अह तम्मि सुहाधवले तिभूमिए परमम्मयानिलए । गोवाइच्चविदिन्ने संघमढे विरइया एसा । (પ્રશસ્તિકાર વિજયસિંહસૂરિએ પ્રસ્તુત કથા આ મઠમાં રહીને રચી હોવાનો ભાસ થાય છે.) પ્રસ્તુત ગ્રંથપ્રશસ્તિમાં ગોપાદિત્યના માતામહ પાસિલ દ્વારા સોમેશ્વરના મંદિરને ધોળ્યાનું અને તે મંદિરને ગોપાદિત્યે એક ઉન્નત ધવલગૃહ દીધાનું પણ કથન છે, જે નોંધ સોમનાથના વિષયમાં મહત્ત્વપૂર્ણ છે : એજન, પૃ. ૩૬૫). ૭. સં. જિનવિજય મુનિ, સિંઘી જૈન ગ્રંથમાલા, ગ્રંથાંક ૨, કલકત્તા ૧૯૩૬. ૮. એજન, પૃ. ૩૪. ૯. એજન. ૧૦. સં. સી. ડી. દલાલ, પ્રાચીન-ગુર્જર-કાવ્યસંગ્રહ, ભાગ ૧, ગા. ઓ. સી., નં. ૧૩ વડોદરા ૧૯૭૮, નિ, ઐ, ભા. ૨-૧૩ Page #119 -------------------------------------------------------------------------- ________________ નિર્ચન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨ પરિશિષ્ટ-૭. ૧૧. યા મન્નિનાદેશ પ ગ્રુધુર્યત્ર | नेमिभवनोद्धतिमसौ गिरिनारगिरीश्वरो जयति । –શ્રી નરનાર .... ર૭ ૧૨. જિનવિજય મુનિ, પુત્ર પ્ર. સં., પૃ. ૩૪. ૧૩. સં. મુનિ શ્રીપુણ્યવિજયસૂરિ, સુતર્તિતિચારિ વસ્તુપાત્ર પ્રતિસંપ્રદ, fસથી નૈન પ્રસ્થમાના, પ્રસ્થાંવ ૫. મુંબઈ ૧૯૬૧, પૃ. ૯૯-૧૦૩. ૧૪, ઈક્કારસયસહીઉ પંચાસીય વચ્છરિ નેમિલ્કયણ ઉદ્ધરિલે સાજણિ નરહરિ // –રેવંતગિરિ રાસુ. ૧.૯ ૧૫. મઠ મોટે ભાગે તો ઈંટ અને લાકડાનો બનેલો હોવો જોઈએ. ૧૬. જુઓ : મોહનલાલ દલીચંદ દેશાઈ, જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ, મુંબઈ ૧૯૩૨, પૃ. ૪૦૬-૪૦૭. પ્રસ્તુત કથન માટે તેમનો આધાર તપાગચ્છીય આચાર્ય સોમસુંદરસૂરિના પ્રશિષ્ય રત્નમંડનગણિએ રચેલ ઉપદેશતરંગિણી (આ. સં. ૧૫૧૫ | ઈસ. ૧૪૫૯) તથા એ જ લેખકનું સુકતસાગરકાવ્ય હોવાનું ત્યાં તેઓ નોંધે છે. ૧૭. ગિરનારના નેમિનાથ મંદિરના ઇતિહાસ સંબંધમાં વિસ્તૃત ચર્ચા માટે જુઓ સાંપ્રત લેખકનો લેખ "Ujjantagiri and Jina Aristanemi”, Journal of the Indian Society of Oriental Art, (NS), Vol. XI, Calcutta 1980, સાંપ્રત લેખ અમુકાશે તેમાં દેવાં રહી ગયેલાં પ્રમાણો ચર્ચવા અંગે. પૂર્તિરૂપે છે. Page #120 -------------------------------------------------------------------------- ________________ વિમલવસહીની કેટલીક સમસ્યાઓ આબુ પર્વત પર સ્થિત દેલવાડાગ્રામનાં પાંચ જિનમંદિરોમાં, લોકજીભે “વિમળશાનાં દેરાં” તરીકે પરિચિત ‘વિમલવસહી' અને “વસ્તુપાળ-તેજપાળનાં દેરાં”નામે ઓળખાતાં ‘લૂણવસહી’નાં જગવિખ્યાત આરસી મંદિરો, વિશેષ મહત્ત્વપૂર્ણ છે. મંત્રીશ્વર તેજપાળવિનિર્મિત ‘લૂણવસહી’ના કાળનો નિર્ણય તો તદ્ઘસતીના ‘બલાનક'(પ્રવેશ-મંડપ)માં રહેલ પ્રશસ્તિલેખ તેમ જ દેવકુલિકાઓના લેખો પરથી નિર્વિવાદ થઈ જાય છે : પણ ‘વિમલવસહી’ની રચના સમસ્યાપ્રદ છે. પ્રસ્તુત જિનાલયના દર્શને આવતો યાત્રી કે મુલાકાતી-પ્રવાસી-પૃથક્કન સારીયે સંરચનાને વિમલમંત્રીકર્તૃક હોવાનો ખ્યાલ ધરાવે છે. મંદિરના ભોમિયાઓ પણ વર્ષોથી તેવું જ સમજાવતા આવ્યા છે. પણ સાંપ્રતકાળે જોઈએ છીએ તે વિમલવસહીનાં બધાં જ અંગો વિમલમંત્રીના સમયનાં નથી. અગાઉ એનાં સમકાલીનતા અને એકકર્તૃત્વ વિશે કોઈ શંકા ઉઠાવાઈ નહોતી. એના કંડા૨મંડિત, આભૂષિત-શોભિત આરસી સ્તંભોનાં ઉપલક સમરૂપત્વ અને એકરંગત્વથી પ્રગટતી મરીચિકાના પ્રભાવ તળે, તેમ જ તેની આંતરસૃષ્ટિની પરમ શોભાની સંમોહિનીથી ભલભલા વિદ્વાનો પણ સંભ્રમમાં પડી સારીયે રચનાને વિમલમંત્રીના કાળની માનતા આવેલાર. આજે તો અલબત્ત વિમલવસહિકાના પૃથક્ પૃથક્ ભાગો સમકાલીન ન હોવા અંગે કેવળ સંદેહ જ નહીં પણ પ્રતીતિ થવા જેટલી—આરંભિકથી વિશેષ કહી શકાય તેવી—પ્રગતિ થઈ ચૂકી છે. વિમલવસહીનો મહાન્ રંગમંડપ વિમલમંત્રીના સમયથી દોઢેક સદી બાદનો, એમના વરિષ્ઠ બંધુ નેઢના પ્રપૌત્ર મંત્રી પૃથ્વીપાલે કરાવ્યાની પૃથ્વીપાલના કુટુંબગુરુ વડગચ્છીય આચાર્ય હરિભદ્રસૂરિ રચિત અપભ્રંશ નેમિનાથરિઉની પ્રશસ્તિના આધારે પ્રથમ નોંધ દા. રસિકલાલ પરીખે લીધી હતી. પણ તે મહત્ત્વપૂર્ણ નોંધ તરફ દુર્ભાગ્યે કોઈનું લક્ષ ગયું હોય તેમ લાગતું નથી’. તે પછી બે’એક દાયકા બાદ દા. ઉમાકાંત શાહે એ જ મુદ્દા પર વિશેષ પ્રમાણો રજૂ કરી સૌનું ધ્યાન ખેંચવા પ્રયાસ કરેલો. વિમલવસહીનાં સ્થાપત્યનાં ઝીણવટભર્યાં સર્વેક્ષણ-નિરીક્ષણ-પરીક્ષણ અર્થે સન્ ૧૯૫૭ અને ત્યાર બાદ સન્ ૧૯૬૧ તેમ જ ૧૯૬૨માં દેલવાડાની મારી મુલાકાતો દરમિયાન એ મંદિર અનુલક્ષી કેટલીક બીજી પણ સમસ્યાઓ નજરે ચડી. એના ફલરૂપે, સ્થાપત્યના સૂક્ષ્માવલોકનથી તારવાતા મુદ્દાઓનો પ્રાપ્ત અભિલેખો અને વાયનાં પ્રમાણો સાથે મેળ બેસાડી, તેનો યથાસંભવ ઉકેલ સૂચવવા પ્રયાસ કરતી તેમ જ દેલવાડાનાં સમસ્ત જિનમંદિરોનાં ઇતિહાસ અને કલા વિવેચતી એક પુસ્તિકા દેલવાડાનાં દેહરાં મેં ૧૯૬૩માં તૈયાર કરેલી.* * આ પુસ્તિકા હવે કલાધામ દેલવાડા શીર્ષક હેઠળ તાજેતરમાં પ્રકાશિત થઈ છે (અમદાવાદ ૧૯૯૮). Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧00 નિર્ઝન્ય ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨ અહીં વિમલવસહીના હાર્દમાં છુપાયેલી, વિદ્વજનોને ઉપયોગી નીવડે એવી, સંબદ્ધ સંશોધનાત્મક સામગ્રી રજૂ કરવા વિચાર્યું છે. મંત્રીશ્વર વિમલે નિર્માણ કરાવેલ જિનાલયમાં એમનો કે એમના સમયનો કોઈ જ લેખ મળી આવ્યો નથી. પ્રાપ્ત લેખોમાં જૂનામાં જૂનો લેખ દેવકુલિકા ક્રમાંક ૧૩માં સં૧૧૧૯ઈ. સ. ૧૦૬૩માં શાંત્યામાત્યની પત્ની શિવાદેવીએ ભરાવેલ પ્રતિમાઓ છે; પણ તેમાં વિમલમંત્રી કે વિમલવસતીનો ઉલ્લેખ નથી, જો કે પરંપરાથી આ દેવાલય વિમલનિર્મિત મનાતું આવ્યું છે અને ૧૪મા-૧૫મા શતકના ગ્રંથોમાં આ મંદિરના નિર્માણ-સંબદ્ધ, દેડપતિ વિમલ અનુલક્ષિત દંતકથાનાં આલેખનો મળી આવે છે. પણ આ મંદિરનું નિર્માણ મૂળે મંત્રીશ્વર વિમલે કરેલું તેમાં સંદેહ ન રાખવા માટે ૧૨મા શતકના મધ્યભાગનાં બેએક અભિલેખીય પ્રમાણો વિમલવસહીમાં જ મોજૂદ છે. જેમકે ત્યાં દેવકુલિકા ક્રમાંક ૧૦ની અંદર રહેલ મંત્રી પૃથ્વીપાલના પિતરાઈ છે. દશરથના સં. ૧૨૦૧ | ઈસ. ૧૧૪પના પ્રશસ્તિલેખમાં મંત્રી વીરના પ્રથમ પુત્ર નેઢ વિશે કહ્યા પછી આગળ ચાલતાં કહ્યું છે કે “(વીરમંત્રીનો) બીજો દ્વતમતાવલંબિત દંડાધિપ વિમલ (નામનો પુત્રો હતો, જેણે અહીં ભવસિંધુ પરના સેતુ સમાન ઊંચું (જિન) વેશ્મ કરાવ્યું. આ સિવાય દેવકુલિકા ક્રમાંક ૫ માં કેલ્હા-વોલ્વાદિ સૂત્રધારોએ ભરાવેલ જિન કુંથુનાથની પ્રતિમાના સં૧૨૦૨ / ઈ., સ. ૧૧૪૬ના લેખમાં તેની પ્રતિષ્ઠા “શ્રી વિમલવસતિકાતીર્થે” થયાનું સ્પષ્ટપણે જણાવ્યું છે“. આ મંદિર દંડનાયક વિમલે કઈ સાલમાં બંધાવેલું તે વિશે કોઈ સોલંકીકાલીન અભિલેખીય કે વાયિક પ્રમાણ તો હજી સુધી જડ્યું નથી : પણ તેના સં. ૧૩૬ ૮ ! ઈ. સ. ૧૩૧૨માં થયેલા ભંગ પશ્ચાત, સં. ૧૩૭૮ | ઈ. સ. ૧૩૨૨માં થયેલા જીર્ણોદ્ધાર સંબંધના પ્રશસ્તિલેખમાં, યુગાદિદેવનું આ મંદિર દંડાધિપ વિમલે વિસં. ૧૦૮૮ | ઈ. સ. ૧૦૩૨માં કરાવ્યાની નોંધ મળે છે. પ્રસ્તુત જીર્ણોદ્ધાર પછી થોડાક સમય બાદ જિનપ્રભસૂરિએ એમના કલ્પપ્રદીપ અંતર્ગત દીધેલા “અન્દાદ્રિકલ્પમાં જીર્ણોદ્ધારની સાલ શ૦ સં. ૧૨૪૩ ઈ. સ. ૧૩૨૨ આપવા ઉપરાંત મૂળ મંદિર દંડપતિ વિમલે વિ. સં. ૧૦૮૮ | ઈ. સ. ૧૦૩૨માં બંધાવ્યાનું સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે. આ સમયથી લઈ ૧૫મા શતક સુધીના કેટલાક પ્રબંધો, ચરિત્રાત્મક રચનાઓમાં આ જ મિતિ નિર્વિવાદ આપવામાં આવી છે. જેમકે રાજશેખરસૂરિના પ્રબંધકોશ (સં. ૧૪૦૫ | ઈ. સ. ૧૩૩૯) અંતર્ગત વસ્તુપાલપ્રબંધ'', પુરાતન-પ્રબંધસંગ્રહમાંની B સંજ્ઞક પ્રબંધાવલી–જેનો કાળ રત્નમંડનસૂરિરચિત ઉપદેશતરંગિણી (સં. ૧૪૬૧ | ઈ. સ. ૧૪૦૫) પૂર્વેનો હોવા વિશે સંપાદકે અટકળ કરી છે; તત્પશ્ચાત્ જિનહર્ષકૃત વસ્તુપાલચરિત્ર (સં. ૧૪૯૭ | Page #122 -------------------------------------------------------------------------- ________________ વિમલવસહીની કેટલીક સમસ્યાઓ ૧૦૧ ઈ. સ. ૧૪૪૧) ૪, ને તે પછીનાં થોડાંક જ વર્ષમાં સોમધર્મ દ્વારા રચાયેલ ઉપદેશસપ્તતિકા (સં. ૧૫૦૩ / ઈ. સ. ૧૪૪૭) ૫ આદિ ગ્રંથોમાં પણ વિમલવસહીની સ્થાપનાની એ જ મિતિ બતાવી છે. આ સૌ પાછળના કાળમાં પણ ઢગલાબંધ પ્રમાણો જોતાં વિમલવસહીનું નિર્માણ ઈ. સ. ૧૦૮૮માં થવા બાબત શંકા કરવાને કોઈ જ કારણ નથી. ચૌદમા શતકના પ્રથમ ચરણમાં, જીર્ણોદ્ધારકોના સમયમાં, તેમ જ એમના સમકાલીન જિનપ્રભસૂરિની અબ્દયાત્રા સમયે મંત્રીશ વિમલનો મૂળ પ્રશસ્તિલેખ મોજૂદ હશે તેમ જ તદ્વિષયક અન્ય પુરાણાં વાયિક સાધનો પણ તે કાળે હજી ઉપલબ્ધ હશે જેના આધારે તેઓ, અને તેમને અનુસરીને ૧૫મા શતકના લેખકો, પ્રતિષ્ઠા-મિતિ સંબંધમાં આટલા નિશ્ચયપૂર્વક કહી શકયા હશે. વિમલ-વસતિકાનું વર્તમાન સ્વરૂપ આ પ્રકારે છે : કાળા પથ્થરના “મૂલપ્રાસાદ' અને ગૂઢમંડપ', એને જોડાયેલાં આરસનાં મુખમંડપ' (નવચોકી) અને “રંગમંડપ', એ સૌ ફરતી આરસી દેવકુલિકાઓ રૂપી જિનાલયોના સમૂહથી સંયોજાતી પટ્ટશાલા સમેતની “બ્રમન્તી’ (ભમતી); તે પછી આ બાવન-જિનાલયની સામે કાળા પથ્થરની “હસ્તિશાલા', અને હસ્તિશાલાને બાવન જિનાલયની “મુખચતુષ્કી” (મુખચોકી) સાથે જોડતો ‘વિતાન'(છત)વાળો સાદો મંડપ : (જુઓ અહીં તળદર્શન). મંત્રીશ્વર વિમલે કરાવેલ મૂળ વસતિકા આ પ્રમાણે હતી : મંદિર છે ત્યાં મૂળ ખડકાળ ભૂમિ જરા પૂર્વ અને દક્ષિણ તરફના ઢાળવાળી છે; એટલે જ્યાં જ્યાં ઢાળ નડ્યો હશે ત્યાં પૂરણી કરી, નીચી થી જગતી જેવું કરી લેવામાં આવ્યું. એ ભૂમિ પર ગર્ભગૃહયુક્ત મૂલપ્રાસાદ, ગૂઢમંડપ, રંગમંડપ, અને હસ્તિશાલાની રચના વિમલમંત્રીએ કરાવી; જ્યારે સોમધર્મના કથન અનુસાર “મોટા વ્યવહારીઓએ દેવકુલિકાદિક કરાવ્યું.”૧૮ સારુંયે બાંધકામ સાદાઈભર્યું અને કાળા પથ્થરમાં હતું. જે કંઈ થોડું લગાવેલું રૂપકામ હતું તે મોટા ભાગનું શ્વેત આરસમાં કરેલું. આમ કેમ બન્યું હશે ? ધનાઢ્ય મનાતા ને ચંદ્રાવતીશ ગણાતા મંત્રીશ્વરનું સમસ્ત મંદિર આરસનું અને અલંકારપૂર્ણ શા માટે નહોતું? સંભવતયા સંચારવ્યવસ્થાની મુશ્કેલીઓને કારણે બાંધકામ માટેના મોટા કદના આરસના ખંડો નીચેથી ઉપર લઈ જવાનું હજી એ કાળે શક્ય નહીં બન્યું હોય; એથી જ તો કદાચ સ્થાનિક, કે પછી નજીકમાં મળતા કાળા પથ્થરથી, ચલાવી લેવું પડ્યું હોય; જયારે આરસી રૂપકામના ઘડેલા નાના નાના ટુકડાઓ ચંદ્રાવતીથી ઉપર લાવી લગાવ્યા હોય કે પછી આરાસણની ખાણમાંથી નાના નાના આરસી ખંડો ડુંગર ઉપર લઈ જઈ એના ઉપર ચંદ્રાવતીના શિલ્પીઓએ ત્યાં રૂપ ઘડ્યાં હોય. મંત્રીશ્વર વિમલે કરાવેલ જિનાલયનો કેટલોક ભાગ આજના સમયે હજુ કાયમ રહ્યો છે તે જોવા જોઈએ તો કાળા પથ્થરનો મૂલપ્રાસાદ નિશ્ચયતયા એ કાળનો જ છે તેમ તેની શૈલી પરથી જણાઈ આવે છે. મૂલચૈત્યનું તળ તેમ જ ઘાટડાં સાદાં છે. ઉપરના ભાગે શિખર કરવાને Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ નિર્ચન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨ બદલે ભૂમિકાયુક્ત, ઘંટાવિભૂષિત સાદી “ફાંસના” (તરસટ) કરી છે. ‘નાગર' શિખર અહીં ન હોવાના કારણમાં એક અનુમાન એવું રજૂ કરવામાં આવ્યું છે કે ધરતીકંપથી બચાવવા આમ કર્યું હશે. આ તર્કને અલબત્ત સમર્થન સાંપડી શકતું નથી. આબૂમાં ભૂકંપના આંચકાઓ લાગતા હોત તો અત્યારે દેલવાડાનાં મંદિરો ઊભાં રહ્યાં ન હોત કે અત્યાર સુધીમાં તો ઘણું નુકસાન પામી ગયાં હોત. બીજી બાજુ જોઈએ તો ઉત્તર ગુજરાતમાં ૧૧મી શતાબ્દીના ઉત્તરાર્ધમાં નિર્માયેલા ખેડબ્રહ્માના અંબિકા તેમ જ બ્રહ્માના પ્રાસાદો તેમ જ સિદ્ધપુર પાસેના કામળીગામના બ્રહ્માણી માતાના મંદિર (૧૧મી સદીનો પૂર્વાર્ધ) પર લગભગ આવી જ ફાંસના કરી છે. ખુદ દેલવાડામાં કુમારીમાતાના મંદિર પર તેમ જ એક શિવાલય પર પણ આ પ્રમાણે ફાંસના જ કરેલી છે, જે નિશ્ચયતયા ૧૧મી શતાબ્દીની છે. આ સૌ, પ્રમાણમાં સાદાં મંદિરોના પ્રમાણો લક્ષમાં લેતાં “નાગર-શિખર' ને બદલે “ફાંસના કરવાનો હેતુ કદાચ કરકસરનો હોઈ શકે. બીજી વાત એ છે કે વિમલવસહીનું મૂલત્ય (તેમ જ લૂણવસહીનું પણ) નિરલંકૃત હોઈ, એને ૧૪મી શતાબ્દીના જીર્ણોદ્ધાર સમયનું ગણી કાઢવામાં આવ્યું છે, પણ અહીં આગળ જોઈશું તેમ આરસી બાંધકામ સોલંકીયુગમાં પાછળના સમયે, નોખા તબક્ક, થયેલું છે; અને મૂલપ્રાસાદ નિરાભરણ હોવા છતાં એની શૈલી ૧૪મી શતાબ્દીની નહીં પણ સ્પષ્ટતયા ૧૧મા સૈકાની જ છે. રાજસ્થાનમાં મુંગથેલા, ઝાડોલી, અને નાડલાઈના (નેમિનાથના) સમકાલીન જૈન મંદિરોના મૂલગભારા પણ આવા જ સાદા પ્રકારે કરેલા છે, એટલું જ નહીં પણ અહીં તો મૂલપ્રાસાદના ત્રણે ભદ્રના ગોખલાઓની આરસની સપરિકર અસલી પ્રતિમાઓ હજી પણ એના મૂલસ્થાને પ્રતિષ્ઠિત છે. પ્રસ્તુત મૂર્તિઓના પરિકરના સુડોળ લલિતભરી ચામરધરો (ચિત્ર. ૧) અને અન્ય વિગતો ૧૧મા શતકના પૂર્વાર્ધની તક્ષણાનાં લક્ષણો પ્રગટ કરતા હોઈ નિઃશંક એ ઈ. સ. ૧૦૩૨, એટલે કે મંદિરની પ્રતિષ્ઠાના સમયના જ, ગણવા જોઈએ. એટલે મૂલપ્રાસાદ વિમલમંત્રીના સમયનો જ છે એમાં સંદેહને સ્થાન નથી. અંદર ગર્ભગૃહની દ્વારશાખા પ્રાચીન નથી તેમ જ મૂલચૈત્યની આરસની મૂલનાયક ઋષભદેવ ભગવાનની પ્રતિમા પણ ઈ. સ. ૧૩૨૨ના જીર્ણોદ્ધાર સમયની છે. સદ્દભાગ્યે વિમલમંત્રીએ પ્રતિષ્ઠા કરાવેલ અસલી પ્રતિમા ભમતીના નૈઋત્ય ખૂણે આવેલા ભાંડાગારમાં મોજૂદ છે. એને હાલ મુનિસુવ્રતસ્વામીની ૨૫૦૦ વર્ષ પુરાણી પ્રતિમા માનવામાં આવે છે. વિમલમંત્રીએ ચંપકવૃક્ષ નીચે દટાયેલી કાઢેલી પ્રતિમા તે આ જ, એવી પણ માન્યતા છે. પણ પ્રતિમાના ખંધોલા પર કેશવલ્લરી બતાવી હોઈ, તે જિન સુવ્રતદેવની નહીં પણ આદીશ્વરની માનવી ઘટે ૫, શ્યામ પથ્થરના આ પ્રભાવશાળી અને મોટા ભામંડળવાળા વિશાળ જિનબિંબની શૈલી ૧૧મી શતાબ્દીનો પૂર્વાર્ધ દર્શાવતી હોઈ, તેમ જ તેનું માન ગભારાના માન સાથે બંધબેસતું હોઈ, વિમલમંત્રીએ કાળા પથ્થરમાં જ બનેલી Page #124 -------------------------------------------------------------------------- ________________ વિમલવસહીની કેટલીક સમસ્યાઓ ૧૦૩ વસતિકામાં મૂલનાયક તરીકે યુગાદિદેવની જે પ્રતિમા અધિવાસિત કરી હશે તે આ જ પ્રતિમા હોવી ઘટે. આટલી સુંદર અને મોટી પ્રતિમા જો ચંપકવૃક્ષ તળેની ભૂમિમાંથી પ્રગટ થઈ હોય તો તે વિશેષ મહિમાવંત ગણાય અને તો પછી એને અહીં ભંડારમાં સ્થાપિત કરવાને બદલે મૂલગભારામાં પ્રતિષ્ઠિત કરવામાં શું હરકત હોઈ શકે ? મંત્રીશ્વર વિમલે બંધાવેલ મૂલચૈત્ય કાળા પથ્થરનું હતું, આદિનાથને સમર્પિત હતું; આ પ્રતિમા પણ શ્યામશિલાની અને આદીશ્વરની જ છે અને શૈલીની દષ્ટિએ મંદિરની સ્થાપનાના કાળની જ છે, એ વાત પણ એને મૂલનાયકની પ્રતિમા હોવાની હકીકતને પૂર્ણતયા પુષ્ટિ આપી રહે છે. ૧૪મી-૧૫મી સદીના પ્રબંધોમાં મૂલનાયકની પ્રતિમા ધાતુની હોવાની વાત કહી છે; પણ પાછલા યુગના એ પ્રબંધકારોની અહીં કશીક ભૂલ થતી લાગે છે. વાસ્તવમાં તો ઈ. સ. ૧૩૨૨માં જીર્ણોદ્ધારકોએ આક્રમણ સમયે ખંડિત થયેલી આ પ્રતિમાને બદલી મૂલનાયકની નવી મૂર્તિ ગર્ભગૃહમાં બેસાડી અને એક વખતની ઉપાસ્ય અને પુનિત એવી આ અસલ પ્રતિમાનું વિસર્જન ન કરતાં અહીં ભાંડાગારમાં સુરક્ષા અર્થે મુકાવી જણાય છે. (મંત્રીશ્વર વિમલના સમયની બીજી પણ બે ઉપાસ્ય પ્રતિમાં હાલ વસહીમાં વિદ્યમાન છે. દેવકુલિકા ક્રમાંક ૨૧માં અંબિકાદેવીની ત્રણ પ્રતિમાઓ છે, જેમાંની મોટી તો મંત્રી વિમલના વંશજ હોવાનો દાવો કરનાર કોઈ ભાણે સં૧૩૯૪ { ઈ. સ. ૧૩૩૮માં ભરાવી છે. પણ બે નાની, લેખ વિનાની પણ અતીવ લાવણ્યમયી, ધમ્મિલમુકુટધારિણી અંબાની આરસની મૂર્તિની શૈલી ૧૧મા શતકના પૂર્વાર્ધની હોઈ, મંત્રીશ્વરના કાળની હોવી ઘટે. વિમલમંત્રી અંબિકાના પરમ ભક્ત હોવાની વાત પ્રબંધોમાં અને લોકોક્તિમાં ખૂબ જાણીતી છે.). વિમલચત્યના મૂલપ્રાસાદને જોડેલો કાળા પથ્થરનો અને સહેજ નીચેરી ફાંસનાવાળો ગૂઢમંડપ પણ મંત્રીશ્વરના સમયનો છે; પણ તેના ઉત્તર-દક્ષિણ મુખનાં આરસી દ્વારો અને પાર્થચતુષ્કીઓ (પડખા-ચોકીઓ) એ સમયનાં નથી; ને ગૂઢમંડપના મોઢા આગળનો મુખમંડપ (નવચોકી) પણ વિમલવિનિર્મિત નથી. એ મુખમંડપ અને આનુષંગિક ભાગ કદાચ વિમલના (લઘુ?) ભ્રાતા ચાહિલે ઉમેર્યો હોય તેમ જણાય છે. ઉપદેશસપ્તતિકાર સોમધર્મ ભ્રાતા ચાહિલે મંડપાદિક કરાવ્યાની નોંધ લીધી છે૨૯. એક અન્ય પ્રબંધમાં વિમલપુત્ર ચાહિલે રંગમંડપ કરાવ્યાનો ઉલ્લેખ છે, પણ આ છેલ્લા પ્રબંધકારે આ સંદર્ભે બે ગોટાળા કર્યા છે. એક તો એ કે રંગમંડપ મંત્રી પૃથ્વીપાલે કરાવ્યાનાં ઘણાં મજબૂત પ્રમાણો છે; બીજી વાત એ કે ચાહિલ્લ વિમલનો પુત્ર નહીં પણ ભ્રાતા હતો (મોટે ભાગે લઘુભ્રાતા). આ ચાહિલ્લના પ્રપૌત્ર નરસિંહના, અગાઉ અનુલક્ષાયેલ ઈ. સ. ૧૧૪૪ના પ્રતિમાલેખમાં, જે વંશાવળી છે તેમાં ચાહિલ્લને “વિમલાન્વયે” કે “વિમલસૂનુ' ન કહેતાં તેને “વીરસંતાને કહ્યો છે* અને તેનો Page #125 -------------------------------------------------------------------------- ________________ નિગ્રન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨ ક્રમ વીરમંત્રીના વંશમાં આ પ્રમાણે આવે છે : (જુઓ લેખાંતે વંશવૃક્ષ). એક સંભવ એવો છે કે ચાહિલ્લે કરાવેલ ત્રિકમંડપ (છ ચોકી) અને રંગમંડપ પણ કાળા પથ્થરના હોય અને તેને ૧૨મા શતકના મધ્યભાગના આરસામાં પૃથ્વીપાલ મંત્રીનાં બાંધકામો સમયે કાઢી નવેસરથી આરસમાં રચ્યાં હોય. ૧૦૪ હવે વિમલમંત્રીને પુત્ર હતો કે નહીં તે વાત વિશે વિચારતાં તે મુદ્દો વિવાદાસ્પદ જણાય છે. દેશાઈ નોંધે છે કે... “વિમલ અપુત્ર મરણ પામ્યો એવી કથા, સામાન્ય માન્યતા, છે. તે સત્ય હોય તેમ પાકે પાયે કહી શકાતું નથી, કારણ કે વિમલના પછીની વંશાવલી મળતી નથી. કેવળ એક લેખ તેના ઉક્ત મંદિરમાં અંબાજીની મૂર્તિ પર સં૰ ૧૩૯૪નો મળે છે કે જેનો આશય એવો છે કે ‘મહં. વિમલાન્વયે’ એટલે વિમલના વંશજ અભયસિંહના પુત્ર જગસિંહ, લખમસિંહ અને કુરસિંહ થયા તથા જગસિંહનો પુત્ર ભાણ થયો. તે સર્વેએ મળી વિમલવસહીમાં અંબાજીની મૂર્તિ સ્થાપિત કરી.’૩૩ વિમલમંત્રી અપુત્ર હોય કે ન હોય પણ એ વાત ખરી છે કે ચાહિલ્લ તેમનો પુત્ર નહીં પણ ભ્રાતા હોવો જોઈએ. મંત્રી પૃથ્વીપાલના કે એમના પિતરાઈ હેમરથ-દશરથના લેખમાં, કે હરિભદ્રસૂરિની પ્રશસ્તિઓમાં ચાહિલ્લનો નેઢવિમલ સાથે એનો ઉલ્લેખ નથી એ વાત સાચી, પણ પ્રસ્તુત લેખોના સમકાલીન, ઉપર કથિત નરસિંહના લેખમાં ચાહિલ્લને સ્પષ્ટ રીતે ‘વીરમંત્રી સંતાને'કહ્યો છે તેથી તે વીરમંત્રીનો પુત્ર અથવા ઓછામાં ઓછું વીરમંત્રીના વંશમાં થયાનું સિદ્ધ થાય છે. હવે ધારો કે તે વીરમંત્રીનો પુત્ર ન હોય તો પ્રપૌત્ર તો હોવો જોઈએ. નરસિંહે ઈ સ ૧૧૪૪માં પ્રતિમા પ્રતિષ્ઠાવી ત્યારે તે જુવાન હોય તો તેના સમયથી ચાહિલ્લ પચાસેક વર્ષ પહેલાં થયેલો માનીએ તો તે વીરમંત્રીનો પ્રપૌત્ર હોવાની સંભાવના રહે; પણ જો નરસિંહની ઉંમર તે સમયે મોટી હોય તો ચાહિલ્લનો કાળ લગભગ ૧૦૭૦ અને તેથી પૂર્વનો ઠરે; અને એ અન્વયે તે વીરનો પુત્ર અને વિમલનો બંધુ ઠરે તેમ જ સમયની દૃષ્ટિએ તે વિમલનો નાનો ભાઈ હોવાનું (અને વીરમંત્રીને બીજી સ્ત્રી હોય તો સાવકો ભાઈ હોવાનું) સંભવિત માની શકાય. સોમધર્મે તો ચાહિલ્લને વિમલનો ભાઈ જ માન્યો છે. પંદરમા શતકના પ્રબંધકારો વિમલ સાથે લોહીની સગાઈ ધરાવનાર ચાહિલ્લ તેમ જ તેણે વિમલવસહી મંડપ (પછી ભલે રંગમંડપ નહીં તો મુખમંડપ) કરાવ્યો એવી વાતથી વાકેફ હતા. સમકાલીન પ્રમાણ ન હોવા છતાં આ નોંધ વિમલવસહીના ઇતિહાસમાં મહત્ત્વની પ્રકાશકણી બની રહે છે. હવે પ્રશ્ન એ છે કે વિમલવસહીનો ‘મુખમંડપ' ચાહિલ્લે કરાવ્યો તેમ કહી શકવા માટે અન્ય આધાર શું છે”. પ્રસ્તુત તર્ક ક૨વા માટે વાસ્તવમાં એક જેટલાં પ્રમાણો છે : (૧) મુખમંડપના સ્તંભોનું મંત્રી પૃથ્વીપાલે ઉમેરેલ રંગમંડપના સ્તંભોથી (બન્ને એક જાતિના હોવા Page #126 -------------------------------------------------------------------------- ________________ વિમલવસહીની કેટલીક સમસ્યાઓ ૧૦૫ છતાં) પ્રમાણૌચિત્ય, સુડોળત્વ, આભૂષાના પ્રચુર્ય અને તેના સંઘટનમાં છતો થતો વિવેક તેમ જ તદ્ અલંકરણની વિગતોનું સાપેક્ષ દૃષ્ટિએ અવલોકતાં ચઢિયાતાપણું (ચિત્ર ૨); (૨) મુખમંડપના સ્તંભોના કંડાર અને આકારની કર્ણદેવ(ઈ. સ. ૧૦૬૫-૧૦૯૫)ના સમયના હોવાનો સંભવ દર્શાવતા, મોઢેરાના વિખ્યાત નૃત્યમંડપના સ્તંભોનાં આકાર-પ્રસ્તાર અને અલંકારલીલાની સાથે સમતા; (૩) સ્તંભો પરના પાટના તળિયે કરવામાં આવતાં “કમલ'ના રાબેતા મુજબના સુશોભનને સ્થાને ઉત્તર બાજુના પાટોમાં ચક્રવૂડમાં “નરરૂપો' કાઢેલાં છે, જે નાડલાઈના તપેશ્વરના મંદિરમાં પાટડા નીચે કોરેલ એવા પ્રકારના સુશોભનનું સ્મરણ કરાવે છે. તપેશ્વરના કહેવાતા એ મંદિરના નિર્માણકાળ ૧૧મી શતાબ્દીના પ્રથમ ચરણનો છે." વિમલવસહીનું પ્રસ્તુત સુશોભન કલાની દષ્ટિએ ઊતરતું છે તેમ જ રૂપકામનો ઢંગ નાડલાઈથી થોડો પાછોતરો કાળ સૂચવી જાય છે : ઊલટપક્ષે આ શોભન ૧૨મી શતાબ્દીના કોઈ પણ બાંધકામમાં જોવા મળતું નથી. (૪) મુખમંડપની મધ્યમાં રહેલા “નાભિજીંદ’ અને ‘પદ્મનાભ'જાતિનાં વિતાનોની કુંભારિયાના મહાવીર જિનાલય (સં. ૧૧૧૮ | ઈ. સ. ૧૦૬૨)ની કચોકીના મધ્યમાં રહેલા નાભિજીંદ’ અને ‘પદ્મનાભ' વિતાનો સાથે રીતિ અને રૂપનું સામ્ય; (સરખાવો અહીં ચિત્ર ૩, ૪ સાથે ૫); ૧રમી સદીમાં એવાં વિતાનો થયાનાં આમ તો પ્રમાણ નથી; (૫) મુખમંડપ જ્યાં પૂરો થાય છે ત્યાં પૃથ્વીપાલના સમયમાં ત્રણ ચોકીપદ વધારી મુખમંડપનું નવચોકીમાં પરિવર્તન કરવામાં આવ્યું છે તે સંધાન પછીના પાટડા અને સ્તંભોની શૈલી, તેમ જ સાંધો કરેલ છે તે ઠેકાણું સંધિસ્થાન-ઝીણી નજરે જોતાં જુદાં તરી આવે છે (૬) એ જ રીતે મુખમંડપના મોઢા આગળ વધારેલી ચોકીઓનાં વિતાનોની શૈલી અને પ્રકાર મુખમંડપમાં રહેલાં વિતાનોની મુદ્રા અને ભંગિથી નોખાં જણાય છે. મૂલચૈત્ય અને ગુઢમંડપથી પથ્થરની જાતમાં જુદા પડી જતા અને શૈલીની દૃષ્ટિએ તેનાથી પ્રમાણમાં અર્વાચીન, પથ્થરની જાતમાં રંગમંડપ સાથે એત્વ ધરાવનાર પણ શૈલીની દૃષ્ટિએ ભિન્ન અને તેનાથી પ્રાચીન, ને છેલ્લે સ્થાપત્ય-પરીક્ષણની દૃષ્ટિએ રાજા ભીમદેવનાં અંતિમ વર્ષોથી લઈ કર્ણદેવના શાસનના મધ્યકાળ સુધી એટલે કે ૧૧મી સદીના ત્રીજા ચરણમાં નિર્માયેલ હોય તેવા આ મુખમંડપના કારાપક તરીકે પ્રબંધોની સાક્ષીના આધારે ચાહિલ્લ–કે જેની ઐતિહાસિકતા તેમ જ વિમલ સાથેનો સંબંધ શિલાલેખથી નિશ્ચિત થાય છે–ને માનવામાં અવરોધ કરે તેવો કોઈ મુદ્દો આ પળે આમ તો દેખાતો નથી. (છતાં આ મુદ્દા પર આગળ અહીં વિશેષ કહેવાનું થશે.) મુખમંડપ પછી આવતો રંગમંડપ મંત્રી પૃથ્વીપાલે કરાવેલો તેનાં દાપરીખે આપેલાં તેમ જ દા. શાહે એકત્ર કરેલાં પ્રમાણો વિશે આગળ કહેવાઈ ગયું છે. વિમલના જયેષ્ઠ બંધુ + મૂળ સ્વાધ્યાયમાં છપાયેલા લેખમાં તે ચિત્ર ૩ રૂપે છપાયું છે. પ્રસ્તુત તસવીર ફરીથી ન મળી શકતાં અહીં તે શોભન બતાવી શકાયું નથી. નિ, ઐ, ભા. ૨-૧૪ Page #127 -------------------------------------------------------------------------- ________________ નિર્પ્રન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨ નેઢના પ્રપૌત્ર પૃથ્વીપાલ ગૂર્જરેશ્વર મહારાજ કુમારપાલના મંત્રીમંડલના સદસ્ય હતા. એમણે કરાવેલ સુકૃત્યોના ઉલ્લેખો એમના ગુરુ હરિભદ્રસૂરિએ રચેલ ગ્રંથોની પ્રશસ્તિઓમાંથી પ્રાપ્ત થયા છે. મંત્રીવર્ય પૃથ્વીપાલે સ્વમાતૃ પદ્માવતીની પુણ્યવૃદ્ધિ માટે અણહિલ્લવાડ-પાટણના પુરાતન ‘વનરાજવિહાર’નો રંગમંડપ કરાવેલો તેમ જ ત્યાં પૂર્વજ નિયે કરાવેલ ઋષભદેવના મંદિરનો રંગમંડપ પણ કરાવેલો : એ જ પ્રમાણે નિન્નયે ચંદ્રાવતીમાં બંધાવેલ જિનભવનમાં માતૃપક્ષીય માતામહીના શ્રેયાર્થે રંગમંડપ કરાવ્યો હતો. આ સિવાય માતા પદ્માવતીના પિતા બોલ્ટણના કલ્યાણ માટે રોહમંડલના સાયણવાડપુરમાં શાંતિનાથનું મંદિર કરાવેલું; પાલી(પલ્લિકાગ્રામ)ના દશમા શતકના ત્રીજા પ્રહરમાં બંધાયેલા વીરનાથના ચૈત્યમાં અનંતનાથની પ્રતિમા સં. ૧૨૦૧ ઈ સ ૧૧૪૫માં મુકાવી, ઇત્યાદિ ૮. આટલાં સ્થાપત્યો આદિ નિર્માવનાર, સુકૃત કરાવનાર મંત્રીશ પોતાના પૂર્વજના બંધુ વિમલના આબૂ પરના મંદિરને કેમ ભૂલે ? મંત્રીએ અહીં ઈ. સ. ૧૧૪૪ આસપાસ તીર્થોદ્વારના કાર્યને આરંભ કર્યો. ચૌદમી દેવકુલિકા લેખ અનુસાર ઈ. સ. ૧૧૫૦માં તે કામ પૂરું થયું લાગે છે”. આ તીર્થોદ્ધાર મંદિરના કોઈ ખંડન-ભંજનના પ્રસંગ બાદ કરવામાં આવ્યો હોય એવાં કોઈ ઐતિહાસિક કે આંતરિક પ્રમાણો ઉપલબ્ધ નથી”. એનો હેતુ તો વિમલવસહીની ભીતરી કાળા પથ્થરની સાદી અનુઠાવદાર બાંધણીને, જરૂરી લાગ્યું ત્યાં, દૂર કરી, સંગેમરમરના પથ્થર વાપરી, તેના પર વિપુલ કારિગરી કરાવી, શોભાસંપન્ન બનાવી, વસહીના આયોજનને વ્યવસ્થિત અને દેખાવડું ક૨વા પૂરતો જ હશે. પૃથ્વીપાલે વિમલભવનમાં શું શું કરાવ્યું તે વિશે જોઈએ તો એમનું સૌથી મહત્ત્વનું કાર્ય તો હતું રંગમંડપના નિર્માણનું. અણહિલ્લપુરના બે પૃથક્ પૃથક્ જિનાલયોમાં અને ચંદ્રાવતીના જિનમંદિરમાં તેમણે રંગમંડપ કરાવેલા જે હકીકત ઉપરથી એમ જણાય છે કે રંગમંડપો બંધાવવા તરફ તેમની વિશેષ રુચિ હતી, જેને માટે વિમલવસહીમાં અવકાશ હોઈ તેઓ અનાયાસે તેમ કરવા પ્રેરાયા હશે. ૧૦૬ આ રંગમંડપના અલંકરણમાં આવતાં રૂપકામને દા શાહે ૧૨મા શતકનું અને કુમારપાળયુગ(ઈ. સ. ૧૧૪૪-૧૧૭૪)નું યોગ્ય રીતે જ માન્યું છે. સ્થાપત્યની દૃષ્ટિએસ્તંભના માન-પ્રમાણ, આકૃતિ, ભૂષા-વિન્યાસ, પટ્ટ પરનો કંડાર અને મહાવિતાનના ‘ગજતાલુ-કોલ’નો છંદવિલાસ અને તેમના આકાર-પ્રકાર નિશ્ચયતયા કુમારપાળના સમયના છે. માત્ર વિતાન વચ્ચોવચ્ચનું લંબન કંઈક અંશે (આકાર પૂરતું) ૧૧મી સદીની પરંપરાને અનુસરતું લાગે છે (ચિત્ર ૧૨)૪૧. આ મંડપ વિમલના સમયનો નથી પણ બાદનો છે તેવું એક પ્રમાણ મંદિરના તાજેતરમાં થયેલા જીર્ણોદ્ધારના પ્રધાન સ્થપતિ, સોમપુરા શિલ્પી શ્રી અમૃતલાલ ત્રિવેદીએ શોધ્યું છે. રંગમંડપની છો બેસતી જતી હોવાનું જણાતાં તેનું સ્તર ઊંચું લાવવા સમારકામાર્થે Page #128 -------------------------------------------------------------------------- ________________ વિમલવસહીની કેટલીક સમસ્યાઓ ૧૦૭ છોની ઊંચકાવેલી આરસી લાદીઓ નીચેથી અગાઉના સમયના રંગમંડપના સ્તંભોની કાળા પથ્થરની પડઘલીઓ પ્રકાશમાં આવેલી; નિઃશંક આથી વર્તમાન આરસી મંડપ બાદનો બનેલો, અને વાયિક તેમજ શિલ્પ-સ્થાપત્યનાં નિર્વિવાદ પ્રમાણોના આધારે મંત્રી પૃથ્વીપાલ-કર્તક ઠરે છે, એટલું જ નહીં પણ પૂર્વે, સંભવતયા વિમલમંત્રીના સમયમાં પણ, રંગમંડપ હતો અને તે મૂલપ્રાસાદ અને ગૂઢમંડપના કામની જેમ કાળા પથ્થરનો હતો તેવું પણ સિદ્ધ થાય છે. આ સ્થળે સવાલ એ ઊભો થાય છે કે ચાહિલે આરસી મુખમંડપ કરાવ્યો તે અગાઉ ત્યાં શું રચના હશે અને મોઢા આગળના રંગમંડપ સાથે તેનું જોડાણ કેવી રીતે હશે. ચાહિલે કરાવેલ ફેરફાર પહેલાંનો મુખમંડપ પણ બાકીનાં કામ સાથે સુસંગત રહેવા કાળા પથ્થરનો જ હોવાનો સંભવ છે. અગાઉ કહ્યું તેમ પૃથ્વીપાલના સ્થપતિઓએ રંગમંડપને મુખમંડપ સાથે જોડવા ત્રણ ચોકીપદો વધારેલા. વિમલના સમયનો રંગમંડપ મુખમંડપથી છૂટો હતો કે જોડાયેલો, અને ચાહિલ્લના સમયમાં મૂળ કાળા પથ્થરની છ ચોકી દૂર કર્યા બાદ નવા આરસી મુખમંડપને કાળા પથ્થરના રંગમંડપ સાથે જોડી દીધેલો કે કેમ તે વિશે આજે એકદમ નિશ્ચયપૂર્વક કહેવું તો મુશ્કેલ છે. જે કંઈ પ્રમાણ હશે તે પૃથ્વીપાલના સમયમાં નષ્ટ થયાં છે, યા તો સંગાપન પામ્યાં છે. બીજી રીતે વિચારતાં એમ કહી શકાય કે વિમલે નહીં પણ ચાહિલે કાળા પથ્થરની નવચોકી અને રંગમંડપ બનાવ્યાં હોય અને હાલની આરસની નવચોકીનું કંડાર કામ, જે રંગમંડપથી જૂનું જણાય છે, તે મંત્રી પૃથ્વીપાલના સમયમાં વૃદ્ધ કારીગરોએ જૂની પરંપરા (૧૧મીના ઉત્તરાર્ધની) પ્રમાણે કર્યું હોય. નવચોકી બનાવવા ત્રણ પદો વધારવાની સાથે એ મુખમંડપમાં ચઢવા માટેની ત્રણ સોપાનમાલાઓ પણ પૃથ્વીપાલના સમયમાં નવેસરથી બનાવી હોય તેમ લક્ષપૂર્વક જોતાં, ખાસ કરીને “શુણ્ડિકાઓ' (હાથણીઓ)નાં પગથિયાં આજુબાજુ કોરેલ રૂપના અભ્યાસથી અનુમાન પર આવવા પ્રેરણા થાય છે. મંત્રી પૃથ્વીપાલ આટલું જ કરાવી અટકી નથી ગયા. કેટલીક દેવકુલિકાઓ તેમણે કરાવી હોવાનું અને બીજી કેટલીક તેમની પરવાનગી અને પ્રેરણાથી સગાસંબંધીઓ દ્વારા તે જ સમયે નિર્મિત થઈ હોવાનું પ્રતિમાલેખોથી પુરવાર થઈ શકે છે. વિમલના સમયની એક પણ દેવકુલિકા વસતીમાં નથી. એનો અર્થ એમ થાય કે વિમલમંત્રીના સમયમાં હજી દેવકુલિકાઓ ઉમેરાઈ નહીં હોય, યા તો તે કાળા પથ્થરની હશે, જેથી જીર્ણોદ્ધારકોએ દૂર કરી તેને સ્થાને આરસની દેવકુલિકાઓ રચી હોય; કદાચ મંદિર મૂળે બાવન-જિનાલયને બદલે ચતુર્વિશતિ જિનાલયના રૂપમાં હોય : પણ તો સવાલ એ ઊભો થાય છે કે દેવકુલિકાઓનું પૃથ્વીપાલના સમયમાં જીર્ણોદ્ધાર સમયે નવનિર્માણ થાય તો પણ જૂની પ્રતિમાઓ તો તેમાં ફરીને પધરાવવી ઘટે, પધરાવેલી હોવી જોઈએ; કંઈ નહીં તો યે તેવો તર્ક તો કરી શકાય; જ્યારે વાસ્તવમાં Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ નિર્ચન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨ દેવકુલિકાઓમાં કે ત્યાં અન્યત્ર એક પણ પ્રતિમાલેખ વિમલમંત્રીના સમયનો મળ્યો નથી. આથી તારવણી તો એમ નીકળે કે મંત્રીશ્વર વિમલના સમયમાં દેવકુલિકાઓ બંધાઈ જ નહોતી. તો પછી “સોમધર્મ' વિમલવસહીની પ્રતિષ્ઠા અને સાહિલ્લ ભ્રાતાએ મંડપ કરાવ્યાની વાત સાથે “મોટા વ્યવહારીઓએ દેવકુલિકાદિક કરાવ્યું” તેવું નોંધે છે તેનું શું? વાત એમ છે કે સોમધર્મ છેક ૧૫મા શતકમાં જે કંઈ લખે છે તેની પ્રમાણભૂતતા ખૂબ ચોકસાઈભરી તપાસણીમાં ટકી રહે તો જ સ્વીકારવી જોઈએ. વિમલવસહીમાં પૃથ્વીપાલ પૂર્વેના કેવળ પાંચ જ પ્રતિમાલેખો મળ્યા છે : એક તો આગળ સંદર્ભ અપાઈ ગયો છે તે શાંત્યમાત્યનો સં. ૧૧૧૯ ? ઈ. સ. ૧૦૬૩નો; ત્યારબાદ આવે છે સં. ૧૧૩૧ | ઈ. સ. ૧૦૭૫, સં. ૧૧૪૩ ઈ. સ. ૧૦૮૭. સં. ૧૧૮૬ | ઈ. સ0 ૧૧૩). અને સં. ૧૧૮૭ | ઈસ. ૧૧૩૧ના ચાર લેખો. આ પાંચ પૈકીના પહેલા કહ્યા તે ત્રણ ૧૧મી સદીના ઉત્તરાર્થના છે અને છેલ્લા બે ૧૨મી સદીના દ્વિતીય ચરણના. વિશેષમાં કોઈ પણ એક જ મિતિના નથી, પણ એક બીજા વચ્ચે સારો એવો સમયનો ગાળો રહેલો છે. આથી વિમલમંત્રી અને મંત્રી પૃથ્વીપાલ વચ્ચેના ગાળામાં દેવકુલિકા-નિર્માણની ક્રિયા સિલસિલાબંધ ચાલી હતી, અને ચતુર્વિશતિ જિનાલયનું નિર્માણ વિમલના સમયે નહીં તો પછીનાં પચાસ-પોણોસો વર્ષમાં થઈ ચૂકેલું તેમ પણ કહી શકાય તેમ નથી. ભમતીની દેરીઓમાં દ્વારશાખાઓ અને તેમનાં ચોકીઆળાના સ્તંભ, પાટ, અને વિતાનોનું નિરીક્ષણ કરતાં તેમાંનું કશું ૧૧મી સદીનું હોય તેમ જણાતું નથી. સંભવ છે કે આ ચારે પ્રમાણમાં જૂની પ્રતિમાઓ વિમલવસહીમાં અન્યત્ર (ગૂઢમંડપ, મુખમંડપના ખત્તકો, ગર્ભાગાર ઇત્યાદિમાં) સ્થાપેલ હશે અને પૃથ્વીપાલે જીર્ણોદ્ધારસમયે તેને માટે દેવકુલિકાઓ કરી તેમાં તે સૌ અનુક્રમે તેમાં પધરાવવામાં આવી હોય. ખરેખર શું બન્યું હશે તે એકદમ નિશ્ચયપૂર્વક કહેવું કઠિન છે; કલ્પી શકાય તેવાં સૂચનોથી અતિરિક્ત, બીજું કંઈ આજે તો બની શકે તેમ નથી. આ પાંચમાંથી પહેલી બે પ્રતિમાઓ ચાહિલ્લના મુખમંડપના સંભાવ્ય નિર્માણકાળ લગોલગની મિતિ ધરાવે છે; અને બીજી ત્રણ ચાહિલ્લના કાળ બાદની છે. ચાહિલ્લ અને મંત્રી પૃથ્વીપાલ વચ્ચેના ગાળામાં વિમલવસહીમાં કોઈ સુધારા-વધારા થયાનું પ્રમાણ હાલ તો ઉપલબ્ધ નથી. રંગમંડપ અને ફરતી કેટલીક દેવકુલિકાઓ તૈયાર થઈ ગયા બાદ પૃથ્વીપાલના સ્થપતિઓનું બીજું કાર્ય તેમનું અરસપરસ સંયોજન કરવાનું હતું. તેમાં સૌ પ્રથમ તો પૂર્વે પ્રવેશ તરફના મુખાલિંદ ભાગનું જોડાણ કર્યું હશે. અહીં સંધાન-ચોકીઓમાં શિલ્પીઓએ ૧૨મા શતકના સર્વોત્તમ કોટિનાં વિતાનોની જોડી ગોઠવી છે (ચિત્ર ૧૧). ત્યારબાદ ઉત્તર બાજુના પાર્કાલિંદને પણ ત્રણ ત્રણ સંધાન-ચોકીઓ ઊભી કરી ભમતીનું રંગમંડપ સાથે જોડાણ કરી દીધું છે. આમાં દક્ષિણ બાજુના સંધાનનાં વિતાનોમાંનાં બે મહત્ત્વપૂર્ણ છે. ત્યાં આગલી હરોળની વચલી ચોકીનો જે વિતાન છે તેમાં દેવી સરસ્વતીની પ્રતિમા કંડારી છે. શારદાની આજુબાજુ Page #130 -------------------------------------------------------------------------- ________________ વિમલવસહીની કેટલીક સમસ્યાઓ ૧૦૯ બે નામોલિખિત સૂત્રધારો–લોયણ અને કેલા–ની અંજલિબદ્ધ, આરાધના કરતી મૂર્તિઓ બતાવી છે. આ સૂત્રધારો મંત્રી પૃથ્વીપાલે રોકેલા પ્રધાન સ્થપતિઓ હોવાનો તર્ક દા. ઉમાકાંત શાહે કર્યો છે. આ અંગે જોઈએ તો પાંચમી દેવકુલિકાના અગાઉ સંદર્ભ આપેલો હતો તે જિન કુંથુનાથની પ્રતિમાના ઈ. સ. ૧૧૪૬ના તુલ્યકાલીન લેખમાં કારાપકોના ચાર સૂત્રધારોનાં નામોમાં લોયણ અને કેલાનાં નામ મળી આવતાં હોઈ, પ્રસ્તુત સૂત્રધારોની મંત્રી પૃથ્વીપાલના તીર્થોદ્ધાર કાળમાં વિદ્યમાનતા સિદ્ધ થઈ જાય છે. સૂત્રધારોનો ધર્મ તો હશે શૈવ, પણ જિનમંદિર બાંધવાનાં કામો તેમને મળી રહેતાં હશે; અને અહીં તેમને આજીવિકા મળવા ઉપરાંત કલા અને આવડત દેખાડવાનો પણ મોકો મળ્યો, તેથી જિનદેવને કારણે માની ભક્તિભાવથી પ્રેરાઈ એ સરલમના સૂત્રધારોએ પોતાના આત્મશ્રેયાર્થે જિનપ્રતિમા ભરાવી; મંત્રી પૃથ્વીપાલ પણ તેઓને તે માટેની પરવાનગી તો જ આપે જો એમની સાથે કોઈક પ્રકારનો ઘનિષ્ઠ સંબંધ હોય; જે આ સંયોગોમાં તેમના પ્રીતિપાત્ર સ્થપતિઓ હોવાના દાવે સંભવે છે. વળી સરસ્વતીની છતમાં તેઓએ પોતાની સૂત્રધારની હેસિયતથી કંડારાયેલ આરાધક મૂર્તિઓનું કૃત પણ સુસંગત તો જ ગણાય જો તેઓ આ વસતીમાં બાંધકામ સાથે સંકળાયેલા હોય. આ મુદ્દાઓ વિચારતાં દાઇ શાહે કરેલી કલ્પનાને પૂરતું સમર્થન સાંપડી રહે છે". એમ જણાય છે કે મંત્રી પૃથ્વીપાલના સમયમાં તો અમુક જ દેરીઓ બની છે. આજે બધી જ દેરીઓના મૂળ પ્રતિષ્ઠાલેખો મોજૂદ નથી; પણ જેટલા છે એના આધારે એટલું કહી શકાય કે પ્રવેશની ડાબી બાજુથી શરૂ કરી ક્રમાંક ૯ સુધીની દેરીઓમાંની ઘણીખરીમાં સં. ૧૨૦૨ / ઈ. સ. ૧૧૪૬માં પ્રતિષ્ઠા થઈ છે; એટલે તે સૌ એ કાળમાં બની હોવી જોઈએ. ક્રમાંક ૧૦ સં. ૧૨૦૧ | ઈસ. ૧૧૪૫, દશરથ-હેમરથનો લેખ ધરાવે છે; જ્યારે ક્રમાંક ૧૧ ચાહિલ્લ સંતાનીય નરસિંહનો સં. ૧૨૦૦ | ઈ. સ. ૧૧૪૪નો લેખ ધરાવે છે. તે પછીની દેવકુલિકાઓ–૧૩, ૧૪, ૧૫ અને ૧૬–અનુક્રમે સં. ૧૧૧૯, ૧૧૮૬, ૧૧૩૧, અને ૧૧૪૧ના મંત્રી પૃથ્વીપાલના સમય પહેલાંના લેખો ધરાવે છે, અને તે સૌ એ વર્ષમાં પૂર્ણ થઈ હોવી જોઈએ, જ્યારે છેલ્લી ૫૪મી દેરી સં. ૧૨૨૨ | ઈ. સ. ૧૧૬૬માં બનેલી જણાય છે. વચ્ચે આવતી દહેરીઓ પૃથ્વીપાલના પુત્ર ધનપાલના સમયની છે (વિગતો માટે જુઓ નીચે તાલિકા) દેવકુલિકા જયંતવિજયજી લેખની સાલ મૂલનાયક-કારાપક ક્રમાંક લેખાંક ક્રમ ૨૪ સં. ૧૨૦૨ પૃથશ્રાવકો સં. ૧૨૦૦ પૃથશ્રાવકો સં. ૧૨૪૫ (બાજુની મૂર્તિ) પૃથશ્રાવકો می بم ૨૮ بن Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૧) નિગ્રંથ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨ ૩૪ ૪૦ ૪૫ ૫૧ (સૂત્રધારો) પૃથક્ શ્રાવક પૃથફ શ્રાવક દશરથ-હેમરથી વીરસતાનીય નરસિંહ (બાજુની મૂર્તિ) શાંત્યમાત્યની પત્ની શિવાદેવી ૫૩ ૫૫ U ૧૩ ૧૪ 4 મંત્રી પૃથ્વીપાલના જીર્ણોદ્ધારનો લેખ ૮) ૯૫ ૯૮ ૧OO સં. ૧૨૦૨ સં. ૧૨૦૨ સં. ૧૨૦૦ સં. ૧૨૦૧ સં. ૧૨૦૦ સં. ૧૨૪૫ સં. ૧૧૧૯ સં. ૧૧૮૬ સં. ૧૨૦૬ સં. ૧૧૩૧ સં. ૧૧૪૩ સં. ૧૨૪૫ સંત ૧૨૪૫ સં. ૧૨૪૫ સં. ૧૨૪૫ સં. ૧૨૪૫ સં૧૨૪૫ સં. ૧૨૪૫ સં. ૧૨૪૫ સં. ૧૧૮૭ સં. ૧૨૪૫ સં. ૧૨૪૫ સં. ૧૨૪૫ સં. ૧૨૪૫ 2 ૧૦૩ U ૧૦૪ ) V 9 O 0 ૧૦૬ ૧૦૮ ૧૦૯ ૧૧૪ ૧૧૫ ૧૧૮ ૧૨૧ P બોહિત્યગણિ મહામાત્ય ધનપાલ મહામાત્ય ધનપાલ મહામાત્ય ધનપાલ મહામાત્ય ધનપાલ મહામાત્ય ધનપાલ મહામાત્ય ધનપાલ જગદેવ ધનપાલભાર્યા પૃથક્ શ્રાવક પૃથક્ શ્રાવક (બાજુની મૂર્તિ) પૃથક્ શ્રાવક દેવકુલિકા કરાવી પૃથ્વીપાલનો પ્રતિહાર પુનચંદ્ર પૃથક્ શ્રાવક પૃથક્ શ્રાવકો મંત્રી યશોવર મંત્રી યશોવીર (દ્વાર પર ખોદેલ લેખ અનુસાર) 0 P 0 9 0 5 | ૩૫ ૧૨૪ ૩૮ ૧૩૨ = ૧૪૭ ૧૫) સં. ૧૨૪૫ સં. ૧૨૪૫ સં. ૧૨૪૫ સં. ૧૨૪૫ P ૧૫૧ Page #132 -------------------------------------------------------------------------- ________________ વિમલવસહીની કેટલીક સમસ્યાઓ ૧૧૧ ४८ ૧૬૬ ૫૪ ૧૫૬ સં. ૧૨૧૨ પૃથફ શ્રાવક ૧૫૯ સં. ૧૨૧૨ પૃથક્ શ્રાવક ૪૯ ૧૬) સં. ૧૨૧ર પૃથફ શ્રાવક ૪૯ ૧૬૧ સં. ૧૨૧૨ (ચતુર્વિશતિપટ્ટ પર) સં. ૧૨૪૫ ૫૧ સં. ૧૨૧૨ ૫૪ ૧૭૧ સં. ૧૨૨૨ પૃથક્ શ્રાવક ૧૭૨ સં. ૧૨૩૦ પૃથક્ શ્રાવક (પ્રતિમાઓનાં તોરણ) આનો અર્થ એ થાય કે સં. ૧૨૦૦ ? ઈસ. ૧૧૪૪થી લઈ સં. ૧૨૪૫ ! ઈ. સ. ૧૧૮૭ સુધીના ૪૫ વર્ષના ગાળામાં મંત્રી પૃથ્વીપાલ અને તેમના પરિવાર અને પિતરાઈઓથી લઈ મંત્રી યશોવીર અને અન્ય શ્રાવકો દ્વારા ઉમેરવામાં આવેલી. આમાં પશ્ચિમ તેમ જ ઉત્તર બાજુની દેવકુલિકાઓ સં. ૧૨૪૫ પહેલાં બની નહોતી; તેથી રંગમંડપના ઓતરાદા પાર્વાલિંદનું ભમતી સાથેનું સંધાન અને છાવણ ઈ. સ. ૧૧૮૭ પછી જ બન્યાં હશે. ત્યાંનાં વિતાનોની શૈલી પણ પૂર્વ અને ઉત્તર બાજુનાં વિતાનોની શૈલીથી અર્ધી સદી મોડો કાળ બતાવે છે. (ધનપાલના સમયના ઉત્તર તરફના બે વિતાનો અહીં ચિત્ર ૬ અને ૭માં રજૂ કર્યા છે.) | વિમલવસહીના પ્રવેશદ્વારમાંથી બહાર નીકળી ઉપર જોઈએ તો આરસની ચાર નાયિકાઓથી શોભિત કાળા પથ્થરની એક નાભિચ્છંદ પ્રકારની છત જોવામાં આવે છે. આનું કામ વિમલના સમયનું જણાય છે. પૃથ્વીપાલના સમયની દેવકુલિકાઓની દીવાલો એને ટેકવે છે એ વાત કાલાતિક્રમ કરતી લાગે; પણ એમ જણાય છે કે જૂની છતને અહીં ફરીને ઉપયોગમાં લીધી હોય. વિમલવસહીની સામે પૂર્વમાં એની હસ્તિશાલા આવેલી છે (ચિત્ર ૮), તેના વિશે હવે વિચારીએ. સાદા સ્તંભો વચ્ચે કાળા પથ્થરની ખંયુક્ત જાળીવાળી દીવાલો ધરાવતી આ લંબચતુરસ્ત્ર તલની નીચા ઘાટની હસ્તિશાલાને ચાર દ્વારા કરેલાં છે. પાયો નિર્બળ, છીછરો હોવાને કારણે એની દીવાલો ક્યાંક ક્યાંક ઝૂકી ગઈ છે. પૂર્વ ધારે બે મોટા દ્વારપાળો મૂકેલા છે (ચિત્ર ૮, ૯) અને અડીને જ બે કાળા પથ્થરના સ્તંભોવાળું તોરણ ઊભું કરેલું છે. તેમાં અર્ધચંદ્રાકાર ઇલ્લિકા ઘાટની વંદનમાલિકા હજુ સાબૂત છે. ઉપર ભારપટ્ટ પરના શ્યામ પાષાણના ઇલ્લિકાવલણમાં બેસાડેલી આરસની મૂર્તિઓમાંથી ઘણીખરી નષ્ટ થઈ ચૂકી છે. Page #133 -------------------------------------------------------------------------- ________________ નિગ્રન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨ હસ્તિશાલાની અંદર સામે જ વિમલમંત્રીની લેખ વિનાની અશ્વારૂઢ છત્રધારી મૂર્તિ છે. એ પ્રતિમા વિમલના સમયની લાગતી નથી. આ ઉપરાંત અહીં આરસના દશ હાથીઓ ગોઠવેલા છે. એમાંના સાત તો મંત્રી પૃથ્વીપાલે સં. ૧૨૦૪ / ઈ સ ૧૧૪૮માં પોતાના અને છ પૂર્વજો (નીના, લહર, વીર, નેઢ, ધવલ અને આણંદ) માટે કરાવેલા છે. બે હાથીઓ એમના પુત્ર ધનપાલે સં. ૧૨૩૭ / ઈ સ ૧૧૮૧માં ઉમેરેલા છે. છેલ્લા હાથીનો લેખ નષ્ટ થઈ ચૂક્યો છે. ગજારૂઢ પુરુષ મૂર્તિઓમાંની ઘણીખરીનો નાશ થયો છે. હસ્તિશાલાની વચ્ચે મંત્રી ધાધુકે વિ. સં. ૧૨૨૨ / ઈ સ ૧૧૬૬માં કરાવેલ આરસનું આદિનાથનું સમવસરણ ગોઠવેલું છે. ૧૧૨ આ હસ્તિશાલાના રચનાકાળનો પણ એક જબરો કોયડો ઊભો થાય છે. આચાર્ય હરિભદ્રસૂરિની અગાઉ નિર્દેશિત બે કૃતિઓ ઉપરાંત ચંદપ્પહચરિય(ચંદ્રપ્રભચરિત્ર)ની પ્રાકૃતભાષાની પ્રશસ્તિમાં પૃથ્વીપાલે કરાવેલ પૂર્વજ પુરુષો સહિત સાત ગજારૂઢ મૂર્તિઓના ઉલ્લેખ તરફ દા૰ ઉમાકાંત શાહે ધ્યાન દોર્યું છે; પણ પ્રસ્તુત પ્રશસ્તિમાં તેના સ્થાન-નિર્દેશ હોવા છતાં હસ્તિશાલા કરાવી હોવાનું તદ્દન સ્પષ્ટ કહ્યું નથી. એટલે આ ઇમારત પૃથ્વીપાલે કરાવી નથી જ; પણ સમવસરણના ઈ. સ. ૧૧૬૬ જેટલા જૂના લેખમાં તો એને હસ્તિશાલા કહી જ છે॰. એટલે પૃથ્વીપાલે એના સમયના સાત હાથીઓ અત્યારે છે ત્યાં જ મુકાવ્યા હોવાનો સંભવ છે અને એ સમયથી આ રચના હસ્તિશાલા તરીકે પ્રસિદ્ધિમાં આવી હશે. વિમલ મંત્રીના સમયમાં તેનો ઉપયોગ કદાચ વિશ્રાંતિ યા આસ્થાન-મંડપ તરીકે થતો હોય. હસ્તિશાલાની જાળીના ખંડોની ભીંતોમાં બારીકાઈ ન હોવા છતાં કોઈ કોઈ દાખલાઓમાં ભૂમિતિના સાદા પણ સમર્થ નિયોજનને કારણે આકર્ષકતા જરૂર દેખાઈ આવે છે. રૂપકામની વાત કરીએ તો અહીંના તોરણના સ્તંભોની મૂર્તિઓ ટોચાઈ જવાને કારણે હવે લોપયોગી રહી નથી. સદ્ભાગ્યે એ સ્તંભની ઉપરની તુંડિકા પર પાછલી બાજુએ હોવાને કા૨ણે ભંજકોથી બચી ગયેલી એક ચમરાનાયિકાની પ્રતિમાને અહીં ચિત્ર ૧૦માં રજૂ કરીશું. મૃણાલવલ્લીને સન્નિવેશિત કરી, એના આશ્રયે દ્વિભંગમાં સહસા સંસ્થિર બની, દક્ષિણ કમલકરાંગુલીઓ વતી ચમરને કલામય રીતે ગ્રહણ કરતી, જંઘા પર મૃદુતાથી સ્પર્શતી કટિસૂત્રની મુક્તાદામો અને રત્નખચિત કેયૂર, હાર અને ડ્રીણમાલાથી શોભતી, શાંત રૂપમાધુરી રેલાવતા માર્દવભર્યા વિશાલ મુખને એકબાજુ વક્રભંગ કરી ઊભેલી આ ચામરધારિણી મંત્રીશ્વર વિમલના સમયનું અવશિષ્ટ રહેલું એક ઉત્તમ કલારત્ન છે. હસ્તિશાલા મંત્રીશ્વર વિમલના સમયની હોવાનું અનુમોદન, આપણને અન્ય ત્રણ પ્રમાણોથી પણ મળે છે. જેમકે (૧) જાળીઓનું પ્રાચ્યપણું; (૨) પૂર્વ દ્વારે જ જોવા મળતા દ્વારપાળોમાં દેખાતો ૧૧મી શતાબ્દીનો અંગભંગ, અને સારીયે (૩) રચના કાળા પથ્થરની હોઈ, કાળા ગર્ભગૃહ અને ગૂઢમંડપની તે સમકાલીન હોવી ઘટે. વસ્તુતયા થોડાં વર્ષ પહેલાં Page #134 -------------------------------------------------------------------------- ________________ વિમલવસહીની કેટલીક સમસ્યાઓ તેમાં થેયલી સાફસફાઈ બાદ આ હસ્તિશાળા મૂળે વિમલમંત્રીએ કરાવ્યો હશે તે નાના રંગમંડપ સરખો, પૂર્વ-પશ્ચિમે દ્વારવાળો ‘આસ્થાનમંડપ' હોવાનું પ્રગટ થયું છે. અને હવે આખરી પ્રશ્ન રહે છે હસ્તિશાલા અને વિમલવસહીના પ્રવેશચોકીને જોડતા પ્રવેશમંડપના કાળનો. આનો ઉત્તર મુનિશ્રી જયંતવિજયજીએ ચોક્કસ પ્રમાણ સાથે દઈ દીધો હોઈ તેમના શબ્દોમાં જ તે રજૂ કરી લેખની સમાપ્તિ કરીશું : “વિમલવસહી મંદિરના મુખ્ય દરવાજાની અને હસ્તિશાળાની વચ્ચે એક મોટો સભામંડપ છે. તે કોણે અને ક્યારે કરાવ્યો તે સંબંધી કાંઈ જાણી શકાયું નથી. હસ્તિશાળાની સાથે તો નહીં જ બન્યો હોય એમ લાગે છે; કારણ કે ‘હીરસૌભાગ્ય મહાકાવ્ય' ઉપરથી જણાય છે કે—વિ સં. ૧૬૩૯માં જગપૂજ્ય શ્રીમાન્ હીરવિજયસૂરીશ્વરજી અહીં યાત્રા કરવા પધાર્યા, ત્યારે વિમલવસહીના મુખ્ય દરવાજામાં પ્રવેશ કરતાં કઠેડાવાળી સીડી-દાદરો હતો. હસ્તિશાળા અને વિમલવસહીની વચ્ચેના સભામંડપનું તેમાં જરાપણ વર્ણન નથી. મંદિરના બીજા ભાગોના વર્ણન સાથે મુખ્ય દરવાજામાં પ્રવેશ કરતાં કઠેડાવાળા દાદરાનું વર્ણન આવે છે, તેથી જણાય છે કે—આ મંડપ વિ. સં. ૧૬૩૯ની પછી અને વિ સં ૧૮૨૧ની પહેલાં વચ્ચેના સમયમાં બનેલો છે.' શૈલીની દૃષ્ટિએ સભામંડપનો વિતાન ૧૭મી સદી દર્શાવતો હોઈ સભામંડપ પણ ૧૭મીનો જ માનવો જોઈએ. આ મંડપની રચના વર્ષાઋતુ વખતે પડતી અગવડ દૂર કરવા માટે થઈ હશે તેમ લાગે છે. મંડપ સાદો અને લાલિત્યવિહોણો હોઈ તે અંગે કશું કહેવાપણું રહેતું નથી. Ye નિ ઐ ભા૰ ૨-૧૫ ૧૧૩ Page #135 -------------------------------------------------------------------------- ________________ વીરમંત્રી ૧૧૪ મહામાત્ય નેઢ દંડનાયક વિમલ (ઈ. સ. ૧૦૩૨) ચાહિલ ધવલ લાલિગ પદ્માવતી=આણંદ=સલૂણા મહિંદુ રાણક નાના મંત્રી પૃથ્વીપાલ નામલદેવી (ઈ. સ. ૧૧૪૫-૧૧૫૦) હેમરથ દશરથ (ઈ. સ. ૧૧૪૫) નરસિંહ (ઈ. સ. ૧૧૪૪) અભયસિંહ જગદેવ મંત્રી ધનપાલ (ઈ. સ. ૧૧૮૯) જેતલદે-જગસિંહ લખમસિંહ કુરસિંહ ભાણ (ઈ. સ. ૧૩૩૮) નિર્ઝન્ય ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨ Page #136 -------------------------------------------------------------------------- ________________ વિમલવસહીની કેટલીક સમસ્યાઓ ૧ ૧૫ ટિપ્પણો : ૧. લૂણસહિતાનો મોટો ભાગ સં. ૧૨૮૭ / ઈસ. ૧૨૩૧માં બંધાઈ ચૂકેલો અને તે સાલમાં મૂળનાયકની તેમ જ કેટલીક દેવકુલિકાઓમાં પ્રતિષ્ઠા થઈ ચૂકેલી. બાકીનું કામ ઈ. સ. ૧૨૪૦ સુધી ચાલેલું જણાય છે (જુઓ મુનિરાજ શ્રી જયંતવિજયજી, શ્રી અબ્દ-પ્રાચીન-જૈન લેખ સંદોહ (આબૂ-ભાગ બીજો), ( ઉજ્જૈન વિ. સં. ૧૯૯૪માં અપાયેલા લૂણવસતિના લેખો.) ૨જયંતવિજયજી, દત્તાત્રય રામકૃષ્ણ ભંડારકર. Percy Brown, ત્રિપુટી મહારાજ, ઇત્યાદિ લેખકો લેખન એવી છાપ મૂકી જાય છે. અહીં લંબાણભયે મૂળ સંદર્ભો આપીશ નહીં. 3. (4693el cald Kävyānuśāsana by Ācārya Hemacandra, Vol. II, Part 1,“Introduction”, p. CXLIX-1149(Bombay 1938, 3rd ed.)માં લખતાં અવલોકે છે કે : "This temple is known after him (Vimala) as Vimalavasahi...It appears that the construction of the whole temple was not finished in Vimala's life-time; for the ranga-mandapa according to the P.P.S. (Purātanaprabandha-Sangraha) was made by his son Cāhila (p. 152). According to the N.N.C.P (Neminātha carita praśasti), however, it was constructed by his grandson Ppthvīpāla in the region of Kumārapāla." Colophon of an Apabhramsa work called Nemināthacariü of one Haribhadrasuri who completed the work in V.S. 1216 (=A.D. 1160) in the residence provided by Minister Prthvīpāla in the reign of Kumārapāla, p. CIII (K. S. Vol. II, "Intro"). (મંત્રી પૃથ્વીપાલ વિમલના નહીં પણ વિમલના વરિષ્ઠ બંધુ નેઢના પ્રપૌત્ર હતા.) ૪. દા. પરીખના ઉપર્યુક્ત પુસ્તક બાદ છપાયેલાં વિમલવસહી પરનાં (મારા સહિતનાં) લેખનોનું અવલોકન આ વિધાન કરવા પ્રેરે છે. 4. See U. P. Shah, “Introduction", Holy Mt. Abu by Munishri Jayantavijayaji, Bhāvnagara 1954, pp. iii-vi : "The famous sabhāmandapa of Vimala-vasahi with its wonderful lotus pendent in the main ceiling and figures of the sixteen Vidyādevis, was either rebuilt or newly added by Pộthvipāla, a minister of Kumārapāla in C. 1204-06 V.S. (11481150 A. D.), i. e., at least 116 years after the erection of the shrine by Vimala." "In an adjacent smaller dome, in one of the porticos, is a figure of Sarasvati having on each side a male worshipper standing on a lotus...with his name inscribed below...showing that the two figures represent two artists, Sūtradhāra Kelā (with a measuring rod in hand) on the left of Sarasvati and Sūtradhāra Loyana (with folded hands on the right of the goddess) who must be identified as the chief architect and sculptor (respectively) of this mandapa. The figures of Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ નિર્ઝા ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨ Vidyadevis, in the main ceiling of the Mandapa, alike in style to that of the Sarasvati image or of the Laksmi in the corresponding dome of the Portico on the other side of the Rangamandapa, as also the many-armed goddesses in the corridor-ceiling of this shrine, belong to the same style and age, which must be of Kumarapala. The inference is further supported by a study of figure sculptures on the outer walls of the Jaina shrines at Jalor fort and Taranga, built by Kumarapala which show the same style in figure sculpture." "Pṛthvipāla, the minister of Kumarapala, was a descendent of Nedha, the brother of Vimala Säha. An inscription on the wall of cell 14, Vimala vasahi (see Abu, Vol.II, inscription no. 72) states that Pṛthvipäla, the son of Ananda, did the tirthoddhara (extensive repairs and conservation) of this shrine in V. S. 1206 (c. 1150 A. D.). It is, therefore, natural to expect sculptures of the age of Kumarapala in the shrine erected by Vimala, the Dandanayaka of Bhima I. Fortunately, reliable contemporary literary evidence, supporting our inferences, is preserved in the Prasastis of three unpublished works of Haribhadra Sūri whose writing activity was patronised by Prthvipala. According to the Candraprabha-caritra-prasastis of Haribhadrasûri (Ms. at Pätana), Prthvipala erected a big lovely Mandapa (in this shrine) with figures of his ancestors riding on elephants. The relevant passage is as under: ता अब्बुयगिरिसिरि नेढ - विमलजिणमंदिरे करावेडं । मंडयमइब्वजणयं मज्झे पुणो तस्स । विलसिरकरेणुयाणं संवसपुरिसुत्तमाण मुत्तीओ। विहितं च संघभति बहुपुत्थय वत्थदाणेण ॥ Obviously, this refers to the erection of the Hastiśālā in front of the Vimala Vasahi. Now, in his Mallinatha-caritra-Prasasti, the same author replaces yasit yo तस्स for मज्झे पुणो तस्स in the above verse. This reading would show that Prthvipala erected a very beautiful Mandapa in the shrine and a Hastiśālā in front of it. Another work, Neminatha-cariu, also composed by this author, but in the Apabhramsa, contains a Prasasti at the end, eulogising the family of Pṛthvipäla and giving us the same type of historical data as the other two Prasastis in Prakrit. A manuscript of this work is preserved in the Jaina collections at Jesalmer. Here the author says : तेज अब्बुयगिरिहिं सिरिविमलनिम्माविय जिणभवणि असमख्यु मंडवु कराविवि तसु पुरठ करेणुराय सत्त मुत्ति पुव्वयहं व्ाविवि । Page #138 -------------------------------------------------------------------------- ________________ વિમલવસહીની કેટલીક સમસ્યાઓ ૧૧૭ In none of the Praśastis is it said that Prthvīpāla repaired the old Mandapa. It is, therefore, safer to assume that this wonderful Mandapa was a work of the age of Kumārapāla. As stated above, a study of the art-style of the sculptures points to the same conclusion. Incidentally, we might note that Sutradhāra Kelā and Sutradhāra Loyana, attending upon Sarasvatī, noted above, must be regarded as the architect and sculptor of this famous mandapa." ૬. જુઓ જયંતવિજયજી, શ્રી અર્બુદ, પૃ. ૩૭, લેખાંક ૬૩. આ શાંત્યમાત્ય તે કર્ણદેવના મહામાત્ય તરીકે જાણીતા સાંતૂમંત્રી છે કે નહીં તે અંગે અન્યત્ર ચર્ચા કરવા વિચાર્યું છે. ૭. જુદા જુદા મૂળ ગ્રંથોનો સંદર્ભ આપી ત્રિપુટી મહારાજે આ સૌ કથાનકોનો સાર આપ્યો છે તે જોઈ લેવો : हैन ५२५२रानो तिहास, भाजी , अमावा १८६०, पृ. १८१-८3. ८. द्वितीयको द्वैतमतावलंबी दंडाधिपः श्रीविमलो बभूव । येनेदमुच्चैर्भवसिंधुसेतुकल्पं विनिर्मापितमत्र वेश्म ॥७॥ -श्री अj०, ५०२६, wis ५१. ८. श्री मह०, पृ. १८-२०, avis 3४. १०. अथान्यदा तं निशि दंडनायकं समादिदेश प्रयता किलांबिका । इहा(चि?च)ले त्वकुरुसद्य सुंदरं । युगादिभर्तुनिरपयास श्रयः ॥१०॥ श्रीविक्रमादित्यनृपाद् व्यतीते ऽष्टाशीसीयाते(युक्ते) शरदां सह(श्रे ?स्त्रे) ॥ श्रीआदिदेवं शिखरे[5]र्बुदस्य निवे(सि?शितं श्री(रि?विमलेन वंदे ॥११॥ -श्री अर्जु६०, पृ0 3, सेमा १. ११. वैक्रमे वसुवस्वाशा(१०८८)मितेब्दे भूरिरैव्ययात् । सत्प्रासादं स विमलवसत्याहं० व्यधापयत् ॥४०॥ અને अस्योद्धारं द्वौ शकाब्दे वह्निवेदार्कसंमिते(१२४३) ॥४८॥ | (સં. મુનિ જિનવિજય, સિંઘી જૈન ગ્રંથમાલા, શાંતિનિકેતન ૧૯૩૫, પૃ. ૧૧૬) १२. विक्रमादित्यात् सहस्रोपरिवर्षाणामष्टाशीतौ गतायां चतुर्भि सूरिभिरादिनाथं प्रत्यतिष्ठिपत् । विमलवसतिः इति प्रासादस्य नाप [दत्तम्] । (सं. निविय नि, शनतन १८3५, ५. १२१.) १३. श्रीविक्रमादित्यनपाद्वयतीतेऽष्टाशीतियाते शरदां सहस्र ।। श्रीआदिदेवं शिखरेऽर्बुदस्य निवेशितं श्रीविमलेन वन्दे ॥ Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ નિર્ઝન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨ (સં. જિનવિજયમુનિ, કલકત્તા ૧૯૩૬, પૃ. ૫૧. કાળ માટે જુઓ એજન પૃ. ૧૧.) ૧૪. આમાં સં. ૧૦૦૮માં રત્નસૂરિએ પ્રતિષ્ઠા કરી એમ જણાવ્યું છે (જુઓ મોહનલાલ દલીચંદ દેશાઈ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ, મુંબઈ ૧૯૩૨, પૃ. ૨૧૦, ટિપ્પણ ૨૨૪). મૂળ ગ્રંથ મને સંદર્ભાર્થે ઉપલબ્ધ નથી બન્યો. દેશાઈ પોતાના “વિમલમંત્રી અને તેની વિમલવસતિ” વક્તવ્યના પ્રારંભે અંબિકાના આદેશથી વિમલમંત્રીએ સંત ૧૦૮૮માં પ્રાસાદ બનાવ્યાને લગતો શ્લોક ટાંક્યો છે. પણ તે કયા ગ્રંથમાંથી તેમણે લીધો છે તે જણાવ્યું નથી : श्रीमान गौर्जरभीमदेवनपतेर्धन्यः प्रधानाग्रणी: प्राग्वाटान्वयमंडन: स विमलो मंत्रिवरोऽप्यस्पृहः । योऽष्टाशीत्यधिके सहस्रगणिते संवत्सरे वैक्रमे प्रासादं समचीकरच्छशिरुचि श्रीअंबिकादेशतः ।। ૧૫. આ ગ્રંથની મિતિ મને દાળ ભોગીલાલ સાંડેસરા તરફથી મારી પ્રચ્છાના ઉત્તરમાં મળી છે, જેનો અહીં સાભાર ઉલ્લેખ કરું છું. ૧૬. આ ગ્રંથ પણ જોવા નથી મળ્યો. અહીં કરેલી નોંધનો આધાર ત્રિપુટી મહારાજ છે. ૧૭. જયંતવિજયજી કહે છે : “મહામંત્રી વિમલશાહે ક્રોડો રૂપિયા ખર્ચીને જગતમાં કોઈ પણ તેની બરાબરી ન કરી શકે એવું આ વિમલ-વસહી નામનું ભવ્ય મંદિર બંધાવ્યા છતાં અને પોતે ગુજરાતના મહારાજા ભીમદેવ(પહેલા)ના પ્રેમપાત્ર મુખ્ય સેનાપતિ હોવા છતાં આ મંદિરની અંદર પ્રશસ્તિ તરીકે પોતાના નામનો એક અક્ષર પણ ખોદાવ્યો નથી...” (શ્રી અબ્દ, પૃ. ૨૮૯) પણ મને લાગે છે કે મૂળ પ્રશસ્તિલેખ અને મૂળ પ્રતિમાનું મોટે ભાગે લેખ ધરાવતું હશે તે પબાસણ નષ્ટ થયાં છે. ૧૮.દેશાઈ, પૃ. ૨૧૧, ટિ. ૨૨૪. ૧૯. આ અંગે એક બહુ જ નાનકડું પ્રમાણ ઉપલબ્ધ છે. જે વિશે અહીં ‘હસ્તિશાલા' અંગે ચર્ચા કરતી વેળાએ વિશેષ કહીશું. ૨૦. આબુ પર શિલ્પીઓ અને સ્થપતિઓની શ્રેણીઓ સ્થિર થઈ વસી રહી હોવાનો સંભવ ઘણો જ ઓછો છે. સ્થપતિઓને અવિરત આશ્રય ત્યાં પહાડ પર તો ક્યાંથી સાંપડે ? વિમલવસહીની રચના સમયે તક્ષણકારો ક્યાંથી આવ્યા હશે તેનો વિચાર કરતાં એક જ સ્થાન હૈયે ચઢે છે : ચંદ્રાવતી. ચંદ્રાવતી અબુંદમંડલની રાજધાની હોવા ઉપરાંત એક મહાન કલાસ્તોત્ર હોવાનું ત્યાંનાં ખંડેરોના કાટમાળની કલા પરથી કહી શકાય છે. ૨૧. આબુ ઉપરનાં મંદિરોનાં શિખરો નીચાં હોવાનું ખાસ કારણ એ છે કે અહીં લગભગ છ છ મહિને ધરતીકંપ થયા કરે છે. તેથી ઊંચાં શિખરો હોય તો જલદી પડી જવાનો ભય રહે, માટે શિખરો નીચાં કરાવવામાં આવ્યાં હોય એમ જણાય છે.” –(જયંતવિજયજી, આબ, ભાગ પહેલો, પૃ. ૩૪.) ૨૨. દેલવાડામાં વિમલવસહીની પાસે ઈસ. ૧૪૫૯માં બંધાયેલ ચતુર્મુખ મંદિર તેમ જ અચલગઢનું ચૌમુખ મંદિર (ઈ. સ. ૧૫૧૦) તો મજલાવાળાં અને પ્રમાણમાં ઠીક ઠીક ઊંચાં છે ! Page #140 -------------------------------------------------------------------------- ________________ વિમલવસહીની કેટલીક સમસ્યાઓ ૧૧૯ ૨૩. આ અંગે જયંતવિજયજી આ પ્રમાણે અવલોકે છે : “આ વિમલવસહી મંદિરની અપૂર્વ શિલ્પકળા અને વર્ણન ન કરી શકાય એવા પ્રકારની આરસની અંદર કરેલી બારીક કોતરણીનું આ ઠેકાણે વર્ણન કરવું નકામું છે. કારણ કે મૂલ ગભારો અને ગૂઢમંડપ સિવાયના બીજા બધા ભાગો લગભગ જેવી ને તેવી જ સ્થિતિમાં વિદ્યમાન હોવાથી વાચકો અને પ્રેક્ષકો સાક્ષાત ત્યાં જઈને તે સંબંધી ખાતરી કરવા સાથે આનંદ મેળવી શકે તેમ છે.” (આબુ, ભાગ પહેલો, પૃ. ૩૨). ૨૪. “અહીંનાં મુખ્ય બન્ને મંદિરોમાં દર્શન કરનારને સ્વાભાવિક રીતે આવી શંકા ઉત્પન્ન થાય કે દેરીઓમાં પણ આવી અપૂર્વ કોતરણી છે તે મંદિરોનો અંદરનો ભાગ (ખાસ મૂલગભારો અને ગૂઢમંડપ) બિલકુલ સાદો કેમ? અને શિખરો સાવ નીચાં–બેઠા ઘાટનાં કેમ ? વાત ખરી છે કે જે મંદિરોના બહારના ભાગમાં આવું સુંદર કામ હોય તેના ખાસ મૂલગભારા અને ગૂઢમંડપો તદ્દન સાદા હોય અને શિખરો સાવ નીચાં હોય, તે બનવાયોગ્ય નથી. પરંતુ તેમ હોવામાં ખાસ કારણ છે અને તે એ છે કે તે બન્ને મંદિરો બંધાવનાર મંત્રીવરોએ તો મંદિરોના અંદરના ભાગો બહારના ભાગો કરતાં પણ અધિક સુંદર નકશીદાર અને સુશોભિત કરાવ્યા હશે. પરંતુ સંવત્ ૧૩૬૮માં મુસલમાન બાદશાહે આ બન્ને મંદિરોનો ભંગ કર્યો ત્યારે આ બન્ને મંદિરોના મૂળ ગભારા, ગૂઢમંડપો, ભગવાનની બધી મૂર્તિઓ અને બન્ને હસ્તિશાળાની ઘણીખરી મૂર્તિઓનો સાવ નાશ કરી નાખ્યો હશે એમ લાગે છે; તેમ જ મૂળ ગભારો અને ગૂઢમંડપથી બહારના ભાગની કોતરણીમાંના પણ થોડા ભાગને નુકસાન પહોંચાડ્યું હોય તેમ જણાય છે. આવી રીતે ભંગ થયા બાદ પાછળથી આ બંને મંદિરોનો જીર્ણોદ્ધાર થયેલો હોવાથી અંદરનો ભાગ સાદો બનેલો જણાય છે.” (આબૂ, ભાગ પહેલો, પૃ૦ ૩૩) ૨૫. “દંતકથા છે કે આ મૂર્તિ વિમલમંત્રીએ આ મંદિર બંધાવતાં પહેલાં એક સામાન્ય ગભારો બનાવીને તેમાં વિરાજમાન કરી હતી, કે જે ગભારો અત્યારે વિમલવસહીની ભમતીમાં વીસમી દેરી તરીકે ગણવામાં આવે છે. આ મૂર્તિ શ્રી ઋષભદેવ ભગવાનની છે, પરંતુ લોકો વીસમા તીર્થંકર શ્રી મુનિસુવ્રતસ્વામિની કહે છે. આ મૂર્તિ અહીં સારા મુહર્તમાં સ્થાપન થયેલી હોવાથી અને મૂલનાયકજી તરીકે બિરાજમાન કરવા માટે વિમલ મંત્રીશ્વરે ધાતુની નવી સુંદર મૂર્તિ કરાવેલી હોવાથી આ મૂર્તિને અહીં જ રહેવા દીધી.” (જયંતવિજયજી, આબૂ, ભાગ પહેલો, ઉજ્જૈન ૧૯૩૩, પૃ. ૨૭ Infra.) (સરખાવો ત્રિપુટી મહારાજ, જૈન પરંપરાનો, પૃ. ૧૮૩.) આ પ્રતિમાનું ચિત્ર લેવા દેવાની મંદિરના સંચાલકો યાત્રિકો-પ્રવાસીઓને પરવાનગી આપતા નથી. એનું ચિત્ર મંદિરની સ્થાનિક “ગાઇડ બૂક'માં છપાયેલું જોયાનું સ્મરણ છે. ૨૬. વિવિધતીર્થ કલ્પ(કલ્પપ્રદીપ)માં આ પ્રકારે નોંધાયેલું જોવા મળે છે : कलयन् विमलां बुद्धि विमलो दण्डनायकः । चैत्यमत्रर्षभस्याधात् पैत्तलप्रतिमान्वितम् ॥३६॥ आराध्याम्बां भगवतीं पुत्रसंपद्यस्पृहः । तीर्थस्थापनमभ्यर्थ्य चाम्पकद्रमसन्निधौ ॥३७॥ ८ – પિન્ક 1 પ્રબંધકોશકાર રાજશેખર પણ એવી જ મતલબનું કહે છે : तत्तथैव दृष्ट्वा चम्पकद्रुमसन्निधौ तीर्थमस्थापयत् । ત્તિનપ્રતિમા તત્ર હતી (જુઓ જિનવિજય મુનિ, પૃ૦ ૧૨૧.) Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ નિર્ગસ્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨ ૨૭. શ્રી અર્બુદ, લેખાંક ૫૩. ૨૮. આની તસવીર લઈ શકાઈ નથી. ૨૯. દેશાઈ, પૃ૦ ૨૧૧, ટિવ ૨૨૪; અને ત્રિપુટી મહારાજ, પૃ. ૧૮૪. ૩૦. આનો ઉલ્લેખ દાઇ પરીખે કર્યો છે (જુઓ અહીં પાદટીપ ૩). ३१. संवत् १२०० ज्येष्ठ वदि १ शुक्रे म. वीरसंताने चाहिल्ल सुत राणाक सत्सुत नरसिंहने कुटुं]ब सहितेनात्म श्रेयाऽर्थे मुनिसुव्रत प्रतिमा कारितेति । प्रतिष्ठिता श्री नेमिचंद्रसूरिभिः ।। . " –શ્રી અર્બુદ, લેખાંક ૫૩ ૩૨. દેશાઈ, પૃ. ૨૧૫-૨૧૬. ૩૩. આ અંબિકાના ચિત્ર માટે જુઓ આબુ, ભાગ પહેલો, પૃ. ૪૬ સામેની પ્લેઈટ. લેખ માટે જુઓ અગાઉ કહ્યો તે શ્રી અર્બુદ, લેખાંક ૫૩. ૩૪. અગાઉ આ બાબતમાં વિશેષ ચર્ચા ભવિષ્ય માટે રાખવાનો સંકલ્પ કરી મેં મારા “The Date of the Dancing Hall of the Sun temple, Modhera” (Journal of the Asiatic Society of Bombay, Vol. 38/1963 (NS), p. 216) અંતર્ગત તેનો આ રીતે પ્રથમ નિર્દેશ કરેલો : “The problem of the dates of the different components of Vimala vasahi has been immensely complicated by later renovations. The marble, now aged to a deep, lovely ivory-cream suffused with delicate and vivid hues of a rainbow, casts a subtle camouflage that successfully eludes the observer. To the Vimala's own heroic and glamorous personality, the tradition and legends liberally allowed all the credit of the marble splendours treasured in this temple, to gravitate. This explicit faith has now been shaken by recent researches on this world famous monument. Recent findings on the problem have in fact some revelations to make. The Main Shrine, the Closed Hall and the Hastiśālā certainly date from the time of Vimala. The authorship of the great Rangamandapa, the Devakulikās and the seven elephants inside the Hastiśālā goes, on unimpeachable contemporary literary authorities, supported by epigraphic evidence, to prthvipāla, minister of Kumārapala, who completed this work round about A. D. 1150. The Vestibule and the two lateral porches of the Closed Hall, occupy an intermediate position in style, and attributed to the 3rd quarter of 11th century. Its authorship should go to Cāhilla, a brother of Vimala, as literary evidence ultimately points out." ૩૫. આ મંદિર વિશે હું અન્યત્ર સવિસ્તર ચર્ચી રહ્યો છું. વિમલવસહીવાળા સમાંતર શોભનનું ચિત્ર અહીં તસવીર બગડી જવાને કારણે રજૂ કરી શકાયું નથી. ૩૬. વિગતોમાં થોડો થોડો ફરક છે પણ શૈલી સાધારણ રીતે એક જ કાળની હોવાનું જણાય છે. Page #142 -------------------------------------------------------------------------- ________________ વિમલવસહીની કેટલીક સમસ્યાઓ ૧ ૨ ૧ ૩૭. જુઓ અહીં પાદટીપ ક્રમાંક ૩ તથા પ. ૩૮. જુઓ અંબાલાલ પ્રેમચંદ શાહ, જૈન તીર્થ સર્વસંગ્રહ, ભાગ પહેલો, ખંડ બીજો, પૃ. ૧૭૫ : (પાલીનો મંત્રી પૃથ્વીપાલનો શિલાલેખ), મંત્રીશ્વરનાં સુકૃતોનું વર્ણન હરિભદ્રસૂરિની ગ્રંથપ્રશસ્તિઓમાં અપાયેલું છે. ૩૯. સં. ૧૨૦૬ છે श्री शीलभद्रसूरिणां शिष्यैः श्रीचंद्रसूरिभिः । विमलादिसुसंघेन युतैस्तीर्थमिदं स्तुतं ॥ अयं तीर्थसमुद्धारोऽत्यद्भुतोऽकारि धीमता । श्रीमदानंदपुत्रेण श्रीपृथ्वीपालमंत्रीणा ॥ –શ્રી અર્બુદ, ભાગ બીજો, લેખાંક ૭૨. ૪૦. દા. ઉમાકાંત શાહે કે કોઈ અન્ય વિદ્વાને આ તીર્થોદ્ધાર પાછળ કોઈ મુસ્લિમ આક્રમણ હોવાનું લખ્યું હોવાનું આછું આછું સ્મરણ ઝબકે છે, પણ તે અંગેનો કોઈ સંદર્ભ આ પળે હૈયે ચઢનો નથી. ૪૧. લંબનનો ઘાટ અમુક અંશે કુંભારિયાના મહાવીર જિનાલયના રંગમંડપના વિમાનની લંબન સાથે નાતો ધરાવે છે. ૪૨. જુઓ શ્રી અર્બુદ, લેખાંક ૭૪, ૮૦, ૬૮ અને ૧૧૪. ૪૩. આના કલાવિવેચન માટે જુઓ J. M. Nanavati and M. A. Dhaky, “The Ceilings in the Temples of Gujarat," Bulletin, Museum and Picture Gallary, Baroda, Vol. XVI-XVII, 1963, p. 75. ૪૪. જુઓ અહીં પાદટીપ ક્રમાંક ૫, તેમ જ Holy Abu, Pl. [23]. ૪૫. ડાબી બાજુથી આવી બીજી છતમાં ગજલક્ષ્મી કંડાર્યા છે, પણ તેમાં સૂત્રધારોને બદલે ચામરધારિણીઓ કોરી છે. પદ્માસના, ચંદ્રાનના, મંગલમયી ઇન્દિરાની આ પ્રતિમા મંત્રી પૃથ્વીપાલના સમયની, મંદિરમાંની શ્રેષ્ઠ કૃતિ છે. (See Hoy Abu, Pl. [24]). ૪૬. તેમાં મુકાયેલી નાયિકાઓનાં આરસી રૂપો અલબત્ત પછીના કાળનાં જણાય છે. ४७.सं० १२१२ ज्येष्ठ वदि ८ भोमे श्री कोरंटगच्छे श्री नन्नाचार्यसंताने श्री ओशवंश मंत्रि धाधुकेन श्री विमलमंत्रिहस्तिशालायां श्री आदिनाथसमवसरणं कारयांचने श्रीकक्कसूरिभिः प्रतिष्ठितं । वेलापल्ली वास्तव्येन। શ્રી અર્બુદo, લેખાંક ૨૨૯. ૪૮. આની તસવીર શ્રી અમૃતલાલ ત્રિવેદી (સોમપુરા) તરફથી પ્રાપ્ત થઈ છે, જે અહીં તેમના સૌજન્યથી પ્રગટ કરું છું. ૪૯. શ્રી જયંતવિજયજી, આબુ, ભાગ પહેલો, પૃ. ૮૮-૮૯. નિ, ઐ, ભા. ૨-૧૬ Page #143 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધરાજકારિત જિનમંદિરો ગુજરાતના સોલંકીકાલીન ઇતિહાસનું આલેખન કરનાર લેખકોમાં સૌથી પ્રતિભાવાનું, મૂળ સ્રોતોનાં આમૂલ અવગાહન, પરીક્ષણ, અને તુલના કરી તેમાં ઊંડી, સૂક્ષ્મ, અને વેધક વિવેકદૃષ્ટિ દાખવનાર, સ્પષ્ટતામૂલક અને લાઘવપૂર્ણ પ્રૌઢી તથા અત્યંત સરળ ભાષા દ્વારા પોતાના વિચારો દેઢ અને નિર્ભીક રીતે વ્યક્ત કરનાર કોઈ હોય તો તે (સ્વ) દુર્ગાશંકર શાસ્ત્રી છે. શ્રદ્ધેય ઇતિહાસ-લેખનને આવશ્યક એવા ઘણા ગુણો ધરાવતા હોવા છતાં શાસ્ત્રીજી એક મહાન્ ઇતિહાસવેત્તારૂપે આપણી સમક્ષ ઉપસ્થિતિ ન હોવાના મુખ્ય કારણમાં જોઈએ તો ઇતિહાસ-ગવેષણમાં બિલકુલ ન હોવા ઘટે તેવા બે દારુણ દોષોથી તેમનું લેખન મુક્ત રહી શક્યું નથી. પ્રાપ્ત એવાં સર્વ સાધનોના આધારે પૂરતું અન્વેષણ કરીને પરિસ્થિતિનું યથાર્થ આકલન કરી, તેને વાસ્તવિક રૂપે ઘટાવવાને બદલે, તેનો યથોચિત સ્વીકાર કરવાને સ્થાને, કેટલાક પ્રસંગોમાં તેમનું લખાણ તાટથ્યવૃત્તિ છાંડી જતું હોવાનું અને સંપ્રદાય-ઝવણ વલણ અપનાવતું, રાગદ્વેષથી વ્યાપ્ત એવં અભિભૂત થઈ જતું જણાય છે. અન્યથા અત્યંત સરલ, સચોટ પ્રતીતિજનક, અને સરસ રીતે વહેતું એમનું ગદ્ય આ રીતે પીડિત-દૂષિત થયેલું હોઈ, તેનાથી બે નુકસાન થયાં છે : એક તો ઇતિહાસકાર તરીકેની તેમની પ્રતિમા કેટલાક કોણથી અસુઠુ બની; બીજામાં જોઈએ તો તેમણે સિંચિત કરેલી સાંપ્રદાયિક વિષવેલ પાંગર્યા બાદ તેનાં આજે ચાર દાયકા પછી ગુજરાતમાં ઇતિહાસક્ષેત્રે આવેલાં વિપત્તિજનક અને ધૃણાત્મક પરિણામો ! એ વિષને મંગલ કરી શકે તેવું આજે ગુજરાતમાં ઇતિહાસક્ષેત્રે કોઈ જ નથી ! સોલંકીયુગમાં રાજકીય અતિરિક્ત સાંસ્કૃતિક અને અર્થક્ષેત્રે પ્રાપ્ત થયેલ મહત્તાના સંચિત બળનો લાભ ગુજરાતને સાંપ્રતકાળ સુધી મળતો રહ્યો છે. સોલંકીકાળે ગુજરાતને એ ઉન્નતિના કાંચનશખર પર પહોંચાડવાના યશનો સારો એવો હિસ્સો એ કાળના જૈનોને ફાળે જાય છે. ગુજરાતે એની મહત્તાની સર્વોચ્ચ સીમા ૧૨મા શતકમાં જયસિહદેવ સિદ્ધરાજ અને ગૂર્જરેશ્વર કુમારપાળના સમયમાં હાંસલ કરેલી અને બરોબર તે જ સમયે ત્યાં જૈન ધર્મનો અભ્યદય પણ તેના ચરમ બિંદુએ પહોચેલો. ગૂર્જર મહારાજ્યના અમાત્યમંડળમાં, દંડનાયકાદિ અધિકારી વર્ગમાં, ઘણાખરા ધર્મ જૈન અને જ્ઞાતિએ વણિક હતા. ગુજરાતના વૈશ્ય-શ્રેષ્ઠીઓમાં પણ મોટા ભાગના જૈન માર્ગી હતા, અને સાહિત્ય એવં વિદ્યાક્ષેત્રે પણ પોતાનાં સર્જનો દ્વારા બહુ મોટો ફાળો જૈન સૂરિ-મુનિવરોએ અને મહામાત્ય અંબપ્રસાદ, શ્રેષ્ઠી વાગભટ્ટ, કવિરાજ શ્રીપાલ, અને મંત્રીશ્વર વસ્તુપાલ સરખા શ્રાદ્ધ-કવિવરોએ આપ્યો હતો. આ તથ્યનો યથોચિત સ્વીકાર શાસ્ત્રીજી કરી શકેલા નથી. જૈનો પ્રત્યે કડવાશ નહીં Page #144 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધરાજકારિત જિનમંદિરો ૧૨૩ તો યે તેમની સમૃદ્ધિ, ઉન્નતિ, રાજકારે પ્રાપ્ત કરેલ સ્થાન-સન્માન અને અજયપાળ પૂર્વેના બ્રાહ્મણધર્મી સોલંકી રાજાઓનાં જૈનધર્મ પ્રતિનાં સમભાવભર્યા, સમુદાર વલણ પ્રત્યે તેમનો કચવાટ ડગલે ને પગલે વ્યક્ત થતો જણાય છે. આ સંબંધમાં જૈન સ્રોતોમાંથી પ્રાપ્ત થતી વાતો સાચી નથી અને કેટલીક સાચી હોય તો પણ તેનું મૂલ્ય નથી, એમ એ તથ્યોને દબાવી દેવાં કે અલ્પતા આપવી, અને એક બાજુથી એ જ સ્રોતોનો પોતાને અનુકૂળ હોય ત્યાં પ્રધાન સ્તર પર ઉપયોગ કરી લેવો અને બીજી બાજુથી જ્યાં જૈનોની વાસ્તવિક ઉત્કર્ષદર્શક વાતો આવે ત્યાં વળી એ વાતોને શક્ય હોય તેટલી નહિવત્ કરી નાખવી એમ બેવડાં ધોરણો તેમના લખાણમાં ઠેર ઠેર દૃષ્ટિગોચર થાય છેનીતિપ્રવણ જૈન ધર્મ ભારતની પુરાણી આર્યસંસ્કૃતિની જ નીપજ છે, જૈનો ભારતીય છે, વિદેશી આગંતુકો નહીં; ને પ્રારંભિક વૈદિક ધર્મ સાથે હિંસાના પ્રશ્ન મતભેદ અને વિરોધ હોવા છતાં, અને દાર્શનિક માન્યતામાં ફરક હોવા છતાં, અન્યથા બન્નેનાં મંતવ્યો અને વલણોમાં સમાનતા છે. જેટલે અંશે વૈદિક ધર્મ પછીથી પૌરાણિક પૂર્તિધર્મમાં પરિવર્તિત થયો, મંદિરમાર્ગી બન્યો, તેવું જ મહદંશે બૌદ્ધની જેમ જૈન માર્ગનું પણ થયું છે તે વાતનું શાસ્ત્રીજીને ક્યાંક ક્યાંક વિસ્મરણ થઈ ગયેલું જણાય છે. એમના ઇતિહાસલેખનનું એક સર્વગ્રાહી મૂલ્યાંકન અને સમીક્ષા હું અન્યત્ર એક વિસ્તૃત લેખ દ્વારા કરી રહ્યો છું. દરમિયાન અહીં સિદ્ધરાજકારિત જિનમંદિરો વિશેની વાતમાં, શાસ્ત્રીજીના જ ઉદ્દગારોથી ચર્ચારંભ કરી તથ્ય શું છે તે જોવા પ્રયત્ન કરીશું : સહસ્ત્રલિંગ સરોવર ઉપરાંત સિદ્ધરાજે સરસ્વતી નદીને કાંઠે રુદ્રમહાલય બંધાવ્યો હતો એમ હેમચંદ્રે કહ્યું છે* અને એને પ્રચિ. ટેકો આપે છે. વળી સરસ્વતીને કાંઠે મહાવીરનું એક ચૈત્ય બંધાવ્યું હતું એમ પણ હેમચંદ્ર કહ્યું છે. આ જૈન ચૈત્ય સિદ્ધરાજે પોતે બંધાવ્યું હોય કે એની વસ્તીમાંથી કોઈ જૈન ગૃહસ્થ બંધાવ્યું હોય એ ગમે તે હોય..” - શત્રુંજય તીર્થને સિદ્ધરાજે ૧૨ ગામ દાનમાં આપ્યાની વાત અન્ય ગ્રંથ-પ્રબંધોમાં કહી હોય તો પણ દયાશ્રયમાં નથી કહી માટે માનવા યોગ્ય નહીં અને અહીં યાશ્રયના કર્તા સ્વયં હેમચંદ્ર જ કહેતા હોય કે સિદ્ધરાજે સરસ્વતીને તીરે મહાવીરનું ચૈત્ય બંધાવ્યું, તો ત્યાં શાસ્ત્રીજી દ્વિધાયુક્ત વાત કરે છે કે એ તો સિદ્ધરાજે પોતે બંધાવ્યું હોય કે એની વસ્તીમાંથી કોઈ જૈન ગૃહસ્થ બંધાવ્યું હોય ! આચાર્ય હેમચંદ્રની આ વાતને સમીપકાલીન લેખક સોમપ્રભાચાર્યનું * યાશ્રય સ. ૧૫, શ્લો- ૧૫. પ્ર. ચિં, પૃ ૧૩૦. “યાશ્રય સ. ૧૫, શ્લોક ૧૬કુમારપાલપ્રતિબોધમાં સિદ્ધપુરમાં સિદ્ધવિહાર અને પાટણમાં રાજવિહાર બંધાવ્યાનું કહ્યું છે.” Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ નિર્ચન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨ જે સમર્થન પ્રાપ્ત છે તે શાસ્ત્રીજી મૂળ વાતમાં કહેવાને બદલે પાદટીપમાં હડસેલી દબાવી દે છે; અને તેના પર કશી જ ટીકા-ટિપ્પણ કરતા નથી કે નથી તેનું ત્યાં આધારરૂપે ટાંકવાનું પ્રયોજન કે મૂલ્ય બતાવતા ! વિશુદ્ધ ઇતિહાસ-સંશોધન ખાતર અહીં સત્ય શું છે તે જોવા યત્ન કરવો આથી જરૂરી બની રહે છે. જૈન પ્રબંધાદિ સાહિત્યમાં પ્રસિદ્ધ બ્રાહ્મણીય તીર્થો-દેવસ્થાનોના પ્રાસંગિક ઉલ્લેખો આવે છે; પણ બ્રાહ્મણીય સાહિત્ય જૈન તીર્થો કે જૈન મંદિરોનો જરા સરખો પણ નિર્દેશ કરતું નથી; એટલે મધ્યકાલીન હોવા છતાં સરસ્વતીપુરાણ કે સ્કંદપુરાણમાં સિદ્ધરાજકારિત જૈન મંદિરોની શોધ ચલાવવી વ્યર્થ છે; પણ જૈન મંદિરો વિશે જૈન સ્રોતોમાંથી માહિતી મળતી હોઈ તેનો જ આધાર અહીં લઈશું. બીજી બાજુ મુસ્લિમ આક્રમણો સમય અને પછીથી થયેલા પુનરુદ્ધારને પ્રતાપે પ્રાચીન શિલાલેખો, તામ્રશાસનો આદિ બહુમૂલ્ય સામગ્રી તેમ જ ઘણા કિસ્સાઓમાં શિલ્પસ્થાપત્યનાં પ્રમાણો પણ સમૂળગાં નષ્ટ થઈ ચૂક્યાં છે. આથી પ્રમાણભૂત હોય તેવાં વાયિક સાધનો પર જ આજે તો ગવેષણામાં સર્વાશે આધાર રાખવો પડે છે. સિદ્ધરાજે સરસ્વતીને તીરે “અંતિમ અતિ'(ચરમતીર્થકર મહાવીર)નું ચૈત્ય બંધાવ્યાનો સમકાલીન લેખક હેમચંદ્રાચાર્યે યાશ્રયકાવ્યમાં વ્યાકરણ-સૂત્રોને વણી લેવાની સાથે બહુ જ સ્પષ્ટ શબ્દોમાં ઉલ્લેખ કર્યો છે : યથા कैतवायनितैकायन्यर्हे सिद्धपुरे थ सः प्राच्यास्तीरे सरस्वत्याश्चके रुद्रमहालयम् ॥१५॥ दागव्यायनिकौशल्यानिच्छाग्यायनीन्पथि । स्थापयन्विदधे चैत्यं तत्रैवान्त्यस्य सोर्हतः ॥१६॥ આમાં આ ચૈત્ય “એની જૈન વસ્તીમાંથી કોઈ જૈન ગૃહસ્થ બંધાવ્યું એવા તર્ક તરફ દોરી શકે તેવો જરા સરખો પણ ઇશારો નથી ! આ પછી ઉપરકથિત સોમપ્રભાચાર્યના સં. ૧૨૪૧ | ઈ. સ. ૧૧૮૫માં રચાયેલ, પ્રાકૃતભાષાનિબદ્ધ જિનધર્મપ્રતિબોધમાં સિદ્ધપુરના (એ) ચૈત્યનું નામ સ્પષ્ટતયા “સિદ્ધવિહાર' આપ્યું છે અને વિશેષમાં તે “ચાર પ્રતિમાયુક્ત' હોવાનો કહ્યું છે. આ સિવાય સિદ્ધરાજે પાટણમાં “રાયવિહાર' કરાવ્યાનું કહ્યું છે, જો કે તેની વિશેષ વિગત સૂરિ ત્યાં આપતા નથી : યથા जयसिंहनिवो जाओ जिणिंद-धम्मगुरत्त-मणो ।। तत्तो तेणित्थ पुरे रायविहारो करविओ रम्मो । ૩-નિ-પતિ-સમિદ્ધિો સિવિદારો ય સિદ્ધપુરે ! –વિનધતિલોક ૨ / ૨૬૨'-૨૭૦'' Page #146 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધરાજકારિત જિનમંદિરો ૧૨૫ આમાં પણ સિદ્ધપુરનો પ્રસ્તુત સિદ્ધવિહાર (અને પાટણનો રાયવિહાર કે રાજવિહાર) જયસિંહદેવે જ કરાવ્યાની વાત કરી છે, કોઈ શ્રાવકે કે મંત્રીએ નહીં ! અહીં એ વાતનું સ્મરણ કરાવું કે મંત્રી વાભટ્ટે કુમારપાળના સમયમાં જ્યારે શત્રુંજયની તળેટીમાં ‘કુમારપુર' (પછીથી વાર્ભાટપુર” કહેવાયેલ) શહેર વસાવી, તેમાં રાજા કુમારપાલના પિતાના નામથી ‘ત્રિભુવનવિહાર' બંધાવેલો તેની જે વાત જૈન સ્રોતોમાં મળે છે, ત્યાં રાજા કુમારપાલે પોતે તે ઉપનગર બંધાવ્યાનું કહ્યું નથી, પણ સ્પષ્ટતઃ વાલ્મટે તે રાજાના પિતાના નામથી બંધાવ્યાનું કહે છે. એ જ રીતે ગિરનાર પરના નેમિનાથના મંદિરનું સં. ૧૧૮૫ ઈ. સ. ૧૧૨૯માં દંડનાયક સજ્જને કરાવેલ નવનિર્માણ પછી તેને સિદ્ધરાજપિતુ કર્ણદેવના નામ પરથી કર્ણવિહાર' નામ આપેલું; પણ તે મંદિર કર્ણદેવે કે સિદ્ધરાજે બંધાવ્યું હોવાનું કોઈ જ કહેતું નથી ! આથી સ્પષ્ટ છે કે રાજાનું નામ ધારણ કરતા જૈનમંદિરોના નિર્માતા રાજા હોય તો તે વાતની એ રીતે નોંધ લેવાય છે; અને રાજવિહારો મંત્રીકારિત હોય તો તે રીતે જૂના જૈન ઐતિહાસિક સાહિત્યમાં તદનુસારી યથાર્થ નોંધ લેવાય છે. ઉપરકથિત સોમપ્રભાચાર્યે કુમારપાળનો પૂરો જમાનો જોયેલો; અને કુમારપાળથી થોડા જ વર્ષ પૂર્વે સિદ્ધરાજે બંધાવેલાં મંદિરોની તેઓ વાત કરતા હોય ત્યારે તે એના ઇતિહાસથી પૂરા વાકેફ હોવા જોઈએ અને એ સંબંધમાં તેઓ જે કંઈ કહે તે પૂર્ણતયા તથ્યપૂર્ણ હોવું ઘટે, અને તેમના સમયમાં એ મંદિરો પણ અસ્તિત્વમાન હોવાં જોઈએ. સોમપ્રભસૂરિ સમીપકાલિક લેખક હોઈ તેમના કથનને એક પ્રબલ પ્રમાણ માનવામાં કોઈ બાધા આમ તો નડતી નથી. પાટણના એ રાજવિહારનું નિર્માણ કેવી રીતે થયું તેનું વૃત્તાંત અને તેની સ્પષ્ટતા પ્રભાચંદ્રાચાર્યના પ્રભાવકચરિત (વિ. સં. ૧૩૩૪ | ઈ. સ. ૧૨૭૮) અંતર્ગત દેવસૂરિપ્રબંધ'માં સવિગત મળે છે. ચારિત્રકારના કથન અનુસાર શ્વેતામ્બરાચાર્ય વડગચ્છીય વાદીન્દ્ર દેવસૂરિ અને દિગંબરાચાર્ય કુમુદચંદ્રનો સિદ્ધરાજની સભામાં વાદ થયેલો, જેમાં દિગંબરોનો પરાજય થતાં રાજાએ દેવસૂરિને તુષ્ટિદાન આપવા માંડ્યું; પણ દ્રવ્ય લેવાની વાત છે (સુવિહિત, સંવિજ્ઞવિહારી) નિઃસ્પૃહ જૈન મુનિના આચારની વિરુદ્ધ હોઈ, આચાર્ય તે ગ્રહણ ન કરતાં, આશુક મંત્રીની સલાહથી સિદ્ધરાજે તેમાં દ્રવ્ય ઉમેરી, પોતાના પુણ્યની વૃદ્ધિ અર્થે જિન નાભેય'(ઋષભદેવ)ની પિત્તલમય પ્રતિભાવાળો “મેરુચૂલોપમ’ પ્રાસાદ કરાવ્યો, જેની પ્રતિષ્ઠા વિસં. ૧૧૮૩ ઈ. સ. ૧૧૨૭માં ચાર સૂરિઓએ કરેલી : યથા तुष्टिदानं ददानस्य राज्ञः सूरेरगृह्णतः । आशुकोऽब्दे गते मन्त्री, राज्यारामशुकोऽब्रवीत् ।। Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૨ નિગ્રન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨ देवैषां निःस्पृहाणां न धनेच्छा तज्जिनालयः । विधाप्यते यथामीषां पुण्यं तव च वर्धते ॥ भवत्वेवं नृपप्रोक्ते मन्त्री चैत्यमकारयत् । स्वेन तेनेतरेणापि, स्वामिनाऽनुमतेन सः ॥ दिनस्तोकं च संपूर्णः प्रासादोऽभ्रंलिहो महान् । मेरुचूलोपमः स्वर्णरत्नकुम्भ ध्वजालिभिः ॥ श्री नाभेयविभोबिम्बं पित्तलामयमद्भुतम् । दृशामगोचरं रोचिः पूरतः सूर्यबिम्बवत् ॥ अनलाष्ट - शिवे वर्षे १९८३ वैशाखद्वादशीतिथौ । प्रतिष्ठा विदधे तत्र चतुर्भि सूरिभिस्तदा ॥ —માવજ્રપતિ (‘‘વાવેિવસૂરિષતિ’' હ્તો ૨૭૦-૨૭૬) સત્તરમી સદીના ઉત્તરાર્ધમાં લિપિબદ્ધ થયેલ પુરાતન પ્રબંધસંગ્રહ-અંતર્ગત ‘દેવાચાર્યપ્રબંધ'માં પણ કોષ્ટકમાં સિદ્ધરાજના પાટણમાં કરાવેલ ઉપરકથિત રાજવિહારની સં. ૧(૮?૧)૮૩માં પ્રતિષ્ઠા થઈ હોવાનો, અને વિશેષમાં તેમાં ૮૪ અંગુલ પ્રમાણ ઋષભદેવનું બિંબ હોવાનું કહ્યું :॰ યથા [श्रीवादिदेवसूरिसदुपदेशवासितचेतसा सिद्धराजजयसिंहदेवेन सं० १ (८२१) ८३ वर्षे पत्तन मध्ये श्रीऋषभप्रासादः कारित: ८४ अङ्गुल ऋषभबिंबयुग् राजविहार नाम्ना ।] ભાષા પરથી, લખાણના ઢંગ પરથી, આ પ્રબંધ ૧૫મા શતકમાં લખાયો હશે અને જૂના ગ્રંથો અને અનુશ્રુતિઓના આધારે રચાયો હશે તેમ લાગે છે : તેમ જ અગાઉ પ્રભાવકચરિતમાં પણ આ હકીકત નોંધાયેલી હોઈ, તેની વાત પૂર્ણતયા વિશ્વસ્ત છે. અહીં વિશેષમાં મૂળનાયક જિન ઋષભદેવની પ્રતિમા ૮૪ અંગુલ પ્રમાણની કહી છે, જેને લગતું એક પરોક્ષ પ્રમાણ પ્રાપ્ત છે, જે વિશે આગળ અહીં જોઈશું. સોમપ્રભાચાર્યના કથન પછી ૫૫ વર્ષ બાદ, અને પ્રભાચંદ્રાચાર્યના પ્રસ્તુત ઉલ્લેખથી લગભગ ૩૭ વર્ષ પૂર્વેનો, આ ચૈત્ય વિશેનો એક મહત્ત્વપૂર્ણ ઉલ્લેખ કવિ બાલચંદ્રના વસંતવિલાસ મહાકાવ્ય-અંતર્ગત પ્રાપ્ત થાય છે. વસંતવિલાસની રચના મંત્રીશ્વર વસ્તુપાલના ઈ. સ. ૧૨૩૯માં થયેલ સ્વર્ગગમન પછી તુરતમાં જ થયેલી છે. તેમાં દીધેલ ધર્મદેવની વસ્તુપાલ પ્રતિ ઉક્તિમાં સિદ્ધરાજે ક્રીડાપર્વત સમો ‘રાજવિહાર’ બનાવ્યાનો ઉલ્લેખ છે :૯ श्री सिद्धराजः समधत्त राजविहार क्रीडनगोपमं मे । - वसन्तविलास महाकाव्य, ९.२२ Page #148 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધરાજકારિત જિનમંદિરો ૧૨૭ પાટણમાં સિદ્ધરાજકારિત રાજવિહાર બંધાયાથી થોડાક સમય બાદ આરાસણના નિધન થયેલ પાસિલ મંત્રીએ તેને પાટણમાં ધ્યાનથી જોયાનો અને તેના બિબને (અન્ય મતે પ્રાસાદ) માપ્યાનો અને પછી સ્થિતિ સુધરતાં આરાસણમાં નેમિનાથનો ભવ્ય પ્રાસાદ રચ્યાની હકીકત સં. ૧૫૨૮ | ઈ. સ. ૧૪૭૨માં લિપિબદ્ધ થયેલા એક પ્રાચીન પ્રબંધસંગ્રહમાં, તેમ જ થોડા વિગત ફરક સાથે સોમધર્મગણિના ઉપદેશસતતિ(સં. ૧૫૦૩ | ઈ. સ. ૧૪૪૭)માં આપી છે. બન્ને સંદર્ભોમાં પાટણના રાજવિહારનો ઉલ્લેખ સ્પષ્ટ શબ્દોમાં આપ્યો છે, યથા ___ अथैकदा आरासणपुरात् महं गोगासुतः पासिलो दौर्बल्यात् कूपिकामादाय पत्तनमाययौ । तत्र रायविहारे देवं नत्वा बिम्बमपने लग्नः । इत्यादि. –‘માસળીયનેમિચૈત્યપ્રવધૂ', (T p. .). તથા : . इतश्चारासणग्रामे पासिलः श्रावकोत्तमः । मन्त्रिगोगासुतो वित्त-हीनो वसति शुद्धधीः ॥२७॥ सोऽन्यदा घृततैलादि-विक्रेतुं पत्तने ययौ । कृत्वा तत्र स्वकार्यणि, श्रीगुरूँस्तानवन्दत ॥२८॥ तत्र राजविहारस्य सप्रमाणं निभालयन् ।...||२९॥ –૩પવેશHHતિ, ૨.૮.૨૭-૨૨ અહીંના આ દ્વિતીય સંદર્ભમાં પ્રતિમાનું નહીં પણ સ્વયં રાજવિહારના પ્રમાણ વિશે કહ્યું છે. બન્ને હકીકતો સાચી હોવાનો સંભવ છે. પાસિલે આરાસણમાં નેમિનાથનું મંદિર બંધાવ્યાની હકીકત જિનહર્ષગણિના વસ્તુપાલચરિત(સં. ૧૪૯૭ | ઈ. સ. ૧૪૪૧)માં પણ નોંધાયેલી છે, જો કે ત્યાં ઉલ્લેખ સંક્ષિપ્ત હોઈ, ઉપરના બે ગ્રંથોમાં અપાયેલી પ્રાસાદોત્પત્તિકરણની વિશેષ નોંધ જોવા મળતી નથી. ઉપરનામાંથી પુરાતનપ્રબંધસંગ્રહમાં અપાયેલ પ્રબંધ કોઈ ઉત્તર સોલંકીકાલીન પ્રબંધ પરથી સંકલિત થયો જણાય છે. આરાસણના સંદર્ભગત નેમિનાથના પ્રાસાદનું ગર્ભગૃહ મોટું છે, અને તેમાંથી ખંડિત થતાં કાઢી નાખેલા, અસલી પ્રતિમા ફરતું એક કાળે હતું તે જબરું પરિકર-તોરણ જોતાં તે મૂર્તિ ઓછામાં ઓછી ૭૨ અંગુલ પ્રમાણની તો હશે જ. પાસિલની ઇચ્છા શ્રીપત્તનના રાજવિહારની પ્રતિમાની વિશાળ પ્રતિમાની બરોબર પ્રતિમા સ્થાપવાની હશે તેવું આગળના સંદર્ભથી સૂચિત છે. આથી પાટણસ્થ રાજવિહારની પ્રતિમા ધરાવનાર પ્રાસાદ ઘણો મોટો હોવાનો— મેરુચૂલોપમ,’ ‘ક્રીડાનગોપમ–અને એથી કદાચ વાસ્તુશાસ્ત્રમાં કહેલ મેરુ જાતિનો હોવાનો સંભવ છે. આ બધા સોલંકીકાલીન મૌલિક એવું સમર્થક ઉલ્લેખો, અને પુષ્ટિકારક Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ નિર્ચન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨ અનુસોલંકીકાલીન પ્રમાણોના આધારે પાટણમાં સિદ્ધરાજે “રાજવિહાર' નામક ઋષભદેવનો પ્રાસાદ કરાવ્યાની વાત નિર્વિવાદ બની રહે છે. હવે સિદ્ધપુરના “સિદ્ધવિહાર' વિશે વધુ જે પ્રમાણો મળે છે તે જોઈએ. ઈસ્વીસનના ૧૪મા શતકના મધ્યભાગના અરસામાં રચાયેલ, અજ્ઞાતકર્તૃક કુમારપાલપ્રબોધપ્રબંધમાં સિદ્ધપુરમાં (કોઈ) મંત્રીની દેખરેખ નીચે રુદ્રમહાલય બની ગયા બાદ “ચતુર્મુખરાજવિહાર' નામના મહાવીરપ્રાસાદના નિર્માણ અને તે સમયે બનેલા એક પિશુન-પ્રસંગની વાત નોંધી છે; અને તે પછી મનનું સમાધાન થતાં રાજાએ પોતે તેના પર કલશારોપણ કર્યાનું કહ્યું છે : યથા" __ अन्यदा सिद्धपुरे रुद्रमहालयप्रासादे निष्पद्यमाने मन्त्रिणा च चतुर्मुख श्रीराजविहाराख्य श्रीमहावीरप्रासादे कार्यमाणे...इत्यादि...। स्वयं राजविहारे कलशारोपणादिकमकारयत् । જે મંત્રીને રુદ્રમહાલયપ્રાસાદની વ્યવસ્થાનો ભાર આપીને સં. ૧૧૯૮ | ઈ. સ. ૧૧૪૨માં ગામો આપેલાં તેનું નામ અન્ય સાધનો દ્વારા જાણવા મળે છે તે પ્રમાણે “આલિગ' હતું. આથી ઉપર કહેલ ચતુર્મુખપ્રાસાદ જે મંત્રીની દેખરેખ નીચે બંધાયેલો હોવાનું ઉપરના સંદર્ભમાં નિર્દિષ્ટ છે તે મંત્રી આલિગ નામના હોવાનું સ્પષ્ટ થાય છે. કુલસારગણિરચિત ઉપદેશસાર સટીક(સં. ૧૬૬૬ | ઈ. સ. ૧૬૧૦)માં પણ આ વાત નોંધાયેલી છે. અને અહીં સંદર્ભગત “રાજા' તે અન્ય કોઈ નહીં પણ સિદ્ધરાજ જ વિવક્ષિત છે. આ મંદિર-અનુષંગે ૧૫મા શતકમાં લેવાયેલ ત્રણ અન્ય નોંધો પણ મળે છે. આમાંની પહેલી તો પુરાણા લેખન પર આધારિત હોય તેમ લાગે છે. આગળ જેનો સંદર્ભ ટાંક્યો છે તે જ પ્રબંધસંગ્રહમાં આ પ્રમાણે ઉલ્લેખ મળે છે" : श्रीसिद्धपुरे रम्ये सिद्धनृपो देवसूरि गुरु वचसा । तुर्यद्वारं चैत्यं कारितवान् तुर्यगत्यर्थम् ।। રાણકપુરના સં૧૪૯૬ | ઈ. સ. ૧૪૪૦માં પ્રતિષ્ઠિત થયેલ જગવિખ્યાત ધરણવિહારપ્રાસાદનો આદર્શ સિદ્ધપુરનો ચૌમુખ પ્રાસાદ હતો તેવું સમકાલીન કવિ મેઘ પોતાના રાણિગપુર ચતુર્મુખપ્રાસાદ સ્તવનમાં જણાવે છે : સિદ્ધપુર ચૌમુખ કરે વખાણ માંડલ દેઉલ મોટાઈ માંડણિ. ૧૦ દેપલે કહઈ હું સાસ્તર પ્રમાણિ માંડીસુ દેઉલ મોટઈ માંડણિ. ૧૧ Page #150 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધરાજકારિત જિનમંદિરો ૧૨૯ આ ઉપરથી એમ જણાય છે. આ મંદિર ૧૫મા શતકના દ્વિતીય ચરણ સુધી તો અસ્તિત્વમાન હતું. તેનો વિશેષ પુરાવો તપગચ્છાધીશ યુગપ્રધાનાચાર્ય સોમસુંદરસૂરિના વિદ્વાન્ શિષ્ય મુનિસુંદરસૂરિએ ૧૫મા શતકના પ્રથમ ચરણમાં રચેલા જિનસ્તોત્રરત્નકોશમાં સિદ્ધપુરસ્થ શ્રીરાજવિહારમંડન શ્રીવર્ધમાનસ્તોત્ર'માં સિદ્ધપુરના જ્ઞાતૃવંદન(મહાવીર)ની ચાર પ્રતિભાવાળા ચતુર્કારયુક્ત રાજવિહારને વંદના આપી છે, તે ઉલ્લેખમાં મળે છે જેનો મૂળ પાઠ અહીં ઉન્હેંકીશુ : जयश्रीमन्दिरे सिद्धपुरे श्रीज्ञातनन्दनम् । चतुरुपं जिनं राजविहारलङ्कृति स्तुवे ॥१९ इदं चतुर्दार विशालमण्डपं निरीक्ष्य चैत्य त च भारतोत्तमम् । इमानि नन्दीश्वर कुण्डलादिगान्य पीक्षितानीव विभावयेद बुधः ॥२० चतुर्गतिकलेश विनाश हेतवे चतुर्मुखं त्वां भगवन् । प्रभुं भजे ॥२१ પર્વ સિદ્ધપુર પ્રસિદ્ધ નારીહૂર ! વીર ! પ્રપો ! भक्त्योद्यन्मुनिसुन्दरस्तवगणं स्तुत्वा स्वशक्त्या जिनम् । -सिद्धपुरस्थ श्रीराजविहारमण्डन श्रीवर्द्धमान स्तोत्ररत्नं नवम् । (પૃ૬૨-૭૩) આ મંદિર રાજકારિત ચતુર્મુખ અને ચાર પ્રતિમાયુક્ત હતું, જિન મહાવીરનું હતું અને ૧૫મા શતકમાં પણ તે અસ્તિત્વમાં હતું તેવું વિશેષ અને બળવાન પ્રમાણ આથી મળી રહે છે. જિનરત્નકોશમાં તે કાળે વિદ્યમાન (અને આજે પણ ઊભાં રહેલાં) વડનગર-યુગાધિદેવ, ઇડરના કુમારવિહાર, તારંગાના કુમારવિહાર ઇત્યાદિ મંદિરોના અધિનાયક જિનનાં સ્તોત્રો છે. જો સિદ્ધપુરનો રાજવિહાર તે વખતે મોજૂદ ન હોય તો તેનું સ્તોત્ર રચવાનો પ્રશ્ન ઊભો થતો નથી; અને રાણકપુરના ધરણવિહાર માટે પણ તે પ્રતિચ્છેદક (model) બની શકવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી, અને જો તે રાજકારિત ન હોત તો તેને “રાજવિહાર” કહેવાનો પણ કશો અર્થ નહોતો. ઉપસંહાર (૧) જયસિંહદેવ સિદ્ધરાજે ઈ. સ. ૧૧૨૭માં શ્રીપત્તન(અણહિલવાડ પાટણ)માં શ્વેતાંબરાચાર્ય વાદિદેવસૂરિએ દિગંબર કુમુદચંદ્ર પર મેળવેલ જયના ઉપલક્ષમાં આપવા લાગેલ નિ, એ ભા. ૨-૧૭ Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ નિર્ચન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨ તુષ્ટિદાનનો સ્વીકાર ન થતાં તેને બદલે “રાજવિહાર' નામક ઋષભદેવના ૮૪ અંગુલ પ્રમાણ પિત્તલમય બિંબવાળો પ્રાસાદ આશુક મંત્રીની સલાહથી પાટણમાં બંધાવ્યો હતો, જેની ચાર આચાર્યોએ પ્રતિષ્ઠા કરી હતી. તેનો જૂનામાં જૂનો ઉલ્લેખ સોમપ્રભાચાર્યના જિનધર્મપ્રતિબોધ(સં. ૧૨૪૧ | ઈ. સ. ૧૧૮૫)માં મળે છે. ત્યારબાદ બાલચંદ્રકૃત વસંતવિલાસમહાકાવ્ય (આ૦ ઈ. સ૧૨૪૦) અને પ્રભાચંદ્રાચાર્યના પ્રભાવકચરિત(સં. ૧૩૩૪ } ઈ. સ. ૧૨૭૮)માં, તેમ જ ૧૫મા શતકના પ્રબંધોમાં મળે છે. મોટે ભાગે તે આશુક મંત્રીની દેખરેખ નીચે બંધાયેલો. (૨) સિદ્ધરાજે સિદ્ધપુરમાં કરાવેલા “સિદ્ધવિહાર' નામક જિન મહાવીરની ચાર પ્રતિમાવાળા ચતુર્મુખપ્રાસાદ સંબંધી અત્યંત સંક્ષિપ્ત પણ મહત્ત્વપૂર્ણ પ્રથમોલ્લેખ સમકાલિક લેખક આચાર્ય હેમચંદ્રના સંસ્કૃત ન્યાશ્રયકાવ્ય (ઈસ્વીસના ૧૨મા શતકના દ્વિતીય ચરણ)માં મળે છે. તે પછી ઉપરકથિત જિનધર્મપ્રતિબોધ (ઈ. સ. ૧૧૮૫), કુમારપાલપ્રબોધપ્રબંધ (ઈસ્વીસના ૧૪મા શતકનો મધ્ય ભાગ), મુનિસુંદરના “સ્તોત્ર'માં (ઈસ્વીસની ૧૫મી શતાબ્દીનું પ્રથમ ચરણ) અને કવિ મેઘના રાણિગપુર ચતુર્મુખ પ્રાસાદ સ્તવન(ઈસ. ૧૪૪૦ બાદ)માં પ્રાપ્ત થાય છે. પ્રસ્તુત પ્રાસાદ આલિગ મંત્રીની દેખરેખ હેઠળ બંધાયેલો અને તે રાજકારિત હોઈ, ૧પમા શતકમાં તે “રાજવિહાર' નામે પણ ઓળખાતો હતો. ઉપર પ્રમાણ જોતાં દુર્ગાશંકર શાસ્ત્રીનાં સંશયાત્મક વિધાનો અને સોલંકી રાજાઓ શૈવ હોઈ જૈન મંદિરો ન બંધાવે તેવી માન્યતા પાછળ એમની પોતાની સંકીર્ણ, સાંપ્રદાયિક દૃષ્ટિ છતી થાય છે. શૈવમાર્ગી પણ સમદષ્ટિ સોલંકી રાજાઓ જૈન મંદિરો બાંધે તે તથ્ય પરત્વેની તેમની નાપસંદગી અને એ કારણસર સત્યનો વિપર્યાસ કરવાની વૃત્તિ-પ્રવૃત્તિ ઇતિહાસકાર તરીકેની તેમની અન્યથા મહાનું શક્તિઓને ગ્રહણ લગાવી દે છે. જૈનોની સમૃદ્ધિનો અને સોલંકીકાળમાં રહેલા તેમના પ્રભાવનો, ને તેમની ધર્મભાવના અને ઉત્કર્ષ પરત્વે આ વલણ એક પ્રકારના નિષ્કારણ દ્વેષનું રૂપ જ છે અને શાસ્ત્રીજીનાં આવાં પક્ષપાતી, પૂર્વગ્રહપીડિત અને દુર્ભાગ્યપૂર્ણ લખાણોથી ગુજરાતના ઇતિહાસને પરિશુદ્ધ કરવાનો અને તેમણે અસંપ્રજ્ઞાતપણે વાવી દીધેલ સાંપ્રદાયિક વિષવૃક્ષનું ઉમૂલન કરવાનો સમય આવી ગયો છે. સદ્ભાગ્યે ગુજરાતનો ઇતિહાસ લખનાર આ પેઢીના બે કર્ણધારો—કે. કા. શાસ્ત્રી અને ડૉ. હરિપ્રસાદ શાસ્ત્રી–સાંપ્રદાયિક રાગદ્વેષથી પર રહ્યા છે, એથી ગુજરાતનો સોલંકીકાળનો વિમલ અને વિશ્વસ્ત ઇતિહાસ તેઓ લખી શક્યા છે. (જૈન લેખકોની ધર્મઘેલછા અને બ્રાહ્મણીય લેખકોના બામણવેડા” એ બન્નેથી દૂર રહેવામાં જ સાર છે.) વામયિક વર્ણનો પરથી સિદ્ધરાજે નિર્માણ કરાવેલ ઉપર ચર્ચિત બન્ને મંદિરો મોટાં અને ભવ્ય હશે. સિદ્ધવિહારને “ક્રીડાનગોપમ” અને “મરુચૂલોપમ' કહ્યો હોઈ, તેમ જ Page #152 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધરાજકારિત જિનમંદિરો ૧૩૧ આરાસણમાં મંત્રી પાસિલ-કારિત અને ત્યાંના સૌથી મોટા નેમિનાથ જિનાલય પાછળ તેની પ્રેરણા હોઈ, વિશાળ બિંબવાળું આ મંદિર ઘણું પ્રભાવશાળી અને અલંકૃત હશે. પાટણના સુપ્રસિદ્ધ રાજકર્તૃક મંદિરો–મૂળરાજકારિત ત્રિપુરુષપ્રાસાદ અને મૂલવસહકાપ્રાસાદ, પ્રથમ ભીમદેવ દ્વારા નિર્માપિત ભીમેશ્વર અને ત્રિપુરુષપ્રાસાદ, કર્ણદેવ-વિનિર્મિત કર્ણમેરુપ્રાસાદ, અને એક પેઢી પછીથી બનનાર રાજા કુમારપાલકારિત કુમારપાલેશ્વર, કુમારવિહાર, અને ત્રિભુવનવિહારાદિ દેવાલયો–ના સમુદાયમાં તે સિદ્ધરાજના નામને શોભાવે તેવું હશે. એ જ પ્રમાણે સિદ્ધપુરનું ચતુર્મુખ મહાવીર જિનાલય–સિદ્ધવિહાર–કે જે ૧૫મા શતકમાં રાણકપુરના ભવ્ય ચતુર્મુખવિહારની રચના પાછળ પ્રેરણારૂપ બનેલું તે પણ, રુદ્રમહાલય જેટલું ઊંચું નહીં તો યે ચતુર્મુખ તલાયોજનને કારણે ખૂબ મોટા વિસ્તારમાં અને મોટી માંડણી પર રચાયેલ અલંકૃત મંદિર હશે. ગુજરાતના સાંસ્કૃતિક ઇતિહાસમાં સિદ્ધચક્રવર્તી જયસિંહદેવના ધર્મસમભાવ અને જૈન ધર્મ પ્રત્યેના તેના સમાદરના તેમજ સમુદારતાના પ્રતીકરૂપે, તેમ જ કલ્પી શકાય છે તે પ્રમાણે એ યુગની ધ્યાન ખેચે તેવી, વિશાળ અને અલંકારિત સ્થાપત્યકૃતિ તરીકે તેની યથોચિત નોંધ લેવાવી ઘટે. આ મંદિરોનાં સર્જન એ ગુજરાતની જ સાંસ્કૃતિક યશોગાથા હોઈ, ઉત્તમ પરંપરાઓની પ્રોજ્જવલ પતાકાઓ હોઈ, તેનું ગૌરવ સૌ ગુજરાતીઓ લઈ શકે તેવું છે. મહાનામ દુર્ગાશંકર શાસ્ત્રીએ આ વાતથી એક ગુજરાતી તરીકે હર્ષ અનુભવવાને સ્થાને કોમી-મઝહબી દૃષ્ટિકોણથી પ્રેરાઈ તેની જે ઉપેક્ષા કરી છે અને વિપર્યાસ કર્યો છે તે હકીકત જેટલી શોચનીય છે તેટલી જ કારુણ્યપૂર્ણ છે. ટિપ્પણો : ૧. ગુજરાતનો મધ્યકાલીન રાજપૂત ઇતિહાસ-વિભાગ ૧-૨, ગુજરાત વિદ્યાસભા, દ્વિતીય સંસ્કરણ, અમદાવાદ ૧૯૫૩, પૃ. ૩૦૩-૩૦૪. ૨. “જો કે પ્રબંધમાં સિદ્ધરાજે શેત્રુજાના યુગાદિ દેવની પૂજા માટે બાર ગામનું દાન કર્યું , દેવસૂરિનો જય થતાં એમને છાલા વગેરે બાર ગામ આપ્યાં, સિંહપુર વસાવી બ્રાહ્મણોને આપ્યું, વગેરે સિદ્ધરાજનાં દાનોની વાત લખી છે, પણ સમકાલીન પુરાવો તો ફક્ત સિંહપુર વિશે જ કયાશ્રયમાં મળે છે. એટલે એકાદ જૈન તીર્થને પોતાની જૈન વસ્તીને પ્રસન્ન રાખવા સિદ્ધરાજે કંઈક દાન આપ્યું હોય એ સંભવિત છે, પણ બાર બાર ગામના દાનની વાત તો કલ્પિત લાગે છે. જ્યાશ્રયમાં એ વાત નથી એ હકીકત જ પાછળના ગ્રંથકારોની વિરુદ્ધ છે.” શાસ્ત્રીજીએ કર્ણાટકના જૈન સંબદ્ધ તામ્રશાસન અને શિલાશાસનો જોયા હોત તો ત્યાં ઘણાં મંદિરોને, આચાર્યોને ગ્રામદાનો–કેટલીક વાર એકથી વિશેષ ગામો— અપાયાનાં સમકાલિક વિશ્વસ્ત પ્રમાણો જોવા મળત. સમાંતર રીતે જોતાં ગુજરાતના સમ્રાટને દિલનો રંક માની લેવું ભાગ્યે જ ન્યાય ગણાય. ૩. જુઓ પ્રચિં, પૃ. ૧૪૦, પ્ર. ચ૦ હે પ્ર., શ્લોટ ૩૨૪-૩૨૫, જયસિંહસૂરિનું કુચ., સ, ૩, Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ નિગ્રન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨ શ્લો ૩૨-૩૩, વિ, સ શ્લો ૨૨ વગેરે. જિ ગ નો કુ પ. છેલ્લા ગ્રંથકાર તો ગિરનારને પણ બાર ગામ આપ્યાનું કહે છે. ૪. પ્ર ચિં પૃ ૧૪૭. ૫. ઊઁચાશ્રય, સ. ૧૫, શ્લો ૯૭-૯૮. (૬ એજન).'' શત્રુંજયને બાર ગામ આપ્યાની વાત ક્યાશ્રયમાં નથી તે કારણ એ હકીકત ‘પાછળના ગ્રંથકારોની વિરુદ્ધ’ જતી હોવાનું ભાગ્યે જ કહી શકાય. પહેલી વાત તો એ છે કે વ્યાકરણસૂત્રોને ઠીક રીતે રજૂ કરવામાં ગૂંચવાયેલા ચાશ્રયકાર ઐતિહાસિક માહિતી બહુ જ ઓછી આપે છે; અને ચાશ્રયકારે ન આપી હોય અને અન્ય ગ્રંથકારોએ કરી હોય તેવી ઘણી વાતો શાસ્ત્રીજીએ પોતે જ સ્વીકારી છે ! વળી તેઓ પાદટીપક્રમાંક ૩માં જે ગ્રંથોનાં પ્રમાણો આપે છે તેને કાલક્રમાનુસાર ગોઠવતા નથી, તેમ જ તેમાં જેનો આધાર આપ્યો છે તે ‘વસંતવિલાસ'થી પણ દર્શક વર્ષ પહેલાં લખાયેલ.' નાગેન્દ્રગચ્છીય ઉદયપ્રભસૂરિ-વિરચિત ‘ધર્માભ્યુદયકાવ્ય’નો તો નિર્દેશ પણ કરતા નથી. આ પ્રમાણો સિલસિલાબંધ પં. લાલચંદ ગાંધીએ ‘સિદ્ધરાજ અને જૈનો’ નામક લેખમાળા સન્ ૧૯૨૭ના મે માસથી લઈ સન્ ૧૯૨૯ના અંત સુધીના સાપ્તાહિક ‘જૈન’માં પ્રકાશિત કર્યાં છે; પણ શાસ્ત્રીજી તેની નોંધ પણ લેવી ચૂકી ગયા છે. ધર્માભ્યુદયકાવ્ય, પ્રભાવકચરિતથી લગભગ પચાસેક કે પિસ્તાળીસેક વર્ષ પૂર્વે અને પ્રબંધચિંતામણિથી લગભગ પંચોતેર-એંસી વર્ષ પૂર્વે લખાયેલ છે. એની મંત્રીશ્વર વસ્તુપાલે સ્વહસ્તે કરેલી નકલ પણ ઉપલબ્ધ છે. શત્રુંજયને ૧૨ ગામ આપ્યાનું તામ્રશાસન મોજૂદ ન હોય તો આવી હકીકત તે કાળે લખી શકાય નહીં. શત્રુંજય ‘મહાતીર્થ’ હોઈ, તેને સિદ્ધરાજે ૧૨ ગામ આપ્યાની વાત અયુક્ત નથી. ઉદયપ્રભસૂરિએ આ દાન ‘આશુક મંત્રીના અનુરોધથી' આપ્યાનું સ્પષ્ટ રીતે જણાવેલ છે. ઉદયપ્રભસૂરિ સિદ્ધરાજના મૃત્યુ પછી લગભગ એંસી જ વર્ષ બાદ લખતા હોઈ, અન્ય પ્રબંધકારોથી તેમની સ્થિતિ સમયની દૃષ્ટિએ પણ સંગીન છે. પણ બીજી બીજુ ગિરનારતીર્થને ૧૨ ગામ આપ્યાની છેક ૧૪મા શતકના મધ્યકાળના અરસાથી રચાતા આવેલ પ્રબંધોમાં નોંધાતી આવેલી વાત વિશ્વસનીય જણાતી નથી, અને શત્રુંજયને અન્વયે તે ઘડી કાઢવામાં આવી હોય તેમ લાગે છે. સોલંકીકાલીન કોઈ જ પ્રબંધચરિત્રાદિમાં, કે છેક મેરુતુંગાચાર્ય સુધીના કોઈ જ લેખક તે વાત જણાવતા નથી. આ સિવાય દેવસૂરિને છાલાદિ ૧૨ ગામો સિદ્ધરાજે અર્પિત કર્યાની વાત પણ જરૂર અસંગત છે. સુવિહિત, સંવિજ્ઞવિહારી, ત્યાગી જૈન સાધુઓ આવાં દાન સ્વીકારી ન શકે. રાજવિહાર સંબંધમાં પ્રભાચંદ્રસૂરિએ એ વાત દેવસૂરિ સંબંધમાં સ્પષ્ટ કરી જ છે : એટલે આ વાત સાચી હોવાનો સંભવ નથી. અને ખરેખર આવું કોઈ દાન આપ્યું જ હોય તો તે રાજાએ બનાવેલ ‘રાજવિહાર’ને આપ્યું હોય, દેવસૂરિને નહીં. ૩. Cf. B. A. Kathavate, Śridvyasrayamahakavyam, Bombay, 1921, 5.15-16. ૪. Ed. Muniraj Jinavijaya, G. O. S. No. 14, Baroda, 1920. ૫. છેક ૧૫મા શતકમાં આ વિહારમાં મૂળ નામ ભુલાઈ ‘કુમારવિહાર’, અને ૧૪મા શતકથી ‘કુમારપુર’ બદલે ‘વાગ્ભટપુર' નામ મળવું શરૂ થાય છે. Page #154 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધરાજકારિત જિનમંદિરો ૧૩૩ ૬. સં. જિનવિજયમુનિ, સિઘી જૈન ગ્રન્થમાલા, ગ્રંથાંક ૧૦, અમદાવાદ-કલકત્તા, ૧૯૪). ૭. સં. શ્રી જિનવિજયમુનિ, સિંધી જૈન ગ્રન્થમાલા, ગ્રંથાંક ૨, પૃ. ૩૦. ૮. મને લાગે છે કે આજે અનુપલબ્ધ એવા નાગેન્દ્રગથ્વીય જિનભદ્રગણિના સં. ૧૨૯૦ | ઈ. સ. ૧૨૩૪માં રચાયેલા નાના કથાનક પ્રબંધાવલીમાં તે હોવો જોઈએ. ૯. Ed. C. D, Dalal, G. O. s. No. 7, Baroda, 917. ૧૦. ૩. સં. શ્રીજિનવિજયમુનિ, પુરાતનપ્રવન્યસંગ્ર૬, પૃ. ૩૦. વિ. સંશોધક અમૃતલાલ મોહનલાલ, અમદાવાદ, વિ. સં. ૧૯૯૮. ૧૧. સં. જિનવિજયમુનિ, વુમારપાત-ચરિત્રસંપ્રદ, પ્રજ્યાંક ૪૧, મુંબઈ, ૧૯૫૩, પૃ. ૪૨. ૧૨. દુર્ગાશંકર શાસ્ત્રીએ આ સંબંધમાં જિનવિજયજીનો આધાર ટાંક્યો છે : જુઓ તેમનું પૃ. ૩૭૭ પરનું પર્યવેક્ષણ. વિશેષ તપાસ કરતાં તે હકીકત તેમણે મુનિજીના સન ૧૯૩૩માં ભરાયેલ ગુજરાતી સાહિત્ય પરિષદના અધિવેશનમાં આવેલ વ્યાખ્યાનમાંથી લીધેલી. આ વ્યાખ્યાનનું પુનઃ પ્રકાશન (અમદાવાદ ૧૯૯૫) થઈ ચૂક્યું છે. જોકે ત્યાં (૫, ૩૭) આલિગે પોતાના ખર્ચે તે બંધાવ્યો જે બદલ સે ૧૧૮૯ ! ઈ. સ. ૧૧૩૩માં કેટલાંક ગ્રામ આપેલાં તેમ કહ્યું છે. પણ હેમચંદ્રનું પ્રમાણ લક્ષ્યમાં લેતાં તે રાજાનો જ બંધાવેલ હશે. અને એ મોટા માનનો અને ચતુર્મુખ પ્રાસાદ હોઈ તે રાજકારિત હોવાની સંભાવના બલવત્તર બની રહે છે. ૧૩. પ્રબંધચિંતામણિમાં આલિગને કુમારપાલનો “યાયા...ધાન' કહ્યો છે : (જિનવિજયજી, પૃ. ૭૯). વળી અન્ય સ્થળે તે ગ્રંથમાં તેને “વૃદ્ધ અમાત્ય' કહ્યો હોઈ, દુર્ગાશંકર શાસ્ત્રી આ આલિગને સિદ્ધરાજના મંત્રી આલિગથી યોગ્ય રીતે જ અભિન્ન માને છે. પુરાતનપ્રબંધસંગ્રહમાં પણ કુમારપાળનો આલિગ મંત્રી સાથેનો પ્રસંગ નોંધાયેલો છે : (જુઓ ત્યાં પ્ર. ૧૨૫). ૧૪. મૂળ ગ્રંથ જોવા નથી મળ્યો, પણ ત્રિપુટી મહારાજના જૈન પરંપરાનો ઇતિહાસ (ભાગ બીજો), અમદાવાદ ૧૯૬૦, પૃ. ૯૪ પરની નોંધનો અહીં આધાર લીધો છે. ૧૫. જુઓ પુપ્રસંત, પૃ. ૩૦. ૧૬. ૫. અંબાલાલ પ્રેમચંદ શાહ, રાણકપુરની પંચતીર્થી, ભાવનગર વિસં. ૨૦૧૨, પૃ. ૮૨. ૧૭. પ્ર. હર્ષચંદ્ર શ્રીનૈનસ્તોત્રસંગ્ર૬, દ્વિતીય ભાગ, દ્વિતીય આવૃત્તિ, વારાણસી વિ. સં. ૨૪૩૯. લેખ પુરો થવા આવ્યો ત્યારે આ સંદર્ભમાં મહત્ત્વનો એવો એક બીજો ઉલ્લેખ પણ સ્મરણમાં આવ્યો. ‘વસ્તુપાલચરિત્ર' (ઈ. સ. ૧૪૪૧)માં જિનહર્ષગણિએ અણહિલવાડપાટણમાં વસ્તુપાલે કરેલ સુકત્યોમાં ત્યાંના ‘રાજવિહાર' પર કાંચનકલશ મુકાવેલ તેવો ઉલ્લેખ કર્યો છે. (મૂળ ગ્રંથ આ પળે ઉપલબ્ધ ન હોવાથી તેમાંથી અવતરણ ટાંકી શક્યો નથી.) ૧૮. આનો એક દાખલો પાટણમાં મૂળરાજે કરાવેલ “મૂલરાજવસરિકા' સંબંધમાં છે, એમના શબ્દો પ્રથમ ટાંકીશું ને પછી જે કહેવાનું હશે તે કહીશું : “પ્ર. ચિ (પૃ. ૪૬)માં મૂળરાજ-વસહિકા નામનું એક જૈન ધર્મસ્થાન પણ મૂળરાજે પાટણમાં બંધાવ્યાનું Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ નિગ્રન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨ લખ્યું છે. પણ મૂળરાજ પરમ શિવભક્ત હોવાથી એણે જૈન ધર્મસ્થાન ઊભું કર્યું હોવાનો સંભવ નથી, પણ ગેઝિટિયરમાં તર્ક કર્યો છે તેમ પાટણમાં કોઈ જૈન ગૃહસ્થ કે જૈન સંઘે મૂળરાજના નામથી જૈન મંદિર બંધાવ્યું હોય તો એ સંભવ છે. વળી મૂળરાજના યુવરાજ ચામુંડે બધા ધર્મોનું સમાન વૃત્તિથી પાલન કરવાના જૂના કાળથી ચાલ્યા આવતા રાજધર્મને અનુસરી જૈન મંદિરને ધૂપ, માલા વગેરે માટે એક ખેતરનું દાન આપ્યાનું વિ. સં. ૧૦૩૩ના દાનપત્રમાં કહ્યું છે એ હકીકત ઉપરના તર્કને ટેકો આપે છે.” ૨. મુંબઈ ગેઝિટિયર, ઝં. ૧, ભા. ૧, પૃ ૧૬૧ ૩. “ગુ ઐ, લે, ભા. ૩ લેટ નં. ૧૩૬ અ' (શાસ્ત્રી, પૃ. ૧૭૫). એમ જણાય છે કે શાસ્ત્રીજીએ આ સંબંધમાં પૂરતી ગવેષણા ચલાવી નથી અને પોતાના જૈન દ્વેષનું શમન મૂળરાજની પરમ શિવભક્તિની પડછે કર્યું છે ! મેરૂતુંગાચાર્યનો મૂળ ઉલ્લેખ આ પ્રમાણે છે : तेन राज्ञा श्रीपत्तने श्रीमुलराजवसहिका कारित, श्रीमुआलदेवस्वामिनः प्रासादश्च । મેરતુંગાચાર્યે સોલંકી રાજાઓનાં બાંધકામો વિશે જે માહિતી આપી છે તે પૂર્વ સાધનોના પરીક્ષણ બાદ જ આપેલી જણાય છે અને તે વિશ્વસ્ત છે. મૂળરાજે બનાવેલ આ જૈન મંદિર સંબંધમાં મેરૂતુંગાચાર્યથી પછીના તેમ જ પૂર્વના કેટલાક મહત્ત્વપૂર્ણ ઉલ્લેખો પ્રાપ્ત થાય છે તે હવે જોઈએ : (4) વસ્તુપાલચરિત્ર(સં. ૧૪૯૭ ! ઈ. સ. ૧૪૪૧)માં મંત્રીશ્વર વસ્તુપાલે શ્રીપત્તનના “મૂલનાથજિનદેવના મંદિર પર કલશ ચઢાવ્યાનો ઉલ્લેખ છે. આ ઘટના ઈ. સ. ૧૨૨૫-૩૦ના ગાળામાં બની હશે. જો કે આ ગ્રંથ પ્રબંધચિંતામણિ પછીનો છે, પણ જિનહર્ષગણિ લેખન માટે આગળના સ્રોતોનો આધાર લેતા હોવાનું જાણમાં હોઈ આ વાત શ્રદ્ધેય છે.) (મા)પ્રભાસપાટણના હાલ વિનષ્ટ થયેલા, દિગંબર સંપ્રદાયના જિનચંદ્રપ્રભના મંદિરના પુનરુદ્ધારના ભીમદેવ દ્વિતીયના સમયના, સં. ૧૨(પ?)+ની સાલ ધરાવતા, લેખમાં પ્રશસ્તિકાર હેમસૂરિ પોતાની ગુર્નાવલી આપતાં, પોતાનાથી થયેલ છઠ્ઠી પેઢીના વિદ્યાપૂર્વજ કીર્તિસૂરિ ચિત્રકૂટથી નીકળી અણહિલવાડ પાટણ ગયાનો, ને ત્યાં રાજાએ તેમનું બહુમાન કરી તેમને મંડલાચાર્યનું બિરુદ આપ્યાનું તથા છત્ર અને સુખાસન આપ્યાનું કહ્યું છે, અને તે સંદર્ભમાં “મૂલવસતિકા ભવન'નો ઉલ્લેખ આવે છે; ત્યાં જો કે લેખ ખંડિત થયેલો હોઈ તે કોણે કરાવ્યું તે એકદમ સ્પષ્ટ થતું નથી : યથા : ... ... ... ... નીંદ્રાય સતી 39: !. बिरुदं मंडलाचार्य, सच्छछत्रं ससुखासनं ॥२३।। श्रीमूलवसं( स )तिकाख्यं जिनभवनं तत्र... સંધૈવ યતીશ્વ: | See D. B. Diskalkar, Poona Orientalist, Vol. II, No. 4, p. 222, Jan. 1938, તથા આચાર્ય ગિરજાશંકર વલ્લભજી, ગુજરાતના ઐતિહાસિક લેખો, ભાગ ૩જો, મુંબઈ, ૧૯૪૫, ૫, ૧૯૪; and Page #156 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધરાજકારિત જિનમંદિરો ૧૩૫ V. P. Jhoharapurkar, Epigraphia Indica, Vol. XXXIII, July, 1959, pp. 117-120. આ પ્રમાણ અભિલેખીય હોઈ, તેમ જ પ્રબંધચિંતામણિથી સોએક વર્ષ પૂર્વનું હોઈ, વિશ્વસનીય છે. (૩) સિદ્ધરાજના પ્રારંભિક સમયમાં રચાઈ હશે તે દિગંબર કવિ શ્રીચન્દ્રની અપભ્રંશ રચના કથાકોષના અંતિમ ભાગમાં જણાવ્યા મુજબ તેનું વ્યાખ્યાન સુંદુ નામની શ્રાવિકાએ કરાવેલું, જેનો (માતામહ) પ્રાગ્વટ સજ્જન અણહિલપુરપાટણમાં “મૂલરાજ રાજાના ધર્મસ્થાન'નો ગોષ્ઠિક હોવાનું કહ્યું છે : (જુઓ ગાંધી, ‘સિદ્ધરાજ અને જૈનો', ઐતિહાસિક લેખસંગ્રહ, વડોદરા ૧૯૬૩, પૃ ૧૦૭). સજ્જન ગોષ્ઠિકનો કાળ ભીમદેવ પ્રથમના અંતિમ ભાગ તેમ જ કર્ણદેવના શાસનકાળમાં સહેજે જ આવે; ને તે હિસાબે ૧૧મા શતકના ઉત્તરાર્ધમાં ત્યાંની દિગંબર જૈન વસતી મૂળરાજે બનાવી હોવાની સ્પષ્ટ ખબર હોવી જોઈએ. આ પ્રમાણ મેરૂતુંગાચાર્યથી લગભગ સવા બસો વર્ષ આગળ જતું હોઈ, અને મૂળરાજથી ૬૦ 0 વર્ષ જ બાદનું હોઈ અને તેમાં સ્પષ્ટપણે ધર્મસ્થાન મૂલરાજનપતિકારિત હોવાનો નિર્દેશ હોઈ, શાસ્ત્રીજી તેમ જ તેમના પુરોગામી બૉમ્બે ગેઝેટિયરના લેખકની વાત ખોટી ઠરે છે. શાસ્ત્રીજીને એ મંદિરોના અસ્તિત્વ વિશે શંકા નથી, પણ એમનો વાંધો છે તે રાજકારિત હોવા અંગે, પણ મધ્યકાલીન ભારતમાં કર્ણાટ, ચોલદેશ, સપાદલક્ષ આદિ દેશોના શૈવધર્મી રાજવંશીયોએ જૈન મંદિરો બંધાવ્યાના દાખલા હોઈ, સોલંકીકાલીન ગુજરાત, કે જ્યાં જૈનધર્મનો મોટો પ્રભાવ હતો, ત્યાં શા માટે અન્યથા હોવું જોઈએ, અને સ્પષ્ટ રૂપે, કે સાહિત્યિક પ્રમાણો હોવા છતાં, તેને શા માટે ઉવેખવાં જોઈએ તે મુદ્દો “સાંપ્રદાયિક દૃષ્ટિકોણ' સિવાય બીજી કોઈ રીતે સમજાવી શકાય તેમ નથી ! એક બીજી વાત : સોલંકીકાલીન જૈન શ્રેષ્ઠીઓ માટે શાસ્ત્રીજી “શેઠિયાઓ' શબ્દ વાપરે છે (પૃ. ૩૮૩) અને શ્રેષ્ઠી અભયડને તેઓ ‘આભડ શેઠીયો' કહે છે (પૃ. ૫૪૩), જ્યારે બ્રાહ્મણો માટે કયાંયે ‘ભામણ’ શબ્દ પ્રયુક્ત કરતા નથી, તે ઘટના તેમના જૈન શ્રેષ્ઠીઓ પરત્વેના મનોગત તુચ્છકારને છતી કરી રહે છે. (આવા થોડાક અન્ય દાખલા પણ તેમના લખાણમાંથી ટાંકી શકાય તેમ છે, જે અંગે વિશેષ ચર્ચા કરવી વર્તમાન સંદર્ભમાં ઉપયુક્ત નથી.) Page #157 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધમેરુ અમરનામ “જયસિંહમેરુપ્રાસાદ' તથા સહસ્ત્રલિંગટાક”ના અભિધાનનું અર્થઘટન ચૌલુક્ય સમ્રાટ જયસિંહદેવ-સિદ્ધરાજનાં બે વાસ્તુ નિર્માણો સુવિકૃત છે : એક તો અણહિલ્લ પાટણનું “સહસ્ત્રલિંગ-તટાક', અને બીજું તે સિદ્ધપુરનો “રુદ્રમહાકાલ' વા રુદ્રમહાલયપ્રાસાદ." તદતિરિક્ત તેણે અણહિલ્લપત્તનમાં જિન ઋષભનો “રાજવિહાર' અને સિદ્ધપુરમાં વર્ધમાન-મહાવીરનો ચતુર્મુખ સિદ્ધવિહાર,' એમ બે જિનપ્રાસાદો કરાવ્યા હોવાનું સમકાલિક, સમીપકાલિક, અને ઉત્તરકાલિક જૈન સ્રોતોથી સુસ્પષ્ટ છે. સિદ્ધરાજના સમયમાં ગૂર્જર મહારાજ્ય રાજકીય, આર્થિક, તેમ જ સાંસ્કૃતિક ક્ષેત્રે સિદ્ધિઓની ચરમ સીમાએ પહોંચી ગયેલું. યશોવિસ્તાર અને સમૃદ્ધિના એ ઓજસ્વી કાળમાં થયેલી ઉપરકથિત સંરચનાઓ સુવિશાલ અને આલંકારિક હોવાનાં પ્રત્યક્ષ વા સાહિત્યિક પ્રમાણો છે; પણ સિદ્ધરાજનું શાસન દીર્ઘકાલ પર્યત રહ્યું હોઈ તેણે વિશેષ રચનાઓ કરાવી હોવાની અપેક્ષા સંભવિતતાની સીમા અંતર્ગત રહે છે. તેના બે એક બીજાં પ્રમુખ નિર્માણો–સહસ્રલિંગ-તાક પર દશાવતાર-વિષ્ણુ”ના પ્રાસાદનો અને “કીર્તિસ્તંભ”નો–ઉલ્લેખ સમકાલીન લેખક (પૂર્ણતલ્લગચ્છીય) આચાર્ય હેમચંદ્ર યાશ્રયમહાકાવ્ય (આ. ઈ. સ. ૧૧૪૦-૧૧૫૦)માં કર્યો છે; અને ધયાશ્રયવૃત્તિકાર ખરતરગચ્છીય અભયતિલક ગણિએ (સં. ૧૩૧૨ , ઈ. સ. ૧૨૫૬) તે સૌ પર વિશેષ સ્પષ્ટતા કરી છે. પણ સિદ્ધરાજે આ ઉપરાંત પણ ઓછામાં ઓછાં બે અન્ય મહાન દેવકલ્પો કરાવેલાં, જેનાં ઉપલબ્ધ પ્રમાણો અહીં પ્રસ્તુત કરીશું. સિદ્ધપુરમાં રુદ્રમાળ સરખો નવ્ય-ભવ્ય અને અપશ્ચિમ પ્રાસાદ કરાવનાર, કુલપરંપરાએ પરમ શૈવ એવા સિદ્ધરાજે ગૂર્જરકર્ણિકા અણહિલ્લપત્તનમાં પણ કોઈ વિશાલકાય શિવમંદિરનું નિર્માણ કરાવ્યું હશે તેવો આકલ્પ સ્વાભાવિક જ થાય. સિદ્ધરાજ-પિતૃ કર્ણદેવે (ઈ. સ. ૧૦૬ ૬-૧૦૯૫) રાજધાની અણહિલપુરમાં કર્ણમેરુપ્રાસાદ” બંધાવ્યાનું નાગેન્દ્રગચ્છીય મેરૂતુંગાચાર્ય પ્રબંધચિંતામણિ (વિસં૧૩૬૧ ( ઈ. સ. ૧૩૦૫)માં નોંધે છે°; અને સિદ્ધરાજના અનુગામી કુમારપાળે પાટનગરમાં ‘કુમારપાલેશ્વર'નું દેવળ કરાવ્યાનું આચાર્ય હેમચંદ્રનું, અને તેમને અનુસરીને વૃત્તિકાર અભયતિલકગણિનું કથન છે : એ વાત ધ્યાનમાં લેતાં જયસિંહદેવે પણ ત્યાં એકાદ તો શિવમંદિર પોતાનાં નામ, સામ્રાજયલક્ષ્મી, અને પ્રભુત્વને અનુરૂપ બંધાવ્યું હશે તેવી ધારણા સ્વાભાવિક રીતે જ જન્મે. વસ્તુતયા એણે પાટણમાં પ્રશસ્ત એવો મેરુ જાતિનો, વિશાળ અને ઉત્તુંગ શિવપ્રાસાદ કરાવેલો, જેની યોગ્ય નોંધ લેવાનું Page #158 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધમેર' અપનામ “જયસિંહમેરુપ્રાસાદ” તથા “સહસ્ત્રલિંગટાક'ના અભિધાનનું અર્થઘટન ૧૩૭ ગુજરાતના સોલંકીયુગીન ઇતિહાસના સાંપ્રતકાલીન આલેખકો પ્રાયઃ ચૂકી ગયા છે. પ્રકૃતિ પ્રાસાદ સંબંધી વર્તમાને જે કંઈ મધ્યકાલીન સાહિત્યિક પ્રમાણો લભ્યમાન બને છે તે અહીં ક્રમશ: રજૂ કરીશું : (૧) અજ્ઞાત-કર્તક કુમારપાલપ્રબોધપ્રબંધમાં સિદ્ધરાજના મરણ પછી તેના અનુગામી કુમારપાળની મંત્રીપરિષદ અને અન્ય રાજપુરુષો દ્વારા વરણી (અને અભિષેક-યજ્ઞ?) “જયસિંહમેરુપ્રાસાદ”માં થયેલાં તેવી નોંધ મળે છે : યથાઃ आजूहवत् कुमारं च श्रीजयसिंहमेरुके ॥२०९।। પ્રસ્તુત અજ્ઞાતકાલીન પ્રબંધન પછીથી આધાર રુદ્રપલ્લીયગચ્છના સંઘતિલકસૂરિશિષ્ય સોમતિલકસૂરિએ લીધેલો હોઈ તેની રચના ઈસ્વીસના ૧૪મા શતક મધ્યાહુનના અરસામાં કે તે પછી નજીકનાં વર્ષોમાં, ને કારણ કે તેમાં ક્યાંક ક્યાંક પ્રબંધચિંતામણિ (ઈ. સ. ૧૩૦૫) અને ખરતરગચ્છીય જિનપ્રભસૂરિ કૃત કલ્પપ્રદીપ (આ. ઈ. સ. ૧૩૩૫)નો પરિચય વરતાય છે તેથી, ઈ. સ. ૧૩૩૫ પશ્ચાતું, પણ તુરતમાં, થઈ હશે : (આ પ્રબંધની પ્રતિલિપિની મિતિ સં. ૧૪૬૪ | ઈ. સ. ૧૪૦૮ છે.)૧૦ (૨) ઉપરના સંદર્ભમાં કહેલા સોમતિલકસૂરિએ રચેલા કુમારપાલદેવચરિતમાં પણ પ્રસ્તુત હકીકત નોંધાયેલી છે અને ત્યાં પણ જયસિંહમેરુપ્રાસાદનો યથાસ્થાને નિર્દેશ મળે છે". શ્રીનસિંદભેર દાવપ સંતૌ Iટા સોમતિલકસૂરિની કૃતિઓવરકલ્પ તથા ષડ્રદર્શનચરિત્ર-ટીકા (બન્ને સં ૧૩૮૯ | ઈ. સ. ૧૩૩૩) અને લઘુસ્તવટીકા (સં. ૧૩૯૭ ઈ. સ. ૧૩૪૧)–નો રચના સમય ધ્યાનમાં લેતાં પ્રકૃત કુમારપાલદેવચરિતનો સરાસરી કાળ ૧૪મી સદીના મધ્યાહુન નજીકનો હોવાનું અંદાજી શકાય. (પ્રસ્તુત કૃતિની ઉપલબ્ધ જૂની હસ્તપ્રતની મિતિ સં૧૫૧૨ ! ઈ. સ. ૧૪૫૬ છે૧૫). (૩) ઉપર કથિત બન્ને પ્રબંધોથી પ્રાચીન પણ એક અન્ય અજ્ઞાત કર્તાનું પણ એક કુમારપાલદેવચરિત છે, જેની સં. ૧૩૮૫ | ઈ. સ. ૧૩૨૯માં લખાયેલી હસ્તપ્રત મળી છે. (વસ્તુતયા કુમારપાલપ્રબોધપ્રબંધમાં, તેમ જ સોમતિલકસૂરિ વિરચિત ચરિત્રકૃતિમાં પ્રસ્તુત ચરિતનો ખૂબ ઉપયોગ થયો હોવાનું જણાય છે.) સંદર્ભગત આ પ્રાચીનતર ચરિતમાં ‘જયસિંહમેરુપ્રાસાદ'ના ઉલ્લેખવાળા (તેમ જ તેની આજુબાજુના) શ્લોકો કુમારપાલપ્રબોધપ્રબંધમાં મળે છે તે જ છે. જયસિંહભેરુનો ઉલ્લેખ થોડાક જ ફરક સાથે અહીં આ પ્રમાણે છે : નિ, ઐ, ભા. ૨-૧૮ Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ નિર્ચન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨ आजाहावतुः कुमारं श्रीजयसिंहमेरुके ॥२०८॥ ઉપર્યુક્ત પ્રબંધોથી પ્રાચીન, અને સોલંકીયુગના અંતિમ ચરણમાં રચાયેલા, રાજગચ્છીય પ્રભાચંદ્રાચાર્યના પ્રભાવકચરિત (સં. ૧૩૩૪ | ઈસ. ૧૨૭૮) અંતર્ગત હેમચંદ્રસૂરિ ચરિત”માં પણ તત્સંબંધ એક ઉલ્લેખ મળે છે.... ત્યાં કુમારપાળની ઉત્તરાધિકારી રૂપે થયેલ વરણીનો પ્રસંગ વિસ્તારથી વર્ણવ્યો છે; અને ત્યાં પણ પ્રસ્તુત પસંદગીનું સ્થળ સિદ્ધરાજમેરુ' હોવાનું બતાવ્યું છે : યથા: श्रीसिद्धराजमेरौ च संजग्मुः शिवमन्दिरे । प्रधाना राज्यसर्वस्वं राज्ययोग्य परीक्षिणः – vમાવરિત, “નવમૂરિ-વેરિત', ૪૦% પ્રસ્તુત ચરિતમાં આ પ્રાસાદનો એક વિશેષ ઉલ્લેખ પણ મળી આવે છે; જેમકે ભાગવત દેવબોધિએ “જયસિંહભેરુ' નામક મહેશભુવનને જોઈને ઉચ્ચારેલ પદ્યોદ્ગાર એક સ્થળે ટાંક્યા છે૯ : યથા: देवबोधोऽपि सत्पात्रं तत्राहूयत हर्षतः । समायातेन भूपेन धर्मे ते स्युः समायतः ।। श्रीजयसिंहमेख्य महेशभुवनाग्रतः ।। आगच्छन् शङ्करं दृष्ट्वा शार्दूलपदमातनोत् ॥ - પ્રમવારિત, “હેમન્દપૂરિ-વરિત'', ૨૨૪-૨૨૧ પ્રાસાદ'નો અર્થ નિવાસયોગ્ય “મહાલય” પણ થાય છે; પ્રાચીનતર સાહિત્યમાં મૌલિક અર્થ અને સંદર્ભો તો વિશેષે એ પ્રકારે જ મળે છે. પણ પ્રભાવક ચરિતકારે બન્ને સ્થળે જયસિંહભેરુને સ્પષ્ટતા મહેશ્વરનું મંદિર કહ્યું હોઈ તે મુદ્દા પર આથી સાંપ્રત સંદર્ભમાં કોઈ સંશયસ્થિતિ રહેતી નથી. સંપ્રતિ વિષયસંબદ્ધ ઉપર રજૂ કરેલ જૈન સ્રોતો અતિરિક્ત બ્રાહ્મણીય ગ્રંથ સરસ્વતીપુરાણમાં પણ પ્રસ્તુત શિવાલયનો ઉલ્લેખ થયો છે અને ત્યાં તેનું નામ સંદર્ભ અને નિર્દેશ પરથી “સિદ્ધમેરુ” હોવાનું સાફ અનુમાન થઈ શકે છે : યથા : कारित: सिद्धराजेन स्वपुरस्य तु मध्यतः । प्रासादो मेरुरित्यस्ति तस्य नाम्नोपलक्षितः ॥ – સરસ્વતીપુરી-સ ૧૫-૨૦ એ તો સ્પષ્ટ જ છે કે “જયસિંહભેરુ” અને “સિદ્ધરાજમેરુ” એ બન્ને પર્યાયવાચી Page #160 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધમેરુ અમરનામ ‘જયસિંહમેરુપ્રાસાદ' તથા સહસ્ત્રલિંગાટાક'ના અભિધાનનું અર્થઘટન ૧૩૯ અભિધાનો છે. આ સ્વતંત્ર અને સમર્થક પૌરાણિક ગ્રંથ ઉપર ટાંક્યો છે તે પ્રભાવક ચરિત ગ્રંથથી પણ વિશેષ પ્રાચીન૧, મોટે ભાગે તો સિદ્ધરાજકાલીન જ, હોઈ એથી પણ અધિક વિશ્વસનીય છે. સિદ્ધરાજના નામ પરથી નિર્માણ થયેલા, અને કુમારપાળના રાજ્યારોહણ પૂર્વે રચાઈ ગયેલા, મેરુવર્ગના મહાનું પ્રાસાદનો કર્તા સ્વયં સિદ્ધરાજ જ હોઈ શકે, પ્રાસાદ, નગરના મધ્યભાગમાં રચાયો હતો તેવી વિશેષ હકીકત પણ અહીં જાણવા મળે છે. પ્રસ્તુત “સિદ્ધમેરુપ્રાસાદ'ના નિર્માણકાળ વિશે કેટલોક પ્રાથમિક અંદાજ થઈ શકે તેમ છે. સિદ્ધપુરના “રૂદ્રમહાલય'ની રચના સિદ્ધરાજના માલવવિજય પછી જ, અને એથી ઈ. સ. ૧૧૩૫-૩૬ બાદ જ, મોટે ભાગે ઈસ. ૧૧૪૨ના અરસામાં, થઈ હોવાનો સંભવ છે૨ : સિદ્ધપુરસ્થિત “સિદ્ધવિહાર' પણ એ જ અરસામાં બન્યો હશે. “સહસ્રલિંગટાક' જયારે સિદ્ધરાજ અવંતિના યુદ્ધ(ઈ. સ. ૧૧૩૫-૩૬)માં રોકાયેલો ત્યારે પૂર્ણ થઈ ગયેલું એવું પ્રબંધચિંતામણિ પરથી સૂચિત છે ૨૪ : જ્યારે પાટણના “રાજવિહાર'ની પ્રતિષ્ઠામિતિ પ્રભાવકચરિત અનુસાર સં ૧૧૮૩ | ઈ. સ. ૧૧૨૭ના અરસાની છે". “સિદ્ધમેરુ પ્રસ્તુત રાજવિહારથી કેટલાંક વર્ષો પૂર્વે બંધાઈ ચૂક્યો હશે, જેનાં બે કારણો છે. એક તો એ કે રાજધાનીમાં સિદ્ધરાજ મોટું એવું જૈન મંદિર બંધાવે તેવી ઘટના પૂર્વે તેણે પોતાના કુલકમાગત ઈષ્ટદેવ શંભુનું એક ભવ્ય મંદિર બંધાવી લીધું હોય તે વિશેષ યુક્ત અને સ્વાભાવિક છે. બીજું આ પ્રમાણે છે : શ્વેતાંબરાચાર્ય વાદિ દેવસૂરિ અને દિગંબર ભટ્ટારક કુમુદચંદ્રના સિદ્ધરાજની સભામાં થયેલા વાદ સમયે “કેશવ' નામધારી ત્રણ વ્યક્તિઓ ઉપસ્થિત હોવાનું પ્રભાવકચરિતમાં જણાવ્યું છે તે : આમાંની એક તે સરસ્વતીપુરાણ અંતર્ગત (અન્યત્રે ઉલ્લિખિત) સિદ્ધમેરુના પરિસર)માં રહેનાર, કેશવ પંડિત હોવાનું સ્વ૦) કન્વેયાલાલ ભાઈશંકર દવેનું અનુમાન સતર્ક લાગે છે; આ અંદાજના આધારે એમ કહી શકાય કે “સિદ્ધમેરુ' કિંવા જયસિંહભેરુ' પ્રાસાદ શ્વેતાંબર-દિગંબરવાદના સમયથી પૂર્વે, એટલે કે ઈ. સ. ૧૧૨૫ પહેલાં, બંધાઈ ગયો હશે. ચાલુક્યકાલીન ઇતિહાસના પીઢ વેત્તાઓ સિદ્ધરાજનો સોરઠવિજય સિહસંવત્'ના પ્રારંભના વર્ષમાં, એટલે કે ઈ. સ. ૧૧૧૪ના અરસામાં, મૂકે છે. પ્રસ્તુત વિજય બાદ, અને ઈ. સ. ૧૧૨૫ પહેલાં, શિવના આ મહાન્ પ્રાસાદનું નિર્માણ થયું હોવાનું સંભવે છે. મહમૂદ ગઝનીના આક્રમણ પછી બંધાયેલા સોલંકીકાલીન અણહિલ્લ પાટણનાં દેવમંદિરોનો પહેલી વાર વિધ્વંસ તો ભીમદેવ દ્વિતીયના સમયમાં ઈ. સ. ૧૧૯૭ તેમ જ ૧૨૧૯ના અરસાનાં ખતરનાક મુસ્લિમ આક્રમણોમાં થઈ ચૂકેલો. તેમાંથી બચ્યું હશે તે, અને વાઘેલા યુગમાં સર્જાયું હશે તે, સૌનો ઘોર વિનાશ ખીલજી સમયના મુસ્લિમ આક્રમણથી (ઈ. સ. ૧૨૯૮-૧૩૦૫) અને પછીના મુસ્લિમ શાસનને કારણે થઈ ચૂક્યો જણાય છે. Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ નિર્ચન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨ ત્યાંની ભૂમિતળ ઉપરના ભાગે દેખાતી હશે તે તમામ ધાર્મિક અને નાગરિક સંરચનાઓ ૧૪મી શતાબ્દીના આરંભે પૂર્ણતયા નષ્ટ થઈ ચૂકી છે, તદન્વયે આજે પાટણમાં સોલંકીયુગનાં મંદિરોના અવશેષો-અભિલેખો અતિ અલ્પ પ્રમાણમાં મળે છે; પણ મધ્યકાલીન સાહિત્યમાં તેમાંથી ઘણાના સગડ મળતા હોઈ તેમની એક કાળે રહેલી હસ્તીનું પ્રાથમિક અને નિઃશંક પ્રમાણ સાંપડી રહે છે. સિદ્ધરાજકારિત એક અન્ય બૃહકાયપ્રાસાદની હસ્તી બ્રાહ્મણોના મહાકંદ્ર વડનગર– વૃદ્ધનગર, પુરાણા આનંદપુર–માં હતી એવી ધારણા થવા માટે થોડાંક કારણો છે. ઉપલબ્ધ મધ્યકાલીન સાહિત્યમાંથી તો અલબત્ત એવું કોઈ સૂચન મળતું નથી૯, કે નથી તત્સંબંધ લભ્ય કોઈ અભિલેખીય પ્રમાણ; પરંતુ આ ઘટના અનુલક્ષે પુરાતત્ત્વનો એક સ્પષ્ટ પુરાવો છે વડનગરમાં બે પ્રસિદ્ધ અને અત્યુન્નત અને અલંકાર-પ્રચુર તોરણો, જે મૂળે કોઈ (હાલ વિલુપ્ત એવા) મહામંદિરના પરિસરમાં હતાં; તેની અવસ્થિતિ જોતાં અસલમાં ત્યાં પણ રુદ્રમહાલયની જેમ ત્રણ મુક્ત તોરણો મુખ્ય મંદિરના સંદર્ભમાં હતાં તેમ લાગે છે. તેમાં વચ્ચેનું હશે તે તોરણના ઉપરના ઇલ્લિકાવલણમાં મધ્યમૂર્તિરૂપે સ્કન્દ-કાર્તિકેય બિરાજમાન છે. મુખ્ય તોરણ શૈવ હોઈ પ્રાસાદ શિવનો હશે અને તેનું કદ લગભગ રુદ્રમહાલયપ્રાસાદ જેવડું જ હશે તેમ તોરણોની અવગાહનાને આધારે કલ્પી શકાય. પ્રાસાદ આથી વાસ્તુશાસ્ત્રોમાં વર્ણિત મેરુ જાતિનો હોવો જોઈએ. તોરણોની વાસ્તુ-શૈલી નિર્વિવાદ સિદ્ધરાજના કાળની છે ? અને મેરુ જાતિના પ્રાસાદો મહારાજાધિરાજો સિવાય અન્ય કોઈ ન કરાવી શકે તેવું “મટુગૂર્જર” વાસ્તુશાસ્ત્રોમાં સ્પષ્ટ વિધાન હોઈ, તેમ જ બહુ મોટાં, ગગનગામી શિખરોવાળાં, મંદિરો ઊભાં કરવાનું સાહસ તો અતિ ધનિક શ્રેષ્ઠીવરોની કે સંપન્ન દંડનાયકો-મંત્રીઓએ પણ વ્યાવહારિક કિંવા લોકધર્મની મર્યાદાને કારણે કર્યું નથી, તેમ જ આ કાર્ય પાશુપાતાચાર્યોની પણ ગુંજાશ બહારનું હોઈ વડનગરનો હાલ વિનષ્ટ એવો શિવનો મહાપ્રાસાદ એ કાળે તો જયસિંહદેવ સિદ્ધરાજ સિવાય બીજા કોણે કરાવ્યાનું કલ્પી શકાય?૩૪ સિદ્ધરાજનાં સુકૃતોની નોંધ લેતી સમયે અદ્યાવધિ ઉપેક્ષિત રહેલ અણહિલપત્તનના “સિદ્ધમેરુ કિંવા “જયસિંહમેરુપ્રાસાદનો, અને વડનગરના આ સિદ્ધરાજ વિનિર્મિત મેરુ-મંદિરનો પણ સોલંકી ઇતિહાસને સવિગત આલેખનાર ભવિષ્યના ઇતિહાસવેત્તાઓ સમાવેશ કરશે તેવી આશા વધુ પડતી નથી. લેખની કેન્દ્રવર્તી વાત તો અહીં સમાપ્ત થાય છે; કિંતુ સહસ્ત્રલિંગતડાગ સંબદ્ધ પ્રકાંડ પુરાવિદ્ (સ્વ) રમણલાલ નાગરજી મહેતાના આ પૂર્વે પ્રકાશિત થયેલા અભ્યસનીય લેખ (વિગત માટે જુઓ અહીં ટિપ્પણી ૨૪)નાં બેએક અવલોકનો વિચારણીય હોઈ અહીં આડપેદાશ રૂપે તેનું કેટલુંક પરીક્ષણ આવશ્યક માન્યું છે. “સગ્નલિંગ' શબ્દથી શું અભિપ્રેત છે તે સંબંધમાં અહીં એમના ઉદ્ગારો-વિચારો ઉદ્દેકી આગળ અવલોકન કરીશું: Page #162 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધમેરુ' અપર નામ ‘જયસિંહમેરુપ્રાસાદ” તથા “સહસ્ત્રલિંગટાક'ના અભિધાનનું અર્થઘટન ૧૪૧ દશાશ્વમેધતીર્થ પછી સરસ્વતીપુરાણ સહસ્ત્રલિંગની હકીકત આપે છે. તેથી કેટલીક ચર્ચા જરૂરી છે. પાટણના સહસ્રલિંગ તળાવ પર નાની નાની હજાર દેરીઓ હોવાની કલ્પના આજે સ્વીકારાય છે. આ કલ્પનાનુસાર તળાવને કાંઠે અસંખ્ય શિવમંદિરોની હસ્તી હોવાની શક્યતા જણાય. સરસ્વતીપુરાણ આ કલ્પનાને ટેકો આપતું નથી. પુરાવસ્તુ પણ આ કલ્પનાની વિરુદ્ધ હોવાનાં પ્રમાણ છે. તેથી સગ્નલિંગ માટે બીજો વિકલ્પ વિચારવો પડે. પાટણમાં સહસ્ત્રલિંગની પરિપાટીમાં બે વિકલ્પો છે. પ્રથમ વિકલ્પ હિંગલાજ માતાના મંદિરમાં નાનાં નાનાં શિવલિંગની સ્થાપના છે. ઋષિકેશના મંદિરમાં એક લિંગ પર ઘણા આંકો પાડીને સહસ્ત્રલિંગ બનાવ્યાં છે એ બીજો વિકલ્પ છે. સરસ્વતીપુરાણ દશાશ્વમેધતીર્થ પછી સહસ્ત્રલિંગનું વર્ણન કરે છે. તે જોતાં તળાવના પૂર્વ કિનારે તે હોવાનું લાગે છે. આ સ્થળે હાલની રેલવેની દક્ષિણે રાજગઢી પાસે આરસપહાણના ઉપયોગવાળું શિવાલય હોવાનું તેના અવશેષો પરથી સમજાય છે. આ મોટું શિવાલય સહસ્રલિંગનું હોવાનો સંભવ છે. આથી સહસ્ત્રલિંગનું એકમાત્ર સુંદર શિવાલય હિંગલાજ કે ઋષિકેશ દર્શાવે છે તેવા વિકલ્પ પૈકી એક વિકલ્પનું રાજગઢી પાસે બાંધવામાં આવ્યું હોવાની સપ્રમાણ કલ્પના થઈ શકે છે.”૩૫ શ્રી મહેતાનાં વિધાનો જૂનાં મૂળ સ્રોતોના સંદર્ભ જોતાં પરીક્ષણીય જણાતાં હોઈ અહીં તે વિશે હવે વિગતવાર જોઈએ. સરસ્વતીપુરાણમાં સિદ્ધરાજે સિદ્ધરાજસર તટે એક હજાર લિંગોની એક સમયે સ્થાપના કર્યાનું કહ્યું છે. (‘લિંગ' શબ્દ અહીં બહુવચનમાં છે, જે સૂચક છે.) યથા : क्षेत्रमेतत्समाख्यातं, सिद्धराजसरः स्थितम् ॥३७६।। यदा तु सिद्धराजेन, समकालं प्रतिष्ठितम् ।। सहस्त्रं तत्र लिङ्गानां तस्यैव च सरस्तटे ॥३७७|| समाराध्य तथा देवी तत्रानीता सरस्वती ॥३७८।। – સરસ્વતીપુરા, સી . ૩૭૬-૩૭૭-૩૭૮ જો કે પુરાણકાર અહીં ૧000 “લિંગો” સ્થાપ્યાનું કહે છે, પણ તેનાથી પ્રસ્તુત ‘લિંગો ધરાવતી કુલિકાઓ' એવો અર્થ પણ વ્યવહારમાં અયુક્ત નથી. (સિદ્ધરાજ જેવો રાજા પોતાના તળાવ કાંઠે નાનાં નાનાં હજાર શિવલિંગોનો ખડકલો એક સ્થાને એક જ મંદિરમાં કરી દે કે કેવળ એક લિંગ પર હજાર લિંગ કોતરાવે તે વાત કંઈ ગળે ઊતરે તેવી લાગતી નથી.) ઉદાહરણરૂપે વાતાપિપતિ કર્ણાટરાજ ચાલુક્ય વિનયાદિત્યની રાણી વિનયવતીએ નગરના તટાકના ઉપકંઠમાં ત્રેપુરુષદેવ (બ્રહ્મા-વિષ્ણુ-શિવ) સ્થાપ્યાના ઈ. સ. ૬૯૯ના શિલાલેખમાં પ્રાસાદનું નામ સરખું આપ્યું નથી; છતાં આ મૂર્તિઓ જેમાં હશે અને જેના મુખમંડપના સ્તંભ Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ નિર્ગસ્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨ પર પ્રસ્તુત લેખ કંડારેલો છે, તે દેવાલય-ત્રયનું ઝૂમખું આજ પણ ત્યાં ઊભું છે. એ જ પ્રમાણે કબુજ-દેશના ઘણા શિલાલેખોમાં ભાષા જોતાં ઉપલક દષ્ટિએ એમ લાગે કે તે સૌ દાખલાઓમાં કેવળ લિંગ-પ્રતિમાદિ સ્થાપનાની જ વાત છે; પણ વાસ્તવમાં તો સ્રોતગત સન્દર્ભથી લિંગ ના પ્રતિમાયુક્ત દેવાલય અભિપ્રેય હોવાનું જ જોવા મળ્યું છે. છતાં સરસ્વતીપુરાણનું કથન દ્વિધાપૂર્ણ લાગતું હોય તો પ્રસ્તુત પુરાણના કર્તા અતિરિક્ત રાજા સિદ્ધરાજના સમકાલિક લેખક આચાર્ય હેમચંદ્રનું એ મુદ્દા પરનું કથન અસંદિગ્ધ શબ્દોમાં ઉપલબ્ધ છે* : યથા : शंभोः सहस्रमष्टौ चायतनानि सरस्तटे ॥ -द्वयाश्रयमहाकाव्य सगे १५.११७ આ સૂત્રનો સીધો અને સાફ અર્થ ‘‘તળાવને કાંઠે શિવનાં ૧૦૦૮ આયતનો' ” એટલે કે દેવકુલો કરાવ્યાં એવો જ નીકળે છે. વૃત્તિકારે પણ સ્પષ્ટ. એટલું જ કહી ત્યાં કોઈ વ્યાખ્યા કરી નથી. વૃત્તિકારે માન્યું છે કે આ વાત સ્વતઃ સિદ્ધ છે; એથી તે સંબંધી વિવરણ દેવાનું અનાવશ્યક છે.) જો સહસ્રલિંગનું કેવળ સંકેત-સ્વરૂપ “એક જ લિંગયુક્ત મંદિર,” કે “નાનાં નાનાં હજારેક લિંગોનો સમૂહ સ્થાપ્યો હોય તેવું એક મંદિર” ઉપલક્ષિત હોત તો શંભુઃ સદતિપ્રિધાન: સરdટે I એના જેવું કંઈક વિધાન મળત; ગાયતનાન અને શંપોઃ એવા બહુવચનદર્શક શબ્દો ત્યાં ન હોત. યાશ્રયમહાકાવ્યની રચના સરોવર અને તેના ઉપકંઠ પરની અન્ય મુખ્ય મુખ્ય દેવસ્થાનોની રચનાઓ થઈ ગયા પછી, લગભગ ૧૩-૧૪ વર્ષના ટૂંકા ગાળા બાદ પૂર્ણ થઈ હોઈ (આઈસ૧૦૪૦-૧૧૫૦), તેમ જ આચાર્ય હેમચંદ્ર અન્યથા સિદ્ધરાજના સમકાલીન હોઈ, અને અણહિલ્લપત્તનથી પણ ખૂબ પરિચિત હોઈ, તેમના આ સ્પષ્ટ વિધાન પર ધ્યાન દેવું ઘટે. એ જ પ્રમાણે વૃત્તિકાર અભયતિલકગણિ પણ ૧૩મા શતકના મધ્ય ભાગે થઈ ગયા છે, અને તેમના સમયમાં તળાવ કાંઠે રહેલી સરસ્વતીપુરાણોક્ત તેમ જ યાશ્રયકથિત રચનાઓમાંથી ઘણીખરી હજુ મોજૂદ હશે; તેથી તેમનું કથન પણ વિશ્વાસપાત્ર માની શકાય. સાંપ્રત ચર્ચાને ઉપકારક એક વિશેષ પ્રમાણ ભૃગુકચ્છના જિન મુનિસુવ્રતના પુરાતન મંદિરના આસ્થાન વિદ્વાનું, મુનિ જયસિંહસૂરિના રચેલ હમ્મીરમદમર્દન નાટક (આઇ ઈ. સ. ૧૨૨૫)માં મળે છે. ત્યાં ગૂર્જર નૃપની રાજધાની (અણહિલ્લપત્તન) સંબદ્ધ રાણક વીરધવળ દ્વારા થયેલ વર્ણનમાં સહસ્રલિંગાટાકનું “સિદ્ધરાજસાગર” નામક “સર” એવું અભિધાન મળે છે અને તેના ઉપલક્ષમાં સત્ર-સચ-શશિર-સુરદ તથા દાનસહસ્ત્રાન્નિવલ સરખા ઉપલી વાતને પુષ્ટિ દેતા ઉલ્લેખો પ્રાપ્ત થાય છે. સોલંકીકાલીન Page #164 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધમેરુ' અપનામ “જયસિંહમેરુપ્રાસાદ” તથા “સહસ્રલિંગટાક'ના અભિધાનનું અર્થઘટન ૧૪૩ લેખકોનાં આ લેખિત પ્રમાણો લક્ષ્યમાં લેતાં સાંપ્રત વિદ્વાનોએ સહસ્ત્રલિંગ-તટાકને કાંઠે શિવની હજાર દેરીઓ હોવાની જે કલ્પના કરી છે તે અવશ્ય સ્વીકારવા યોગ્ય છે. શ્રીમદ્ મહેતાએ તળાવ સંબંધી તળછંદનું માનચિત્ર પ્રગટ કર્યું છે. તેમાં પૂર્વ બાજુની પાળ પાસેના દશાશ્વમેધતીર્થ અને પશ્ચિમ પાળ સમીપ કયાંક રહેલ શક્તિપીઠ વચ્ચેનો પરિધિ પરનો બહુ મોટો ગાળો, લગભગ ૨૫૦૦-૩૦૦૦ ફીટ જેટલો, ખાલી રહે છે. અને બરોબર ત્યાં આગળ ક્યાંક સહસ્ત્રલિંગ-તીર્થ હોવાનું સરસ્વતીપુરાણ કહે છે. સહસ્ત્રલિંગતીર્થની ૧૦૦૮ દેવકુલિકાઓ અહીં–જે મૂળે બાંધેલી પાકી પાળ હશે તે પર–સ્થાપેલી હશે. આ અનુલક્ષે વીરમગ્રામના, વાઘેલા રાણક વીરમદેવના તટાક (આ ઈ. સ૧૨૩૯૪૦)નું દષ્ટાંત સમર્થન રૂપે ટાંકી શકાય. ત્યાં તળાવના કાંઠા અંદરની પથ્થરની પાજ પર અસલમાં લગભગ ૫૨૦ દેવકુલિકાઓ હતી, જેમાંની કેટલીક તો ઠીક ઠીક સંખ્યામાં આજે પણ ત્યાં ઊભેલી છે. સંભવ છે કે ત્યાં તળાવની પાળે દેવકુલિકાઓ કરવાની પ્રેરણા સહસ્ત્રલિંગના દૃષ્ટાંત પરથી મળી હોય જ. ફરક એટલો છે કે વીરમગ્રામમાં પાળ પર ચારે દિશામાં ફરતી દેહરીઓ હતી તેવું અનુમાન થઈ શકે છે; જ્યારે પાટણના વિશાળતર તળાવની કેવળ અર્ધી પાળ તે માટે રોકાયેલી હશે એવું અનુમાન થઈ શકે. (વીરમગ્રામ આમ, આ મુદ્દા પર આયોજનનો વિશેષ વિકાસ દર્શાવી જાય છે.) સરસ્વતીપુરાણકાર પ્રસ્તુત કાસારને “સિદ્ધરાજસર' કહે છે. સોમેશ્વર કવિ', અરસિંહ ઠક્કુર તથા જયમંગલસૂરિ “સિદ્ધભૂપતિસર', અને જયસિંહસૂરિ ““સિદ્ધરાજસાગર” નામ આપે છે. તળાવનું વિધિસરનું નામ તો આ જ જણાય છે; પણ એ યુગમાં નવીન અને ધ્યાન ખેંચે તેવી અંતર-પાળ પરની ૧૦૦૮ શિવકુલિકાઓની રચનાને લીધે લોકવાણીમાં તે “સહસ્રલિંગતડાગ” નામે સુવિદ્યુત હશે અને એથી પ્રબંધકારોએ પ્રધાનતયા તત્ અભિધાન વાપરવું પસંદ કર્યું છે અને જનભાષામાં આજ દિવસ સુધી “સહસ્રલિંગ તળાવ” નામ જ પ્રસિદ્ધિમાં છે. મહાભાગ મહેતા સહસ્ત્રલિંગસરને અનુલક્ષીને જયમંગલસૂરિએ આપેલી વીણાના તુમ્બ અને દંડની ઉપમા સંબંધમાં “તોરણને દંડની ઉપમા” અપાયાનું કહે છે ૯; પણ સહસ્ત્રલિંગને કાંઠે “તોરણ” હોવાનું તો કોઈ પણ મધ્યકાલીન લેખકે કહ્યું હોવાનું મારા તો ધ્યાનમાં નથી. હેમચંદ્રાચાર્યે પણ ત્યાં “કીર્તિસ્તંભ” હોવાનું જણાવ્યું છે૫૦ : વાઘેલા માંડલિક રાણક વિરધવલના રાજપુરોહિત અને વસ્તુપાલ-મિત્ર કવિ સોમેશ્વર પણ કીર્તિકૌમુદી (આ. ઈ. સ. ૧૧૨૫-૧૨૩૮)માં', તેમ જ કવિવર ઠક્કર અરસિહ સ્વકૃત સુકૃતસંકીર્તનમહાકાવ્ય (આ ઈ. સ૧૨૩૦-૩૨)માં કીર્તિસ્તંભની જ નોંધ લે છે"૨. અને છેલ્લે નિવૃત્તિગચ્છીય Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ નિર્ચન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨ અંબદેવસૂરિના સમરાવાસુ (સં. ૧૩૭૧ | ઈ. સ. ૧૩૧૫)માં પણ કીર્તિસ્તંભનો જ ઉલ્લેખ છે. જયમંગલસૂરિના મૂળ શ્લોક તથા ઉદ્ધરણના સ્થાન વિશે તલાશ કરતાં શ્રી મહેતા દ્વારા ઉલ્લિખિત “પ્રબંધચિંતામણિ પરની રાજશેખરની ટીકા” તો ક્યાંયથી પ્રાપ્ત ન થઈ શકીઝ, પણ સ્વયં પ્રબંધચિંતામણિમાં જ તે જોવા મળ્યાં. ત્યાં ઉદ્ધરણ આ પ્રમાણે છે:૫ : अथ कदाचिद्राज्ञा ग्रथिलाचार्या जयमङ्गलसूरयः पुरवर्णनं पृष्टा ऊचुः । एतस्यास्य पुरस्य पौरवनिताचातुर्यतानिर्जिता मन्ये हन्त सरस्वती जडतया नीरं वहन्ती स्थिता । कीर्तिस्तम्भमिषोच्चदण्डरुचिरामुत्सृज्य बाहोर्बलात्तन्त्रीकां गुरुसिद्धभूपतिसरस्तुम्बां निजां कच्छपीम् ॥ અહીં પણ સ્પષ્ટતઃ કીર્તિસ્તંભને (કચ્છપીવીણાનો) દંડ માન્યો છે, તોરણનો ઉલ્લેખ નથી. (જયમંગલસૂરિ બૃહદ્ગચ્છીય વાદીન્દ્ર દેવસૂરિશિષ્ય રામચંદ્રસૂરિના શિષ્ય હતા. તેમની વિદ્યમાનતાનો સમય ઈસ્વીસની ૧૩મી શતાબ્દીનું બીજું-ત્રીજું ચરણ છે.) જયમંગલસૂરિ, અરસિંહ ઠક્કર, કે સમરારા સુના કર્તા અંબદેવસૂરિ ઇજનેર કે પુરાતત્ત્વવિદ્ નહીં પણ કવિજન હોઈ તેમની વાત સ્વાભાવિક જ કવિસુલભ ઉપમાઓ દ્વારા જ વ્યક્ત થાય. બીજી બાજુ મધ્યકાલીન પૌરાણિક પરંપરામાં પણ તીર્થોનાં માહાભ્યો ગાવા સિવાય તેના વાસ્તવિક ઈતિહાસ કે સંરચનાની વિગતો બિલકુલ આપવામાં આવતી નથી, પણ સરસ્વતીપુરાણ તેમાં એક વિરલ અપવાદ છે અને તેમાં સહલિંગસર વિષયે અપાયેલી માહિતી આશ્ચર્યકારક રીતે સવિગત હોવા ઉપરાંત સાચી હોવા અંગે સંદેહને સ્થાન નથી. ટિપ્પણો : ૧. આ બે વાસ્તુકૃતિઓનાં સર્જન સંબંધમાં વિદ્ધદ્રવર્ગને જ્ઞાત એવા મધ્યકાલીન સાહિત્યના ઉલ્લેખો ઉપરાંત (ઐતિહાસિક દષ્ટિએ કેટલેક અંશે અવિશ્વસનીય એવી) સિદ્ધરાજોપલક્ષિત લોકકથાઓ પણ જાણીતી છે. ૨. જુઓ મારો લેખ “સિદ્ધરાજ-કારિત-જિનમંદિરો,” ફાર્બસ ગુજરાતી સભા સૈમાસિક અંક ૧, મુંબઈ જાન્યુઆરી-માર્ચ ૧૯૭૭, પૃ. ૧-૧૨, તથા સાંપ્રત ગ્રંથમાં તેનું પુનર્મુદ્રણ. ૩. રૂદ્રમહાલયના અવશેષો તેમ જ સહસ્રલિંગ-તટાકના ઉત્પનન દ્વારા પ્રકાશમાં આવેલા એના પરિસરના થોડા મંદિરાદિ ભગ્નાવશેષો. ૪. “રાજવિહાર' અને “સિદ્ધવિહાર' સંબંધમાં હાલ તો માત્ર વાયના ઉલ્લેખો જ પ્રાપ્ત છે. ૫. ઈ. સ. ૧૦૯૫થી ૧૧૪૪-૪૫. Page #166 -------------------------------------------------------------------------- ________________ ‘સિદ્ધમૈરુ' અપરનામ 'જયસિંહમેરુપ્રાસાદ' તથા 'સહસ્રલિંગતટાક'ના અભિધાનનું અર્થઘટન ९. दशावतारी प्रकृतव्याख्यामत्र व्यधत्त सः । - स राजात्र सरस्तटे " दशावतारीं" नारायणदशावतारप्रतिमाप्रासादं "व्यधत्ता" कारयत् । તથા याश्रयकाव्य सर्ग १५. ११९ न्युरून्कीर्त्तिस्तम्भानिव सुरगृहाणि व्यरचयत् ॥ --- द्वयाश्रयकाव्य, સર્ગ ૧-૨૨" स राजा "सुरगृहाणि" प्रासादान् महाकीर्त्तिहेतुत्वेनोरून्महतः "कीर्तिस्तम्भानिवाशु "व्यरचयत्" अकारयत् । वृत्ति — ૧૪૫ {Cf. Abji Vishnu, Kathvate, Bombay Sanskrit and Prakrit Series, No. LXXVI, Bombay 1915, pp. 257 and 259.) ૧૫. જિનવિજયજી, 'પ્રાસ્તાવિ'', . વ. સં. વૃદ્ધ ” वृत्ति ૭. જુઓ સિંઘી જૈન ગ્રંથમાલા, ગ્રંથાંક ૧, સં જિનવિજય મુનિ, શાંતિનિકેતન ૧૯૩૩, પૃ ૫૫, ૭૦૭૧. ‘કર્ણમરુ' સંબંધમાં અન્ય પણ ઉલ્લેખો સંપ્રાપ્ત છે. ૮. ચાશ્રય, સર્ગ ૨૦. ૧૦. તથા વ્યાખ્યા. ૯. જુઓ વધુમપાન ત્રિસંગ્રહ, સં૰ આયાર્ય બિનવિયમુનિ, સિંધી જૈન ગ્રંથમાલા, ગ્રંથાંક ૪૧, મુંબઈ ૧૯૫૬, ૧ ૫૧. ૧૦. એજન, ‘‘પ્રાસ્તાવિ'', પૃ. ૪. ૧૧. એજન, પૃ ૧૫. ૧૨.મોહનલાલ દલીચંદ દેશાઈ, જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ, મુંબઈ ૧૯૩૨, પૃ. ૪૩૨, કંડિકા ૬૩૩, ૧૩. એજન; તથા જિનવિજયજી, “પ્રાસ્તાવિક,” વુ, ચ, સં. પૃ૦ રૂ. મુનિએ પ્રસ્તુત સ્તવનું પૂરું નામ ત્યાં ‘‘ત્રિપુરાભારતીલપુસ્તવ' નોંધ્યું છે. ૧૪. દેશાઈ (પૃ. ૪૩૨ ઉપ૨) આનો સમય સં. ૧૪૧૮ | ઈ. સ. ૧૩૬૨નો પ્રશ્નાર્થ સહ સૂચવે છે પણ ત્યાં તે માટેનો આધાર બનાવ્યો નથી. ૧૬. એજન, પૃ. ૨. ૧૭. એજન, પૃ. ૨-૬ ૧૮. પ્રભાવપરિત, સં. જિનવિજયમુનિ, સિંધી જૈન ગ્રંથમાલા, ગ્રંથાંક ૧૩, અહમદાબાદ-લકત્તા ૧૯૪૦, ૧૯. જિનવિજય, માવશે., પૃ ૧૧૧, ૨૦. સં. કહૈયાલાલ ભાઈશંકર દવે, શ્રીફાર્બસ ગુજરાતી સભા, મુંબઈ વિ. સં. ૧૯૯૬ (સન્ ૧૯૪૦). એમની સંપાદકીય પ્રસ્તાવના મહત્ત્વપૂર્ણ છે. એનો અમુકાશે આધાર આ લેખમાં લીધો છે. ૨૧. સરસ્વતીપુરાણનો રચનાકાળ સિદ્ધરાજના શાસનનાં અંતિમ વર્ષો અંતર્ગત હશે તેવું અંદરની વસ્તુના નિક ઐ. મા. ૨-૧૯ Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ નિરીક્ષણ પરથી જણાય છે. ૨૨. સિદ્ધપુરના રુદ્રમહાલયના બાંધકામની અને તે પછીની દેખરેખ રાખવાનો ભાર જેને સોપેલો તે આલિગ મંત્રીને સિદ્ધરાજે અરસામાં ગ્રામ-ગ્રાસ આપ્યાનું (સ્વ) મુનિ જિનવિજયજીએ ‘‘પ્રાચીન ગુજરાતના સાંસ્કૃતિક ઇતિહાસની સાધન-સામગ્રી'' (ગુજરાત સાહિત્ય સભા, અમદાવાદ)માં નોંધ્યું છે તેવું (સ્વ-) દુર્ગાશંકર કેવળરામ શાસ્ત્રી કહે છે : (જુઓ એમનો ગુજરાતનો મધ્યકાલીન રાજપૂત ઇતિહાસ, સંશોધન ગ્રંથમાળા, ગ્રંથાંક ૪૧મો, સંસ્કરણ ૨જું, અમદાવાદ ૧૯૫૩, પૃ॰ ૩૭૭.) (શાસ્ત્રીજીએ જિનવિજયજીનો પ્રસ્તુત નિબંધ કઈ સાલમાં વંચાયો હતો, અને છપાયો હતો કે કેમ તે વિષય પર કોઈ જ નોંધ ત્યાં લીધી નથી. આની ખોજ કરતાં ખબર પડી કે મુનિજીએ સન્ ૧૯૩૩માં ગુજરાત સાહિત્ય સભામાં આપેલ વ્યાખ્યાનમાં આવી નોંધ લીધેલી. પ્રસ્તુત વ્યાખ્યાનનું પુનર્મુદ્રણ (અમદાવાદ ૧૯૯૫) થયું છે તેમાં પૃ. ૩૭ પર તે વિષયમાં ટૂંકી નોંધ આપેલી છે. ત્યાં ઘટનાસંવત્ ૧૧૮૯ / ઈ. સ. ૧૧૩૩ નોંધાયેલો છે જે વાસ્તવિક જણાતો નથી. એ મિતિ સં ૧૧૯૬ / ઈ. સ. ૧૧૪૦ના અરસાની હોવી ઘટે.) કેમકે સિદ્ધરાજને રુદ્રમહાલય બાંધવાની પ્રેરણા ઉજ્જયનીના સુપ્રસિદ્ધ મહાકાલેશ્વરના મંદિર પરથી મળી લાગે છે. સિદ્ધરાજે રુદ્રમહાલયના ધ્વજારોહણ સમયે જૈન મંદિરો (તેમ જ સંભવતયા શૈવેતર બ્રાહ્મણીય દેવાલયો) પરની ધ્વજા ઉતારી નાખવાની આજ્ઞા, ઉજ્જયનીના મહાકાલ મંદિર સંબંધી એવી પ્રથાના અનુકરણ રૂપે, આપેલી તેવું પ્રબંધચિંતામણિ આદિ જૈન પ્રબંધોનું કથન છે, જે સાંપ્રત સંદર્ભમાં સૂચક બની રહે છે. વિશેષમાં રુદ્રમહાલયના સ્તંભો ૫૨ માલવી સ્થાપત્યની સ્પષ્ટ અસર, અને એથી માલવાનો પરિચય-પરામર્શ વરતાય છે, જે ગુજરાતમાં આ પૂર્વેનાં કોઈ દષ્ટાંતોમાં જોવા મળતો નથી. આ પરિસ્થિતિ સિદ્ધરાજના માલવ-વિજય (ઈ. સ. ૧૧૩૭) પછી ઘટી હોવાની કલ્પના ઐતિહાસિક ઘટનાક્રમ સાથે સુસંગત છે. નિગ્રન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨ ૨૩. પ્રસ્તુત ગ્રામ-દાન આલિગ મંત્રીને ‘રુદ્રમહાલય’ તથા ‘રાજવિહાર’ એમ બન્ને દેવાલયોની રચના સિદ્ધપુરમાં પૂરી થઈ તેમાં પ્રતિષ્ઠા થયાના શુભાવસરે દેવાયું હશે તેવું અનુમાન સમુચિત જણાય છે. ૨૪. યથા : ततस्तेनैवामर्षेण मालवमण्डलं प्रति प्रतिष्ठासुः सचिवान् शिल्पिनश्च सहस्त्रलिङ्ग-धर्मस्थानकर्मस्थाये नियोज्य, ત્વરિતાત્યા તમિત્રિદ્યમાને નૃપતિ: પ્રયાણમરોત્। જિનવિજયજી, પ્રવચિંતામણિ, સિંઘી જૈન ગ્રંથમાલા ગ્રંથાંક ૧, શાંતિનિકેતન, ૧૯૩૩, પૃ. ૫૮; અને ત્યાં સ્કન્ધાવા૨માં રાજાને સહસ્રલિંગતટાક વર્ષાકાળ પછી પાણીથી ભરાઈ ગયા હોવાના સમાચાર મળેલા (......સહસ્રતિરોધૃતમિતિ સ્વામિન્....... ઇત્યાદિ : એજન, પૃ ૬૨.) માલવયુદ્ધ પછી પરમારરાજ યશોવર્માને કેદ કરી પાટણ લાવ્યા બાદ સિદ્ધરાજે તેને રાજધાનીમાં ત્રિપુરુષપ્રાસાદાદિ મહત્ત્વની વાસ્તુકૃતિઓ બતાવેલી, જેમાં સહસ્રલિજ્ઞસરનો પણ સમાવેશ હતો : યથા : अथ श्रीसिद्धराजेन पत्तने यशोवर्मराज्ञस्त्रिपुरुषप्रभृतीन् सर्वानपि राजप्रासादान् सहस्त्रलिङ्गप्रभृतीनि च ધર્મસ્થાનાનિ શયિત્વા.....ત્યાવિ: એજન, પૃ ૬૧. શ્રી રમણલાલ નગરજી મહેતાના વીસેક વર્ષ પૂર્વે પ્રકાશિત થયેલા ઉપયુક્ત લેખ ‘‘સહસ્રલિંગ તળાવ’ (સ્વાધ્યાય, પુ- ૧૭. અંક ૪, વિ. સં. ૨૦૩૬)માં આથી વિપરીત કહેવામાં આવ્યું છે ઃ યથા ઃ ‘‘ઉપલબ્ધ Page #168 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધમેરુ' અપરનામ “જયસિંહમેરુપ્રાસાદ” તથા “સહસ્ત્રલિંગટાક'ના અભિધાનનું અર્થઘટન ૧૪૭ પુરાવાઓ પ્રમાણે માલવાથી આવ્યા પછી સિદ્ધરાજે ઈ. સ. ૧૧૩૫-૩૬ પછી અર્થાત તેની આશરે ૫૮ વર્ષની ઉંમરે આ કામ કરાવ્યું. સિદ્ધરાજ ૧૧૪૩માં, એટલે કે આ કામ શરૂ કરાવીને સાત, આઠ વર્ષે મરણ પામ્યા તેથી તેનું સહસ્ત્રલિકના જીર્ણોદ્ધારનું કામ સાત વર્ષમાં પૂરું થયું હોવું જોઈએ.” (મહેતા, પૃ. ૩૮૫) શ્રી મહેતાએ આમ કહેવા માટે એમને પ્રાપ્ત થયાં હશે તેવાં) આધારભૂત નવીનતમ પ્રમાણો–અભિલેખીય વા સાહિત્યિક, વા બન્ને ત્યાં ટાંકડ્યાં ન હોઈ હાલ તો તે વિષયમાં વિશેષ જાણી શકાય તેમ નથી.) ૨૫. ત્યાં “રેવસૂરિતિ ', ૨૭૫. ૨૬. ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ, ગ્રંથ ૪, સોલંકીકાલ, (સં. રસિકલાલ છોટાલાલ પરીખ અને હરિપ્રસાદ ગંગાશંકર શાસ્ત્રી), સંશોધન ગ્રંથમાલા ગ્રંથાંક ૬૯, “આનુશ્રુતિક વૃત્તાંતો', અમદાવાદ ૧૯૭૬, પૃ. ૫૪૨. ૨૭. સોરઠવિજય બાદ જયસિંહદેવે “સિદ્ધચક્રવર્તિ બિરુદ ધારણ કર્યું હોવાનું પરિપક્વ ઇતિહાસવેત્તાઓનું અનુમાન છે. એ જ પ્રમાણે “મેરુ' જાતિના મહાનું પ્રાસાદનું નિર્માણ આવા કોઈ જવલંત વિજય બાદ વિશેષ શોભે તેવો તર્ક કરી શકાય. ૨૮. માત્ર રાણીવાવનાં “હાડ” અને સહસ્ત્રલિઝ-તટાકના રૂદ્રકુપ અને નાળ આદિ (જે જમીનના તળથી નીચે રહેલાં અને સરસ્વતીના મહાપુરની રેતીમાં દટાઈ ગયેલાં), તે થોડેક અંશે બચ્યાં છે. ૨૯ પ્રબંધચિંતામણિમાં “સિદ્ધરાજદિપ્રબંધ” અંતર્ગત નગર-મહાસ્થાનના જિન ઋષભ તેમ જ બ્રહ્માના પ્રાસાદોની વાત આવે છે. (પૃ. ૬૨-૬૩). ખંભાત પાસેના નગરકમાં ૧૧મી શતાબ્દીના પૂર્વ ભાગમાં મૂકી શકાય તેવી બ્રહ્મદેવ, સાવિત્રી અને (સરસ્વતી ?) અને બે ઋષિ-પાર્ષદોની આરસની મૂર્તિઓનું પંચક છે. એટલે આ નગરક તે “નગર-મહાસ્થાન' હશે તેવું પણ પ્રાથમિક દૃષ્ટિએ લાગે. પણ પ્રબંધચિંતામણિ સમેત અન્ય મધ્યકાલીન જૈન સાહિત્યમાં “નગર”થી “વૃદ્ધનગર” વિવક્ષિત છે. પ્રબંધચિંતામણિ નગર-મહાસ્થાનના ઋષભ જિનાલયને ભરત-કારિત કહે છે : અને વિશેષમાં નગર' શત્રુંજયની (અતિ પુરાતન કાળે) તળેટી હોવાનું કહે છે. આવી દંતકથાઓ અન્યત્ર જૈન મધ્યકાલીન સાહિત્યમાં વડનગર અને તેના આદિનાથ મંદિર સંબંધે જ મળે છે. જિનપ્રભસૂરિએ પણ કલ્પપ્રદીપ અંતર્ગત ૮૪ મહાતીર્થ સંબદ્ધ કલ્પમાં નરમહાસ્થાને શ્રીમતેશ્વર#તિઃ શ્રીયુતિઃ એમ કહ્યું છે : જુઓ, વિવિધ તીર્થત્વ (સં. જિનવિજય) સિંઘી જૈન ગ્રંથમાલા ગ્રંથાંક ૧૦, શાંતિનિકેતન ૧૯૩૪, પૃ. ૮૫) તપગચ્છીય મુનિસુંદરસૂરિ (ઈસ્વીસનુની ૧૫મી શતાબ્દીનું પ્રથમ ચરણ). રચિત શ્રીજિનસ્તોત્રરત્નકોશમાં પણ “વૃદ્ધનગરાલફ્રાર શ્રી ઋષભદેવસ્તોત્રમાં વૃદ્ધપુરમાં ભરત ચક્રી પ્રતિષ્ઠિત આદિપ્રભુની લેખમયી મૂર્તિની સ્તુતિ કરી છે. (જુઓ શ્રી નૈનસ્તોત્રસંઘ૬, દ્રિતીયો મા, (સંત પં. હર્ષચંદ્ર), શ્રીયશોવિજય જૈન ગ્રંથમાળા, વારાણસી વી. સં. ૨૪૩૯ (ઈ. સ. ૧૯૧૨), પૃ. ૫૯). આથી પ્રબંધચિંતામણિમાં જે “નગર મહાસ્થાન'ની વાત છે તે વડનગર સંબંધિત જણાય છે. 30. Cf. H.D. Sankalia, Archaeology of Gujarat, Bombay 1941, Fig. 56. ૩૧. સન્ ૧૯૫૭માં મેં જયારે તોરણોનું સર્વેક્ષણ કરેલું ત્યારે સ્કન્દની મૂર્તિવાળા તોરણના ખંડો નીચે ઉતારી નાખેલા જોયેલા. ૩૨. ઊંચાઈ લગભગ ૩૫' (કે ૩૩' ?) જેટલી છે. સિદ્ધપુરનાં તોરણોની પીઠ દબાયેલી છે, પણ વડનગરનાં Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ નિર્ચન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨ તોરણોની પીઠ સિદ્ધપુરનાં દૃષ્ટાંતોથી દોઢેક ફટ ઊંચેરી હોવાનો અંદાજ સન્ ૧૯૫૭માં મેં કરેલો તેવું स्म२५॥ छ. 33. अ५२लितपृच्छ, “प्रासानिएय" (सूत्र १८3), 9815 ६-८; त्यांनी ७५योग दो १० तथा १६-१८ : (Ed. Popatbhai Ambashankar Mankad, Gaekwad's Oriental Series, No. CXV, Baroda 1950, pp. 473-474.) ૩૪. કંડાર શૈલી સ્પષ્ટતયા સિદ્ધરાજના સમયની છે. 3५. हुमओ, महेता, "सलिं ," पृ. 3८४. ૩૬. સં. કલૈયાલાલ ભાઈશંકર દવે, શ્રીફાર્બસ ગુજરાતી સભાઃ ગ્રંથાવલિ અંક ૩૨, મુંબઈ ૧૯૪૦. સરસ્વતીપુરાણમાં સહસ્રલિંગ અભિધાનને સ્પષ્ટ કરતા ઉપર ટાંક્યા તેને મળતા બીજા પણ કેટલાક શ્લોકો छ: यथा : तथा नागाः सुपर्णाश्च सिद्धाश्चक्रधराश्च ये । सरितः सागराः सर्वे यक्षविद्याधरास्तथा ॥ सहस्रं यत्र लिङ्गानां सिद्धेशेन प्रतिष्ठितम् । निवासं रोचयामास तस्मिन्नमृतसागरे । -सरस्वतीपुराण १६.३३-३४. एकस्मिन् शिवकुण्डेऽपि सलिलं मुक्तिदं नृणाम् । किं पुनर्यत्सहस्त्रस्य लिङ्गानां पुरतः स्थितम् ।। -सरस्वतीपुराण १६.४० सर्वेषामेव तीर्थानामिदमेवाधिक सरः । सहस्त्रं यत्र लिङ्गानां स्थितं देवगणैः सह ।। -सरस्वतीपुराण १६.४८ ૩૭, આને લગતા સંદર્ભો સંપ્રતિ વિષયમાં ગૌણ હોઈ અહીં દીધા નથી. 3८. द्वयाश्रयकाव्य, द्वितीय खण्ड, सांयो२ वि० सं० २०४3 / स्वी १८८७, पृ2 २५६. ३८.Cf. Hammira-mada-mardana of Jayasimha Suri, Ed. C. D. Dalal, G.O.S. No. x, Baroda 1920, pp. 47-48. त्यां पायेतुं वन नीये मु४५ छ : एतां पुनरनन्तश्रीमण्डनीयां मण्डयत्येककुण्डलमिव सहस्त्रसङ्घयशशिशेखरसुरगृहकच्छलमुक्ताफलपटलजटिलान्तं मध्यस्फुरदुरुतरतरुलतावितानवलयितान्तरीपमयमरकतमणिनिकुरंबकान्तं नितान्ततान्तनीरजरजः परिरम्भसम्भावितशातकुम्भशोभमम्भो बिभ्राणं जगदानन्दनिधानं सिद्धसागराभिधानं सरः । ૪૦. ઉપર ટિપ્પણ ૩૯માં તળાવ સંબદ્ધ હજાર દેવકુલિકાઓ ની વાત આવી ગઈ છે. બીજા "सालिs"ना संह भाटेनीयेन पध भणेछ: सदा पूर्णेऽभ्यर्णस्थितहरसहस्त्रालिकराशिप्रभाचञ्चञ्चन्द्रोपलपटलसोपानसलिलैः । Page #170 -------------------------------------------------------------------------- ________________ ‘સિદ્ધમેરુ’ અપરનામ ‘જયસિંહમેરુપ્રાસાદ’ તથા ‘સહસ્રલિંગતટાક’ના અભિધાનનું અર્થઘટન क्व सम्भाव्यो यत्र प्रलयसमयद्वादशरवि च्छविप्लोपैः शोषः क्वथितपृथुपाथोधिभिरपि ॥ • દુશ્મીરમમનમ્, અંક ૬, ૨૬. — ૪૧. મહેતા, ‘‘સહસ્રલિંગ,” પૃ ૩૭૬. ૪૨. એજન. ૪૩. તળાવનાં તળ-આયોજનના માનચિત્ર તથા તેની પાળ પર શેષ રહેલી દેવકુલિકાઓ માટે જુઓ JAS Burgess, The Mohmadan Architecture of Ahmedabad Pt II, ASIWI Vol VIII, London 1905, Plate LXX II અને ત્યાં દેરીના નમૂના માટે જુઓ Plate LXX III. ૪૪. અજમેર પાસે (સરોવર પર) દશમા શતકમાં પુષ્કરતીર્થમાં સહસ્રલિંગ હોવાનું અને ત્યાં ચાહમાન ચંદનરાજની રાણી રુદ્રાણી તરફથી નિત્ય હજાર દીપ પ્રગટાવવામાં આવતાં હોવાનું પૃથ્વીરાજવિજય (કે પછી અન્યત્ર ક્યાંક) વાંચ્યાનું સ્મરણ છે. આ વાત તથ્યપૂર્ણ હોય તો પાટણના સહસ્રલિંગ પૂર્વે પણ આ પ્રકારના સ્થાપત્યની પરંપરાનો પ્રારંભ થઈ ચૂક્યો ગણાય. ૪૫. જુઓ ત્યાં. સ ૧.૭૮. મૂળ ગ્રંથ ટિપ્પણ લખતે સમય ઉપલબ્ધ થઈ શક્યો નથી. ૪૬. યાાતિ સિદ્ધઃ સરસ્વ त्यातायि पातुं घटपुरशक्तः । न मान्यशोभाङ्गभयादुपैति च्छद्यैव विन्ध्याचल वृद्धिरज्या ॥३५॥ (અરિસિંહ વિરચિત સુતસંજીત્તનમ્, સં. ચતુરવિજય, શ્રી જૈન આત્માનન્દ - ગ્રંથરત્નમાલા, ૫૧મું રત્ન, ભાવનગર વિ સં. ૧૯૭૪ (ઈ સ ૧૯૧૮), પૃ. ૧૬, ૨-૩૫.) ૪૭. જયમંગલસૂરિવાળું મૂળ સ્રોત વર્તમાને ઉપલબ્ધ નથી. પણ પ્ર ચિં૰ અંતર્ગત તેમના (અણહિલવાડ) પુરવર્ણનના ઉપલક્ષ સમેતનું નીચેનું ઉદ્ધરણ દેવામાં આવ્યું છે. एतस्यास्य पुरस्य पौरवनिताचातुर्यतानिर्जिता मन्ये हन्त सरस्वती जडतया नीरं वहन्ती स्थिता । कीर्तिस्तम्भमिषोच्चदण्डरुचिरामुत्सृज्य बाहोर्बलातन्त्रीक गुरुसिद्धभूपतिसरस्तुम्बां निजां कच्छपीम् ॥ ૧૪૯ ~ પ્ર૦ વિ૰ પૃ॰ ૬૨. (આ ઉદ્ધરણ મેં ફરીને પૃ- ૬૪ પર આપ્યું છે.) ૪૮. જુઓ ઉપ૨નું ટિપ્પણ ૪૭. ૪૯. ‘‘આ તળાવનો બાલચંદ્રસૂરિએ વસંતવિલાસમાં ‘‘વલય’’ તરીકે ઉલ્લેખ કર્યો છે. સમરારાસુમાં તેને પૃથ્વીનું કુંડળ કહ્યું છે. પ્રબંધચિંતામણિની રાજશેખરની ટીકામાં તેને જયમંગલસૂરિના શ્લોકને આધારે વીણાના તુંબડાની અને તોરણને દંડની ઉપમા આપી છે. પાટણના આ લેખકો દરબારીઓ કે જૈન સાધુઓ હતા અને તેથી તેમનાં વર્ણનો ઉપલક દૃષ્ટિએ થયાં હોય એ સ્વાભાવિક છે.” (મહેતા પૃ. ૩૭૭.) Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ નિર્ઝન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨ શ્રીમન્મહેતાએ ઉપર એમણે નોંધેલા ગ્રંથો અંગે કોઈ જ વિગતો નથી આપી કે નથી તેમાંથી સંદર્ભગત ઉદ્ધરણો ટાંક્યાં. ૫૦. યાશ્રયમાવ્ય, ક્રિતીય રવવુંસાંચોર વિસં. ૨૦૪૩ (ઈ. સ. ૧૯૮૭), પૃ. ૨૫૯, જુઓ ત્યાં ૧૫-૧૨૨નું ચોથું ચરણ : આ ચરણ પણ મેં પાછળ લેખમાં ૩૮ ક્રમાંકનું ટિપ્પણ આવે છે ત્યાં આપી દીધું છે. . न्युरून्कीर्तिस्तम्भानिव सुरगृहाणि व्यरचयत् ।। ૫૧. જુઓ કીર્તિકૌમુદી તથા સુકૃતસંકીર્તન, સંત પુણ્યવિજયસૂરિ, મુંબઈ ૧૯૬૧, પૃ. ૬. यस्योच्चैः सरसस्तीरे, राजते रजतोज्ज्वलः । કીર્તિસ્તો નો પ્રવાહોડવતરવિ I પ્રથમ સર્ગ, શ્લોક ૭૫. ૫૨. જુઓ મૂળ ગ્રંથ પૃ ૧૬, ૨.૩૭ विश्वं जगद्येन विजित्य कीर्तिस्तम्भस्तथा कोऽपि महानकारि । यथा हिमाद्रेरिव यस्य मूनि नभोनदी केतुपदं प्रपेदे ॥३७॥ ૫૩. “સમરારાસુ”, પ્રવીનપૂર્નરવ્યસંઘ, pt.1, sec. ed., Ed. C. D. Dalal, G.C.S. No. 13, p. 26. ત્યાં “દ્વિતીય ભાષા' અંતર્ગત નીચેની કડી મળે છે. अमियसरोवरु सहस्रलिंगु इकु धरणिहिं कुंडलु । कित्तिखंभु किरि अवररेसि मागई आखंडलु ॥७॥ ૫૪. શ્રીમનું મહેતાની કંઈક સરતચૂક થઈ હશે ? ૫૫. જુઓ અહીં ટિપ્પણ ૪૭. ૫૬. તોરણ બે સ્તંભો પર ઊભું થતું હોઈ, તેને વીણાદંડની ઉપમા ઘટિત થઈ શકતી નથી, પણ કીર્તિસ્તંભ વાસ્તવિક થાંભલા રૂપે કે પછી ચિત્તોડમાં છે તેમ માયલા વાળી ઇમારત હોય, તેને વીણાના દંડની ઉપમા બંધબેસતી થાય ખરી. ૫૭. જુઓ મારો લેખ, “કવિ રામચંદ્ર અને કવિ સાગરચંદ્ર,” sambodhi, Vol 11, Nos. 1-4, April 1982-Jan. 1983, પૃ. ૬૮-૮૦, તથા તેનું સાંપ્રત સંકલનમાં પુનર્મુદ્રણ. ત્યાં જયમંગલસૂરિ અને તેમની ગુર્નાવલી ગચ્છ અને સમયાદિ વિશે ચર્ચા પૃ. ૭૨-૭૩ પર કરી છે. ૫૮. અને એને શબ્દાર્થને જ પકડીને ભાવાર્થને એક કોર રાખી ઘટાવવું ન તો ઔચિત્યપૂર્ણ, ન તો સુસંગત કહી શકાય. Page #172 -------------------------------------------------------------------------- ________________ કુમારપાળ અને કુમારવિહારો સોલંકીકાલીન ગુજરાતમાં વૈદિક કિંવા બ્રાહ્મણ સંપ્રદાય અને જૈન મત વચ્ચે પરસ્પર સદ્દભાવ, આદર અને સહિષ્ણુતાની સમતુલા સોલંકીઓના આદિરાજ મૂળરાજ પ્રથમ(ઈ. સ. ૯૪ર૯૯૫)થી લઈ ગૂર્જરેશ્વર કુમારપાળ(ઈ. સ. ૧૧૪૩-૧૧૭૬)ના સમય સુધી બરોબર જળવાઈ રહેલી. એ સમતોલન ઉથલાવનાર રાજા અજયપાળ ત્રણ જ વર્ષનું શાસન કરી વિદાય થયો. અજયપાળ પછી ગુજરાતમાં ફરીને બન્ને પ્રાચીન દર્શનો વચ્ચેની સ્નેહગ્રંથિ સ્થપાઈ રહી ને વાઘેલાયુગના પ્રારંભે મંત્રીશ્વર વસ્તુપાલે એને દઢતમ કરી. અજયપાળ પહેલાંના સોલંકી રાજેન્દ્રો અને જૈન સમાજના સંબંધ ઘણા જ મીઠા રહેલા. સોલંકી રાજાઓએ જૈન મંદિરોને દાનશાસનો કરી આપવા ઉપરાંત જિનભવનોનાં પણ નિર્માણ કરાવેલાં. એ સંદર્ભમાં જોઈએ તો મહારાજ મૂલરાજદેવના સમયમાં ગુજરાતની રાજધાનીમાં મૂલવસહિકાપ્રાસાદ' બંધાયો હોવાનું પ્રભાસપાટણના દિગંબર આમ્નાયના (વર્તમાને વિચ્છેદ થયેલા) ચંદ્રપ્રભ જિનાલયને ઉપલક્ષિત, આચાર્ય હેમકીર્તિના સં. ૧૨ X ના મહારાજ ભીમદેવ દ્વિતીયના સમયના ખંડિત ત્રુટિત શિલાલેખ પરથી જાણીએ છીએ. આ પ્રાસાદના નામમાં કાં તો દિગંબર આમ્નાયનો મૂલસંઘ વિવક્ષિત હોય, અથવા વિશેષે તો સ્વયં મૂલરાજ મહારાજે એ મંદિર બંધાવી આપ્યું હોય અને એ કારણે એ જિનાલયને “મૂલવસતિકાનું નામ પ્રાપ્ત થયું. આવા નામવાળા એક બીજા ચૈત્યનો શ્રીપત્તન(અણહિલવાડપાટક)ના અનુલક્ષમાં ઉલ્લેખ મળે છે. મંત્રીશ્વર વસ્તુપાળે ૧૩મા શતકની વીસી-ચાળીસી વચ્ચે કરાવેલ સુકૃતોની સૂચિમાં એમણે “મૂલનાથ જિનદેવના મંદિર પર કલશ ચડાવ્યાની હકીકત જિનહર્ષગણિએ “વસ્તુપાલચરિત્ર”(વિ. સં. ૧૪૯૭ ઈ. સ. ૧૪૪૧)માં નોંધી છે. આ મંદિર મોટે ભાગે ઉપરકથિત દિગંબર વસહિકાથી અભિન્ન હોવાની શક્યતા છે. એ પછીના કાળમાં જોઈએ તો યુવરાજ ચામુંડરાયે વડસમા(વરુણ શર્મક)ના જિનભવનને વિસં. ૧૦૩૩ | ઈ. સ. ૯૭૭માં આપેલું દાનશાસન, મહારાજ ભીમદેવ પ્રથમ(ઈ. સ. ૧૦૨૨-૨૬)નું વાયટમહાસ્થાનના જિનમંદિરને ઈસ્વી ૧૦૬૩ના અરસામાં આપેલું દાન", એ કાળે અવંતિપતિ ભોજ સાથે ખેલાયેલાં મેઘા અને વાક્શક્તિનાં ચાટુતાભર્યા રણાંગણોમાં વાદિવેતાલ શાંતિસૂરિ અને તર્કચૂડામણિ સુરાચાર્યે ગુજરાત પક્ષે આપેલી સહાય, ત્યારબાદ જોઈએ તો કર્ણદેવે વિ. સં. ૧૧૪૦-ઈ. સ. ૧૦૮૪માં આપેલું ટાકોદીના જિનાલયને દાનપત્ર અને અનુગામી રાજા જયસિંહદેવ સિદ્ધરાજનું એને મંજૂર રાખતું સં. ૧૧૫૬-ઈ. સ. ૧૧OOનું તામ્રશાસન, સિદ્ધરાજ(ઈ. સ. ૧૦૯૫-૧૧૪૪)નો વાદિદેવસૂરિ, ધર્મઘોષસૂરિ તેમ જ આચાર્ય હેમચંદ્રસૂરિ સાથેનો મૈત્રી અને આદરભર્યો સંપર્ક, એની ગિરનાર-શત્રુંજયની યાત્રા તેમ જ એણે પાટણમાં Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ નિગ્રંથ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨ નિર્માવેલ “રાજવિહાર' ને સિદ્ધપુરમાં સિદ્ધવિહાર' અને “સુવિધિજિનના પ્રાસાદો–એ સૌ વાતો જિનધર્મને સોલંકી નૃપતિઓએ આપેલા ઉદાર પ્રશ્રય અને સમાદરનાં પ્રોજ્જવલ દષ્ટાંતો છે. પણ જૈન ધર્મ પ્રત્યે સવિશેષ ઢળનાર, જૈન માર્ગે પ્રરૂપેલી નિર્ભેળ નીતિનિષ્ઠા ને અહિંસાનો આત્યંતિક આદર રાખનાર અને જૈન પ્રણાલીની પ્રાઈથ્ય ધર્મની આચાર્ય હેમચંદ્રસૂરિની પાસે શિક્ષા-દીક્ષા લેનાર તો હતા ગૂર્જરેશ્વર મહારાજ કુમારપાળ. જયસિંહ સિદ્ધરાજના સમયમાં થયેલા રઝળાટના દુઃષમ સમયે જૈન મંત્રીઓએ, શ્રેષ્ઠીઓએ, શ્રાવકોએ અને આચાર્ય હેમચંદ્ર આપેલ રક્ષણ અને સહાય કુમારપાળને જૈન ધર્મના અને જૈન સમાજના સીધા અને સવિશેષ સંપર્કમાં લાવી રહ્યાં. ગુજરાતની રાજગાદી મળ્યા પછી કુમારપાળ (ઈ. સ. ૧૦૪૪-૭૪) ભૂતકાળના એ ઉપકારોને અને એના માનસ પર પડેલા જૈન સંસ્કારોને ભૂલેલો નહીં. આભારવશ કુમારપાળ એ ઉપકારનો બદલો વાળી આપવા બનતું કરી છૂટ્યો અને એના જૈન સંસ્કારો આચાર્ય હેમચંદ્રના સતત સંપર્ક અને ઉપદેશથી વધુ ને વધુ દઢીભૂત થયા. કુમારપાળ ‘પરમ માહેશ્વર' હતો કે પરમાત' એ મુદ્દા પર સાંપ્રદાયિક ઝનૂનથી પ્રેરાયેલા ઇતિહાસવેત્તાઓની, અને ગુજરાતના ઐતિહાસિક નવલકથાકારોની ઇતિહાસને કેટલીક વાર વિપર્યાસપૂર્વક રજૂ કરવાની રીતથી ગુજરાતનાં ગઈ પેઢી દરમિયાન વિદ્વત્તાના ક્ષેત્રે બ્રાહ્મણ અને જૈન પક્ષે વાદાવાદના મૂર્ખતાભર્યા, અણસમજુ, અને નિરર્થક રણજંગી ખેલાઈ ગયા. હકીકત એટલી જ છે કે સોમનાથનો મહામેરુપ્રાસાદ બંધાવનાર, કુમારપાળેશ્વરના નિર્માતા અને કેદારેશ્વરના અવતારક રાજા કુમારપાળે સ્વકુળધર્મને ત્યજ્યા સિવાય જિનદર્શનમાંથી જેટલું અનુકૂળ હતું તેટલું ગ્રહણ કરેલું. સાધુચરિત અને સમભાવી કુમારપાળ જેટલો “પરમાહત' થયો હતો તેટલો જ “પરમમાહેશ્વર' પણ રહ્યો હતો એ સત્ય ગઈ પેઢીના નહીં, પણ આ પેઢીના વિદ્વાનો સમય છે. ત્રીસ-ચાળીસ સાલ પહેલાં ઉદ્ભવેલ સાંપ્રદાયિક સરિતાનાં વહેણ આગળ વધે તે પહેલાં વાળુકાપટ જેવી ઋજુ, સુવાળી પણ અફાટ અને લોકહિતૈષી, અંબિકા-મંકરી શી મગૂર્જર સંસ્કૃતિએ એને શોષી લીધાં છે. સાંપ્રતકાલીન પેઢીના અગ્રણીઓ દ્વારા થઈ રહેલું ગુજરાતના ઇતિહાસનું આલેખન તટસ્થ તેમ જ સત્યાન્વેષી છે અને મઝહબી રાગદ્વેષને વચ્ચે લાવતું નથી. બ્રાહ્મણ અને શ્રમણ એ બન્ને પરંપરા આર્યસંસ્કૃતિની જ અભિવ્યક્તિ અને સમદળ શાખાઓ છે તેમ જ ભારતની સંસ્કૃતિને બન્નેએ સાથે મળીને પુષ્ટ કરી છે એ વાત તો ધર્માધ, દુષ્ટ-પ્રકૃતિ અને કુત્સિત બુદ્ધિવાળા રળ્યાખળ્યા કદાગ્રહી વિદ્વાનો સિવાય સૌ કોઈ સ્વીકારે છે. કુમારપાળનાં જૈન ધર્મ પ્રતિના સવિશેષ આદર અને મમતાનાં બે પરિણામો આવ્યાં : એક તો એના શાસન દરમિયાન અહિંસાનો કેટલીક વાર વ્યવહારબુદ્ધિનો ત્યાગ બતાવતો, અતિરેક-ભર્યો પ્રચાર થયો : અને જૈન ધર્મ જાણે કે રાજ્યનો ધર્મ હોય એવો ઘડીભર દેખાવ Page #174 -------------------------------------------------------------------------- ________________ ૧૫૩ કુમારપાળ અને કુમારવિહારો થયોઃ કુમારપાળના સમકાલીન જૈન લેખકો–હેમચંદ્ર”, યશચંદ્ર, અને સોમપ્રભાચાર્ય" તેમ જ ઉત્તરકાલીન લેખકો જેવા કે મેરૂતુંગર અને રાજશેખર૩–ના ગ્રંથો ચોક્કસ એવી છાપ ઊભી કરે છે જ. જૈન મુનિઓનો જિનમતને ફેલાવવાનો વધુ પડતો ઉત્સાહ, રાજયસત્તા સાથેનો એમાંના કોઈ કોઈનો સવિશેષ સંપર્ક, જૈન ધર્મ પાળનારને કરમુક્તિ, અને કુમારપાળ પછી જૈન મંત્રીઓની, મુનિઓની મહેચ્છાની પ્રતિક્રિયારૂપે અજયપાળનું કપર્દી અને આદ્મભટ્ટ સરખા જૈનામાત્યો, રામચંદ્ર સરખા જિનમાર્ગી સાધુઓ અને કુમારપાળ અને એના સહાયકોએ બાંધેલાં જિનભવનો પરત્વેનું વૈમનસ્ય અસૂયારૂપે પ્રગટ થયેલું એ વાત પણ–અજયપાળને એનાં દુષ્કૃત્યો બદલ ક્ષમા ન આપવાની સાથે-સ્મરણમાં રાખવી ઘટે. તો બીજી બાજુ ધર્મારણ્ય, મોઢપુરાણ જેવાં ૧૫મા શતકમાં લખાયેલાં પુસ્તકો–જેમાં જૈન ધર્મની દ્વેષ અને કટુતાભરી નિંદા, હેમચંદ્રાચાર્ય સરખી વિભૂતિની નિર્ભત્સના, ને જૈનોનું ધર્મપરિવર્તન કરાવી વૈષ્ણવ બનાવવાનો આગ્રહ જોવા મળે છે?—એવું વલણ અપનાવતા ગ્રંથો અને મતાગ્રહીઓ ગુજરાતમાં ભૂતકાળમાં અતિ અલ્પ સંખ્યામાં થયા છે : અને એ સૌનો પશ્ચિમ ભારતની મહામના મરુ-ગૂર્જર સંસ્કૃતિ પર કોઈ ઊંડો પ્રભાવ પડ્યો નથી. બ્રાહ્મણધર્મીઓ અને શ્રમણમાર્ગીઓ પોતપોતાની અભિરુચિ અને અનુકૂળતા અનુસાર પોતાનો જન્મનો ધર્મ છોડી એક યા બીજા માર્ગનો સ્વીકાર કરે તો એમ કરવા છતાં બન્ને આર્યસંસ્કૃતિના મહાવર્તુલમાં જ રહે છે એ તથ્યનું વિસ્મરણ ભૂતકાળમાં કોઈક જ વાર થયું છે એ સદ્ભાગ્યની વાત છે; અને મોઢપુરાણ જેવા ગ્રંથો તેમ જ ગઈ પેઢીના વિદ્વાનોના સ્વધર્માનુરાગથી પ્રેરાયેલાં પ્રતિગ્રહી લેખનોને બાજુએ રાખીને આજથી, તે સોલંકીકાળ સુધીના ગુજરાતનાં સાંસ્કૃતિક-ઐતિહાસિક લેખનોનું સિંહાવલોકન કરીએ તો એમાં એકંદરે સમાધાન, સમન્વય, સમાદર, અને સહોપસ્થિતિનો સ્વીકાર જ જોવા મળે છે. રાજર્ષિ કુમારપાળે પોતાના પૂર્વજોએ પ્રસ્થાપેલી પરંપરા અનુસાર શિવાલયોની સાથે સાથે જિનમંદિરો પણ નિર્માણ કરાવેલાં. જૈનદર્શન પ્રત્યેની અંગત રુચિને કારણે એણે પોતે, ને એના આદેશથી ગૂર્જર સામ્રાજયમાં મહત્ત્વનાં ઘણાં સ્થળોએ એના નામ પરથી કુમારવિહાર' અભિધાનથી વિખ્યાત એવા જુદા જુદા તીર્થકરોના પ્રાસાદ બંધાયેલા. આમાંના કેટલાક તો નિશ્ચયતયા એણે પોતે જ બંધાવ્યા હોવાનાં પ્રમાણ છે, જ્યારે કોઈ કોઈ એ વખતના સોલંકી સામ્રાજયના મહામંડલેશ્વરો, સામંતો, દંડનાયકો દ્વારા ગુજરાત અને રાજસ્થાનમાં નિર્માવ્યા હશે એમ માનવાને વાયિક પ્રમાણો છે. મંત્રી યશપાલ વિરચિત મોહપરાજયનાટક(વિ. સં. ૧૨૨૯-૩૨ | ઈ. સ. ૧૧૭૩-૭૬)માં કુમારપાળે પોતે પૂર્વે કરેલા માંસભોજનની થઈ આવેલ સ્મૃતિનું પ્રાયશ્ચિત્ત આચાર્ય હેમચંદ્ર પાસે માગતાં એના ચિત્તના સમાધાન માટે ૩૨ દાંતની સંખ્યા પ્રમાણે ૩૨ જિનાલયો બાંધવાના ઉપદેશથી નોંધાયેલી છે. નિ, ઐ, ભા. ૨-૨૦ Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ નિર્ગસ્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨ અને એણે એટલી સંખ્યામાં “કુમારવિહાર' નામ ધરાવતા પ્રાસાદો બંધાવ્યાની ઉક્તિ છે. પ્રભાચંદ્રાચાર્યના પ્રભાવકચરિત(વિ.સં ૧૩૩૪, ઈ. સ. ૧૨૭૮) તેમ જ મેરૂતુંગાચાર્યના પ્રબંધચિંતામણિ (વિ. સં. ૧૩૬૧, ઈ. સ. ૧૩૦૫)માં પણ એ હકીકત નોંધાયેલી છે. આ વાત આજની ઘડીએ આપણને વિચિત્ર તેમ જ વધુ પડતી ઊર્મિલ લાગે, એ યુગના સંદર્ભમાં આમ બનવું અસંભવિત ન ગણાય. આ વાત સાચી હોય કે ન હોય, પણ કુમારપાળનું નામ ધરાવતાં સારી સંખ્યામાં જિનમંદિરો એ કાળે બંધાયેલાં, જેને વિશે હવે ઉપલબ્ધ પ્રમાણોના આધારે જોઈશું. આ અગાઉ કુમારપાળ વિશે, અને એણે કરાવેલાં દેવમંદિરો વિશે ઘણા લેખકો જૂના ગ્રંથો એવં શિલાલેખોના આધારે થોડું ઘણું, છૂટું છવાયું લખી ગયા છે; પણ એનાં તમામ પ્રમાણો એકત્ર કરી એક સ્વતંત્ર વિષય તરીકે એની પૂર્ણ ચર્ચા થયેલી ન હોઈ અહીં એ પ્રયત્ન કરી જોવા વિચાર્યું છે. વિશેષમાં કેટલીક જાણીતી હકીકતો માટે વધારે પ્રમાણો એકઠાં કરી શકાયાં છે તો કેટલાક કિસ્સાઓમાં અગાઉ અજ્ઞાત એવા નવા કુમારવિહારો વિશે પણ પ્રકાશ પાડતા પુરાવાઓ મળ્યા છે. ૧. શ્રીપત્તન સોલંકીઓની રાજધાની અણહિલવાડપાટણના “કુમારવિહાર'નો ઉલ્લેખ આપણને ધોળકાની ઈ. સ. ૧૧૬૭-૭૩ના ગાળામાં આચાર્ય હેમચંદ્રના શિષ્ય મુનિ રામચંદ્ર દ્વારા રચાયેલી “ઉદયનવિહારપ્રશસ્તિમાં મળે છે. એમાં કહ્યું છે કે (મંત્રીશ્વર ઉદયનના પુત્ર મંત્રી વાભટ્ટ) નાભેય-ઋષભદેવની રૂપાની પ્રતિમા શ્રીપત્તનના “કુમાર-વિહાર'માં પ્રતિષ્ઠાવી. એ જ પંડિત રામચંદ્ર એ જિનાલય બંધાયા બાદ એની પ્રશંસા કરતું કુમારવિહારશતક કાવ્ય રચેલું, જે આજે ઉપલબ્ધ છે. સોમપ્રભાચાર્ય-સ્વરચિત જિનધર્મપ્રતિબોધ(વિ. સં. ૧૨૪૧ ઈ. સ. ૧૧૮૫)માં નોંધે છે કે રાજાએ મંત્રી બાહડ(વાભટ્ટ), વાયડવંશીય ચંદ્ર, શૂરાદિ ગગ્ગ(ગર્ગ)ના પુત્રો, સર્વદેવ અને સંબાણ શેઠને આદેશ આપી અષ્ટાપદ સમાન ઉન્નત અને ચોવીસ જિનાલયથી અલંકૃત એવું ‘કુમારવિહાર' નામનું ચૈત્ય પાટણમાં કરાવ્યું. પ્રભાચંદ્રાચાર્યના પ્રભાવકચરિત(વિ. સં. ૧૩૩૪ / ઈ. સ. ૧૨૭૮)માં અપાયેલ નોંધ અનુસાર ચૈત્ય મૂળ મંત્રી વામ્ભટ્ટનું મંદિર જ્યાં હતું તે ભૂમિ પર કરાવેલું : (વાભટ્ટે એ કરાવી કુમારપાળને સમર્પિત કર્યાનો એવો પણ ધ્વનિ નીકળી શકે".) સોમપ્રભાચાર્યના કથન અનુસાર રાજાએ આ સિવાય પણ પાટણમાં નેમિનાથમૂલનાયકવાળો વર્તમાન, અતીત, અને અનાગતના તીર્થકરોની બધી મળી ૭૨ દેવકુલિકાઓવાળો ‘ત્રિભુવનવિહાર' પ્રાસાદ (પોતાના પિતા ત્રિભુવનપાલના પુણ્યાર્થે) કરાવ્યો. એ ઉપરાંત “ત્રિવિહાર' નામનો એક બીજો પ્રાસાદ પણ ત્યાં કરાવ્યો : ને ૨૪ તીર્થકરોનાં આલયો કરાવ્યાં. Page #176 -------------------------------------------------------------------------- ________________ ૧૫૫ કુમારપાળ અને કુમારવિહારો (પાટણના “કુમારવિહાર' વિશે કુમારપાલપ્રતિબોધ, પ્રબંધચિંતામણિ, અને કુમારપાલ વિષયક અન્ય સાધન સાહિત્યમાં કોઈ કોઈ પ્રસંગોના અનુલક્ષમાં છૂટાછવાયા ઉલ્લેખો પણ મળે છે, જેની અહીં નોંધ લેવી જરૂર નથી માની, પણ મંત્રીશ્વર તેજપાળે (૧૩મા શતકના દ્વિતીય ચરણમાં) એ મંદિર પર સાત તામ્રકલશો ચડાવ્યાની વાત જિનહર્ષગણિએ વસ્તુપાલચરિત્ર(વિ. સં. ૧૪૯૭ | ઈ. સ. ૧૪૪૧)માં નોંધી છે તેનો ઉલ્લેખ કરવો જોઈએ. આ કુમારવિહાર' તેમ જ કુમારપાલનાં બંધાવેલ અન્ય જિનમંદિરોનો ૧૩મા શતકના અંતે થયેલા મુસ્લિમ આક્રમણ સમયે વિધ્વંસ થયો હોવો જોઈએ કે પછી કદાચ અજયપાળે એ પૂર્વે નાશ કરાવી નાખ્યાની શક્યતા પણ છે. ૨. તારંગાપર્વત તારંગાના ડુંગર પર કુમારપાળે દ્વિતીય તીર્થકર અજિતનાથનું ઉત્તુંગ ભવન કરાવ્યાનાં સારા પ્રમાણમાં વામયિક પ્રમાણો મળે છે. તદ્ વિષયક કદાચ સૌથી જૂનો ઉલ્લેખ જિનધર્મપ્રતિબોધમાં મળે છે. એમાં કહ્યું છે તે પ્રમાણે જશદેવના પુત્ર દંડાધિપ અભયની દેખરેખ નીચે એ મંદિર તારંગા-પર્વત પર રાજા કુમારપાળે કરાવેલું. પ્રભાચંદ્રાચાર્યના પ્રભાવકચરિત(સં. ૧૩૩૪ | ઈ. સ. ૧૨૭૮)માં જણાવ્યા મુજબ કુમારપાળને અજિતનાથની પ્રતિમા પૂજવાથી અજમેરુ(અજમેર)ના રાજા શાકંભરિનાથ અર્ણોરાજ પર વિજય મળેલો. એ કારણસર આચાર્ય હેમચંદ્રના ઉપદેશથી તારંગા પર અજિતનાથ મૂલનાયકનું બિંબ સ્થાપેલું. આ વાત ઉપાધ્યાય જિનમંડનના કુમારપાલપ્રબંધ(વિસં. ૧૪૯૨ | ઈ. સ. ૧૪૩૬)માં પણ આપી છે". આ મંદિર બાંધ્યાનું વર્ષ વીરવંશાવલીમાં વિ. સં. ૧૨૨૧ | ઈ. સ. ૧૧૬પ આપ્યું છે", જે વિશ્વસ્ત માનવામાં હરકત જેવું નથી. આ સિવાય રત્નમંદિરગણિના ઉપદેશતરંગિણી(આ. સં. ૧૫૧૭ { આ. ઈ. સ. ૧૪૬૧)માં તારંગામાં મહારાજ કુમારપાળે ભવ્ય મંદિર બનાવી એમાં અજિતનાથ સ્થાપ્યાનો ઉલ્લેખ છે. પંદરમા શતકના મધ્યભાગમાં રચાયેલ પંડિત મેઘની “તીર્થમાલા”માં પણ રાજા કુમારપાળે તારંગા પર સ્થાપેલ અજિતનાથની હકીકત નોંધી છે.... ને છેલ્લે ૧૭મા શતકના યાત્રી શીલવિજયે પણ પોતાની તીર્થમાલામાં એ જ હકીકત કહી છે૨૯. તારંગાના મંદિરમાં કુમારપાળનો કોઈ લેખ હજી સુધી નથી મળ્યો, પણ મંત્રીશ્વર વસ્તુપાલે તારંગા પર્વતના “અજિતનાથ ચૈત્ય વિશે નેમિનાથ તેમ જ આદિનાથના બિબ વિ. સં. ૧૨૮૪ | ઈ. સ. ૧૨૨૮માં સ્થાપ્યાના લેખ મળી આવ્યા છે”. એ જ પ્રમાણે આબૂના દેલવાડાના મંત્રી તેજપાલ-નિર્મિત લૂણવસહીના વરદુડિયા કુટુંબના દેહરી ૩૮ના સં ૧૨૪૦ના લેખમાં એ કુટુંબે તારણગઢના શ્રી અજિતનાથના ગૂઢમંડપમાં આદિનાથ બિંબ કરાવ્યાનો ઉલ્લેખ મળે છે. જો કે આ બન્ને ઉત્કીર્ણ લેખોમાં કુમારપાળે એ મંદિર કરાવ્યાનો Page #177 -------------------------------------------------------------------------- ________________ નિર્પ્રન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨ ઉલ્લેખ નથી, પણ ઉપર ચર્ચ્યા તે પુરાણાં સાહિત્યિક પ્રમાણો લક્ષમાં લેતાં, તેમ જ મેરુ જાતિનું ભવ્ય મંદિર ક્ષત્રિય રાજા સિવાય બીજો કોઈ બંધાવી ન શકે એવું વાસ્તુશાસ્ત્રનું વચન જોતાં તારંગાનું મંદિર કુમારપાળે જ બંધાવેલું એમાં કોઈ શક નથી. મંદિરની સ્થાપત્ય તેમ જ શિલ્પની શૈલી પણ કુમારપાળનો કાળ સૂચવે છે. ૧૫૬ તારંગાનું કુમારપાળનિર્મિત આ અજિતનાથ સ્વામી ચૈત્ય હજુ ઊભું છે. શ્રેષ્ઠી ગોવિંદે સોમસુંદરસૂરિને હાથે એમાં પુનઃપ્રતિષ્ઠા કરાવ્યાનું પ્રતિષ્ઠાસોમ પોતાના સોમસૌભાગ્યકાવ્ય(વિ. સં. ૧૫૫૪ / ઈ. સ. ૧૪૯૮)માં નોંધે છે. આ પ્રતિષ્ઠા કર્યાનું વર્ષ વિ. સં. ૧૪૭૯ ઈ. સ. ૧૪૨૩ હોવાનું અન્ય સાધન દ્વારા જાણવા મળ્યુ છે૪. જીર્ણોદ્ધારમાં જો કે નવ ભારપટ્ટ ચડાવવા સિવાય અને મૂલનાયકની આરાસણના પથ્થરની નવી પ્રતિમા કરાવ્યા સિવાય બીજો કોઈ ખાસ સુધારો વધારો કર્યો હોવાનું જણાતું નથી. લગભગ ૭૪ ફૂટનો વ્યાસ ધરાવતા, સાંધાર છંદના મૂલપ્રાસાદવાળા અજિતનાથનું આ ભવન પશ્ચિમ ભારતમાં મરુ-ગૂર્જર શૈલીનાં અસ્તિત્વમાન મંદિરોમાં સૌથી મોટું અને પ્રોક્ષત છે. એની પીઠમાં જો કે અશ્વપીઠાદિની રચના નથી, પણ મંડોવર ઘણો ઊંચો, બેવડી જંઘાવાળો છે. એમાં દિક્પાલો, સુરસુંદરીઓ ઉપરાંત જૈન યક્ષયક્ષીઓનાં રૂપ કંડારેલાં છેપ. ૩. ઇલાદુર્ગ ઈડરના ડુંગર પર પણ કુમારપાળે જિનભવન નિર્માવેલું. એમાં આદિનાથ પ્રતિષ્ઠિત હતા. ખરતરગચ્છીય જિનપતિસૂરિ(વિ. સં. ૧૨૧૦-૭૭ / ઈ. સ. ૧૧૫૪-૧૨૨૩)ની “અષ્ટોત્તરી તીર્થમાળા''માં ઉલ્લેખ મળે છે કે કરીિ નિવિષ્ટ ચૌતુસાધિપારિત નિમં પ્રથમમ્।* પણ આ ચૌલુક્યાધિપ કોણ—સિદ્ધરાજ, કુમારપાળ કે અન્ય કોઈ સોલંકીરાજ— એની વિશેષ સ્પષ્ટતા તો એ પછીના કાળના સાહિત્યમાં મળે છે, જેમ કે મુનિસુંદરસૂરિએ ૧૫મા શતકના દ્વિતીય ચરણમાં રચેલ ઈડરના ઋષભદેવના સ્તવનમાં એ મંદિ૨ કુમારપાળે કરાવ્યાનું અને સાહુ ગોવિંદે એનો જીર્ણોદ્ધાર કરાવ્યાનો ઉલ્લેખ કર્યો છે×. એ જ પ્રમાણે પ્રતિષ્ઠાસોમના સોમસૌભાગ્યકાવ્ય(વિ. સં. ૧૫૨૪ ૨ ઈ. સ. ૧૪૬૮)માં પણ ગોવિંદ શ્રેષ્ઠીએ ઈડરગઢમાં મહારાજ કુમારપાળે બંધાવેલ જિનમંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો એવો ઉલ્લેખ મળે છેo. (આ સંઘપતિ ગોવિંદ એ જ છે કે જેમણે તારંગામાં અજિતનાથ ચૈત્યનો ઉદ્ઘાર કરાવેલો.) આ સિવાય લક્ષ્મીસાગરસૂરિના પ્રશિષ્ય સોમચારિત્રે વિ સં ૧૫૪૧ / ઈ. સ. ૧૪૮૫માં રચેલ ગુરુગુણરત્નાકરકાવ્યમાં સંઘપતિ રત્નાએ કરેલ તીર્થયાત્રા દરમિયાન સંઘ ઈડર આવ્યો ને ત્યાં કુમારપાળે કરાવેલા પ્રાસાદનાં દર્શન કર્યાં એવો ઉલ્લેખ મળે છે. લક્ષ્મીસાગરસૂરિના સમુદાયના સુધાનંદનસૂરિના કોઈ શિષ્યે ઈડરગઢચૈત્યપરિપાટી રચી છે તેમાં કુમારપાળે ગઢ પર પ્રાસાદ કરાવી એમાં આદિનાથની પ્રતિમા ભરાવી ને જાણે-અજાણે સૌ કોઈ એ કારણસર એ Page #178 -------------------------------------------------------------------------- ________________ કુમારપાળ અને કુમારવિહારો ૧૫૭ જિનાલયને “રાજવિહાર” કહે છે એવી હકીકત નોંધી છે૯. ઈડરના આ “કુમારવિહાર'ના બીજા બે જીર્ણોદ્ધાર નોંધાયા છે. હેમવિમલસૂરિના પરિવારના અનંતકંસે વિ. સં. ૧૫૭૦ | ઈ. સ. ૧૫૧૪ આસપાસ રચેલ ઇલાપ્રકારત્યપરિપાટીમાં ચંપક શ્રેષ્ઠીએ એનો ઉદ્ધાર કરાવ્યાની હકીકત નોંધી છે. આ મંદિરનો મુસલમાનોએ ભંગ કરવાથી એમાં વિ. સં. ૧૬૮૧ | ઈ. સ. ૧૬૨૫ આસપાસ તપાગચ્છીય શ્રી વિજયદેવસૂરિએ પુનઃ પ્રતિષ્ઠા કરાવ્યાનો વિજયપ્રશસ્તિ મહાકાવ્યમાં ઉલ્લેખ મળે છે. ઈડરગઢના વર્તમાન મંદિરમાં કુમારપાળના સમયના કોઈ જ અવશેષો રહ્યા નથી. મુખચતુષ્કી અને દેવકુલિકાઓનો નીચલો ભાગ શ્રેષ્ઠી ગોવિંદના સમયનો લાગે છે, જયારે મૂલપ્રાસાદ ઇત્યાદિ આંતરિક રચનાઓ પછીના જીર્ણોદ્ધારો દરમિયાનની છે. વર્તમાન જીર્ણોદ્ધારમાં આ પાછલા યુગના અવશેષોનું વિશેષ સંગોપન થયું છે. ૪. અર્બુદગિરિ અર્બુદાચલ-આબૂ-પર પણ કુમારપાલ નરેશનું કરાવેલું એક મંદિર હતું. ૧૩મા શતકના અંતભાગ અને ૧૪મા શતકના પ્રથમ ચરણ સુધીના ગાળામાં લખાઈ પૂર્ણ થયેલા, ખરતરગચ્છીય જિનપ્રભસૂરિના કલ્પપ્રદીપમાં આપેલ “શ્રી અર્બુદગિરિકલ્પ”માં અર્બુદ શિખર ઉપર કુમારપાલ ભૂપાલે કરાવેલ “શ્રી વીરચૈત્યનો ઉલ્લેખ છે. સોમસુંદર સૂરિએ ૧૫માં શતકના મધ્યભાગે રચેલ શ્રી અર્બુદગિરિકલ્પમાં પણ આબૂ ઉપર ગૂર્જરેશ્વર મહારાજ કુમારપાલે નિર્માવેલ શ્રી મહાવીર સ્વામીનું મંદિર શોભી રહ્યાનું જણાવ્યું છે. આ મંદિર તે અચલગઢની તળેટી પાસેની નાની ટેકરી પરનું વર્તમાને શાંતિનાથનું મંદિર હોવાનું મુનિશ્રી જયંતવિજયજીએ સૂચવ્યું છે. આ વાતનું સમર્થન કરતી એક હકીક્ત કોરંટગચ્છીય નન્નસૂરિની વિ. સં. ૧૫૫૪ | ઈ. સ. ૧૪૯૮માં રચાયેલ અર્બુદત્યપ્રવાડીમાં નોંધાયેલી મળે છે. ત્યાં જણાવવામાં આવ્યું છે કે “ગિરિપરના ઉદ્ધારેલા “કુમારવિહારમાં શ્રી શાંતિજિનને પ્રણમું.”૪૪ આબૂના “કુમારવિહાર'ના એ પછીના કાળના પણ બેએક ઉલ્લેખો મળે છે. એમાં એક તો છે “શીલ વિજયની (વિ. સં. ૧૭૪૬ / ઈ. સ. ૧૬૯૮) પહેલાં રચાયેલી તીર્થમાલામાં આવતો ઉલ્લેખ ને બીજો છે જ્ઞાનવિમલની(વિ. સં. ૧૭૫૫ ( ઈ. સ. ૧૬૯૯) “તીર્થમાલા”માં આવતો કુમારપાલ નૃપતિએ ગામ બહાર કરાવેલ વીરના મંદિરનો ઉલ્લેખ. આ મંદિરની વાસ્તુરચના તપાસતાં એમાં જૂનો ભાગ, ખાસ કરીને મૂલપ્રાસાદના ગજપીઠાદિથી અલંકૃત મહાપીઠ અને યક્ષપક્ષીઓ-અપ્સરાઓવાળા જંઘાયુક્ત મંડોવર, બારમા શતકના ઉત્તરાર્ધ જેટલો પુરાણો જણાય છે. આથી આ મંદિર તે જ આબૂ પરનો “કુમારવિહાર' હોવા અંગે શંકા રહેતી નથી. Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ નિર્ગસ્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨ ૫. થારાપદ્ર મોઢવંશીય જૈન મંત્રી યશપાલે મોહપરાજય નાટક થારાપદ્રપુર(થરાદ)ના કુમારવિહાર' ક્રોડાલંકાર શ્રી વીરજિનેશ્વરની યાત્રા પ્રસંગે વિસં. ૧૨૨૯-૩૩ | ઈ. સ. ૧૧૭૩-૭૬ વચ્ચે રચ્યું હોવાનો ઉલ્લેખ મળે છે. એ ઉપરાંત મંત્રીશ્વર વસ્તુપાલ (કે પછી તેજપાલે) થરાદમાં ‘કુમારવિહાર'ના સહોદર સમું નવીન જિનમંદિર કરાવ્યાનો જિનહર્ષે વસ્તુપાલચરિત્ર(વિ. સં. ૧૪૯૭ | ઈ. સ. ૧૪૪૧)માં ઉલ્લેખ કર્યો છે. થરાદના ‘કુમારવિહાર'ના અસ્તિત્વનું પ્રમાણ આ બે ઉલ્લેખોથી મળી રહે છે. આ મંદિરનો ભૂતકાળમાં નાશ થઈ ગયો છે. થરાદમાં આજે પુરાણાં જૈન મંદિરો નથી. ૬. લાટાપલ્લી લાડોલમાં એક ‘કુમારવિહાર' હોવાનું સૂચન કરતો ઉલ્લેખ આબુના દેલવાડાની લૂણવસતીની દેહરી ૩૮ પરના વરદુડિયા કુટુંબના વિ. સં. ૧૨૯૬ | ઈ. સ. ૧૨૪૦ના ઉત્કીર્ણ લેખમાં પ્રાપ્ત થાય છે. એ પરિવાર દ્વારા લાડોલના એ “કુમારવિહાર'ના જીર્ણોદ્ધાર પ્રસંગે ત્યાંના અગ્નમંડપમાં ખત્તક સાથે પાર્શ્વનાથ બિંબ ભરવામાં આવેલું. ૭. કર્કરાપુરી ચૌદમા શતકના અંતે વિનયપ્રભોપાધ્યાયે રચેલા “તીર્થયાત્રા સ્તવન”માં કાકરના ‘કુમારવિહાર'ના પાર્શ્વનાથને વાંઘાનો ઉલ્લેખ મળે છે. ૮. જાબાલિપુર જાલોરના કાંચનગિરિગઢ પર પરમાઈત કુમારપાલ ભૂપતિએ પાર્શ્વનાથનું ચૈત્ય વિ. સં. ૧૨૨૧/ ઈ. સ. ૧૧૬૫માં કરાવ્યાનું ત્યાંના શિલાલેખ પરથી જાણી શકાય છે. આબુના શિલાલેખવાળા વરદુડિયા કુટુંબે જાબાલિપુરના સુવર્ણગિરિ પર પાર્શ્વનાથની જગતી પરના અષ્ટાપદપ્રાસાદમાં બે ખત્તક કરાવ્યાની નોંધ છેv૦. એ મંદિર તે ઉપર કથિત “કુમારવિહાર' હોવું જોઈએ. આ મંદિર વિદ્યમાન છે. એમાં ભમતીના દેરીઓનો નાશ થયો છે, પણ મૂલપ્રાસાદ ત્રિવિહારના મંડોરાના જૂના ભાગ જળવાઈ રહ્યા છે. વિ. સં. ૧૨૬૮ | ઈ. સ. ૧૨૧૨માં એમાં મંડપ ઉમેરવામાં આવેલાની હકીકત ત્યાંના શિલાલેખ પર નોંધેલી છે. એ મંડપને સ્થાને આજે ૧૫મી સદીનો મંડપ ઊભો છે. મંદિર વિશાળ અને અલંકૃત અને રાજકર્તક હોવાનું સ્વમેવ જાહેર કરે છે. ૯. સ્તંભતીર્થ ખંભાતમાં પણ ‘કુમારવિહાર' હોવાનાં પ્રમાણો મળે છે. મંત્રીશ વસ્તુપાળે ઋષભસ્વામીના કુમારવિહાર'માં મૂલનાયક કરાવ્યા એવી વસ્તુપાલચરિત્રમાં ઉલ્લેખ મળે Page #180 -------------------------------------------------------------------------- ________________ કુમારપાળ અને કુમારવિહારો છે. આ પહેલાંનો ઉલ્લેખ વસ્તુપાળના સમકાલીન શ્રી નરેન્દ્રપ્રભસૂરિએ રચેલ પ્રશસ્તિમાંથી મળે છે. એમાં કહ્યા પ્રમાણે વસ્તુપાલે ત્યાં ‘કુમારવિહાર'માં પાર્શ્વનાથ અને મહાવી૨ની પ્રતિષ્ઠા કરાવેલીપર. સૌરાષ્ટ્ર અને ગુજરાતની સરહદ પર આવેલાં બે'એક ગામોમાં ‘કુમારવિહાર’ બંધાયાના પરોક્ષ ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. ૧૦, મંડલિ નોંધ્યું છે. ૧૧. ધંધુક્ક ૧૫૯ સચિવેશ્વર વસ્તુપાલે માંડલના ‘કુમાર વિહાર'નો ઉદ્ધાર કરાવ્યાનું જિનહર્ષે આચાર્ય હેમચંદ્રની જન્મભૂમિ ધંધુકામાં કુમારપાળે ‘ઝોલિકાવિહાર' કરાવ્યાનો મેરુતુંગાચાર્યે ઉલ્લેખ કર્યો છે૫૪. ‘જિનહર્ષ'ના કથન અનુસાર વસ્તુપાલે ધંધુકાના ‘કુમારવિહાર’નો ઉદ્ધાર કરી એમાં મૂલનાયકની પ્રતિષ્ઠા કરાવી પ્રાસાદના શિખર પર હેમકુંભ મુકાવેલા : સંભવ છે કે આ ‘ઝોલિકાવિહાર’નું જ અપરનામ ‘કુમારવિહાર' હોય. સૌરાષ્ટ્ર-પંથકમાં પણ કેટલાંક ગામોમાં ‘કુમારવિહારો' સ્થપાયેલા. 1: અહીં શત્રુંજયના ‘કુમારવિહાર'ની પરંપરા વિશે થોડો વિચાર કરવો પ્રાપ્ત છે. જૈન તીર્થોમાં પવિત્રતમ મનાતા શત્રુંજય તેમ જ ગિરનાર પર્વત પર કુમારપાળે જિનભવનો કરાવ્યાં હોવાની અપેક્ષા રાખી શકાય : અને પરંપરા પ્રમાણે શત્રુંજય પર હાથીપોળ પાસે અને ગિરનાર પર્વત પર જૈન ટૂંકોમાં છેલ્લી કુમારપાળની ટૂક બતાવવામાં આવે છે, પણ આ બન્ને મંદિરો પાછોતરા કાળનાં છે અને ઉત્કીર્ણ લેખ કે પુરાણા સાહિત્યમાંથી ગિરનાર પર ‘કુમારવિહાર' હોવાનું પ્રમાણ હજી સુધી તો જડ્યું નથી. અને શત્રુંજય પરનો ‘કુમારવિહાર' તો કુમારપાલ નામક શ્રેષ્ઠીકારિત હોય તેમ જણાય છેપ.. પણ સૌરાષ્ટ્રમાં બીજે કેટલેક સ્થળે ‘કુમારવિહાર' સંજ્ઞક મંદિરો હતાં કે નહીં એને વિશે હવે જોઈએ. ૧૨. પાદલિપ્તપુર પાલીતાણામાં ‘કુમારવિહાર' હોવાના ત્રણ ઉલ્લેખો તીર્થ સંબંધી સાહિત્યમાંથી પ્રાપ્ત થાય છે. રત્નાકરગચ્છના હેમચંદ્રસૂરિ-શિષ્ય જિનતિલકસૂરિની ૧૪મા શતકના અંતભાગે રચેલ “ચૈત્યપરિપાટીસ્તવન”માં પાલીતાણાના ‘કુમારવિહાર'ના પાર્શ્વનાથનો ઉલ્લેખ થયેલો છે. Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ નિર્ઝન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨ એ પછી ૧૫મા શતકમાં એક અનામી રચયિતાની “ચૈત્યપરિપાટી”માં એનો ઉલ્લેખ કરેલો મળે છે”. છેવટે મુગલયુગના યાત્રિક પં. ભાનુચંદ્રના શિષ્ય પં. દેવચંદ્ર (વિ. સં. ૧૬૫૫ | ઈ. સ. ૧૬૩૯) રચેલ તીર્થમાલામાં પણ પાલીતાણા ગામમાં રહેલા પાર્શ્વપ્રભુના કુમારવિહાર'માં વંદન કર્યાની નોંધ કરી છે. પણ મંત્રી વામ્ભટે અહીં કુમારપુર વસાવી તેમાં ત્રિભુવનપાલવિહાર બંધાવ્યો એવી વિશેષ જૂની નોંધો છે. કુમારપાળના પિતા ત્રિભુવનપાલના નામથી બાંધેલો વિહાર પછી ઉત્તર-મધ્યકાળમાં કુમારવિહાર' કહેવાવા લાગેલો તેમ જણાય છે. પાલીતાણાનાં પ્રાચીન મંદિરોનો સંપૂર્ણ નાશ થયો છે. ૧૩. દ્વીપ નિવૃતિગચ્છીય પાસડસૂરિના શિષ્ય અંબદેવસૂરિએ શત્રુંજયતીર્થના ઉદ્ધારક સમરસિંહનું ચરિત્ર નિરૂપતો ગ્રંથ સમરાણાસુ વિ. સં. ૧૩૭૧ ( ઈ. સ. ૧૩૧૫માં રચ્યો છે. એમાં સમરાશાએ દીવબેટની યાત્રા કરી ત્યારે ત્યાંના વર્ણનમાં જિનમંદિરોમાં શોભતા સુંદર એવા “કુમારવિહાર'નો ઉલ્લેખ કર્યો છે”. આ જિનાલય સંબંધી એક બીજો ઉલ્લેખ ૧૪મા શતકના અંતભાગે થયેલા ઉપાધ્યાય વિનયપ્રભના “તીર્થયાત્રાસ્તવન”માં પણ મળે છે. મુસ્લિમ આક્રમણો દરમિયાન દીવનાં પ્રાચીન મંદિરોનો ધ્વંસ થયેલો તેમાં આ “કુમારવિહાર'નો પણ નાશ થયો હશે. ૧૪. દેવપત્તન પ્રભાસપાટણમાં કુમારપાળે પાર્શ્વનાથનું ચૈત્ય બંધાવ્યાનું આચાર્ય હેમચંદ્ર યાશ્રયકાવ્યમાં કહ્યું છે. મેરૂતુંગાચાર્યે સોમેશ્વરપત્તનના કુમારવિહારનો જે ઉલ્લેખ કર્યો છે તે હેમચંદ્ર કથિત પાર્શ્વનાથનું મંદિર હોઈ શકે છે. આ મંદિરના રંગમંડપ ને વિતાન તેમ જ સ્તંભો ત્યાંની જુમા મસ્જિદમાં છે જ. ૧૫. મંગલપુર માંગરોળમાં પણ “કુમારવિહાર' બંધાયો હતો. હાલ એના અવશેષો ત્યાંની મસ્જિદોમાં હોય એમ લાગે છે. અત્યારે કોટમાં રાવળીમસ્જિદ પાસે દેરાસર છે તેના ભોતાની ઊંચાઈ બતાવે છે કે એ જ સ્થળે મૂળ દેરાસર હોય. જ્યાં જ્યાં “કુમારવિહાર બંધાયેલા એના મળી શક્યા તેટલા ઉલ્લેખો એકત્ર કરી અહીં ચર્ચા કરી છે. અમારા ધ્યાન બહાર ગયા હોય તેવા પણ ઉલ્લેખો ઉપલબ્ધ સાહિત્યમાં હશે. આ ઉપરાંત સાહિત્યમાં નોંધ ન લેવાઈ હોય કે લભ્ય સાહિત્યમાં ઉલિખિત ન હોય તેવાં સ્થળોના “કુમારવિહારો' વિશે ભવિષ્યમાં કંઈ પત્તો મળે ત્યારે ખરું. અમને લાગે છે કે કર્ણાવતી (અમદાવાદ), ચંદ્રાવતી, કર્પટવાણિજ્ય (કપડવંજ), ભૃગુકચ્છ (ભરૂચ), ધવલકક્ક (ધોળકા) વગેરે સ્થળોએ “કુમારવિહાર' બંધાયા Page #182 -------------------------------------------------------------------------- ________________ કુમારપાળ અને કુમારવિહારો ૧૬ ૧ હોવાની શક્યતા છે. આમ બત્રીસ તો નહીં, પણ બધું મળીને એનાથી અર્ધા–સોળેક જેટલા ‘કુમારવિહારી'ની તો ભાળ મળે છે. એમાં પણ તારંગા અને પાટણનાં મંદિરો વિશાળ કદનાં હતાં. જયસિંહ સિદ્ધરાજે કરાવેલાં શૈવ-જૈન મંદિરોની સાથે કુમારપાળે કરાવેલાં એ બન્ને ધર્મોનાં મંદિરોની એકત્રિત સંખ્યા સરખાવતાં એ ચોક્કસ વધી જાય છે. એ કાળના ભારતવર્ષમાં આટલી મોટી સંખ્યામાં કોઈ રાજવીએ દેવમંદિરો બંધાવ્યાં હોવાનું જાણમાં નથી. એ જોતાં રાજા કુમારપાળનું સ્થાપત્યક્ષેત્રે એક મોટું યોગદાન ગણાય. કુમારપાળયુગની શિલ્પ-સ્થાપત્ય કલાનો ખ્યાલ પ્રભાસના સોમનાથ, તારંગા, જાલોર, અને આબૂઅચલગઢ)નાં જિનમંદિરોના અવલોકનથી મળી રહે છે. લેખની સમાપન નોંધરૂપે કુમારવિહારોના અજયપાલે કરાવેલ નાશ સંબંધી ઉપલબ્ધ સાધન-સાહિત્ય અને એ પ્રવાદ સત્ય છે કે નહીં એ વિશે તપાસી જોઈએ. જિનપ્રાસાદપતનની વાત પ્રબંધચિંતામણિ, પ્રબંધકોશ તેમ જ પુરાતન પ્રબંધસંગ્રહમાં અપાયેલા અજયદેવ સંબંધી પ્રબંધમાં નોંધાયેલી છે. એ બધાનો સાર એ છે કે અજયદેવે (અજયપાળ) ગાદીએ બેઠા પછી ટૂંક સમયમાં જ જૈનો પર જુલમ ગુજારવો શરૂ કર્યો. મહામાત્ય કપર્દીને તેલની કડાઈમાં તળાવ્યા. મંત્રી આદ્મભટ્ટની સૈનિકો પાસે હત્યા કરાવી. બાલચંદ્રની શિખવણીથી મુનિ રામચંદ્રને તાંબાની ધગધગતી પાટ પર જીવતા જલાવ્યા ને તદુપરાંત પૂર્વજોએ બાંધેલ (ખાસ કરીને કુમારપાળે બંધાવેલ) જિનપ્રાસાદો પડાવવા શરૂ કર્યા. અને એ સિલસિલામાં છેવટે તારંગાના મહાન્ જિનાલયને તોડવા પ્રવૃત્ત થયો. જૈન શ્રેષ્ઠી “અભયડ(આભડ વસાહ) કે જે રાજ્યવારસના પ્રશ્ન અંગે કુમારપાળના મૃત્યુ પછી ચાલેલ ખટપટોમાં અજયપાળની તરફેણમાં રહ્યો હતો તેણે તારંગાના પ્રાસાદને બચાવી લેવા વિચાર્યું. (આ પ્રાસાદ એની પોતાની દેખરેખ નીચે તૈયાર થયાનું આપણે અગાઉ જોઈ ગયા છીએ.) રાજાના કૃપાપાત્ર સીલણ ભાંડને આ કાર્ય માટે દ્રવ્ય આપી એણે તૈયાર કર્યો. સીલણે અજમાવેલ નુસખાનું વર્ણન કરતાં પ્રબંધકારો કહે છે કે રાજાને એણે પોતાને ઘેર આમંત્રીને એની સમક્ષમાં સાંઠીકા ને ઈંટ-ચૂનાનું એક મંદિર બનાવ્યું : પછી પોતે તીર્થયાત્રાએ જવા સૌની રજા લઈ બહાર નીકળવા પ્રવૃત્ત થયો. જેવો એ બારણામાંથી જાય છે કે લાગલા જ એના પુત્રોએ એ મલોખાનું મંદિર ડાંગો મારીને ધડાધડ તોડવું શરૂ કર્યું. તોડવાનો અવાજ સાંભળતાં સીલણ પાછો ફર્યો ને ઉપાલંભભર્યા સ્વરે પુત્રોને સંબોધતાં કહ્યું કે, રે દુષ્ટો ! તમારા કરતાં તો આ કુનૃપતિ સારો કે જેણે દેરાં તોડવાનું પોતાના પૂર્વજના મરણ પછી શરૂ કર્યું ઃ તમે તો એટલીયે રાહ જોયા વિના, મારી હયાતીમાં જ મારું બનાવેલું દેહરું પાડવા માંડ્યા ! આ સાંભળીને ભોંઠા પડેલા રાજાએ પ્રાસાદો તોડવાની પ્રવૃત્તિ બંધ કરી. પ્રબંધચિંતામણિકાર કહે છે આ યુક્તિથી તારંગા અને બીજાં કેટલાંક સ્થળોએ નિ, ઐ, ભા. ર-૨૧ Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૬ ૨ નિર્ઝન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨ અવશિષ્ટ રહેલા કુમારવિહારો બચી ગયા. | (સ્વ) દુર્ગાશંકર કેવળરામ શાસ્ત્રી સરખા ગઈ પેઢીના ધુરંધર વિદ્વાનોએ અજયપાળના પૈશાચિક, આર્યધર્મલાપી કૃત્યો ઉપર ટીકા નથી કરી અને ઊલટું એ રાજા જૈન-વિરોધી હોવામાં શંકા વ્યક્ત કરી છે ! પણ જૈન પ્રબંધકારોની આ વાતો ટાઢા પહોરનાં ગપોડાં સમાન નહોતી. બીજા કોઈ સોલંકી રાજા વિશે આવા આરોપો-અપવાદો પ્રબંધકારોએ કર્યા નથી, પણ અજયપાળ માટે જ કર્યા છે. અને અજયપાળનું ત્રણ વર્ષમાં ખૂન થાય છે, એ બતાવી આપે છે કે એ અમુકાશે અવિચારી, દુરિત, અને જુલમી રાજા હતો. વિશેષમાં કુમારપાળે બંધાવેલાં જિનમંદિરો તેમ જ અન્ય કોઈ કોઈ એણે તોડ્યાં હોવાનાં પરોક્ષ પ્રમાણો ચોક્કસ મળે છે, એની વિગતો હવે જોઈએ. (૧) મંત્રીશ્વર ઉદયનના નામે બંધાયેલા ધોળકાના ઉદયનવિહારની પ્રશસ્તિના શિલાલેખના શિલાખંડનો ઉપયોગ વિ. સં. ૧૨૬૬ | ઈ. સ. ૧૨૦૯માં વિષ્ણુની મૂર્તિ કંડારવામાં થયો છે. શિલાલેખ રઝળતો તો જ થાય, જો એ મંદિરની કોઈ રૂપમાં દુર્દશા થઈ હોય. દિનેશચંદ્ર સરકાર તેમ જ દાવ રમેશ મજમુદાર એને માટે કુમારપાળના અનુગામીઓની જૈન વિરોધી પ્રવૃત્તિને કારણભૂત ઠરાવે છે. ઉદયન મંત્રી અને એના પુત્રો કુમારપાળના અડીખમ ટેકેદારો હતા : આથી અજયપાળનો રોષ “ઉદયન વિહાર ‘પર ઊતર્યો હશે. (૨) સચિવેશ્વર વસ્તુપાળે ખંભાતના “કુમારવિહાર'માં મૂલનાયક નવા કરાવેલા. કુમારપાળે એ મંદિર ઈ. સ. ૧૧૬૦ આસપાસ બંધાવ્યાનું અનુમાનીએ અને વસ્તુપાલે એમાં પુનઃપ્રતિષ્ઠા ઈસ. ૧૨૩૦માં કરાવી હોવાનું અંદાજીએ તો એ સિત્તેરેક વર્ષના ગાળામાં એવું શું બન્યું હતું કે “મૂલનાયક'ની પ્રતિમા ફરી કરાવવી પડી ? અને એ પણ ખંભાતમાં બીજે કયાંય નહીં અને “કુમારવિહારમાં જ? આની પાછળ અજયપાળના આસુરી કૃત્યનું સૂચન સહેજે મળે છે. (૩) માંડલના “કુમારવિહાર'નો વસ્તુપાળ ઉદ્ધાર કરાવે છે. શા કારણે ? ' (૪) એ જ રીતે ધંધુકાના “કુમારવિહારીને પણ મંત્રીશ ઉદ્ધરાવે છે. (હેમચંદ્રની જન્મભૂમિમાં કુમારપાળે કરાવેલ જિનમંદિર પર અજયપાળનો વિશેષરૂપે ખોફ ઊતર્યાનું કલ્પી શકાય.) (૫) આબૂનો વરહુડિયા કુટુંબનો ઈ. સ. ૧૨૪૦નો તુલ્યકાલીન લેખ પણ જણાવે છે કે લાડોલના “કુમારવિહાર'ના જીર્ણોદ્ધાર પ્રસંગે એમણે ત્યાં ગોખલામાં પ્રતિમા કરાવેલી. આટલાં બધાં સ્થળોએ “કુમારવિહાર'ના જીર્ણોદ્ધાર થયાનું કારણ શું? કારણમાં અમને Page #184 -------------------------------------------------------------------------- ________________ ૧૬૩ કુમારપાળ અને કુમારવિહારો તો અજયપાળની પ્રબંધકારો કહે છે તે “પ્રાસાદપાતનપ્રવૃત્તિ' જ લાગે છે. પાછલા કાળના ઉત્કીર્ણ લેખોમાં “નિષ્કલંકાવતાર' ગણાવેલ (બ્રાહ્મણીય ધર્મનો ઉદ્ધાર કરનાર, વિષ્ણુનો કલ્કિ' અવતાર) અજયપાળને પુરાતન પ્રબંધસંગ્રહમાં “ધર્મસ્થાનકપાતન પાતકી'નું બિરુદ આપેલું છે. એની યથાર્થતા વિશે હવે શંકાને કોઈ કારણ રહેતું નથી. હવે એક પ્રશ્ન એ ઊભો થાય છે કે અજયપાળના મૂઆ પછી તરત જ જીર્ણોદ્ધારો કેમ થયા નહીં અને એ મંદિરો તૂટ્યા પછી છેક સાઠેક વર્ષ બાદ–વસ્તુપાળના સમયમાં–થાય છે ! કુમારપાળના સમયમાં ઘણા શૈવ-વૈષ્ણવો જૈનધર્મી બનેલા. એની પ્રતિક્રિયા રૂપે અજયપાળના જૈન-વિરોધી શાસન દરમિયાન અને વ્યુત્પન્ન બ્રાહ્મણાચાર્ય દેવબોધિ કે દેવપ્રબોધના પ્રભાવ નીચે” ઘણા જૈનોએ જૈન ધર્મ છોડી વૈદિક મત સ્વીકાર્યો હોય એમ લાગે છે. જૈન ધર્મની ગ્લાનિના અને જૈનોની અસલામતીના એ દિવસોમાં જીર્ણોદ્ધારો, અને એમાંયે રાજાએ તોડેલાં જૈન મંદિરોના જીર્ણોદ્ધાર કરાવવાનું સાહસ જૈનસંઘ-સમાજે લાંબા સમય સુધી નહીં કર્યું હોય એમ માની શકાય. વસ્તુપાલ-તેજપાલના જૈનધર્માલ્યુદયના કાળે સહેજે શક્ય બન્યું હશે. બીજી એક વાત એ છે કે અજયપાળ તોડાવેલાં મંદિરો ઠેઠ નીચેથી તોડવામાં આવેલાં કે માત્ર મૂલનાયકની પ્રતિમા ઉથાપી ફેંકી દઈ, એમાં પૂજા કરાવવાનું બંધ કરાવવામાં આવતું ? પ્રબંધકારોનું કથન એવી અસર ઊભી કરે છે કે એ મંદિરો માત્ર ખંડિત જ કરાવવામાં આવતાં નહીં, સદંતર તોડી પાડવામાં આવતાં. વસ્તુપાલના “કુમારવિહાર'ના ઉદ્ધારોની વિગતો વાંચતાં અમને એમ લાગ્યું કે કેટલાક કિસ્સાઓમાં માત્ર મૂલનાયકની મૂર્તિ જ ઉઠાવી દેવામાં આવી હશે ને દંડકળશો ઉતારી નાખવામાં આવ્યા હશે. જયાં પૂરી વિગતો નથી મળતી ત્યાં સમૂળગા યા મોટા ભાગના બાંધકામનો અજયપાળના હુકમથી નાશ કરવામાં આવ્યો હશે એમ માની શકાય. અજયપાળ, અને મુસ્લિમ આક્રમણોથી તેમ જ જીર્ણોદ્ધારના પ્રતાપે કુમારપાળનાં બંધાવેલાં મંદિરોમાં આજે હવે તારંગા, જાલોર, અને આબૂનાં મંદિરો જ બચ્યાં છે. તમામ ‘કુમારવિહારો” આજે વિદ્યમાન હોય તો ગુજરાતની કુમારપાળયુગની સ્થાપત્ય-સમૃદ્ધિનાં આજે પૂર્ણરૂપે દર્શન થાત૭. ટિપ્પણો : ૧. જુઓ D. B. DISKALKAR, Poona Orientalist Vol II, No. 4 (1938), p. 222; અને એ શિલાલેખની પુનર્વાચના માટે v. P. JHOHRAPURKAR, Epigraphia Indica, Vol. XXXIII, July 1959, pp. 117-120. ૨. લેખની પંકિતઓ અમુક અમુક સ્થળે ખંડિત થયેલી હોવાથી આ મુદ્દાનો એકદમ અને આખરી નિર્ણય કરવો મુશ્કેલ બને છે. ૩. પ્ર. ૭ ૭૭, આ ગ્રંથના સંપાદક તેમ જ મુદ્રણસ્થાન અને વર્ષ સંબંધી માહિતી અમારી નોંધ આ ક્ષણે Page #185 -------------------------------------------------------------------------- ________________ નિર્ગસ્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨ સુલભ ન હોઈ આપી શકતા નથી. (આ ગ્રંથ જામનગરથી પ્રગટ થયો હોવાનું સ્મરણ છે.) ૪. મેરૂતુંગાચાર્યે મૂલરાજ મહારાજે “મૂલવસહિકા' કરાવ્યાનો સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે જેની નોંધ અહીં લેવી ઘટે : તેન આજ્ઞા શ્રૌપત્તને શ્રીમૂના નવદિશા વારિતા, શ્રીમુનિવસ્વામિનઃ પ્રસરશT (જુઓ પ્રબંધચિંતામણિ, મૂલરાજપ્રબંધ,' સંત, જિનવિજયમુનિ, સિંધી જૈન ગ્રંથમાલા, ગ્રંથાંક ૧, વિશ્વભારતી વિ. સં. ૧૯૮૯ પૃ. ૧૭.) ૫. આ હકીકત ગુજરાતનો રાજકીય તેમ જ સાંસ્કૃતિક ઇતિહાસ લખનાર તેમ જ ઐતિહાસિક સાધનો ચર્ચનાર ઘણા વિદ્વાનો પ્રબંધચિંતામણિ વગેરે મૂલ ગ્રંથોના આધારે કરી ગયા છે. અહીં એની વિગતોમાં ઊતરવું અપ્રસ્તુત છે. ૬. જુઓ, અંબાલાલ પ્રેમચંદ શાહ, જૈન તીર્થસર્વસંગ્રહ, ભાગ પહેલો; ખંડ પહેલો, અમદાવાદ ૧૯૫૩, પૃ. ૬૮-૬૯, પ્રસ્તુત તામ્રપત્રો મૂળે બુદ્ધિપ્રકાશ સં૨૦૦૭ના અંકમાં છપાયા હોવાનું શાહ નોધે છે. અમને એ મૂલ એક સંદર્ભાર્થે સુલભ નથી બન્યો, એટલે એના સંપાદક વિશે કે એમણે જે અવલોકનો કર્યા હોય તે વિશે કશું નોંધવા અસમર્થ છીએ. ૭. સોમપ્રભાચાર્યના જિનધર્મપ્રતિબોધ(વિ. સં. ૧૨૪૧ ઈ. સ. ૧૧૮૫)માં અણહિલપાટક તેમ જ સિદ્ધપુરના અનુલક્ષમાં સિદ્ધરાજકારિત પ્રાસાદની આ પ્રમાણે નોંધ આપી છે : તતો તેfસ્થ પુરે રાવિહાર કવિ Mો | ૨૩-નાપSિH-સfો સિવિદ ૨ સિદ્ધપુર || Ed. Muniraj Jinvijaya, G.C.S. No. XIV Baroda 1920. આ સિવાય હેમચંદ્ર યાશ્રયકાવ્યમાં સિદ્ધરાજે “મહાવીર અને સુવિધિજિન'ના પ્રાસાદો કરાવ્યાની વાત નોંધી છે. આ ગ્રંથ સંદર્ભાર્થે અમારી પાસે હાજર ન હોઈ એના મૂલપાઠ અને અન્ય આનુષાંગિક વિગતો અહીં દર્શાવી શકતા નથી. (મોટે ભાગે એ ૧૫ ૬૦-૯૬માં આવતા હશે. ગ્રંથનું સંપાદન A. V. Kathvate દ્વારા Vol I, Bops, LXIX (1915) અને Vol II, Bips LXXVI (1921)રૂપે થયું છે. ૮, જુઓ રામલાલ ચુનીલાલ મોદી ‘દેવપ્રબોધાચાર્ય સ્વ રામલાલ ચુનીલાલ મોદી લેખસંગ્રહ ભાગ-૨, સં. પુરુષોત્તમદાસ ભીખાભાઈ શાહ તથા ડૉ, ભોગીલાલ જે. સાંડેસરા, પાટણ ૧૯૬૫, ૫. ૧૨૦-૧૪૦. ( ૯. પ્રાકૃત-જ્યાશ્રયકાવ્ય. (૧૨મી શતાબ્દીનો મધ્યકાળ). ૧૦. મોહપરાજય અને કુમારપાલપ્રતિબોધ (વિ. સં. ૧૨૪૧ ( ઈ. સ. ૧૧૮૫). ૧૧. પ્રબંધચિંતામણિ (વિ. સં. ૧૩૬૧ | ઈ. સ. ૧૩૦૫). ૧૨. પ્રબંધકોશ (વિ. સં. ૧૪૦૧ / ૧૩૫૫). હેમચંદ્ર, અને રાજશેખર સંબદ્ધ પ્રસ્તુત મુદ્રિત ગ્રંથોનું આવશ્યક ટિપ્પણ નોંધવું જરૂરી છે, પણ હાલ એ સંબંધી મૂળ નોંધો નજર સામે હાજર ન હોઈ એ આપી શક્યા નથી. ૧૩. જુઓ, કનૈયાલાલ ભાઈશંકર દવે, “ગુજરાતનાં જ્ઞાતિપુરાણો,” તથા “તીર્થમાહાભ્યો,” સ્વાધ્યાય, પુ. ૫. અંક ૧, પૃ. ૯૧. ૧૪. કુમારપાલ પ્રતિબોધમાં એનો થોડો શો મોઘમ ઈશારો કરેલો છે. Page #186 -------------------------------------------------------------------------- ________________ કુમારપાળ અને કુમારવિહારો ૧૫. મૂલગ્રંથ સંદર્ભ માટે લભ્ય ન બની શકવાથી અહીં મૂલપાઠનો ભાગ ઉદ્ધૃત કરી શકાયો નથી. ૧૬. અહીં પણ આ પળે મૂલગ્રંથો જોવા મળી શક્યા નથી, પણ અમારો પરોક્ષ આધાર મુનિશ્રી ન્યાયવિજયજીએ જૈનતીર્થોનો ઇતિહાસ(અમદાવાદ ૧૯૪૯)માં કરેલું અવલોકન છે. ૧૭. D. C Sircar, and M. R. Majumdar, ‘Fragmentary Inscription From Dholka", Epigraphia Indica, Vol. XXXV. PP. 91 and 93. ૧૮. એમાં તો ‘કુમારવિહાર'ના સૌંદર્યનું અમર્યાદ વર્ણન જ આપ્યું છે; એનાં સ્થાપત્યાંગ-વિષયક લક્ષણોની વિગતો ખાસ મળતી નથી. ૧૬૫ ૧૯. પ્રસ્તાવ ૪, પ્રકરણ ૪. આચાર્ય હેમચંદ્રે પણ આ ‘કુમારવિહાર’નો ઉલ્લેખ કરતાં કહ્યું છે કે એમાં પાર્શ્વનાથની સ્ફટિકની પ્રતિમા હતી. (જુઓ પ્રાકૃત ચાશ્રયકાવ્ય ૨૦ | ૯૮-૧૦૦ / : Ed. P. 1. Vaidya, BSPS, LX, Bombay (1936, 22 / 603-609). ૨૦. આ ગ્રંથ બે વાર પ્રકાશિત થયો છે. (જુઓ H. M. Sharma, NSP. Bombay 101 તેમ જ Muni Jinavijaya SJS, X Ahmedabad 1940. ૨૧. શેયમિત સન્ન-ઘટીતાશ્રમયં તથા મારવા મૂપાતચૈત્યેઽસૌ તણું ન્યાત્ oિ| પ્રસ્તાવ ૭. ૨૨. ચર્ચા માટે જુઓ, મોહનલાલ દલીચંદ દેશાઈ, જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ, મુંબઈ ૧૯૩૨ પૃ ૨૬૪. ૨૩. અહીં પણ મૂલ ગ્રંથ તપાસી શક્યા નથી; અમારો આધાર ન્યાયવિજયજીનો જૈનતીર્થો, પૃ- ૧૯૩ ૫૨ આપેલ નોંધ છે. ૨૪. એજન, પૃ ૧૯૪. ૨૫. એજન, પૃ- ૧૯૫, પાદટીપ. ૨૬. એજન. ૨૭. તારણગઢિ શ્રી અજિત જિણિંદ, હરષિŪ થાપ્યા કુમરનરિંદ; ચઉદસય-ચુમાલ જિણભૂયણિ અવર રાય તું જામલિ કવણ ॥૨૨॥ (જુઓ પ્રાચીન તીર્થમાલા-સંગ્રહ, ભાગ ૧ લો, સંશોધક શ્રી વિજયધર્મસૂરિ, ભાવનગર વિ સં. ૧૯૭૮, પૃ. ૫૦). ૨૮. ગઢતારિંગિ અજિતજિણંદ તીરથ થાપ્યું કુમરનરંદ ॥૨૯॥ (એજન પૃ. ૧૦૩). ૨૯. પણ મંદિરના પ્રાંગણમાં રહેલ એક દરીમાં આવેલ કીર્ત્તિસ્તંભ પર કુમારપાળના છેલ્લા વર્ષનો વિ. સં. ૧૨૩૦ | ઈ. સ. ૧૧૭૪નો લેખ હોવાનું પં. અંબાલાલ પ્રેમચંદ શાહે નોંધ્યું છે : (જુઓ જૈન તીર્થ સર્વસંગ્રહ, ભાગ પહેલો, ખંડ પહેલો, અમદાવાદ ૧૯૫૩, પૃ- ૧૪૭.) ૩૦. આ લેખો જુદા જુદા ગ્રંથોમાં પુનઃપ્રગટ થયેલા છે ઃ જુઓ શાહ, જૈનતીર્થ, પૃ ૧૪૮. જિનહર્ષે વસ્તુપાલકારાપિત એ પ્રતિમાઓની નોંધ લેતાં અજિતનાથના એ ચૈત્યને ‘કુમારવિહાર' સ્પષ્ટ શબ્દોમાં કહ્યો છે : શ્રીકુમારવિહાઽસૌ તારંગાનામડને નાથેયનેમિનિનમોર્ઝનયામાસ ઉત્તવે ।।૬૪૪।। (૮૬) પ્રસ્તાવ ૮. Page #187 -------------------------------------------------------------------------- ________________ નિર્પ્રન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨ ૩૧. જુઓ શ્રી અર્બુદ-પ્રાચીન-જૈન-લેખસંદોહ (આબૂ-ભાગ બીજો), સં. મુનિરાજ શ્રી જયંતવિજયજી, ઉજજૈન વિ. સં. ૧૯૯૪, લેખાંક ૩૫૨, પૃ ૧૪૨-૧૪૩. ૧૬૬ 32. The Aparajitapṛccha of Bhuvanadevacarya, Ed. Popatbhai Ambashankar Mankad, G .O. S. CXV, Baroda 1950, 183 / 3-8. ૩૩. શાહ, જૈનતીર્થ, પૃ ૧૪૯. ૩૪. જુઓ M. A. Dhaky, “The Chronology of the Solanki Temples of Gujarat,” Journal of the Madhya Pradesh Itihas Parishad `No. 3 1961, pp. 58-60. * મૂળ ગ્રંથ મળ્યો નથી, પણ આ અવતરણ ન્યાયવિજયજીએ (પૃ. ૨૦૬) તેમ જ પં. અંબાલાલ શાહે (પૃ. ૮૪) આપ્યું છે તે ઉપરથી નોંધ્યું છે. ૩૫. જુઓ ન્યાયવિજયજી, પૃ. ૨૦૬ તથા શાહ, પૃ. ૮૫. ૩૬. ન્યાયવિજયજી, પૃ. ૨૦૭. ૩૭. દેશાઈ, જૈન સાહિત્યનો, પૃ ૫૦૨. ૩૮. ગઢ ઉપરિ ગિરિસમી સુઈ પ્રાસાદ કરાવી; કુમર નરેસરિ આદિનાહ પડિમા સંઠાવી. ૧૦. જાણ અજાણ સહુ કોઈ, “રાયવિહાર’ વિહારકંતિ ઇણિ કારણ કહીઈ. ૧૧. અને કુમર નરવરઈ કુમર નરવરઇ ગુરુ અવિહાર, ગિરિ ઉપરિ કારવીઆ, આદિનાહ જિણ બિંબ ઠાવિ અ, ૧૩ (જુઓ દેશાઈ, જૈનયુગ, પુ. ૪, અંક ૬-૭-૮, ૧૯૮૫, પૃ. ૩૪૨.) ૩૯. જુઓ શાહ, પૃ. ૮૫. ૪૦. જિનપ્રભસૂરિએ આ પ્રમાણે નોંધ લીધી છે. વુમારપાનભૂપાલ પૌતુચત ચંદ્રમા:। શ્રીવીરવૈત્વ મસ્યોશ્ચો: શિરે નિમ્નયવત્ ॥૭॥ (જિનવિજય. પૃ- ૧૬.) સોમસુંદર સૂરિનો ‘કલ્પ’ જોવા નથી મળ્યો. અહીં નોંધ જયંતવિજયજીને આધારે લીધી છે. ૪૧. જયંતવિજયજી, આબૂ, ભાગ પહેલો, ઉજજૈન ૧૯૩૩, પૃ. ૧૮૯. ૪૨. કુમરવિહાર માલા ગિરિ ઊઘરિઉ તિહાંપ્રણાઉં શ્રી શાંતિ ૨ / ૨.' (જુઓ દેશાઈ જૈનયુગ, પુ- ૫. અંક ૧૧-૧૨, ૧૯૮૬ પૃ- ૧૪૪.) દેશાઈ ઉપલી ગાથા પર ટિપ્પણ કરતાં કહે છે કે મુનિશ્રી જયંતવિજયજીની અટકળને એ અનુમોદન આપી ૨હે છે. ૪૩. શીલવિજય : ભાણવસહીઈ નેમિજિણંદ તે પણિ કીધી કુમર રિંદ, અચલેસ૨માનિ શિવદાસ તેત્રીસ કોડિ દેવાનુવાસ-જ્ઞાનવિમલઃ ગામમહિ શાંતિવિહાર વાહિર જુહારી કુમર નૃપતિ એ કર્યું એ; જિન બિબે ભર્યું એ. (જુઓ વિજયધર્મસૂરિ, અનુક્રમે પૃ ૧૦૫ અને ૧૩૯.) ૪૪. અમે આ મંદિર રૂબરૂ જોયું નથી, પણ તસવીરની વિગતો પરથી ઉપર કથિત અનુમાન દોર્યું છે. જુઓ દેશાઈ, પૃ. ૩૩૫ કંડિકા ૪૮૦. Page #188 -------------------------------------------------------------------------- ________________ કુમારપાળ અને કુમારવિહારો ૧૬૭ ૪૫, થારાપદ્રપુર રામેળ વત્ત શીખ્તવઃ हेमकुम्म ध्वजभ्राजि - जैन चैत्य मनोहरे ॥५१॥ कुमारपालभूपाल पुण्यश्री कालिमंदिरं । તત્ર મૈનેન્દ્ર !............ અપરં મં૪િ નૈનં નવીન તત્ર નિર્મને मंत्री कुमारभूपाल विहारस्य सहोदरम् ॥६२।। प्रस्ताव द्वितीय ૪૬. શ્રી અબ્દ-પ્રાચીન-જૈન-લેખસંદોહ (આબૂ-ભાગ બીજો) ઉજજૈન, વિ. સં. ૧૯૯૪, લેખ ક્રમાંક ૩૫૨, પૃ. ૧૪૨. ૪૭. કકરિ કંઉરિવિહારિ પાસુ થારાઉદ્રિ પાસો . (શ્રી જૈન સત્યપ્રકાશ, વર્ષ ૧૭, અંક ૧, ક્રમાંક ૧૯૩, અમદાવાદ ૧૯૫૧ : સ્તવનના સંપાદક છે ભંવરલાલજી નાહટા.) ૪૮, જુઓ શાહ, જૈન તીર્થ સર્વસંગ્રહ, ભાગ પહેલો, ખંડ બીજો, અમદાવાદ ૧૯૫૩, પૃ. ૧૮૯. ૪૯. જયંતવિજયજી, પૃ. ૧૪૨. ૫૦. શ્રી મારવિહરે.. વાર્ષીભૂતનાથ ! તદ્યારે શિાં વૈi સંકુન્તો છૂમfપ ગ્રુધાત્ II૬૪માં પ્રસ્તાવ ૩. ५१. पुण्यार्थं वैरिसिंहस्य यस्तीर्थेशं न्यवीविशत् श्री कुमारविहारेऽत्र, त्रातिनतक्रमौ । पार्श्वनाथ-महावीरौ, प्रीत्या : પ્રતિષ્ઠત્ દ્દા (જુઓ સુકૃતકીર્તિકલ્લોલિન્યાદિ વસ્તુપાલ પ્રશસ્તિ સંગ્રહ, સિધી જૈન ગ્રંથમાલા, ગ્રંથાંક ૫, મુંબઈ ૧૯૬૧ : સંપાદનકર્તા શ્રી પુણ્યવિજયસૂરિ.) ५२. असावादि जिनेन्द्रस्य मण्डल्यां वसतिं व्यधात् मोढार्हद्यसतौ मूलनायकं च न्ययीविशत ||६५८।। श्री कुमारविहाराख्य मुद्धारार्थं जिनालय-ध्वजा भुजालतोत्क्षिप्त तांडवं विटधे नवं ॥६५९।। ૫૩. pપૂi નગૃહમૌ સ્વયે વારિતદત્તપ્રમાણે [ 7 ] ત્રિવિદરે પ્રભાવિત વિધિન્નતિ fપશુનાનાં....... ઇત્યાદિ. મારપીનાર પ્રવિંદ 9. શરૂ. ૫૪. વુમારપાત્રમૂપાસ વસતો પૂતનાથ || निधाय कारयामास हेमकुम्भं पुनर्नवं ॥४८॥ उदधार पुनर्जन्म-वसति विहुराग्रणीः ।। नवीन काञ्चनं कुम्भं तस्य श्रृङ्गेन्यवीविशत् ।।४९।। -प्रस्ताव ६ ૫૫. હાલ એ ગ્રંથ અમને ઉપલબ્ધ ન હોઈ મૂળ સંદર્ભ આપી શકતા નથી. ૫૬. તલાઝઇ અઈશદેવી મલ્હારુ પાલીતાણા એ પાસ (ફેયર ? કુંવર)વિહાર ૫. (જુઓ ન્યાયવિજયજી, પૃ. ૫૬૮.) ૫૭. પાલિતાણઈ તલહટિયા નરહં માહિ વિહારો-નરવઇ કુમર કરાવિયઉ પાસ જુહારિસુ સારો રા/ (સંપાદક : સારાભાઈ નવાબ, “પંદરમા સૈકાની બીજી શત્રુંજય પરિપાટી,” શ્રી જૈન સત્યપ્રકાશ, વર્ષ ૧૨, અંક ૪ ક્રમાંક ૧૩૬, પૃ. ૧00). ૫૮ નગરીમહિ કમરવિહારિ જિનપાસ નમીજઇ; લલિતપાલિ પ્રભુવીર વંદી ભવપાર લહી જઇ; (જુઓ Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ નિર્ચન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨ વિજયધર્મસૂરિ, પૃ. ૪૦.) ૫૯. જુઓ ગાંધી, જૈનયુગ પૃ. ૧ અંક ૯, વૈશાખ ૧૯૮૨ પૃ. ૩૦૪. ૬૦. દીવિહિ એ કંયરિ-વિહારિ, રિસહજિણ અદબુદ આદિણિ / જુઓ શ્રી જૈન સત્યપ્રકાશ વર્ષ ૧૭, અંક - ૧, ક્રમાંક ૧૯૩, અમદાવાદ ૧૫-૧૦-૫૧, પૃ. ૨૧ : સંપાદક ભંવરલાલજી નાહટા. ૬૧. સંદર્ભગ્રંથ લભ્ય ન હોઈ મૂળ પાઠ ટાંકી શકવા અસમર્થ છીએ. ૬૨. અથ શ્રી સોમેશ્વપત્તને કુમારવિહારVIRારે વૃદસ્પતિનામ 'ë: ....ઇત્યાદિ –કુમારપાત્તાહિgવશ્વ, પૃ. ૨૨. ૬૩. જુઓ અમારો “પ્રભાસપાટણનાં પ્રાચીન જૈનમંદિરો” નામક લેખ, સ્વાધ્યાય પુ. ૩, અંક ૩ વિ. સં. ૨૦૨૨. ૬૪. આનું પ્રમાણ કોઈ પ્રાચીન સઝાય યા તીર્થમાળામાંથી અમે ઉતારેલું, પણ હાલ નોંધ મળતી નથી. ન્યાયવિજયજીએ પણ સંદર્ભ દીધા સિવાય માંગરોળમાં ‘કુમારવિહાર' હતો એવી નોંધ કર્યાનું સ્મરણ છે. ૬૫. સમયાભાવે તેમ જ હાથ ધરેલ અન્ય કામો વર્ષો સુધી ચાલુ રહેવાથી વિશેષ તપાસ થઈ શકી નથી. ૬૬. પ્રબંધકારોનો “અજયદેવ” તે ઉત્કીર્ણ લેખો અને વંશાનુપૂર્વીઓનો “અજયપાલ' છે. ૬૭. પ્રબંધચિંતામણિમાં નોંધ્યું છે કે એ પ્રમાણે અવશિષ્ટ રહેલા (બચી ગયેલા) કુમારવિહારો આજે જોઈ શકાય છે. (જિનવિજયજી પૃ. ૯૬) જ્યારે પુરાતનપ્રબંધ સંગ્રહ ઉપરથી એવી છાપ પડે કે જાણે આ એક તારંગાનો જ પ્રાસાદ બચ્યો હશે; પણ મેરૂતુંગની વાત વધારે સાચી લાગે છે. સીમાડે અને ગુજરાતની સીધી હકૂમત નીચે નહીં હોય તેવા પ્રદેશોમાં “કુમારવિહાર' પ્રાસાદો બચી ગયા હશે; જેમકે અમુકાંશે જાલોર, અને અચલગઢ, આબૂ. ૬૮. આ અંગે તેમનો સુપ્રસિદ્ધ ગ્રંથ ગુજરાતનો મધ્યકાલીન રાજપૂત ઇતિહાસ જોવો. એ ગ્રંથ હાલ અમારી પાસે મોજૂદ ન હોવાથી મુદ્રણસ્થાન, વર્ષ અને પૃષ્ઠ ક્રમાંક ટાંકી શકતા નથી. ૬૯. “Fragmentary..” p. 89. ૭૦. મોદી, પૃ ૧૩૬-૩૭. ૭૧. એજન. ૭૨. પ્રભાસપાટણના “કુમારવિહાર'ના અવશેષો ત્યાંની એક વખતની જુમા મસ્જિદમાં છુપાયેલા છે. (જુઓ અમારો સ્વાધ્યાય, પુ૩ અંક ૩, વિ. સં. ૨૦૨૨માં છપાયેલો “પ્રભાસપાટણનાં પ્રાચીન જૈનમંદિરો” નામક લેખ.). ૭૩, ખંભાત, ધોળકા, પ્રભાસપાટણ આદિની મસ્જિદોમાં ક્યાંક સ્તંભો તો ક્યાંક છતો જળવાયેલી હોવાનું સાંપ્રત લેખકે શૈલીગત લક્ષણોથી નિર્ણય કર્યો છે. Page #190 -------------------------------------------------------------------------- ________________ તારંગાના અહંતુ અજિતનાથના મહાપ્રાસાદનો કારાપક કોણ? તારંગપર્વત-અલંકરિષ્ણુ દ્વિતીય તીર્થકર અજિતનાથનું મહાચેત્ય ચૌલુક્યપતિ ગૂર્જરેશ્વર કુમારપાળે કરાવેલું તેવી નિર્મન્થદર્શનના શ્વેતાંબર સંપ્રદાયમાં પરંપરાથી, તથા જૂના લેખનોના આધારે, માન્યતા ચાલી આવી છે. નિર્ગળેતર વિદ્વાનો પણ તે માન્યતાને ઐતિહાસિક તથ્ય રૂપે આજ દિવસ સુધી સ્વીકારતા આવ્યા છે; પરંતુ તાજેતરમાં સ્વાધ્યાયમાં મહાનામ ૨૦ ના મહેતા કા દ્ર. શેઠના સહલેખનયુક્ત “અજિતનાથ, અભયદેવ અને તારંગા” નામક અભ્યાસપૂર્ણ લેખ પ્રકાશિત થયો છે તેમાં ઉપરકથિત પરિપાટિગત માન્યતાનું ખંડન કરી, તેને સ્થાને અભિનવ, ઉપલક દૃષ્ટિએ તર્કપુર:સર, સ્થાપનાઓનું મંડન થયું છે; અને તદંતર્ગત કેટલાંક આશ્ચર્યકારક એવું અશ્રુતપૂર્વ વિધાનો પણ દૃષ્ટિગોચર થાય છે. વિદગ્ધ અને પ્રાંજલ પ્રૌઢીમાં નિબદ્ધ આ માતબર લેખથી વિદ્યાના આગવા અભિગમ, પદ્ધત્યધિગમ, અને વિશિષ્ટ પૃથક્કરણ-પ્રણાલીનો પરિચય પણ પ્રાપ્ત થાય છે. આ ચિતનીય લેખનથી લેખકો ગુજરાત-વ્યાપ્ત વિદ્વજગતના સાધુવાદને પાત્ર સહેજે બની જાય છે. આ વિખ્યાત વિદ્વર્યોના નવતર તારતમ્યોમાંથી સહસા ઉદ્ભવતા પ્રકાશપુંજથી અંજાઈ જતી આંખો ફરીને દેખતી થાય ત્યારે તે સમગ્ર વિષય પર સ્વસ્થ ચિત્તે અને ગંભીરતાપૂર્વક વિચારવું આપોઆપ આવશ્યક બની જાય છે. લેખકોની યુક્તિઓ અને નિષ્કર્ષોને પ્રથમ તેમના શબ્દોમાં ઉદ્ધત કરી, તે પર ક્રમવાર, એવં સમીક્ષાત્મક, વિચારણા ચલાવવા સાંપ્રત શોધ-લેખનો ઉદ્દેશ છે. લેખારંભે જે જે પૂર્વ લેખકો મંદિરને “કુમારપાળ વિનિર્મિત” હોવાનું માનતા હતા તેમાંથી ચારેકના લેખાદિની સૂચિ આપ્યા બાદ વિદ્વાન લેખકોએ પોતાનું વક્તવ્ય શરૂ કર્યું છે. અહીં તેમનાં સારગર્ભ કથનોને એક એક કરીને લઈ, તેમાં ઉપસ્થિત કરેલા (તેમ જ તેનાથી ઉપસ્થિત થતા) મુદ્દાઓ પર, ક્રમશઃ વિચાર્યું છે : ૧. લેખકો કહે છે : “તારંગાનો અજિતનાથ ચૈત્ય [sic] અથવા દેરાસર તેની ભવ્યતા, સચવાયેલી પરિસ્થિતિ* અને કુમારપાળે તે બાંધ્યો [sic] હોવાની પરંપરાને લીધે માત્ર જૈનોમાં જ નહીં પરંતુ વિશ્વમાં જૈનોના ધાર્મિક સ્થાપત્ય તરીકે જાણીતો [sic] અને ભારતીય સ્થાપત્યના ઇતિહાસમાં પશ્ચિમ ભારતની વિશિષ્ટ શૈલીનો સારો નમૂનો ગણાય છે.”૩ “.......પરમ માહેશ્વર તથા પરમ અહંત [sic] તરીકે સુપ્રસિદ્ધ રાજવી કુમારપાળ નિ, ઐ, ભા૨-૨૨ Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ નિર્ચન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨ આશરે વિ. સં. ૧૨૦૦થી ૧૨૩૦ (આશરે ઈ. સ. ૧૧૪૪થી ૧૧૭૪) સુધી શાસન કરતો હતો. આ પરમ હિત [sic] રાજાએ પોતાની માનતા પૂર્ણ કરવા માટે અજિતનાથનું ચૈત્ય [sic] બંધાવ્યાની માન્યતા વિસં. ૧૩૩૪(ઈ. સ. ૧૨૭૮)થી [sic] પ્રભાવકચરિતમાં નોંધેલી પ્રાપ્ત થાય છે. આ પરંપરામાં ઘણું બળ છે."* અવલોકન :- વિદ્વદ્દયની વાત સાચી છે કે પરમાત્ કુમારપાળે પ્રસ્તુત જિનાલય બંધાવેલું તે “પરંપરામાં ઘણું બળ છે.” મુનિ જિનચંદ્રની પ્રાકૃત ભાષા અને ઉપજાતિ છંદમાં નિબદ્ધ એક વિવિધતીર્થસ્તુતિ જાણમાં છે, ત્યાં પણ ઉપર્યુક્ત માન્યતાનું સમર્થન છે : યથા : उत्तुंगपासायवडिंसरूवं कुमाररण्णो किरमुत्तपुण्णं । सिरिअजिअसामी पयसुप्पवित्तं तित्थं जयउ तारणदुग्गयंमि ।। – विविधतीर्थस्तुति २१ પ્રસ્તુત સ્તુતિમાં મંત્રી તેજપાલ કારિત અબ્દપર્વતસ્થ નેમિનાથ (ના ભવનનો) તેમ જ આરાસણના સંભવનાથ જિન(ના આલયનો) ઉલ્લેખ હોઈ તેની રચના ઈ. સ. ૧૨૩૨ બાદની જ હોવી ઘટે : તો પછી પ્રસ્તુત જિનચંદ્ર તે ખરતરગચ્છીય જિનચંદ્રસૂરિ તૃતીય (આચાર્યપદ ઈ. સ. ૧૨૮૫, મૃત્યુ ઈ. સ. ૧૩૨૦) હોવાનો પૂરો સંભવ છે. એમની ઉપરકથિત પ્રાકૃત રચના ઈ. સ. ૧૩૦૪ના મુસ્લિમ આક્રમણ પૂર્વની હોવી ઘટે. આમ જિનચંદ્ર રાજગચ્છીય પ્રભાચંદ્રાચાર્યના લઘુવયસ્ક સમકાલિક આચાર્ય જણાય છે. પ્રસ્તુત જિનચંદ્રસૂરિનું કાર્યક્ષેત્ર પ્રધાનતઃ રાજસ્થાન હતું, અને તેમણે જે લખ્યું છે તે પ્રભાચંદ્રાચાર્યના કથનના આધારે લખ્યું હશે તેના કરતાં તે કાળે જ્ઞાત–સર્વસુવિદિત પારંપારિક તથ્ય–ના આશ્રયે, એવું સ્વગચ્છની પરંપરા અનુસાર, કહ્યું હશે તેમ કલ્પવું વધારે ઠીક જણાય છે. વિશેષમાં જિનચંદ્રસૂરિના સમકાલિક નાગેન્દ્રગચ્છીય મેરૂતુંગાચાર્યે પણ પ્રબંધચિંતામણિ (વિ. સં. ૧૩૬૧ | ઈ. સ. ૧૩૦૫)માં (અન્ય અને વિશિષ્ટ સંદર્ભમાં) તે જિનાલયને કુમારપાળ કારિત જ માન્યું છે : અને ત્યાં પ્રભાવકચરિતના કથનથી વેગળો જ વિષય હોઈ તેનો આધાર પણ કર્તાને જ્ઞાત આનુશ્રુતિક પરંપરા જ જણાય છે. બીજી વાત એ છે કે પ્રભાચંદ્ર પણ જ્યારે (ઈ. સ. ૧૨૭૭માં) મંદિરના નિર્માતારૂપે કુમારપાળનું નામ આપે છે ત્યારે તેઓ તવિષય સંબદ્ધ પોતાના સમયમાં જે લેખિત તથા મૌખિક અનુશ્રુતિ જાણમાં હશે તેને આધારે લખતા હોવાનો સંભવ ઘણો મોટો છે. આથી આવી માન્યતાની શરૂઆત તેમણે લખ્યું તે વર્ષમાં જ થઈ હોવાની (કે બહુ તો તેમનાથી થોડાંક જ વર્ષો પૂર્વે થઈ હોય) તેમ દઢપણે માનવાને કારણ નથી. વધુમાં વધુ તો એ જુદી જુદી શક્યતાઓમાંની એક હોઈ શકે; બીજી બાજુ પ્રબંધાદિ Page #192 -------------------------------------------------------------------------- ________________ તારંગાના અહંતુ અજિતનાથના મહાપ્રાસાદનો કારાપક કોણ? ૧૭૧ કર્તાઓનું સંદર્ભગત કથન નક્કર હકીકતની ભૂમિકા પર મંડાયેલું હોવાનો સંભવ પણ એટલો જ સબળ છે. મંદિરની પ્રશસ્તિનો લેખ, જે મૂળ હશે જ, તે આજે ઉપલબ્ધ નથી, પરંતુ તેમણે લખ્યું છે તે અલ્લાઉદ્દીન ખિલજીના આક્રમણ અને વિધ્વસ પૂર્વેની સ્થિતિ રજૂ કરતું હોઈ, તેમના સમયમાં તો તે મોજૂદ હોવાનો પૂરો સંભવ છે, અને તે અભિલેખની સામે જઈ, મંદિર જો કુમારપાળનું બંધાવેલું ન હોય તો પણ ધરાર તેને નામે ચડાવી દેવાની ચેષ્ટા કે સાહસ તેઓ કરે નહીં. અહીં આગળ થનાર ચર્ચામાં આ વાત વિશેષ સ્પષ્ટ બની રહેશે. ૨. વિદ્વાનૂ લેખકો આગળ ચાલતાં કહે છે : “પરંતુ અજિતનાથના દેરાસરની પ્રમાણમાં સાદી જગતી તથા તેની કામદ પીઠની રચનામાં કંઈક આર્થિક સંકડામણના અંશો હોવાનું શિલ્પગ્રંથોને આધારે સમજાવતાં [sic] તેમ જ દેરાસરમાં સમકાલીન લેખનો અભાવ જોતાં સંશય પેદા થાય છે કે ઉપર્યુક્ત પરંપરા બરાબર છે કે કેમ?” અવલોકન :- અજિતનાથના મંદિરને જગતી તો સાવ સાદી, ઘાટડાં વગરની, અને નામ માત્રની કહેવાય". મંદિરની માંડણી વિશાળ ઉત્તાનપટ્ટ (ફરસબંધી)યુક્ત પ્રાંગણમાં થયેલી છે. તેની પીઠ, પ્રાસાદનાં જાતિ એવું માનાનુસાર, અષ્ટાંગ હોવી જોઈતી હતી પણ તેમ નથી તે હકીકત છે. વાસ્તુગ્રંથ અપરાજિતપૃચ્છા(પ્રાયઃ ઈસ્વી ૧૧૭૮-૧૨૨૦)માં એવું વિધાન અવશ્ય અપાયેલું છે કે ઓછું ધન હોય તો પીઠમાં ગજ, અશ્વ, અને નરપીઠ સંભવી શકતાં નથી : યથા ૧ : गजाश्वनरपीठादिमल्पद्रव्ये न संभवेत् । – અપરાજિતપુચ્છ ફરવ.રર તારંગાના આ મહામંદિરમાં સૌથી નીચે કરેલા ‘ભિટ્ટત્રય' ઉપર જાઠ્યકુમ્ભ, કર્ણાલિ, અંતરપટ્ટ, છાદ્યકી, અને પ્રાસપટ્ટી કરેલાં છે, પણ પછી તેની ઉપર થવા ઘટે તે ગજપીઠ, અશ્વપીઠ, અને નરપીઠના ઘાટ કર્યા નથી. જો આ એક જ પાસા પર જોર દઈએ તો કહી શકાય કે કારાપકના ગજવામાં “ઝાઝાં કાવડિયાં નહોતાં. પરંતુ બીજુ બાજુ જોઈએ તો પ્રાસાદ તો જબરજસ્ત છે, સાંધાર અને મેરુ જાતિનો છે : ભદ્રમાને લગભગ ૭૪ ફીટ અને ઊર્ધ્વમાને તેનું લગભગ ૧૩૦ ફૂટ જેટલું વિશાળ અને ઉન્નત–પ્રભાસમાં કુમારપાળે ઈસ૧૧દ૯માં બંધાવેલા સોમનાથના કલાસમેરુ પ્રાસાદનું સમકક્ષ–કદ જોતાં, તેમ જ પ્રાસાદના તેમ જ ગૂઢમંડપના મંડોવરના યથાસ્થિત ઘાટડાઓ, શોભનમંડિત બે ભિટ્ટો, રૂપમંડિત કુંભાદિ એવું તલર્જધા અને ઊર્ધ્વજંઘા જેવાં પ્રતિમાયુક્ત સ્તરો (ચિત્ર “૧', “૨'), તથા રથિકાયુક્ત શિખર પરની સૂક્ષ્મ કોણી દર્શાવતી જાલક્રિયા (ચિત્ર “૩’, ‘જ') જોતાં, તેમ જ ગૂઢમંડપની ભીંતો પરની કોરણી તેમ જ માતબર સંવરણા(ચિત્ર ૫)ને ધ્યાનમાં રાખતાં કારાપકને દ્રવ્યની ખોટ Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ નિગ્રન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨ હોવાનું તો જરાયે જણાતું નથી. ગુજરાતના અસ્તિત્વમાન સોલંકીયુગીન મંદિરોમાં આજે તો આ સૌથી મોટું મંદિર છે. (લેખકો એમની યુક્તિની સામે જતા આ અનેક સ્પષ્ટરૂપે દશ્યમાન મુદ્દાઓનો ઉલ્લેખ કરતા નથી !) અહીં પ્રાપ્ત થતી પરિસ્થિતિની તુલનારૂપે એક સમકાલીન દાખલો યાદ આવે છે. કુમારપાળના મંત્રી વામ્ભટે શત્રુંજય પરના આદિનાથના જૂના મંદિરને કાઢી નાખી તેને સ્થાને પ્રાયઃ (બાવન) ફીટ પહોળો સાંધાર જાતિનો પ્રાસાદ ઈ. સ. ૧૧૫૫ / ૧૧૫૭માં કરાવેલો. તે પ્રાસાદનાં અને તેના ગૂઢમંડપનાં (હાલ તો દબાયેલી) પીઠ તથા મંડોવરનો રૂપખચિત મોટો ભાગ હજી સાબૂત છે, અને ત્યાં પણ ગજાનર-પીઠો છોડી દીધી છે. આ કારણસર મહત્તમ વાભટ્ટ પાસે પૂરતું દ્રવ્ય નહોતું તેમ તો કહી શકાય તેમ નથી : શત્રુંજયની તળેટીમાં તેમણે કુમારપાળના નામ પરથી “કુમારપુર” નામક પ્રાકારયુક્ત વસાહત અને તેમાં રાજાના પિતાના નામ પરથી ‘ત્રિભુવનપાલ વિહાર' બંધાવેલો; તે પછી ધોળકામાં પિતા ઉદયન મંત્રીના નામ પરથી ચતુર્વિશતિ દેવકુલિકાયુક્ત વિશાળ “ઉદયનવિહાર' બંધાવેલો. આ બધું કરાવનાર મંત્રી પાસે પૂરતાં પૈસા ન હોવાથી શત્રુંજય પરના સ્વકારિત મોટા મંદિરની પીઠ યથાર્થ ઘાટસ્તરોવાળી કરાવી શકેલ નહીં તેમ કહી શકાય ખરું ? ત્યાં, અને તારંગામાં બન્ને પર્વતીય સ્થળો પર–પીઠની ઊંચાઈ અને સ્તરો ઘટાડવા પાછળ કોઈ અન્ય જ કારણ જણાય છે, જે અલબત્ત અન્વેષણીય છે. અને સ્થાપના-લેખની આજે અનુપસ્થિતિથી કુમારપાળે તારંગાનો મહાપ્રાસાદ બંધાવ્યો ન હોય તેવો સંશય ઊભો થતો જ નથી. બીજી બાજુ જોઈએ તો, શું દંડનાયક (કે મંત્રી) પ્રાસાદ બંધાવે તો ત્યાં એનો પ્રશસ્તિલેખ ન હોઈ શકે તેવો કોઈ નિયમ છે? લેખ મોજૂદ નથી તો સાહિત્યિક પ્રમાણો તો છે જ ! ૩. વિદ્વાનો હવે તેમના કથનના હાર્દની સમીપ આવતાં લખે છે : “પ્રભાવકચરિતમાં નોંધાયેલી પરંપરા કુમારપાળના મરણ પછી આશરે એક સદી પછી પ્રચલિત થઈ હતી. એ વર્ષમાં [sic] પરંપરામાં ફેરફાર થવાની પૂરી શક્યતા છે એ વિચારને કુમારપાળ પ્રતિબોધના લેખક સોમપ્રભનું સમર્થન મળે છે. સોમપ્રભે કુમારપાળ પ્રતિબોધ વિસં. ૧૨૪૧ = ઈ. સ. ૧૧૮૫માં તૈયાર કરેલો હોઈ અજિતનાથનું દેરાસર જો કુમારપાળે બાંધ્યું હોય તો તેના અવસાન પછી અગિયાર વર્ષે તે રચાયો તેમાં સોમપ્રભે બીજી પરંપરા દર્શાવી છે.” ત્યાં “....દંડનાયક અભયદેવે અજિતનાથના દેરાસરને બંધાવ્યાનો સ્પષ્ટ ઉલ્લેખ છે. આ દંડનાયક અભયદેવની જસદેવના પુત્ર તરીકે નોંધ મળે છે. આમ કુમારપાલના જીવનની નજીકમાં લખાયેલા તેના પ્રતિબોધના જ આલેખનમાં આપેલી બીજી પરંપરામાં અજિતનાથના ચૈત્યની રચનાનું શ્રેય દંડનાયક અભયદેવને આપેલું.....છે.”૧૪ અવલોકન :- આમાં બે મુદ્દાઓ રહેલા છે અને બન્ને અંગે સ્પષ્ટતા થઈ જવી જરૂરી Page #194 -------------------------------------------------------------------------- ________________ તારંગાના અર્હત્ અજિતનાથના મહાપ્રાસાદનો કારાપક કોણ ? છે : એક તો એ કે સંબદ્ધકર્તા દંડનાયકનું અભિધાન લેખકો કહે છે તેમ ‘“અભયદેવ” નહીં પણ ‘‘અભયદ’’ હતુંષ. સોમપ્રભાચાર્યે તો ‘‘અભય’” નામ એટલા માટે બતાવ્યું છે કે ‘‘અભયદ’’ (વા પ્રાકૃત રૂપે ‘‘અભયડ”) લખવા જાય તો છંદનો માત્રામેળ તૂટે તેમ હતું. પરંતુ મૂળ નામ ‘‘અભયદ’ હતું તેમ માનવાને બે પરોક્ષ અને એક સીધું પ્રમાણ ઉપલબ્ધ છે. સં ૧૩૦૫ / ઈ સ ૧૨૪૯માં રચાયેલ બૃહદ્બરતરગચ્છગુર્વાવલીના પૂર્વાર્ધના કર્તા જિનપાલોપાધ્યાયે સ્વગુરુ જિનપતિસૂરિ જ્યારે આશાપલ્લી(કર્ણાવતી)માં આવ્યા ત્યારે ત્યાં દંડનાયક અભયદ”ની એક પ્રસંગના સંદર્ભમાં ઉપસ્થિતિ તથા તેણે ભજવેલા ભાગ વિશે જણાવ્યું છે; ત્યાં અલબત્ત તેમણે નામ ‘‘અભયડ” બતાવ્યું છે, પણ તે તો ‘દ'ના પ્રાકૃત રૂપ‘ડ’નો યથાતથ સ્વીકાર કરવાને લીધે છે. શ્રી લક્ષ્મણ ભોજકે પ્રસ્તુત અભયદના વંશજોનો એક ખંડિત સંસ્કૃત લેખ નિર્પ્રન્થના પ્રથમ અંકમાં પ્રકાશિત કર્યો છે : તેમાં યશોદેવના (પુત્ર રૂપે) એક સ્થાને ‘અભયદ મંત્રી', અને બીજે સ્થાને ‘દંડનાયક અભયદ’, એમ સ્પષ્ટ રૂપે અભિધાન મળે છે૯ જે ઉપલી વાતનું પૂર્ણતયા સમર્થન કરે છે. આ સિવાય ગિરનાર પરના કહેવાતા સંગ્રામ સોનીના મંદિરના મંડપમાં રહેલા નંદીશ્વરપટ્ટ પરના, શ્રીમાળી વસંતપાલના સં ૧૨૫૬ / ઈ સ ૧૨૦૦ના લેખમાં પણ તેના પિતારૂપે ‘‘અભયદ’” એવું નામ આપ્યું છે, જેનાથી ૧૨મા શતકમાં એ પ્રકારનું અભિધાન પ્રચલિત હોવાનું સ્પષ્ટતયા સૂચિત થાય છે. તારંગાના મંદિરના કારાપક દંડનાયક અભયદ (અભયદેવ નહીં) હતા કે સ્વયં કુમારપાળ તે વિશે, સોમપ્રભાચાર્ય જિનધર્મપ્રતિબોધ'માં વસ્તુતયા શું કહેવા માગતા હતા તે વિષયમાં હવે જરા વિસ્તારથી જોઈએ. સોમપ્રભાચાર્યે ‘‘આર્યખપુટાચાર્યકથા' અંતર્ગત તારંગા વિશેની વાતમાં અજિતનાથના મંદિર સંબંધમાં રાજા કુમારપાળના મુખમાં નીચે મુજબના શબ્દો મૂક્યા છે : तत्थ ममासेणं अजय जिणिदस्य मंदिरं तुंगं । दंडाहिव अभयेणं जसदेवसुएण निम्मिवियं ॥ ૧૭૩ અહીં ‘‘અનુજ્ઞા” (અણુળા) એટલે કે અનુમતિ, consent, જેવો શબ્દ ન હોતાં ‘“આદેશ” (માપ્ત)——આજ્ઞા, હુકમ, command, order—શબ્દોનો પ્રયોગ થયો છે. દંડનાયક અભયદેવે મંદિરનું નિર્માણ જરૂર કરાવ્યું પણ સ્વકીય દ્રવ્ય-કાર્ય આદિથી નહીં, રાજાના ‘આદેશ’થી, એટલે કે રાજા માટે જ કરાવેલું : અહીં આવો અર્થ જ અભિપ્રેત છે, તે વાત સોમપ્રભાચાર્યે કુમારપાળનાં નિર્માણો સંબંધમાં આપેલ એક અન્ય દૃષ્ટાંતથી પૂર્ણપણે સિદ્ધ થઈ જાય છે : જેમ કે પાટણમાં રાજાના ‘આદેશ’થી વાગ્ભટ્ટ મંત્રીએ વાયડ જ્ઞાતીય ગર્ગ શ્રેષ્ઠીના પુત્રોની દેખરેખ નીચે ‘કુમારવિહાર’ નામનું પાર્શ્વનાથ જિનનું ચતુર્વિંશતિ જિનાલય કરાવ્યું. Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ નિર્ચન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨ આ કુમારવિહાર પર હેમચંદ્રના પટ્ટશિષ્ય રામચંદ્ર કુમારવિહારશતક કાવ્ય રચ્યું છે. સ્વયં હેમચંદ્ર પાટણમાં કુમારપાળે પાર્શ્વનાથનું મંદિર કરાવ્યાનો ઉલ્લેખ દયાશ્રયકાવ્યમાં કરેલો છે, જે ઉપરકથિત કુમારવિહાર જ હોવાનું જણાય છે. આમ અહીં પણ માણસ શબ્દ કુમારપાળનો રાજાદેશ અને એથી રાજકોશમાંથી ખર્ચાયેલ દ્રવ્યથી મંદિર બંધાયેલું એવા તથ્યનો ઘાતક છે : પણ પ્રસ્તુત સંદર્ભમાં મહેતા-શેઠના સિદ્ધાંતને માનીએ તો તે મંદિર કુમારપાળ કારિત નહીં પણ વાલ્મમંત્રીકરૂંક (કે પછી ગર્ગ શ્રેષ્ઠીના પુત્રો કારિત) જ માનવું પડે; પણ ઉપરકથિત સમકાલીન લેખક હેમચંદ્ર આપેલું પ્રમાણ એવી સ્થાપનાથી વિરુદ્ધ જાય છે. આથી આવી જ ઘટના તારંગાના મંદિર સંબંધમાં પણ બની તેમ માનવું સયુક્તિક છે. આખરે મેરુ જાતિનો પ્રાસાદ મોટા રાજાઓ સિવાય અન્ય કોઈ બંધાવતું નહીં તે હકીકત સિદ્ધરાજ કારિત સિદ્ધપુરના રુદ્રમહાલયથી અને કુમારપાળે નવ-નિર્માણ કરાવેલ પ્રભાસના સોમનાથના મંદિર(ઈ. સ. ૧૧૬૯)થી સિદ્ધ છે. અન્યત્ર પણ બહુ મોટાં મંદિરો રાજકારિત જ હોવાનું જ જાણમાં છે. જૈનોમાં શ્રેષ્ઠીઓ, ઠક્કરો (જમીનદારો), મંત્રીઓ, મહામાત્યો, દંડનાયકો આદિમાંના ઘણાખરા ધનવાન અને વગદાર હતા, પણ તેમાંના કોઈએ પણ મોટા માનનો મેરુ જાતિનો પ્રાસાદ બંધાવ્યાની નોંધ હજી સુધી ક્યાંયથીયે પ્રાપ્ત નથી થઈ. ૪. વિદ્રપુંગવોનું આગળનું લખાણ જોતાં તેમાં ઇતિહાસવિષયને સ્પર્શતું એક નીચે પ્રમાણેનું વિધાન મળે છે. “......અભયદેવ માટે બીજો કોઈ ઉલ્લેખ હોય તો તે તપાસતાં ‘લઘુપ્રબંધ'માંથી કેટલીક સામગ્રી પ્રાપ્ત થાય છે. લઘુપ્રબંધોમાં એક સહસ્રલિંગપ્રબંધ છે, તેમાં સિદ્ધરાજની સભાનું વર્ણન છે. આ વર્ણનમાં પ્રથમ સ્થાન સાન્ત મંત્રીનું અને બીજું સ્થાન આભડ વસાહનું છે. આ પ્રબંધના સંપાદનમાં આભડ વસાહ દંડનાયક હોવાનું વિધાન થયું છે. તેથી આભડ દંડનાયક સિદ્ધરાજનો સમકાલીન હતો અને કુમારપાલના સમયમાં તેની સત્તા વધી હોવાના સંપાદકના વિધાનમાં શક્તિ છે. આભડ અને અભયદેવ એ બન્ને શબ્દો એક વ્યક્તિના સૂચક હોવાની માન્યતા સ્વીકારતાં, જૈન પરંપરા જુદી જુદી વહીઓ રાખનાર આભડ વસાહમાં આ દંડનાયકની પ્રવૃત્તિ સાચવતી દેખાય છે. આ બાબતે વધુ અન્વેષણને અવકાશ છે.”....૨૭ અવલોકન :- જ્ઞાત પ્રબંધોમાં તો “આભડવસાહને પાટણનો શ્રેષ્ઠી કહ્યો છે, દંડનાયક નહીં; અને તેના પિતાનું નામ ત્યાં “જશદેવ” (યશોદેવ) ન હોતાં બીજું જ જોવા મળે છે. પુરાતન-પ્રબંધ-સંગ્રહ(પ્રત b, DA, p) (૧પમી સદી મધ્યભાગ)ના “વસાહ આભડપ્રબંધ”માં તેને અણહિલ્લપુરના શ્રેષ્ઠી નાગરાજનો પુત્ર કહ્યો છે. હર્ષપુરીયગચ્છના રાજશેખરસૂરિના પ્રબંધકોશ (ઈ. સ. ૧૩૪૯) અંતર્ગત ““આભડપ્રબંધ''માં તેને અણહિલ્લપુરના શ્રીમાલવંશીય શ્રેષ્ઠી નૃપનાગનો પુત્ર કહ્યો છેલ, જિનધર્મપ્રતિબોધ Page #196 -------------------------------------------------------------------------- ________________ તારંગાના અહંતુ અજિતનાથના મહાપ્રાસાદનો કારાપક કોણ ? ૧૭૫ (ઈ. સ. ૧૧૮૫)માં કુમારપાળે ‘શ્રેષ્ઠી નેમિનાગ'ના પુત્ર અભયકુમારની ગરીબ જૈનો માટે પાટણમાં શરૂ કરેલા સત્રાગારની દેખરેખ માટે નિમણૂક કરેલી તે અભય પ્રસ્તુત આભડ જ લાગે છે. આ આભડ નેમિનાગ’ વા નૃપનાગ’ અપરનામે નાગરાજ’નો પુત્ર હતો, યશોદેવનો નહીં; અને તેને આ બધા, લઘુપ્રબંધસંગ્રહ(૧પમી શતી)થી જૂના, ગ્રંથોમાં ક્યાંય દંડનાયક કહ્યો નથી. આમ દંડનાયક અભયદ અને પાટણના આભડ વસાહની અનન્યતા સિદ્ધ થઈ શકે તેમ નથી. બન્ને સમકાલીન પણ ભિન્ન વ્યક્તિઓ હતી. ૫. લેખક મહોદયો પોતે કરેલાં અર્થઘટન અને તેમાંથી નીપજતી કલ્પનાની માંગણી પર આગળ વધતાં આ પ્રમાણે લખે છે : “.....અભયદેવ દંડનાયક હતા, તેમણે અજિતનાથનું દેરાસર બાંધવાની બાબત શ્રીસંઘ તથા જૈનાચાર્યોની સાથે ચર્ચાવિચારણા કરીને તેમનો નિર્ણય અનુમતી (અનુમતિ) માટે કુમારપાલને મોકલીને તેમની આજ્ઞા મેળવીને કામ કર્યું લાગે છે. આ વ્યવહાર તત્કાલીન સમાજમાં જાણીતો હતો, એ બાબત ચંદ્રાવતીના દંડનાયક વિમલે ભીમદેવની આજ્ઞા વિમલવસહી માટે મેળવી હતી તે દૃષ્ટાંત સ્પષ્ટ કરે છે.”૩૩ અજિતનાથના દેરાસરની સાદી જગતી, કામદે પીઠ જેવી રચનામાં કંઈક આર્થિક વ્યવસ્થા દેખાય છે*, તેથી દેરાસરના બાંધકામ માટે જરૂરી રાજાજ્ઞા મળી હતી, પરંતુ તેની અર્થવ્યવસ્થા અભયદેવ તથા શ્રીસંઘ દ્વારા થઈ હોવાનું અનુમાન પુષ્ટ થાય છે. વિમળશાહે આબૂ પર વિમલવસહી દંડનાયક તરીકે બાંધ્યું હતું તેમ અભયદેવે તારંગામાં અજિતનાથનું દેરાસર બાંધ્યું”....૪ અવલોકનઃ-પાછળ જોઈ ગયા તેમ મંદિર તો રાજાનિર્મિત જ હતું, પણ તેનું નિર્માણ, એટલે કે પ્રસ્તુત સંદર્ભમાં અભયદ દંડનાયકે નિર્માણ કામની દેખરેખ માત્ર રાખેલી હશે તેમ જણાય છે. મંદિરની જગતી સાદી છે; અને જગતી ઉપરની ફરસબંધી લગભગ ૨૫૦ ફીટ X ૨૫૦ ફીટ જેટલા વિશાળ ક્ષેત્રમાં ફેલાયેલી છે તે કારણે એમ હશે? પીઠમાં વિશેષ થરો લીધા નથી તે બાબત પર ઉપર ચર્ચા થઈ ચૂકી છે. મંદિરના નિર્માણ સંબંધમાં અભયદે આચાર્યો સાથે વિચારવિમર્શ કરેલો, કે સંઘ તરફથી આર્થિક સહાયતાદિ મળી હતી તેવી કલ્પના કરવા માટે તો કોઈ પણ સ્રોતમાંથી જરાપણ સૂચન મળતું નથી : મૂર્વ નાસ્તિ : શારવી ? ગ્રામં નાસ્તિ સુd: સીમા ? મંદિર બનાવવાનો આદેશ કુમારપાળનો પોતાનો હતો. ૬. મહાભાગ મહેતા તથા સહલેખક વિદ્વાનાં કેટલાંક અન્ય સંદર્ભગત વિધાનો હવે તપાસીએ : “....અભયદેવ જૈન ધર્મી હોવાથી તેના પ્રદેશને અજેય બનાવવાની જવાબદારી આવી પડે ત્યારે તેણે તીર્થકરો પૈકી કોનો આશ્રય લેવો તે સ્વાભાવિક પ્રશ્ન ઊભો થાય. તીર્થકરોની નામાવલી [] તેમનાં માતાપિતા આદિનું અવલોકન કરતાં તેમાં અજિતનાથનું નામ મોખરે આવે. તેમના પિતા જિતશત્રુ, માતા વિજયા [] જન્મસ્થાન અયોધ્યા જેવી તેમના Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ નિર્ઝન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨ જીવનની વિગતો આ માન્યતાને દઢ કરે એ સ્વાભાવિક છે. તદુપરાંત અભયદેવના નામના પ્રથમ અક્ષર “અ' અને અજિતનાથના પ્રથમ અક્ષર વચ્ચે સુમેળ હોઈ જયોતિષની નજરે પણ તેમનો મેળ ખાય છે. આ સમગ્ર પરિસ્થિતિ અજિતનાથના દેરાસરની સ્થાપના માટેની પૂર્વભૂમિકા પૂરી પાડે છે. ૩૫ અવલોકન :- એ પંથકમાં અભયદ મંત્રી કેવળ રાજા વતી વહીવટ ચલાવનાર દંડનાયક રૂપે જ હતા, સામંત વા માંડલિક રાજા–મહામંડલેશ્વર–નહીં. એ પ્રદેશની રક્ષા માટે પોતે જૈન હોવાથી, અને પોતાના નામનો પ્રથમાક્ષર માં હોવાથી, દંડનાયક અભયદે અજિતનાથનું મંદિર બંધાવ્યું એવી પ્રમાણવિહીન કલ્પના અતિ સાહસની દ્યોતક છે. મંદિર રાજા કુમારપાળનું કરાવેલું હોઈ આવી કોઈ જ અટકળને ત્યાં અવકાશ નથી. છતાં વિદ્વાનું લેખકોની વાત માની લઈએ તો પ્રશ્ન એ ઊભો થાય કે આબૂ-પર્વત પર વિમલમંત્રીએ પણ પોતે જયાં દંડનાયક હતા તે આબૂ પંથકની “સુરક્ષા” માટે અજિતનાથનું, અથવા પોતાના અભિધાનના પ્રથમાક્ષરને ધ્યાનમાં લેતાં “જિન વિમલનાથ”નું ન કરતાં આદિનાથનું મંદિર કેમ બંધાવ્યું ? સમગ્ર તર્ક પ્રમાણાધારિત ન હોઈ પ્રભાવક ચરિતના ““હેમચંદ્રસૂરિચરિત” અંતર્ગત તારંગાના મંદિર નિર્માણ સંબંધી જે ખુલાસો આપ્યો છે તે હાલ તો વિશેષ ભરોસો કરવા યોગ્ય જણાય છે. ત્યાં કહ્યા પ્રમાણે તો ચાહમાન અર્ણોરાજ પર કરેલા વિજયની સ્મૃતિમાં કુમારપાળે અજિતનાથનું મંદિર બંધાવવા પૂર્વે સંકલ્પ કરેલો તેનું સ્મરણ થઈ આવતાં સ્વગુરુ હેમચંદ્રના સૂચનથી તારંગા પર પ્રસ્તુત જિનાલય બંધાવેલું”. ૭. એક અન્ય આડપેદાશ જેવો મુદ્દો પણ શોધપત્રકર્તા વિદ્વાનુ લેખકોએ ઉપસ્થિત કર્યો છે, જેમાં તેમણે કુમારપાળના સમયમાં મહામાત્ય યશોધવલના માળવા-ઉદયપુરના સં. ૧૨૧૮ | ઈ. સ. ૧૧૬રના અભિલેખનો આધાર લઈ દંડનાયક અભયદેવના પિતા “જસોદેવ” અને પ્રસ્તુત “યશોધવલ”ને એક ગણી કાઢ્યા છે; પણ તે સમીકરણ માટે કોઈ જ સાહિત્યિક યા અભિલેખીય પ્રમાણ ઉપસ્થિત કર્યું નથી. ઇતિહાસ સહી ન શકે તેવી કલ્પનાઓ કરવાથી શું લાભ? આ સિવાય પણ પ્રસ્તુત લેખમાં કોઈ કોઈ નાના નાના ચર્ચાસ્પદ મુદ્દાઓ છે, જે ગૌણ હોઈ અહીં સમીક્ષામાં છોડી દીધા છે. તારંગાના મંદિરના ગૂઢમંડપના કોઈ ગોખલા-ખત્તક-માં (કે પછી ગર્ભગૃહમાં પડખાની ભીંત સમાણી?) મુકાઈ હશે તેવી એક આરસી પ્રતિમા (ચિત્ર ૬) હવે અહીં આખરી પ્રમાણરૂપે રજૂ કરીશું. અભિલેખ વગરની આ પ્રતિમા ઘોડેસવાર રાજપુરુષની છે પરંતુ આ પ્રતિમા દંડનાયક અભયદની ન હોતાં સ્વયં રાજા કુમારપાળની હોવાનું જણાય છે કેમકે તેમાં છત્રધર સાથે ચામરધારિણી વારાંગના પણ દર્શાવી છે. શૈલી પણ સ્પષ્ટતયા કુમારપાળના સમયની અને દેવાલયના નિર્માણની મિતિ, એટલે કે ઈસ્વીસન્ ૧૧૬૫ના અરસાની, છે ૮. Page #198 -------------------------------------------------------------------------- ________________ તારંગાના અહંતુ અજિતનાથના મહાપ્રાસાદનો કારાપક કોણ? ૧૭૭ શોધક મુખ્ય મહેતા અને સહયોગી વિદ્વાન લેખકના આ અનોખી તર્કણા પર આધારિત વૈદુષ્યપૂર્ણ લેખ પાછળ શું ઉદ્દેશ હશે તે વિશે વિચારતાં એમ લાગે છે કે માધ્યમિક શાળા છોડી અને વિશ્વવિદ્યાલયના ઉંબરે ઊભેલા વિદ્યાર્થીઓને સમ્ય-શોધ અને શોધાભાસ વચ્ચે વ્યાવર્તક રેખા ક્યાં દોરવી તે દર્શાવવાનો હોય. જો એમ જ હોય તો તે હેતુ પૂર્ણતયા સફળ થયો માની શકાય. ગુજરાતના મધ્યકાલીન ઇતિહાસ અને કલા-સ્થાપત્યના ક્ષેત્રે કામ કરવા ઇચ્છતી આવનારી પેઢીઓ લેખકયના આ પ્રશસ્ય પુરુષાર્થ બદલ ચિરકાળ પર્યત ઋણી રહેશે ટિપ્પણોઃ ૧. સ્વાધ્યાય, પુ૨૮, અંક ૩-૪, વડોદરા વિ. સં. ૨૦૪૭ (ઈ. સ. ૧૯૯૧), પૃ ૧૩૭-૧૪૨. ૨. તેમાં મારા ધ્યાનમાં છે તે પ્રમાણે શેષ રહી જતા લેખકો અને તેમના લેખાદિની સૂચિ આ પ્રમાણે છે : (૧) મુનિ કલ્યાણ વિજય, “શ્રી તારંગા તીર્થનું ઐતિહાસિક દર્શન,” શ્રી આત્માનંદ પ્રકાશ, પુસ્તક ૧૮, અંક ૧, વીર ૨૪૪૬ | ઈ. સ. ૧૯૧૯, ભાવનગર, પૃ. ૯-૨૩. (૨) મોહનલાલ દલીચંદ દેશાઈ, જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ, મુંબઈ ૧૯૩૩, પૃ. ૨૬૩-૨૬૫, તથા ત્યાં ““ચિત્ર પરિચય”, પૃ. ૯૬, ૯૭. (3) Sarabhai Manilal Navab, Jaina Tirthas in India and Their Architecture, Ahmedabad 1944, pp. 47-48. and Figs. 175-171. (૪) મુનિ ન્યાયવિજય, જૈન તીર્થોનો ઇતિહાસ, શ્રી ચારિત્ર સ્મારક ગ્રંથમાળા પુષ્પ ૩૮મું, અમદાવાદ ૧૯૪૯, પૃ. ૧૯૨-૨૦૫. (૫) અંબાલાલ પ્રેમચંદ શાહ, “તારંગા,” જૈન તીર્થ સર્વસંગ્રહ, ભાગ પહેલો (ખંડ પહેલો), અમદાવાદ ૧૯૫૩, પૃ ૧૪૬-૧૫૨; (૬) M. A. Dhaky, “The Chronology of the solanki Temples of Gujarat,” Journal of the Madhya Pradesh Itihas Parishad, No 3, Bhopal 1961, pp. 58-60. (9) K. F. Sompura, “The Architectural Treatment of the Ajitnatha Temple at Taranga,” Vidya, XIV, No. 2, Ahmedabad, August 1971, pp. 5.99, અને ચિત્ર ૧-૪૩. (૮) મનસુખલાલ સોમપુરા, “તારંગાનું અજિતનાથ જિનાલય,” sambodhi, Vol. 3, No. 2-3, Ahmedabad July-October 1974, પૃ. ૧-૨૦, ચિત્ર ૧-૧૫. ક કદાચ લેખકો અહીં મંદિરની ઠીક ઠીક રીતે “જળવાયેલી સ્થિતિ” (well-preserved condition) કહેવા માગતા હશે? ૩. મહેતા | શેઠ, “અજિતનાથ,” પૃ ૧૩૭. નિ, ઐ. ભા૨-૨૩ Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ નિર્ચન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨ ૪. એજન. ૫. સૈન સ્તોત્ર નોદ(પ્રવીન-સ્તોત્ર-સંગ્રહ), પ્રથમ મા', કાવીર જૈન સાહિત્ય પ્રસ્થાવતી, સંસારાભાઈ મણિલાલ નવાબ, અમદાવાદ ૧૯૩૨, પૃ. ૩૭૭, પઘ ૨૨. ૬. એ કાળે અન્ય કોઈ જિનચંદ્રસૂરિ થયાનું તો જાણમાં નથી. ૭. પ્રવાર્ષિતામણિ, સિંધી ગ્રંથમાલા, ગ્રંથાંક ૧, સં. જિનવિજય મુનિ, શાંતિનિકેતન ૧૯૩૩, પૃ. ૯૬. ૮. તપાગચ્છીય મુનિસુંદરસૂરિના જિનરત્નકોશ અંતર્ગત તારંગા-સ્થિત અજિતનાથ જિન સમ્બદ્ધ (પ્રાયઃ ઈસ્વી ૧૪૨૫માં) રચાયેલા સ્તોત્રમાં પહેલાં બે પદ્યોમાં કુમારપાળ દ્વારા તારણદુર્ગના અજિતનાથનો ઉલ્લેખ છે; અને પદ્ય ક્રમાંક ૮-૧૧માં પ્લેચ્છો દ્વારા થયેલ ઉચ્છેદ તથા તપાગચ્છીય આચાર્ય સોમસુંદરસૂરિને હાથે થયેલ (નૂતન બિંબની પ્રતિષ્ઠાનો ઉલ્લેખ છે. (જુઓ “શ્રીરૈનતોત્ર સંદ'' દ્વિતીય ભાગ, આવૃત્તિ બીજી, શ્રી યશોવિજય જૈન ગ્રંથમાલા [૯], વારાણસી વી. સં. ૨૪૩૯ (ઈ. સ. ૧૯૧૯), પૃ. ૭૭-૭૮.) ૯. મહેતા | શેઠ, પૃ ૧૩૮. જુઓ ત્યાં “ખૂટતા અંકોડા અને સંશય'વાળી કંડિકામાં. ૧૦. આ અંગે વિગતવાર ઊહાપોહ મારા તારંગાના અજિતનાથ પ્રાસાદ પરના પુસ્તકમાં થનાર હોઈ અહીં વિશેષ કહેવા ધાર્યું નથી. ૧૧. જુઓ અપરાનિતપૂછા, G. O. s. No. CXV, Ed. P.A. Mankad, Baroda 1950, p. 313. ૧૨. આને લગતો ખંડિત મૂળ શિલાલેખ આ પૂર્વે પં, લાલચંદ ગાંધીના ગુજરાતી લેખમાં જૈન સત્ય પ્રકાશમાં, પ્રકાશિત થયેલો (હાલ પ્રસ્તુત અંક મારી સામે નથી.) ત્યાર બાદ કેટલાંક વર્ષે તે દિનેશચંદ્ર સરકાર તથા ડા. મંજુલાલ મજમુદાર દ્વારા Epigraphia Indicoમાં છપાયો હોવાનું સ્મરણ છે. અહીંના સંદર્ભમાં પ્રસ્તુત સ્રોતોનો વિશેષ ઉપયોગ ન હોઈ વિગતો આપવી જરૂરી માન્યું નથી. ૧૩, મહેતા | શેઠ પૂ૦ ૧૩૮ : જુઓ ત્યાં “અન્વેષણ' શીર્ષક હેઠળ અપાયેલી કંડિકામાં. ૧૪. એજન : જુઓ ત્યાં “અન્યપરંપરા' શીર્ષક નીચેની કંડિકામાં. ૧૫. અહીં આગળ ઉપર આ મુદ્દા પર સ-પ્રમાણ ચર્ચા કરેલી છે. ૧૬. જુઓ “આર્ય ખપૂટાચાર્ય કથા,” કુમારપાતતિવો, G. O. s. No. 14, First ed. Baroda, 1920, Reprint 1992, સં. મુનિરાજ જિનવિજય, % ૪૪૩. ૧૭. જુઓ ઉતરાજી-વૃદાવતિ, સિધી જૈન ગ્રંથમાલા, ગ્રંથાંક ૪૨, સં. જિનવિજય મુનિ, મુંબઈ ૧૯૫૬, પૃ. ૩૯, ૪૦, ૪૨, ૪૩. ૧૮. જુઓ ‘ત્રણ પ્રકીર્ણ અભિલેખો,” નિર્ચન્થ, પ્રથમ અંક, અમદાવાદ ૧૯૯૫, પૃ. ૭૫-૭૭. ૧૯. એજન પૃ૭૬. ૨૦. મધુસૂદન ઢાંકી અને લક્ષ્મણ ભોજક, ““ઉજજયંતગિરિના પૂર્વ પ્રકાશિત અભિલેખો વિશે,” Aspects of Jainology, Vol II, Pandit Bechardas Commemoration Volume, Eds. M. A. Dhaky & Sagarmal Jain લેખાંક ૬, પૃ. ૧૯૬-૧૯૭, તથા અહીં પ્રસ્તુત લેખનું પુનર્મુદ્રણ. Page #200 -------------------------------------------------------------------------- ________________ તારંગાના અહંતુ અજિતનાથના મહાપ્રાસાદનો કારાપક કોણ? ૧૭૯ ૨૧. ગ્રંથનું મૂળ અભિધાન આ જ છે, મારપાનપ્રતિવો નહીં. જિનવિજયજી પોતાના દષ્ટિકોણથી ગ્રંથોના મૂળ શીર્ષક ક્યારેક બદલી નાખતા; જેમકે જિનપ્રભસૂરિના કલ્પપ્રદીપનું અભિધાન બદલી તેમણે વિવિધ તીર્થવન્ય કરેલું. ૨૨. જુઓ ૩. પ્ર. પૃ. ૧૪૩-૧૪૪. ૨૩. આ શતક જૈન આત્માનંદ સભા–ભાવનગર દ્વારા વર્ષો પહેલાં પ્રકાશિત તો થઈ ચૂક્યું છે પણ તે હાલ હાથવગું ન હોઈ અહીં પ્રકાશન-વર્ષ સંબંધી વિગત આપી શકતો નથી. હેમચંદ્રાચાર્યના બીજા શિષ્ય વધમાન સૂરિએ પણ કુમારવિહારશતક રચેલું પણ તેનું એક માત્ર અનેકાર્થી પદ્ય વૃત્તિ સહિત ઉપલબ્ધ છે. (જુઓ અને ક્ષાર્થ સાહિત્ય સંપ્રદ પ્રથમો વિષા, સં. ચતુરવિજયમુનિ, અમદાવાદ ૧૯૩૫, પૃ. ૧ ૬૪.) ૨૪. પુખશ્વ ગુમારપાન વિમિત્વા શસિતોત્રાર્તचैत्यं स्फाटिकपार्श्वबिम्बमकृत स्वर्णेन्द्रनीलैनपः ।। - જ્યાશ્રયમીક્ષાવ્ય, દિતીયgવું, ૨૦-૨૮, (સાંચોર ૧૯૮૭, પૃ. ૬૩૭.) ૨૫. કલિંગદેશમાં રાજા ઉદ્યોતકેસરિએ નિર્માણ કરાવેલ ભુવનેશ્વરનું પ્રસિદ્ધ લિંગરાજ મંદિર (૧૧મી સદી ત્રીજું ચરણ), રાજા અનંગ ચોડ ભીમદેવે બંધાવેલ પુરીનું જગન્નાથ મંદિર (૧૨મી સદી પૂર્વાર્ધ), અને કોણાર્કનું નરસિહદેવે બંધાવેલું જગખ્યાત સૂર્યમંદિર (પ્રાયઃ ઈ. સ. ૧૨૫૦) એને સંબંધિત બધા જ નિર્માતાઓ મહારાજાધિરાજ હતા. ખજુરાહોનું સૌથી મોટું મંદિર–કંદરિયા મહાદેવચંદેલા રાજા વિદ્યાધરે ઈ. સ. ૧૦૨૫-૧૦૫૦ના અરસામાં કરાવેલું હોવાનો નિર્દેશ છે. તંજાવુરનું જબ્બર બૃહદીશ્વર મંદિર ચોલ સમ્રાટ રાજારાજ દ્વારા ઈ. સ. ૧૦૧૦માં, અને ગંગાઈકોર્ડચોગ્લપુરમુના મહામંદિરનું એના પુત્ર રાજેન્દ્ર ચોલ દ્વારા (આ. ઈ. સ. ૧૦૨૫-૧૦૩૦માં) નિર્માણ થયેલું. ગુજરાતમાં પણ ઉપર કહ્યા તે સિવાય અન્ય પણ મેરુ પ્રાસાદો હતા; જેમકે કર્ણદેવનો પાટણમાં કરાવેલો “કર્ણમેરુ' (પ્રાય: આઠ ઈ. સ. ૧૦૭૦-૧૦૮૦), અને ત્યાંનો સિદ્ધરાજ કારિત ‘સિદ્ધમેર” પ્રાસાદ, જે બન્ને આજે તો કાળના ગર્ભમાં વિલીન થઈ ગયા છે. ૨૬. આ એક નક્કર હકીકત છે. આનું સમર્થન કુમારપાળનાં અંતિમ વર્ષોમાં, કે પછી દ્વિતીય ભીમદેવની પ્રારંભિક કારકિર્દીના અરસામાં રચાયેલા વાસ્તુગ્રંથ અપરાજિતપૃચ્છામાં મળે છે. ત્યાં વૈશ્ય, ક્ષત્રિય, અને બ્રાહ્મણ જો રાજા ન હોય તો તેને મેરુ જાતિનો પ્રાસાદ બાંધવાનો નિષેધ કરેલો છે. યથા : वैश्येनाऽपि यदा मेरुविना राज्ञा प्रकार्यते । विभ्रमस्तत्र राष्ट्रेषु दुःस्थिता भ्रमति प्रजा ॥६॥ क्षत्रियोऽपि विना राज्ञो यदि मेरुं च कारयेत् । तस्करोपद्रुता लोकास्तत्र राष्ट्रेषु नित्यशः ॥७॥ विप्रोपि कारयेन्मेरुं विना राज्ञो धनेश्वरः । परस्परं प्रजाकोपो भवति ग्रामदुःस्थितिः ॥८॥ – અપરાજિતપૃષ્ઠ ૨૮૨.૬-૮ (પૃ. ૪૭૩) Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ નિર્ચન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨ આ સુત્રો લક્ષમાં લેતાં વૈશ્ય દાડનાયક અભયદ કેવી રીતે મેરુપ્રસાદ બંધાવી શકે ? વાત એટલેથી પતતી નથી. અ. પૃમાં વિશેષમાં એમ પણ કહેલું છે કે રાજેન્દ્રો (એટલે કે મોટા મહારાજાધિરાજો, સમ્રાટો આદિ) જ મેરુપ્રાસાદ કરાવી શકે. અન્ય રાજાઓ મેરુમાનથી અર્ધા માનનો કરાવે; અને તેના અર્ધામાને અને અર્ધા અંડકવાળા (રાજપદથી વિભૂષિત ન હોય તેવા) અન્ય વર્ણના લોકો કરાવે તેવી આશા કરેલી છે. યથા : राजेन्द्रैर्यः कृतः पूर्वं महामेरुर्महोदयः । ततो हीनश्च कर्तव्यः शेषवर्णैस्तथैव च ॥१७॥ अधस्तान्मेरुतः कार्यः प्रासादोऽन्यश्च राजभिः । ततो हीनोऽन्यवर्णैश्च ह्यण्डकैर्हस्तकैस्तथा ॥१८॥ - પરબતપૃચ્છા ૨૮રૂ. ૨૭-૨૮ (પૃ. ૪૭૩) આ સૂત્રોના પ્રકાશમાં તો સ્પષ્ટ જ છે કે તારંગાનો પ્રાયઃ ૪૦૩ અંડકનો અને ૮૦ જેટલાં તિલકો ધરાવતો મોટા માનનો મેરુપ્રાસાદ સમ્રાટ કુમારપાળનો જ કરાવેલો હોય, દંડનાયક અભયદે નહીં. ૨૭, મહેતા | શેઠ પૃ. ૧૭૮-૧૩૯ : જુઓ ત્યાં “અભયદેવ' વાળી કંડિકા નીચે. ૨૮. પુરાતન પ્રવન્ય સંરુ, સિધી જૈન ગ્રંથમાળા ગ્રંથાંક ૨, સં. જિનવિજય મુનિ, કલકત્તા ૧૯૩૬, પૃ. ૩૩. ૨૯. પ્રવોશ, સિંઘી જૈન ગ્રંથમાળા, ગ્રંથાંક ૬, સંજિનવિજય, શાંતિનિકેતન ૧૯૩૫, પૃ. ૯૭. ૩૦. જુઓ કુ. પ્ર., પૃ. ૨૧૯, ૨૨૦. ૩૧. મહેતા | શેઠ સામે આ વિષયમાં આમ કથન કરવા માટે કોઈ અન્ય ગ્રંથ આધારરૂપે રહ્યો હશે? ૩૨. સંપાદક ઠાકર દ્વારા જે વિધાનો થયેલાં છે તે આ પ્રમાણે છે : એમના લઘુપ્રબંધસંગ્રહમાં “સહસ્ત્રલિંગકટાક પ્રબંધ'માં પહેલી વાત તો એ છે કે રાજા જયસિંહદેવ સિદ્ધરાજની પરામર્શમંડલીમાં (કે સભામાં ઉપસ્થિત) બેઠેલ આઠ વ્યક્તિઓમાં શાંતુ મંત્રી પછી ક્રમમાં બીજે “આભડવસાહ હતો, દંડનાયક અભયદ નહીં. અને ઠાકરે અન્યત્રે “વસાહ એટલે વ્યાપારી” એવો અર્થ કરેલો છે. (જુઓ એમનું મંજુલ વિમર્ષ, સયાજી સાહિત્યમાળા, વડોદરા ૧૯૯૧, પૃ. ૩૬૯ : અને મહેતા | શેઠે જેનો એમની પાદટીપમાં હવાલો આપ્યો તે પૃ. ૭૧૮ કે ૭૨૩ પર તો આ વિષયમાં ખાસ કોઈ સૂચન જ નથી; અને લઘુપ્રબંધસંગ્રહમાં પણ આવું કંઈ જ કહ્યું નથી. સંપાદકનું તો ત્યાં આ પ્રકારે વિધાન મળે છે : "ABHADA VASAHA was a generous merchant to whom are devoted separate prabandhas in such prominent works as PC, PK, and PPS. He seems, however, to have come into prominence during Kumārapāla's reign." (LPS, Baroda 1970, p. 101) અને ત્યાં સંપાદકે હવાલો આપેલા ત્રણે પ્રબંધગ્રંથો પાટણના આભડ વસાહ સંબંધમાં છે, દંડનાયક અભયદના વિષયમાં નહીં. કુમારપાળના સમયમાં, અને તેના અનુગામી અજયપાળના સમયમાં પણ, આભડ પાટણના અગ્રગણ્ય શ્રેષ્ઠીરૂપે જ પ્રબંધોમાં દેખા દે છે. કુમારપાળ પછી ગાદી કોને આપવી તેની મંત્રણામાં તેણે અજયપાળનો પક્ષ લીધેલો, જે કારણે તેના અજયપાળ સાથેના સંબંધો સારા રહ્યા હોવાનું જણાય છે. કુમારપાળ (અને તેના માનીતા મંત્રીઓ, જેઓ અજયપાળની વિરુદ્ધમાં રહેલા હોઈ તેમના દ્વારા રચાયેલ કેટલાક પ્રાસાદો અજયપાળ તોડી પડાવેલ; Page #202 -------------------------------------------------------------------------- ________________ તારંગાના અહંતુ અજિતનાથના મહાપ્રાસાદનો કારાપક કોણ? ૧૮૧ તેમાંથી કુમારપાલ વિનિર્મિત તારંગાના અજિતનાથ પ્રાસાદને આભડે યુક્તિપૂર્વક ઉગારી લીધેલો તેવી અનુશ્રુતિ પ્ર. fઉં. અને તે પછીના અન્ય કેટલાક પ્રબંધોમાં પણ નોંધાયેલી છે. નેમિનાગપુત્ર આભડ વસાહ અને યશોદેવપુત્ર દંડનાયક અભયદ જુદી જ વ્યક્તિઓ હોવાનું આમ ચારે ય છે. પ્રબંધોનાં આ અસંદિગ્ધ સાક્યો જોતાં વિદ્રપુંગવ મહેતા અને સહયોગી વિદ્વાન કનુભાઈ શેઠે એ બન્નેને શા માટે એક કરી દીધા છે તે સમજવામાં આવી શકે તેમ નથી. ૩૩. મહેતા | શેઠ પૃ ૧૪૧. જુઓ ત્યાં “તારણ માટે અજિતનાથ'વાળી કંડિકા. + આ વાક્યનો અર્થ શું કરવો ! ૩૪. એજન. ૩૫. એજન. ૩૬. જુઓ “હેમચંદ્રસૂરિચરિત,”vમાવત, સિઘી જૈન ગ્રંથમાલા, ગ્રંથાંક ૧૩, સં. જિનવિજય મુનિ, અમદાવાદ-કલકત્તા ૧૯૪૦, પૃ. ૨૦૭. ૩૭. જુઓ મહેતા | શેઠ “જસદેવ' નીચે, પૃ ૧૩૯. લેખકોએ તો ત્યાં મહામાત્ય શોધવલના પુત્ર યશોદેવને દંડનાયક અભયદનો ભાઈ પણ બનાવી દીધો છે ! ૩૮. તારંગાચૈત્યની રચના મિતિ માટે જુઓ “વીરવંશાવલી,” કંડિકા ૭૬, વિવિધ છીય પકૃવની સંગ્રહ (પ્રથમ ભાગ], સિંધી જૈન ગ્રંથમાલા, ગ્રંથાંક ૫૩, પૃ. ૧૯૯, આ રચના જોકે પ્રાય: સં. ૧૮૦૬ } ઈ. સ. ૧૭૫૦ જેટલા મોડા સમયની છે, પણ કર્તા સમક્ષ કેટલાંક જૂનાં ચોક્કસ સાધનો હતાં, જેને આધારે આજે વધારે જૂના પ્રબંધાદિમાં નહીં જોવા મળતી કેટલીક કામની ઐતિહાસિક હકીકતો પણ ત્યાં પ્રાપ્ત થાય છે : જેમકે સે. ૧૩૬૩ ઈ. સ. ૧૩૦૭માં સિદ્ધપુરમાં સિદ્ધરાજ કારિત રુદ્રમહાલયનો ભંગ થયેલો તેવી હકીકત ત્યાં નોંધાયેલી છે : (એજન, પૃ. ૨૧૦). સંદર્ભગત પ્રતિમા રાજાની જ હોઈ શકે તેવાં કેટલાંક તુલનાત્મક પ્રમાણો છે. કર્ણાટકમાં ચાલુક્યરાજ સોમેશ્વર પ્રથમના મૃત્યુ બાદ તેના સ્મરણમાં કુરુવત્તિના, પ્રાય: ઈ. સ. ૧૦૭૨-૧૦૭૫ના અરસામાં પૂર્ણ થયેલા, પ્રાસાદના મંડપમાં રાજા સોમેશ્વરની પ્રતિમા મૂકેલી છે જેમાં પણ ચામરાદિ રાજચિહનો છે. આ સિવાય હેમચંદ્ર(યા સોમપ્રભાચાર્ય ?)ના કુમારપાળની દિનચર્યામાં ચામર ઢોળતી વારાંગનાઓનો ઉલ્લેખ હોવાનું સ્મરણ છે. ખજુરાહોના એક લેખમાં પણ વારવધૂઓથી વીંટળાયેલા રાજા વિદ્યાધરનો ઉલ્લેખ વાંચ્યો હોવાની સ્મૃતિ છે. પણ આ તમામ ચોક્કસ સંદર્ભો મૂળ સાધનો જોયા બાદ જ લખી શકાય. સમયાભાવે તે ખોળી શક્યો નથી. ૩૯. વિદ્ધવર્ય મહેતા દ્વારા એમની આ આગવી પદ્ધતિ અનુસાર સમય સમય પર આવા મનનીય, પઠનીય, અને ઉપયુક્ત લેખો પ્રકટ થતા રહેલા. પરિશિષ્ટ લેખ “કંપોઝ થઈ પ્રાય: આખરી પ્રક્સ જોવાઈ ગયા બાદ ડા, મહેતાના અવસાનના દુ:ખદ સમાચાર મળ્યા. તેઓ આજે વિદ્યમાન હોત તો સાંપ્રત લેખના નિષ્કર્ષો (તેના વિનોદ એવું વ્યંગ્ય સમેત સમિત) સ્વીકાર્યા હોત. Page #203 -------------------------------------------------------------------------- ________________ વસ્તુપાલ-તેજપાલની કીર્તનાત્મક પ્રવૃત્તિઓ ગુજરાતની વિવિધલક્ષી વાસ્તુપ્રણાલીનો મધ્યકાલીન ભારતીય સ્થાપત્યના મહોદધિને સમૃદ્ધ કરવામાં ગણનાપાત્ર કહી શકાય એવો ફાળો રહ્યો છે. ગુજરાતના રાજવંશો, મંત્રીઓ, શ્રેષ્ઠીઓ, અને બહુજનસમાજે ગૂર્જરધરાને વાસ્તુકૃતિઓથી શણગારવામાં કોઈ કચાશ રાખી નહોતી, આ વિપુલ પ્રશ્રયના પ્રતાપે એની વિશિષ્ટ સ્થાપત્યશૈલી પણ પૂર્ણ વિકાસ સાધી રહી; સારાયે પશ્ચિમ ભારતમાં વ્યાપ્ત એવી આ પ્રાણવાન મરુગૂર્જર પ્રથા પોતાની આંતરિક શક્તિ, એને અનુલક્ષીને રચાયેલા વાસ્તુગ્રંથોનું શિસ્તપૂર્ણ નિયમતંત્ર, તેમ જ સતત મળેલા પ્રશ્રય અને પોષણના પ્રતાપે આજ દિવસ સુધી ટકી રહી છે. વિધર્મી શાસનના કારણે ઉત્તરાપથમાં ઘણે સ્થળે જ્યારે દેવાલય સ્થાપત્યની ગ્લાનિ થઈ ત્યારે ગુજરાત અને રાજસ્થાનમાં એનો દીપ નિષ્કપ જલતો રહ્યો. પશ્ચિમ ભારતની આ આલંકારિક અને કલાપૂર્ણ વાસ્તુપરંપરાની જયોતને અબાધિત, અવિરત ઉત્તેજન આપી પ્રકાશિત રાખી એની રક્ષા કરનાર, એની રચનાઓના મર્મજ્ઞ અને પ્રશંસક, એની પ્રગતિના પુરસ્કર્તા અને પોષક તો હતા એ કાળે થયેલા કલિકાલ કુબેર મંત્રીશ્વર વસ્તુપાલ અને એમના લઘુબંધુ વાણિજયવીર રાજપુરુષ તેજપાલ. ગુજરાતની સ્વાધીનતા અને સંસ્કૃતિના સમર્થ સંરક્ષક, એની અસ્મિતાના અઠંગ આરાધક, દુર્જય રણવીર છતાંયે ધર્મવીર, સ્વધર્મનિષ્ઠ છતાંયે સર્વધર્મસમદર્શી, શ્રી અને સરસ્વતીના સમાન લાડીલા સચિવેશ્વર વસ્તુપાલ અને ધર્મધુરંધર તેજપાલનાં સદ્ધર્મકૃત્યોની સવિસ્તર નોંધ એમના સમકાલીન પ્રશંસકો અને વિદ્યાશ્રિતોએ રચેલાં કાવ્યો અને પ્રશસ્તિઓ તેમ જ ચરિત્રચિત્રણમાંથી વિગતે મળી આવે છે. ઉત્તરકાલીન લેખકો પણ વસ્તુપાલ-તેજપાલની ધર્મવિષયક પ્રવૃત્તિઓનું સવિસ્તર, કેટલીક વાર અતિશયોક્તિભર્યું, વર્ણન કરતાં ચૂકયા નથી. એ તમામ ગ્રંથસાધનોનાં નિરીક્ષણ, પરીક્ષણ, અને વિશ્લેષણ દ્વારા પ્રાપ્ત થતી અંતિમ અને વિશ્વસ્ત માહિતીના આધારે એટલું ચોક્કસ નિશ્ચિત થાય છે કે એમણે નિર્માણ કરાવેલ પ્રાસાદો અને પ્રતિમાઓ, વાપીઓ અને જલાશયો, પ્રાકારો અને પ્રકીર્ણ રચનાઓની સંપૂર્ણ યાદી સ્તબ્ધ કરે એવી વિસ્તૃત અને વિગતપૂર્ણ છે. સમ્રાટો પણ સવિસ્મય લજ્જિત બન્યા હશે એટલી વિશાળ સંખ્યામાં વાસ્તુ અને શિલ્પની રચનાઓ આ મહાન બંધુઓ દ્વારા થયેલી છે. અગાઉ કોઈ એક લેખમાં આ મહત્ત્વપૂર્ણ વિષય પર પૂર્ણ અને તલસ્પર્શી આલોચના થયેલી જાણમાં ન હોઈ અહીં એની વિગતવાર ચર્ચા કરવા વિચાર્યું છે. આ રસપ્રદ વિષય પર પ્રકાશ પાડનાર સાધનોમાં મુખ્યત્વે નીચેનાં ગ્રંથ અને પ્રશસ્તિ રચનાઓનો આધાર અહીં લેવામાં આવ્યો છે : (૧) કવિ સોમેશ્વરકૃત કિર્તિકૌમુદી (ઈ. સ. ૧૨૨૧ આસપાસ), (૨) જયસિંહસૂરિરચિત શકુનિકાવિહારપ્રશસ્તિ' (ઈ. સ. ૧૨૩૦ પૂર્વે), (૩)-(૪) નાગેન્દ્રગથ્વીય ઉદયપ્રભ Page #204 -------------------------------------------------------------------------- ________________ વસ્તુપાલ-તેજપાલની કીર્તનાત્મક પ્રવૃત્તિઓ સૂરિવિરચિત ધર્માભ્યુદય મહાકાવ્ય(ઈ. સ. ૧૨૩૦ પૂર્વે) તથા સુકૃતકીર્ત્તિકલ્લોલિની (ઈ. સ. ૧૨૩૨ પૂર્વે), (૫) અરિસિંહકૃત સુકૃતસંકીર્તન (ઈ. સ. ૧૨૩૧ પૂર્વે), (૬) નરેન્દ્રપ્રભસૂરિરચિત ‘વસ્તુપાલપ્રશસ્તિ’(મોટી), (૭) વિજયસેનસૂરિષ્કૃત રેવંતિંગિરાસુ (ઈસ્વી ૧૨૩૨ બાદ) (૮) પાલ્હણપુત્રકૃત આબુરાસ, (૯) બાલચંદ્રકૃત વસંતવિલાસ, (ઈ. સ. ૧૨૪૦ પશ્ચાત્), (૧૦) મેરુતુંગાચાર્યકૃત પ્રબંધચિંતામણિ (ઈ. સ. ૧૩૦૯), અને (૧૧) જિનહર્ષગણિ વિરચિત વસ્તુપાલચરિત્ર (ઈ. સ. ૧૪૪૧). આ સિવાયના ગ્રંથો-જેવા કે જિનપ્રભસૂરિરચિત કલ્પપ્રદીપ (૧૩મી-૧૪મી શતાબ્દી), રાજશેખરસૂરિનો પ્રબંધકોશ (ઈ. સ. ૧૩૪૯), અને મુનિશ્રી જિનવિજયજી સંપાદિત પુરાતન પ્રબંધસંગ્રહના ૧૩થી ૧૫મી શતાબ્દીના લેખનોમાં જણાવેલી કેટલીક નોંધોના અપવાદો બાદ કરતાં બાકીનાની વિગતો તપાસતાં ઘણી વાર વ્યવહારુ શક્યતાઓની પરિસીમાઓ વટાવી જતી હોઈ અહીં તેને બહુ લક્ષમાં લેવામાં આવી નથી; જ્યારે ઉપર કહી તે ૧૧ રચનાઓમાં અપાયેલી નોંધો સમતોલ, અન્યોન્ય પ્રામાણિત, પૂરક અને પ્રતીતિકર, તેમ જ કેટલીક વાર ઉપલબ્ધ ઉત્કીર્ણ લેખોના આધારો પર નિઃશંક પુરવાર થતી હોઈ અહીં એને જ પ્રમાણભૂત માનવામાં આવી છે. આ સિવાય ઉત્તરાકાલીન લેખકોએ વસ્તુપાલ-તેજપાલને અનુલક્ષીને લખેલા રાસમાંથી કેટલીક ઉપયોગી લાગી તે માહિતીનો પણ અહીં-સમાવેશ કર્યો છે. તેમાં હીરાણંદ (ઈ. સ. ૧૪૨૯), લક્ષ્મીસાગર (ઈ. સ. ૧૪૫૨ પશ્ચાત્), પાર્શ્વચંદ્ર (ઈ. સ. ૧૫૪૧), સમયસુંદર (ઈ સ. ૧૬૨૬), અને મેરુવિજય(ઈ. સ. ૧૬૬૫)ની કૃતિઓ પ્રમુખ રૂપે ગણી શકાય. આ વાઙમયિક સાધનો ઉપરાંત ગિરનાર અને આબુ પરની બે મોટી પ્રશસ્તિઓના શિલાલેખોમાં અપાયેલી વિગતો તેમ જ શત્રુંજય, આબુ, અણહિલ્લવાડ પાટણ, ખંભાત, નગરા, સેરિસા, તારંગા, ધોળકા, ગણેશર, અને પ્રભાસમાંથી પ્રાપ્ત થયેલા પ્રકીર્ણ લેખોની માહિતીને પણ અહીં સમાવી લેવામાં આવી છે. વસ્તુપાલ-તેજપાલનાં ધર્મલક્ષી સુકૃત્યોનું સમગ્રાવલોકન કરતાં એ મહામના મંત્રીઓની દાનશીલતાનો પ્રવાહ જૈન અને બ્રાહ્મણધર્મનાં ધર્મસ્થાનો પરત્વે તેમ જ ધાર્મિક અને જનોપયોગી વાસ્તુનિર્માણ તરફ નિષ્પક્ષ રીતે, પૂર્ણ ઔદાર્યથી, એકધારો વહ્યો છે. આ સુકૃત્યો કરતી વખતે આ સહૃદયી, પ્રેમાળ મંત્રીઓ પોતાના ભાઈભાંડુઓ, પૂર્વજો, ગુરુજનો, સગાંસંબંધીઓ, મિત્રો અને સમકાલીન રાજપુરુષોને પણ ભૂલ્યા નથી. આ તમામ સુકૃત્યરચનાઓનું વિશ્લેષણ કરતાં આ પ્રમાણે વર્ગીકરણ થાય છે : નાગરિક વાસ્તુમાં (૧) નગર નિર્માણ, (૨) વરણ વિધાન : જ્ઞ તટાક, આ કુંડ, રૂ વાપી, ર્ફે કૂપ, ૩ પ્રપા, ૐ તક્રમંડપિકા. અને સાથે જ દેવાલયાદિ વાસ્તુકર્મણામાં (૩) પ્રાસાદ નિર્માણઃ મૈં જૈન, આ બ્રાહ્મણીય, રૂ મુસ્લિમ; (૪) દેવકુલિકાદિ નિર્માણઃ મૈં જૈન, આ સ્તંભ, રૂ પ્રતિહસ્તક, ફૅ ઉત્તાનપટ્ટ, (૫) ૧૮૩ Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ નિર્ચન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨ સુવર્ણદંડકલશાધિરોપણ, (૬) સંચારપાજા નિર્માણ, તેમ જ (૭) જીર્ણોદ્ધારો - જૈનમંદિરો, મા બ્રાહ્મણીય મંદિરો, અને (૮) પ્રતિમા–પ્રતિષ્ઠા, મ જૈન જિન, સરસ્વતી, યક્ષીયક્ષાદિ), મા બ્રાહ્મણીય દેવતાઓ, 3 આરાધક મૂર્તિ; તદુપરાંત (૯) અન્ય ઇમારતોઃ મ પૌષધશાલા, મા બ્રહ્મશાલા, રૂ ધર્મશાલા, શું થશાલા, ૩ સત્રાગાર, 5 મઠ અને (૧૦) શેષ - શુલ્કમંડપિકા, આ હટ્ટિકા, અને રૂ વાટિકા. ગ્રંથોમાં સૌથી વિશેષ વિગતો વસ્તુપાલચરિત્રમાં અપાયેલી છે, જ્યારે પ્રશસ્તિઓમાં અલંકારમહોદધિના અંતે નરેન્દ્રપ્રભસૂરિએ આપેલી પ્રશસ્તિ સૌથી મોટી અને વિગતપૂર્ણ છે. જુદાં જુદાં સ્થળોએ વસ્તુપાલ-તેજપાલે કરાવેલ સુકૃત્યોની અહીં રજૂ કરવામાં આવી રહેલી હકીકતો બહુધા મૂળ કૃતિઓની અસલ શબ્દરચનાઓને પ્રામાણિક રહીને કરવામાં આવી છે. (૧) શત્રુંજય ( શ્વેતાંબર જૈન તીર્થોમાં અગ્રણી એવા આ દેવાત્મા સમા પુનિત, પ્રાચીન, પર્વતીય તીર્થ પર વસ્તુપાલને અપાર ભક્તિ, પ્રીતિ, અહોભાવ હતાં. એની એણે સાડાસાત વાર યાત્રા કરેલી. છેલ્લી યાત્રા અધૂરી રહી અને મહાયાત્રા બની. અહીં એણે ઘણાં સુકૃત કરાવેલાં. શત્રુંજયના દક્ષિણ શૃંગ પર મંત્રીશ્વર ઉદયનના પુત્ર વાભટ્ટે ઈ. સ. ૧૧૫૭માં પુનર્નિર્માણ કરાવેલ ભગવાન્ સમો મણિકાંચનમય પૃષ્ઠપટ્ટ અને મુખભાગે શાતકુંભમય તોરણ કરાવ્યાં. એ પ્રાસાદના ત્રણે મંડપો પર જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપી મહારત્નવત ત્રણ સુવર્ણકલશો પૌત્ર પ્રતાપસિંહના કલ્યાણ અર્થે ચઢાવ્યાં. એના પ્રવેશદ્વારમાં આરસનું મોટું તોરણ કરાવ્યું; તેમ જ એની સન્મુખે ઉભયમુખી લક્ષ્મીની મધ્યમૂર્તિવાળું તોરણ કરાવ્યું. એની સમીપમાં પ્રશસ્તિ સહિત બે ચતુષ્કિકાઓ કરાવી; તેમ જ ત્યાં લુણિગ અને મલ્લદેવની અશ્વારૂઢ મૂર્તિઓ જુદી મંડપિકાઓમાં કરાવી; અને ઉત્તર-દક્ષિણે ચાર ચાર ચતુષ્કિકાઓ કરાવી. નાભેયના આ મહામંદિરની સામે પ્રત્યેક દ્વારે તોરણયુક્ત ઈન્દ્રમંડપ કરાવ્યો. તેમાં ભીમદેવ (?), મહામંડલેશ્વર વિરધવળ, અને રાણી જૈતલદેવીની દ્વિપારૂઢ મૂર્તિઓ કરાવી; જ્યારે પોતાની અને તેજપાલની તુરગારૂઢ મૂર્તિઓ ઉપરાંત લલિતાદેવી(?)", સાત ગુરુજનો, પૂર્વજો, સંબંધીઓ અને મિત્રવર્યમંત્રી યશોવર(?)ની મૂર્તિઓ મુકાવી. આ ઉપરાંત આદિનાથના એ મૂલચૈત્યના વામપક્ષે દ્વિતીય પત્ની સોબુકાના શ્રેયાર્થે ભૃગુકચ્છવિભૂષણ શ્રી મુનિસુવ્રતસ્વામીનું સમવસરણ, અશ્વાવબોધચરિત્ર, અને શકુનિકાચરિત્રપટ્ટ સહિતનું મંદિર કરાવ્યું. સત્યપુરમંડન મહાવીરના એ મંદિરને છેડે, પ્રવેશમાર્ગે, બે તોરણવાળું વાગ્દવી(ભારતી)નું મંદિર કરાવ્યું. આ ત્રણે મંદિરો પર પ્રતાપસિંહના કલ્યાણ માટે કાંચન-કલશો મુકાવ્યા. ભૃગુપુરાવતારના મંદિરમાં પ્રપિતામહ ચંડપ્રસાદના શ્રેયાર્થે અજિતનાથ અને સંભવનાથના બિંબ મુકાવ્યાં તેમ જ પોતાની અને સોબુકાની મૂર્તિ મુકાવી. એ શકુનિચૈત્યની પાછળ સ્વર્ગીય બંધુ મલ્લદેવના Page #206 -------------------------------------------------------------------------- ________________ વસ્તુપાલ-તેજપાલની કીર્તનાત્મક પ્રવૃત્તિઓ ૧૮૫ શ્રેયાર્થે ઉત્તુંગ તોરણ સહિત અષ્ટાપદ તીર્થ કરાવ્યું. આટલામાં જ પોતાના અને લલિતાદેવીના શ્રેયાર્થે સ્ફટિકના ધારવાળી ઉત્તરમુખી બે દેવકુલિકાઓ કરાવી. એ સિવાય ગિરનારના ચાર કૂટ–અંબા, અવલોકના, શાંબ અને પ્રદ્યુમન–ના શિખરાવતાર, હેમદંડકલયુક્ત મંદિરો સાથે રેવતાધીશ નેમિનાથનું ચૈત્ય કરાવ્યું તેમ જ સ્તંભનકાધિપ પાર્શ્વનાથનું મંદિર કરાવ્યું. એક ઉત્સવમંડપ કરાવ્યો. જિનમાતા મરુદેવીના મંદિર પર હેમદંડ સહિત કલશ મુકાવ્યો. તીર્થરક્ષક કપર્દીયલના પુરાતન મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો. એમાં વામપક્ષે તોરણ કરાવ્યું અને અંતરાલના ગોખલામાં પાર્શ્વનાથની મૂર્તિ કરાવી તેમ જ ત્યાં પરિધિમાં આરસની જગતી કરાવી. જગતીમાં મત્તવારણ મંડિત ઉત્તુંગ તોરણ કરાવ્યું. આદિનાથના આ દેવાલયસમૂહ ફરતો પ્રતોલીયુક્ત પ્રાકાર કરાવ્યો. (અહીં યુગાદિદેવના મંદિર પાસે શિલ્પીએ ઘડેલી સ્વર્ગીય માતા કુમારદેવીની પ્રતિમા જોઈ આદ્રહૃદયી મંત્રીશ્વરની આંખોમાં આંસુ આવેલાં.) શત્રુંજયના (ઉત્તર શૃંગ પર આવેલા) શાંતિનાથના પ્રાચીન મંદિર પર પાંચ શાતકુંભ (સુવર્ણકલશ) મુકાવ્યા અને એના મંડપમાં સાત દેવકુલિકાઓ કરાવી; તેમ જ સાત જયસ્તંભો આરોપ્યા. આટલામાં ક્યાંક ગજપદકુંડ પણ કરાવ્યો. મોઢેરપુરાવતાર મહાવીરના મંદિરમાં પોતાની આરાધક મૂર્તિ મુકાવી. શત્રુંજય પર પોતે કરાવેલાં દેવસ્થાનોના ખર્ચનિભાવ માટે વરધવલ પાસે તામ્રશાસન કરાવી અર્કપાલિત (અંકેવાળિયા) ગામ સમર્પણ કરાવ્યું. શત્રુંજયને અનુલક્ષીને લઘુબંધુ તેજપાલે પણ કેટલાંક સુકૃત્યો કરાવેલાં જેની નોંધ હવે જોઈએ. એણે શત્રુંજય પર ચડવાની પાજ સિંચારપાજા) કરાવી. આદિનાથના શૃંગની સામે અનુપમાદેવીના શ્રેય માટે અનુપમાસરોવર કરાવ્યું. એના ઉપકંઠ અને કુંડ વચ્ચેના તટ પર વાટિકા કરાવી. ત્યાં અંબાલય, કપર્દીભવન અને પદ્યબંધ (પગથિયા) કરાવ્યાં. ઈન્દ્રમંડપ પાસે નંદીશ્વરદ્વીપચૈત્ય કરાવ્યું. પોતાની સાત ભગિનીઓના કલ્યાણ અર્થે સાત દેવકુલિકાઓ કરાવી. બંધુ મલ્લદેવની બે વિધવા પત્નીઓ–લીલુ અને પાનુ અને એમના પુત્ર પૂર્ણસિંહ અને પૌત્ર પેથડના શ્રેયાર્થે ત્યાં બીજી ચાર દેવકુલિકાઓ કરાવી. મંત્રી યશોરાજ(યશોવર ?)ના શ્રેયાર્થે ત્રણ દેવકુલિકાઓ કરાવી. પોતાની અને અનુપમાદેવીની આરસની બે મૂર્તિઓ કરાવી. શંખેશ્વરાવતાર પાર્શ્વનાથની મૂર્તિ કરાવી. છેલ્લે વસ્તુપાલના સ્મરણમાં સ્વર્ગારોહણ પ્રાસાદ કરાવ્યો. ઈ. સ. ૧૩૧૩ દરમિયાન થયેલાં ખંડન અને ત્યારપછીના જીર્ણોદ્ધાર, ખાસ કરીને ૧૬મી શતાબ્દીના કર્માશાના જીર્ણોદ્ધાર દરમિયાન શત્રુંજય પરની વસ્તુપાલ-તેજપાલ નિર્મિત સ્થાપત્યકૃતિઓનો અન્ય પ્રાચીન દેવાલયો સાથે સર્વથા વિનાશ થયો હોવાનું જણાય છે. નિ, ઐ, ભા. ૨-૨૪ Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ નિર્ચન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨ (૨) પાદલિપ્તપુર - શત્રુંજયની તળેટીમાં વાલ્મટ્ટ-પ્રપા પાસે અને પાલીતાણાની સીમમાં વસ્તુપાલે લલિતાદેવીના શ્રેયાર્થે લલિતાસર કરાવ્યું. એના સેતુ પર રવિ, શંકર, સાવિત્રી અને વીરજિનનાં ધામા કરાવ્યાં. જિનપૂજન માટે કુસુમવાટિકા તેમ જ પ્રપા અને વસતી કરાવ્યાં. પાલીતાણાગામમાં મહાવીરનું મંદિર કરાવ્યું અને ત્યાં કુમારવિહાર (વસ્તુતયા ત્રિભુવનવિહાર) પર હેમકુંભ અને ધજા ચડાવ્યાં. (૩) ગિરનાર શત્રુંજય પછીનું તરતનું મહત્ત્વ ધરાવતા પુરાણપ્રસિદ્ધ રૈવતાચલ–ગિરનાર–પર પણ વસ્તુપાલે મહત્ત્વનાં સુકૃત્યો કરાવેલાં. અહીં ઈ. સ. ૧૧૨૯માં સોરઠના દંડનાયક સજ્જન દ્વારા નવનિર્મિત તીર્થનાયક ભગવાન નેમિનાથના મંદિરના પશ્ચિમ તેમ જ ઉત્તર અને દક્ષિણ ધારે તોરણો કરાવ્યાં. એના ગૂઢમંડપ આગળની ત્રિક(મુખમંડપ)માં ડાબીજમણી બાજુએ પિતા તથા પિતામહની અશ્વારૂઢ મૂર્તિઓ કરાવી, તેમ જ ત્યાં પિતાના શ્રેયાર્થે અજિત અને શાંતિજિનની કાયોત્સર્ગ પ્રતિમાઓ કરાવી. સંકડાશ ટાળવા અહીં ઇન્દ્રમંડપ પણ કરાવ્યો. મંડપ પર કલ્યાણકલશો મુકાવ્યાં. નેમિનાથના આ પ્રશસ્ય જિનભવનના અંતભાગે (પાછળ, પૂર્વમાં) પૂર્વજોની પ્રતિમાઓ અને પ્રશસ્તિ સહિત કાશ્મીરાવતાર દેવી સરસ્વતીની કુલિકા કરાવી. આ સિવાય વસ્તુપાલે અહીં કેટલાંક મહત્ત્વનાં નવાં મૌલિક મંદિરો પણ કરાવેલાં. એમાં સ્વશ્રેયાર્થે શત્રુંજયાવતાર ઋષભદેવનું મંદિર, તેને વામપક્ષે જોડેલો લલિતાદેવીની પુણ્યવૃદ્ધિ અર્થે કરાવેલ, પૂર્વજોની મૂર્તિ સાથેનો, વિંશતી જિનાલંકૃત સમેતશિખર મંડપ અને દક્ષિણ પક્ષે સોખુકાના શ્રેયાર્થે કરાવેલ અષ્ટાપદતીર્થ સમેત ‘વસ્તુપાલવિહાર' નામે ઓળખાતું, ઈસ. ૧૯૩૨માં પૂર્ણ થયેલું, ઝૂમખું મુખ્ય અને મહત્ત્વનું છે. આદિનાથના એ મંદિરમાં પોતાના પૂર્વજોના શ્રેયાર્થે અજિતનાથ અને વાસુપૂજ્યનાં બિંબ મુકાવ્યાં. એના મંડપમાં ચંડપની મૂર્તિ, વીર જિનેન્દ્રનું બિંબ, અને અંબિકાની મૂર્તિ કરાવ્યાં; ત્યાં ગર્ભગૃહના દ્વારની ડાબીજમણી બાજુએ પોતાની અને તેજપાલની ગજારૂઢ મૂર્તિઓ કરાવી. અષ્ટાપદના મંડપમાં કુમારદેવીની અને ભગિનીની મૂર્તિ કરાવી. આ ત્રણે પ્રાસાદનાં ત્રણ તોરણ કરાવ્યાં. આ વસ્તુપાલવિહારની પૃષ્ઠ કપર્દીયક્ષનું મંદિર કરાવ્યું. ઋષભદેવની માતા મરૂદેવીનું મંદિર અને તેમાં જિનમાતાની ગજારૂઢ મૂર્તિ કરાવી. આ ઉપરાંત સ્તંભનપુરાવતાર પાર્શ્વનાથનું મંદિર કરાવ્યું. અહીં પણ વસ્તુપાલે સત્યપુરાવતાર મહાવીરનું મહિમાસ્વરૂપ મંદિર બંધાવેલું. નેમિનાથની પ્રતિમા અને આત્મીય, પૂર્વજ, અનુજ, પુત્રાદિની મૂર્તિઓ સહિતનો એક Page #208 -------------------------------------------------------------------------- ________________ વસ્તુપાલ-તેજપાલની કીર્ત્તનાત્મક પ્રવૃત્તિઓ સુખોાટનક કે મુખોદ્ઘાટનક સ્તંભ કરાવ્યો. ઉત્તર બાજુએ પિતા આસરાજ અને પિતામહ સોમની અશ્વારૂઢ મૂર્તિઓ કરાવી. જિનમઠની પ્રપા કરાવી અને ત્રણ દેવકુલિકાઓ કરાવી. શિવાચૈત્યમાં પોતાની, પોતાની પત્નીની, તેજપાળ અને એની ભાર્યાની મૂર્તિ મુકાવી. અંબાશિખરે અંબિકાસદનનો નવો મંડપ કરાવ્યો. અંબિકાનું આરસનું પરિકર કરાવ્યું. અર્હત્ની દેવકુલિકા કરાવી. અહીં ચંડપના શ્રેયાર્થે નેમિનાથની મૂર્તિ તથા ચંડપ, મલ્લદેવ, તેજપાળ અને પોતાની મૂર્તિઓ કરાવી. અવલોકનાશિખરે ચંડપ્રસાદની પુણ્યવૃદ્ધિ અર્થે નેમિજિનની પ્રતિમા તેમ જ ચંડપ્રાસાદની અને પોતાની પ્રતિમા મુકાવી. પ્રદ્યુમનશિખરે સોમના શ્રેયાર્થે નેમિજિનની મૂર્તિ તથા સોમની અને તેજપાળની મૂર્તિ મુકાવી. શાંબશિખરે પિતા આસરાજના કલ્યાણ અર્થે નેમિનાથની પ્રતિમા તેમ જ આસરાજ અને કુમારદેવીની પ્રતિમા મુકાવી. તેજપાળે ગિરનાર ઉપર તો માત્ર ‘કલ્યાણત્રય’સંજ્ઞક નેમિનાથનું મંદિર બંધાવ્યાના ઉલ્લેખો છે. એ મંદિરનો સમરસિંહ-માલદેએ ઈ. સ. ૧૪૩૮માં આમૂલચૂલ ઉદ્ધાર કરેલો અને હાલ તે સંગ્રામસોનીના મંદિર તરીકે ઓળખાય છે. વસ્તુપાલે કરાવેલા પાર્શ્વનાથના ચૈત્યને સ્થાને સંપ્રતિ રાજાના મંદિરના નામે ઓળખાતું શાણરાજ અને ભુંભવે ઈ સ ૧૪૫૩માં બંધાવેલું મંદિર ઊભું છે; જ્યારે સત્યપુરવીરને સ્થાને નરપાલ સંઘવીએ ઈ. સ. ૧૪૩૮ના અરસામાં મહાવીરનું નવીન જ મંદિર બંધાવ્યું જે હાલ મેલકવસહી તરીકે ઓળખાય છે. અંબિકાના મંદિરનો પણ શ્રેષ્ઠી સોમલે ઈ સ ૧૪૬૮માં પૂર્ણરૂપે ઉદ્ધાર કરેલો છે. છતાં વસ્તુપાલની મુખ્યકૃતિ ‘વસ્તુપાલ-વિહાર’ હજુ અસ્તિત્વમાં છે. નેમિનાથના મંદિરની પાછળ એ મંદિર આવેલું છે. તેમાં પણ જોકે મંડપોની છતો, સંવરણા, અને ગર્ભગૃહનાં શિખર ૧૫મી શતાબ્દીમાં નવેસરથી બંધાયાં લાગે છે. આ મંદિરમાં જ સંવત્ ૧૨૮૮ના વર્ષવાળી વસ્તુપાલની ૬ મોટી અને મહત્ત્વપૂર્ણ શિલાલેખપ્રશસ્તિઓ લગાવેલી છે. આ દેવાલય ગુજરાતના સ્થાપત્યની એક અણમોલ કૃતિ ગણાય છે. ૧૮૭ ડુંગર ઉપરના સ્થાપત્ય ઉપરાંત ગિરનારની તળેટીમાં તેજપાલે ગઢ સહિત તેજલપુર વસાવેલું. તેમાં મમ્માણી ખાણના પથ્થરમાંથી ઘડેલી પાર્શ્વનાથની પ્રતિમા સહિત આસરાજવિહાર કરાવ્યો. આ ઉપરાંત ત્યાં વસતી, સંદેશગૃહ, સત્રાગાર, વાપી, પ્રપા, અને નવહટ્ટ કરાવ્યાં. પાર્શ્વનાથની પૂજા માટે ઉઘાન કરાવ્યું; અને માતાના નામથી કુમારસરોવ૨ કરાવ્યું. વસ્ત્રાપથમાં ભવનાથનો ઉદ્ધાર કરાવ્યો. ત્યાં આગળ કાલમેઘ ક્ષેત્રપાલ સ્થાપ્યા અને આશ્વમંડપ કરાવ્યો. તેજપાલની આ તમામ કૃતિઓ (કદાચ કુમારસરોવર સિવાય)* કાળબળે નષ્ટ થઈ ચૂકી છે. ભવનાથ મહાદેવનો અંદરનો જૂનો ભાગ હજુ ઊભો છે. તે તો મૈત્રકકાલ જેટલો છે. * તળાવ દરવાજા બહાર આવેલાં આ તળાવમાં હવે વસાહત બની ગઈ છે. Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ (૪) વામનસ્થળી (૫) દેવપત્તન મંત્રી તેજપાળે વંથળીમાં વસતી કરાવી અને ગામના પ્રાંતરમાં વાપી કરાવી. વસ્તુપાલે અહીં પુરાતન ચંદ્રપ્રભજિનના મંદિરના અંત ભાગે પૌષધશાલા સહિત અષ્ટાપદપ્રાસાદ બંધાવ્યો. એક બીજી પૌષધશાલા પણ કરાવી અને આવક માટે અટ્ઠશાલા અને ગૃહમાલા કરાવી આપ્યાં. ભગવાન સોમનાથની રત્નખચિત મુંડમાળા રાજા વીરધવળના સંતોષ માટે કરાવી. સોમનાથના મંદિર આગળ તેજપાલે પોતાની કીર્તિ માટે ડુંગર જેવા બે હાથી અને એક ઘોડો કરાવ્યા. દ્વિજના વેદપાઠ માટે બ્રહ્મશાલા અને સત્રાગાર કરાવ્યાં. તેજપાળે આદિનાથનું મોટું મંદિર કરાવ્યું. અનુપમાદેવીએ ઈ. સ. ૧૨૩૪માં મહાવીરના બિંબની પ્રતિષ્ઠા કરાવી. વસ્તુપાલે કરાવેલા અષ્ટાપદના સ્તંભો અને સુંદ૨ છત હાલ અહીંના જુમ્મામસ્જિદના પ્રવેશમંડપમાં છે; જ્યારે તેજપાલવાળા આદિનાથ મંદિરના સ્તંભો અને મંડપની છત માઈપુરી મસ્જિદમાં છે. (૬) કુહેડીગ્રામ તપોધનો માટે વસ્તુપાલે અભિરામ (આરામ ? આશ્રમ ?) કરાવ્યો (૭) કોડિયનારિ નિર્પ્રન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨ કોડીનારમાં વસ્તુપાલે નેમિનાથચૈત્યને ચંચધ્વજથી શોભિત કર્યું. અંબિકાના મંદિરનો ઉદ્ધાર કરી તેના પર હેમકલશ ચઢાવ્યો. (૮) અજાહરપુર ઉના પાસેના અજારાગ્રામમાં મંત્રીશ્વર વસ્તુપાલે જિનાધીશ(પાર્શ્વનાથ ?)ના મંદિરનો ઉદ્ધાર કરી તેના શિખર પર કાંચનકલશ મુકાવ્યો. નિત્યપૂજા અર્થે ગામની બહાર વાટિકા અને વાપી કરાવ્યાં. (૯) મધુમતી મુકાવ્યાં. (૧૦) તાલધ્વજપુર મહુવામાં જાવડી શ્રેષ્ઠીએ કરાવેલ વીરમંદિર પર વસ્તુપાલે ધજા અને હેમકુંભ તળાજામાં વસ્તુપાલે ઋષભદેવનો પ્રાસાદ કરાવ્યો. Page #210 -------------------------------------------------------------------------- ________________ વસ્તુપાલ-તેજપાલની કીર્તનાત્મક પ્રવૃત્તિઓ ૧૮૯ (૧૧) અર્કપાલિત પાલીતાણા ક્ષેત્રની નજીક આવેલા ઉત્તર મધ્યકાળમાં અંકીપલિય નામે કે અત્યારે અંકેવાળિયાના નામે ઓળખાતાં ગામમાં વસ્તુપાલે જનકની ધર્મવૃદ્ધિ માટે શ્રી વીરજિનનું મંદિર કરાવ્યું. માતૃપુણ્યાર્થે પ્રપા, પિતૃપુણ્યાર્થે સત્ર, સ્વશ્રેયાર્થે વસ્તુપાલસરોવર અને ગ્રામલોકોના કલ્યાણ માટે શિવમંદિર અને પાન્થાવાસ કુટિ પણ કરાવ્યાં. (૧૨) વલભી વલભીપુરમાં મલ્લદેવના શ્રેયાર્થે વસ્તુપાલે ઋષભપ્રભુના મંદિરનો ઉદ્ધાર કર્યો; કૂપ, સુધાકુંડ, અને પ્રપા કરાવ્યાં. (૧૩) વિરેજયગ્રામ અહીં વસ્તુપાલ વિહાર કરાવ્યો, તેમ જ યાત્રિકોની સગવડ માટે સત્ર અને પ્રપા કરાવ્યાં. સંઘને ઊતરવા માટે પ્રતોલી સહિત સ્થાન કરાવ્યું. પાંચ મઠ કરાવ્યા. (૧૪) વાલાકÉડપદ્ર (વાળાક પંથક ?)માં વસ્તુપાલે વટકુપમંડપિકા કરાવી. (૧૫) કલિગુંદીગ્રામ તેજપાળે અહીં પ્રપા અને વાપી કરાવ્યાં, વસ્તુપાલ તેની ડાબી બાજુએ ગાંગેયનું કલશયુક્ત મંદિર કરાવ્યું. (૧૬) વર્ધમાનપુર વસ્તુપાલે વઢવાણમાં વર્ધમાનજિનેશનો હેમકુંભદંડવિભૂષિત બાવન જિનાલયવાળો પ્રાસાદ કરાવ્યો. સંઘરક્ષા માટે દુર્ગ કરાવ્યો. વીરપાલદેવના (મહાવીરના ?) પુરાતન દેવાલયનો ઉદ્ધાર કરાવ્યો. વાપી કરાવી અને બે સત્રાગારો કરાવ્યાં. આ મંદિરો કાળના ગર્ભમાં વિલીન થઈ ગયાં છે. (૧૭) ધવલકક્ક વરધવલના સમયમાં ધોળકા વાઘેલાઓનું પાટનગર હતું. અહીં વસ્તુપાલે શત્રુંજયાવતાર શ્રી નાભિજિનેશનો વિશાલબિંબપ્રતિષ્ઠિત, સુવર્ણકલશયુક્ત, ચતુર્વિશતિ પ્રાસાદ તેમ જ કપર્દીયક્ષનું મંદિર કરાવ્યું. પૌષધશાલા કરાવી, મુનિઓ માટે બીજી વસતી પણ કરાવી. રાણકભટ્ટારકના મંદિરનો ઉદ્ધાર કરાવ્યો તથા વાપી અને પ્રપા કરાવ્યાં. તેજપાલે અહીં Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ નિગ્રંથ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨ ઉજ્જયંતાવતાર શ્રી નેમિનાથનો રૈલોક્યસુંદર પ્રાસાદ કરાવ્યો. અહીંની ટાંકા મસ્જિદમાં આ પૈકીના કેટલાક અવશેષો હોવા જોઈએ. વસ્તુપાલના મૂલમંદિરનું સ્થાન ધોળકામાં બતાવવામાં આવે છે, પણ વર્તમાન મંદિર પ્રમાણમાં અર્વાચીન છે. (૧૮) ધંધુક્કક વસ્તુપાલે ધંધુકામાં ચતુર્વિશતિબિંબ અને વીરજિન સહિત અષ્ટાપદ ચૈત્ય કરાવ્યું. કુમારવિહારનો ઉદ્ધાર કરી એમાં મૂલનાયકની પ્રતિષ્ઠા કરી અને શિખર પર હેમકુંભ મુકાવ્યાં. તેજપાલે અહીં મોઢવસતિમાં પાંચાલિકા(પૂતળી)વાળો રંગમંડપ કરાવ્યો. એ ઉપરાંત અહીં ત્રણ ધર્મશાલા, બે વિદ્યામઠ અને ત્રણ સત્રાગાર કરાવ્યાં. ધંધુકા અને હડાલાના પ્રાંતમાં વિરધવલના સુકૃત માટે પ્રપા સહિત વાપી કરાવી. સૌરાષ્ટ્ર પ્રદેશમાં કરાવેલ સુકૃત્યોના અવલોકન બાદ હવે લાટમાં તેમણે કરાવેલ કૃતિઓની નોંધ જોઈએ. (૧૯) ગણેશ્વર વસ્તુપાલે અહીં ઈ. સ. ૧૨૩૫માં ગણેશ્વરના મંદિરનો મંડપ કરાવ્યો. (૨૦) નવસારિકા નવસારીમાં તેજપાલે બાવન જિનાલયયુક્ત પાર્શ્વનાથનો પ્રાસાદ કરાવ્યો. (૨૧) ઘણદિવ્યાપુરી ગણદેવીમાં તેજપાલે નેમિચૈત્ય કરાવ્યું. (૨૨) ઝીઝરીઆ ગ્રામ તેજપાલે (ઝગડિયામાં?) પ્રાસાદ, સરોવર અને વાપી કરાવ્યાં". (૨૩) ભૃગુકચ્છ અહીં ઉદયનમંત્રીના પુત્ર આદ્મભટ્ટે ઈ. સ૧૧૬૬માં પુનર્નિર્માણ કરેલા પ્રસિદ્ધ શકુનિકાવિહારમાં ૨૫ દેવકુલિકાઓ પર હેમદંડ સહિત કલ્યાણકુંભ મુકાવ્યા. મંદિરનું પ્રતોલીનિર્ગમ દ્વારા તારતોરણ સહિત નવું કરાવ્યું. ગૂઢમંડપમાં પોતાના અને લલિતાદેવીના શ્રેયાર્થે પરિકરયુક્ત અજિતનાથ અને શાંતિનાથની પ્રતિમાઓ તેમ જ તેની (કોડે?) દક્ષિણમાં પોતાની અને લલિતાદેવીની મૂર્તિ કરાવી. એ શકુનિચૈત્યના મુખ પાસે આરસની બે દેવકુલિકાઓ કરાવી. (તેમાં?) પાર્શ્વનાથ અને મહાવીરનાં બિબ મુકાવ્યાં. મુનિસુવ્રતસ્વામીની ધાતુની મૂર્તિ Page #212 -------------------------------------------------------------------------- ________________ વસ્તુપાલ-તેજપાલની કીર્તનાત્મક પ્રવૃત્તિઓ કરાવી. જાંબુનદ (સોનાની) અને ધાતુની ૨૦ જિન પ્રતિમાઓ પણ કરાવી. આ ભૃગુપુરમાં ચાર ચૈત્યો તેમ જ વાપી, કૂપ, અને પ્રપાયુક્ત અભેદ્ય દુર્ગ કરાવ્યો. ગામ બહાર પુષ્પવન કરાવ્યું. તેજપાલે અહીં લેપમયી મૂર્તિઓ કરાવી, તેમ જ યુગાદીશના મંદિર પર હેમમહાધ્વજ ચડાવ્યો. ત્યાં ઉત્તર અને દક્ષિણે એમ બે દેવકુલિકાઓ કરાવી. ત્રણ કાંચનકુંભ પધરાવ્યા. સ્નાત્રપીઠ પર ધાતુબિંબ પધરાવ્યાં. નાગેન્દ્રાદિ (નાગેન્દ્ર ગચ્છ આદિના ?) મુનિઓની લેપમયી પ્રતિમાઓની પોતાના ગુરુ (વિજયસેનસૂરિ ?) દ્વારા પ્રતિષ્ઠા કરાવી. (૨૪) વડકૃષણપલ્લિ વસ્તુપાલે અહીં(વટકૂપ ?)ના બે ચૈત્યોમાં (અનુક્રમે) નાભેય અને નેમિનાથના બિંબની પ્રતિષ્ઠા કરાવી. સુવ્રતસ્વામીના ચૈત્યમાં હેમબિંબ મુકાવ્યું. (૨૫) શુક્લતીર્થ વસ્તુપાલે સત્રાગાર કરાવ્યું. (૨૬) વટપદ્ર વડોદરામાં તેજપાલે પાર્શ્વજિનેન્દ્રનો મંદરોપમ વિશાળ પ્રાસાદ કરાવ્યો. (૨૭) વત્કાટપુર (આકોટા ?)માં આદિનાથના મંદિરનો તેજપાલે ઉદ્ધાર કરાવ્યો. (૨૮) અસોવનગ્રામ તેજપાલે અર્હચૈત્ય કરાવ્યું. ૧૯૧ (૨૯) દર્ભાવતી ડભોઈ વાઘેલાઓની પ્રિય ભૂમિ હતી. અહીં મંત્રીપુંગવોએ કેટલાંક મહત્ત્વનાં સુકૃત્યો કરાવેલાં. વસ્તુપાલે અહીંના વૈદ્યનાથ મંદિરના ૨૦ સુવર્ણ કલશો (પૂર્વે માલવાનો સુભટવર્મન હરી ગયેલો તેના સ્થાને) નવા ક૨ાવી મુકાવ્યા. એના ગર્ભગૃહની બહારની ભીંતમાં વીરધવલ, જૈતલદેવી, મલ્લદેવ, પોતાની તથા તેજપાલની મૂર્તિ કરાવી. દિનપતિ(સૂર્ય)ની પણ મૂર્તિ મુકાવી. ઉત્તરદ્વાર પાસે તોરણ કરાવ્યું. કાંચનકુંભથી શોભતી બે ભૂમિકાવાળી વૃષમંડપિકા (નંદીમંડપિકા) કરાવી. એ મંદિરના અગ્રભાગમાં તેજપાલે જૈનમંદિર કરાવ્યું ને એના પર સુવર્ણના નવ કલશ મુકાવ્યા. ત્યાં પ્રશસ્તિ મુકાવી. સ્વયંવર મહાવાપી કરાવી. કૈલાસપર્વત સમા તોરણયુક્ત, સુવર્ણકુંભાંતિ પૂર્વજમૂર્તિયુક્ત (૧૭૧ દેવકુલિકાઓના પરિવાર સાથે ?) પાર્શ્વજિનેશ્વરના ચૈત્યની રચના કરાવી. ત્યાં વલાનકમાં ગજારૂઢ, રજતપુષ્પમાલાધારી માતા Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ નિર્ચન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨ કુમારદેવીની પ્રતિમા મુકાવી. નગર ફરતો વિવિધભંગી વપ્ર દુર્ગ) કરાવ્યો. રેવોર્સંગમે • (વરધવલના નામથી ?) વીરેશ્વર દેવનું મંદિર કરાવ્યું. કુંભેશ્વર તીર્થમાં તપસ્વી મંડપ કરાવ્યો. અત્યારે તો ડભોઈમાં વૈદ્યનાથ મહાદેવ કે પાર્શ્વનાથના મંદિરનો પત્તો નથી. વૈદ્યનાથ મંદિર સામે જે જૈનમંદિર હશે, કદાચ તેના અવશેષો ત્યાંના મહાલક્ષ્મીના નવા મંદિરમાં વપરાયા લાગે છે. ત્યાં લલાટબિંબ તરીકે દ્વારશાખામાં જિનમૂર્તિ છે. ડભોઈના કિલ્લાનાં ત્રણ દ્વાર–નાંદોદ, વડોદરા, અને મહુડી–તેજપાલે બંધાવેલાં લાગે છે; જ્યારે પૂર્વ તરફની ગઢકાળિકાના મંદિરવાળી હિરાભાગોળ તો ત્યાંના પ્રશસ્તિલેખ અનુસાર વીસળદેવ વાઘેલાએ ઈ. સ. ૧૯૫૩માં બંધાવી છે. કલાની દષ્ટિએ આ ધારો કેવળ ગુજરાતના જ નહીં, સારાયે ભારતના ગૌરવ સમા છે. (૩૦) પાવકગિરિ પાવાગઢ પર તેજપાલે અહંતદેવ(સંભવનાથ)નો ગજાનર પીઠાંક્તિ સર્વતોભદ્રપ્રાસાદ (ચૌમુખ પ્રાસાદ) તેમ જ આદિજિનેશ, અજિતનાથ, અને અર્બદનાગનાં મંદિરો કરાવ્યાં. નેમિનાથ અને અંબિકાનાં મંદિરોનો ઉદ્ધાર કર્યો. પાવાગઢનાં આ તમામ મંદિરો સર્વથા નષ્ટ થયાં છે. એના પર રહેલાં સાત જૈન મંદિરો તો ૧૫મી શતાબ્દીના અને પૂર્વ તરફનાં ઝૂમખાનાંઓ હવે દિગંબર સંપ્રદાયના કબજામાં આવી ગયાં છે. (૩૧) સ્તંભનક - શેઢી નદીને કિનારે, થાંભણામાં, સ્તંભન પાર્શ્વનાથનું પ્રાચીન પ્રતિમાવાળું મંદિર હતું. એના શિખર પર વસ્તુપાલે કાંચનકુંભ અને દંડ મુકાવ્યાં, એના ગૂઢમંડપમાં નાભેય અને નેમિનાથની, અને જગતીમાં સરસ્વતીની પ્રતિમા કરાવી. મંદિર ફરતો નગાકાર પ્રાકાર કરાવ્યો. વાપીનો ઉદ્ધાર કરાવી બે પ્રપા કરાવી. (૩૨) સ્તંભતીર્થ ગુજરાતમાં અણહિલવાડપાટણ પછીનું સૌથી મોટું જૈન કેન્દ્ર તો હતું ખંભાત. અહીં સચિવેશ્વર વસ્તુપાલે મોકળે મને સદ્ધર્મકૃત્ય કર્યા છે. અહીં પોતાની પત્નીના કલ્યાણાર્થે મથુરાભિધાન અને સત્યપુરાભિધાનનાં જિનાલયો કરાવ્યાં. વલાનક અને ત્રિક, મોઢા આગળ પ્રતોલી, મઠ તથા અટ્ટમાં ૬ જિનબિંબની રચના કરી. અષ્ટમંડપ (અષ્ટાપદ મંડપ ?) સહિત આરસના ઉત્તાનપટ્ટ અને દ્વારપત્રયુક્ત બાવન જિનાલય કરાવ્યું. તેના પર બાવન પ્રૌઢ ધ્વજદંડ અને ઘટ મુકાવ્યાં. ત્રણ તોરણવાળી પાંચાલિકા(પુતળી)ની શ્રેણી કરાવી. ત્યાં પિતાના શ્રેયાર્થે શત્રુંજય અને ગિરનારના પ્રતિહસ્તક (પટ્ટ) કરાવ્યા ને એની આવક માટે બે હદિકા, ચાર Page #214 -------------------------------------------------------------------------- ________________ વસ્તુપાલ-તેજપાલની કીર્તનાત્મક પ્રવૃત્તિઓ ૧૯૩ ગૃહવાટિકા અને એક વાટિકા આપ્યાં. અહીંના પ્રાચીન શાલિગ જિનાલયના ગૂઢમંડપનો ઉદ્ધાર કરાવ્યો. એના ગર્ભગૃહના દ્વારે ખત્તકમાં પોતાની અને તેજપાલની મૂર્તિ મુકાવી; લક્ષ્મીધરના શ્રેયાર્થે એની પરિધિમાં અષ્ટાપદનો ઉદ્ધાર કરાવ્યો. રાણક શ્રીઅંબડ અને વૈરિસિંહના પુણ્યાર્થે એની બાજુના ચૈત્યમાં બે અહિબિંબ મુકાવ્યાં. ઋષભસ્વામીના કુમારવિહારમાં મૂલનાયક કરાવ્યાં, એના ૭૨ સુવર્ણકુંભદંડ સહિત નવાં કરાવ્યાં તથા બંને બાજુએ દેવકુલિકા કરાવી. મહાવીર અને પાર્શ્વનાથની પણ પ્રતિષ્ઠા કરાવી. પૌત્ર પ્રતાપસિંહની અને એના નાનાભાઈની પુણ્યવૃદ્ધિ માટે અનુક્રમે નિર્ગમન દ્વાર અને વલાનકના પ્રવેશમાં એમ બે અહેતુકુલિકાઓ કરાવી. ઓસવાલગચ્છીય પાર્શ્વનાથનાં જિનાલયોમાં પોતાની અને તેજપાલની મૂર્તિ કરાવી; એના મોક્ષપુરદ્વારે તોરણના સ્તંભ પાસે મલ્લદેવની અને પોતાના કલ્યાણ માટે યુગાદિદેવની અને પોતાની પત્નીના શ્રેયાર્થે નાભેય અને વરની મૂર્તિઓ કરાવી; વિશેષમાં એના ગૂઢમંડપમાં બે કાયોત્સર્ગ જિન કરાવ્યાં. થારાપદ્રગથ્વીય શાંતિનાથ જિનાલયના વલાનક, ત્રિક, અને ગૂઢમંડપનો ઉદ્ધાર કરાવ્યો. (પ્રસ્તુત મંદિરમાં?) કેલિકા ફઈ, ફુઆ ત્રિભુવનપાલ, અને પોતાના શ્રેયાર્થે અનુક્રમે સંભવનાથ, અભિનંદન જિન અને શારદાનાં બિંબ પટ્ટશાલામાં કરાવી પ્રતિષ્ઠિત કર્યા. શત્રુંજયાવતારના મંદિરમાં નેમિનાથ અને પાર્શ્વનાથની બે દેવકુલિકાઓ કરાવી. ક્ષપણાઈવસતિકાનો ઉદ્ધાર કરાવ્યો; એમાં ચંદ્રપ્રભનું બિંબ મુકાવ્યું. મઠ અને બે અટ્ટ કરાવ્યાં, રોહડીચૈત્યમાં અજયસિંહની મૂર્તિ કરાવી, અને એના કલ્યાણાર્થે નાભેયની મૂર્તિ કરાવી. બ્રહ્માણગચ્છીય નેમિનાથના જિનાલયમાં આદિનાથની દેવકુલિકા કરાવી. સંડેરગચ્છીય મલ્લિનાથ-જિનાલયે લલિતાદેવીના શ્રેય માટે સીમંધર પ્રભુ અને (એના) વિશાળ મંડપમાં દેવકુલિકા સહિત યુગંધર, બાહુ, સુબાહુ અને જિનાધિપ સ્થાપ્યાં. ભાવડાચાર્યગચ્છીય પાર્શ્વજિનેશનો જિનત્રય નામક પ્રાસાદનો ઉદ્ધાર કર્યો. ચાહડવિહારનું વલાનક કરાવ્યું; એમાં વચમાં ધાતુમય બિંબ મુકાવ્યું. આસરાજવિહારે પિત્તળનું સમવસરણ કરાવ્યું. સ્વ-કુલસ્વામી (કુલદેવ ?)ના મંદિર આગળ રંગમંડપ કરાવ્યો. તેજપાલે તેમાં માતાના શ્રેયાર્થે અરિષ્ટનેમિની પ્રતિમા મુકાવી, જૈન સાધુઓના નિવાસ માટે એક પૌષધશાલા કરાવી. મુનિઓ માટે બીજી પાંચ વસતી કરાવી. ખંભાતમાં વસ્તુપાલે કેટલાક બ્રાહ્મણ મંદિરોને અનુલક્ષીને પણ સુકૃત કરાવેલાં જેમકે વીરધવલના શ્રેયાર્થે વૈદ્યનાથ મંદિરનો ઉદ્ધાર કરાવ્યો; એનો અખંડપદ મંડપ કરાવ્યો; એમાં મલ્લદેવની મૂર્તિ મુકાવી, ત્યાં સમીપમાં પૌત્ર પ્રતાપસિંહના કલ્યાણ અર્થે બન્ને બાજુ ગવાક્ષવાળી પ્રપા કરાવી. ભીમેશ્વરના મંદિર પર કળશ અને ધ્વજદંડ ચઢાવ્યા; એના ગર્ભગૃહમાં પોતાની તથા તેજપાલની મૂર્તિ કરાવી; એની જગતીમાં વટસાવિત્રી-સદન સહિત લલિતાદેવીની મૂર્તિ કરાવી. લોલાકૃતિ દોલા તથા મેખલા-વૃષ કરાવ્યાં. પોતાના અને પોતાના નિ. ઐ. ભા૨-૨૫ Page #215 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ નિર્ચન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨ બંધુના શ્રેયાર્થે તક્ર-વિક્રય વેદિકા-સ્થાન કરાવ્યું. બકુલાદિત્યના મંદિર આગળ સુધામંડપ કરાવ્યો. ત્યાં મંદિર આગળ ઉત્તાનપટ્ટ કરાવ્યો. (ફરસબંધી કરાવી) યશોરાજ નામક શિવાલય કરાવ્યું. વિરધવલના ઉલ્લાસ માટે ઇંદુમંડલિ શિવાલય કરાવ્યું. નગરના ઉપકાર માટે કૃષ્ણનું ઇંદિરા સહિત મંદિર કરાવ્યું. દ્વિજરાજ માટે બ્રહ્મપુરી કરાવી અને તેર વાટિકા આપી. પર્કર્મનિરત બ્રાહ્મણોને શાસન કરાવી રામપલ્લડિકા ગ્રામ આપ્યું. કૂપ, આરામ, પ્રપા, તટાક, વાટિકા, બ્રહ્મપુરી અને શૈવમઠની રચના કરાવી. જલસ્થલ (બંદર) પર આવતા વણિજો (વેપારીઓ)ની સગવડ માટે શુલ્કમંડપિકા (જકાતની માંડવી) કરાવી. મહિસાગર સંગમે શંખ સાથેના યુદ્ધના સમયે રણમાં પડેલ રાજાઓના કલ્યાણાર્થે ભુવનપાલશિવના મંદિરમાં દશ દેવકુલિકાઓ કરાવી. એની જગતીમાં ચંડિકાયતન અને રત્નાકરનું મંદિર કરાવ્યું. (૩૩-૩૪) આશાપલ્લી અને કર્ણાવતી સુલતાન અહમદશાહ દ્વારા સ્થાપિત અહમદાબાદ(અમદાવાદ)ના સ્થાને યા બાજુમાં આ બન્ને નગરો સોલંકીયુગમાં વિદ્યમાન હતાં. અહીં ખાસ તો તેજપાલે જ સુકૃતો કરાવ્યાં લાગે છે. એણે અહીં (આશાપલ્લીમાં) હેમકુંભાવલીયુક્ત આરસનું નંદીશ્વરાવતાર ચૈત્ય કરાવ્યું. શત્રુંજયાવતારના પ્રાસાદ પર હમધ્વજા ચઢાવી. ઉદયનવિહારમાં બે ખત્તક કરાવી પોતાના પુત્રના શ્રેયાર્થે વીર અને શાંતિજિનની પ્રતિમા સ્થાપી. શાંતૂવસતીમાં માતાના પુણ્યોદય માટે મૂલનાયક કરાવ્યા. વાયટીયવસતીમાં પણ માતાના કલ્યાણ માટે મૂલનાયક કરાવ્યા. કર્ણાવતીમાં વિશતિજિનાલય પર હેમકુંભ ચડાવ્યા. (૩૫) કાશહૃદ અમદાવાદની નજીકના કાસીન્દ્રામાં વસ્તુપાળે અંબાલય કરાવ્યું અને તેજપાળે નાભય ભવનનો ઉદ્ધાર કર્યો. (૩૬) પત્તન ગુજરાતના ગરવા પાટનગર પાટણમાં તો અનેક દેવમંદિરો હતાં. સ્તંભતીર્થની જેમ અહીં પણ પૂર્વે રચાઈ ગયેલા કેટલાયે પ્રાસાદોની હકીકત પરોક્ષ રીતે જાણવા મળે છે. અન્ય ગ્રંથોમાંથી આ પ્રાસાદોના અસ્તિત્વ વિશે આધારભૂત માહિતી મળતી હોઈ જિનહર્ષે આપેલી હકીકતો કેટલી ચોક્કસ છે એનો ખ્યાલ આવે છે. અહીંનાં સુકૃતો મોટે ભાગે તેજપાલે કરાવેલાં જણાય છે. પંચાસરા-પાર્શ્વનાથનો આમૂલચૂલ ઉદ્ધાર કરાવી, એમાં મૂલનાયક સ્થાપી, એ પ્રાસાદને હેમકુંભથી વિભૂષિત કર્યો. ગજ, અશ્વ, નરથરની રચનાવાળો ભગવાન શાંતિનાથનો ૭ર દેવકુલિકાયુક્ત આસરાજવિહાર કરાવ્યો; એના પર કુલ ૭૭ સુવર્ણ કળશો ચઢાવ્યા. તે પ્રાસાદની ડાબી બાજુ કુમારદેવીના પુણ્યાર્થે અજિતસ્વામીનું ચૈત્ય કરાવ્યું, એમાં કુમારદેવીની Page #216 -------------------------------------------------------------------------- ________________ વસ્તુપાલ-તેજપાલની કીર્તનાત્મક પ્રવૃત્તિઓ ૧૯૫ ગજારૂઢ મૂર્તિ મુકાવી. કુમારવિહારચૈત્ય પર સાત તામ્રકલશ ચઢાવ્યા. આહડદેવના ચૈત્યમાં મુખમંડપ કરાવ્યો અને તે મંદિરમાં નેમિનાથની ધાતુપ્રતિમા પધરાવી, કોરંટવાલગચ્છીય ચૈત્યમાં ચંદ્રપ્રભજિન કરાવ્યા. ખંડેલવાલવસતીમાં કાયોત્સર્ગ જિનયુગ્મ કરાવ્યું. શાંત્વસતિકાનો જીર્ણોદ્ધાર કરાવી તેના પર હેમકુંભ ચઢાવ્યો. મલ્લિનાથ જિનાધીશના મંદિરનો ઉદ્ધાર કરાવ્યો. (મુ ? ઉ)કેશવસતીમાં મોટું (જિન)બિંબ કરાવ્યું. વીરાચાર્ય-જિનાગારમાં ગજશાલા કરાવી. તેમાં અષ્ટાપદાવતારનું ઉન્નતચૈત્ય કરાવ્યું. રાજવિહાર પર નવા કાંચન કલશ કરાવ્યા. મૂલનાથ જિનમૂલવસતિકાપ્રાસાદ)નો કલશ કરાવ્યો. શીલશાળી મુનિઓ માટે (૧૦૦?) ધર્મશાળા કરાવી. નાગેન્દ્રગચ્છના સાધુઓ માટે ત્રણ મજલાવાળો ઉપાશ્રય કરાવ્યો; ત્યાં સત્રાલયની શ્રેણી કરાવી. (૩૭) બાઉલા ગ્રામ તેજપાલે અહીં નેમિનાથનું મંદિર કરાવ્યું. (૩૮) વડનગર વડનગરમાં તેજપાલે આદિજિનેશના પ્રાસાદનો સમુદ્ધાર કર્યો. આ મૂળ મંદિર દશમા શતકના મધ્યભાગમાં અને એની સામેની બે દેવકુલિકાઓ દશમા શતકના અંતભાગે થયેલી. મૂળમંદિરના વેદિબંધ સુધીનો ભાગ કાયમ રાખી ઉપલો તમામ ભાગ તેમ જ ગૂઢમંડપ અને ત્રિક તેજપાળે નવેસરથી કરાવેલાં. મૂળમંદિરનો જેવાથી ઉપરના સમસ્ત ભાગનો ૧૮મી શતાબ્દીમાં ફરીને ઉદ્ધાર થયો છે. (૩૯) વ્યાઘપલ્લિ વાઘેલાઓની જન્મભૂમિ વાઘેલમાં પૂર્વજોએ કરાવેલ જિનમંદિરનો ઉદ્ધાર કરાવ્યો. (૪૦) નિરીન્દ્રગ્રામ વાળા નામના વાલીનાથ(વ્યંતર વલભીનાથ)ના મંદિરનો ઉદ્ધાર કર્યો. (૪૧) સીહુલગ્રામમંડલ શ્રી વીર-જિનના મંદિરમાં કશુંક કરાવ્યું. (૪૨) ગોઘા ગોધરામાં ચાર (જિન)વેમ કરાવ્યાં; ગિરીન્દ્ર સમો ઉત્તુંગ ગજ-અશ્વ રચનાંકિત ચતુર્વિશતિ અજિતસ્વામી તીર્થેશનો પ્રાસાદ તેજપાળે કરાવ્યો. (૪૩) મંડલિ માંડલમાં આદિજિનેન્દ્રની વસતી કરાવી. મોઢ અવસતીમાં મૂલનાયક પધરાવ્યા. Page #217 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ નિર્ચન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨ કુમારજિનાલયનો ઉદ્ધાર કરાવ્યો. (૪૪) શંખેશ્વર અહીં સુપ્રસિદ્ધ પાર્શ્વનાથના ચૈત્યનો ઉદ્ધાર કરી તે નવું કરાવ્યું. તેની દેવકુલિકાઓ પર હેમકુંભ મુકાવ્યા. (૪૫) સેરિસક સેરિસામાં મળેલાં પબાસણોના લેખોના આધારે પાર્શ્વનાથભવનમાં મલ્લદેવ અને પુણ્યસિંહના પુણ્યાર્થે નેમિ અને વીર ખત્તકમાં સ્થાપ્યાં. આ સિવાય (મૂલ)ચૈત્ય પર કાંચનકુંભ મુકાવ્યા. ચાર ચતુષ્ઠિકાઓ કરાવી અને ધર્મશાળાનો ઉદ્ધાર કર્યો. જિનપૂજન અર્થે વાપી અપાયુક્ત વાટિકા આપી. અપાયુક્ત સત્રાગાર કરાવ્યું. (૪૬) પ્રહ્માદનપુર પાલણપુરમાં જિનવેમ્ભ પર હેમકુંભ મુકાવ્યાં. વામનત્તકમાં મોટું બિંબ મુકાવ્યું. ત્યાં બલાનકનો ઉદ્ધાર કર્યો. પોતાના પુણ્ય માટે (વસ્તુપાળે ?) વસતી કરાવી. (૪૭) ભીમપલ્લી ભીલડિયામાં સુવર્ણકુંભયુક્ત પાર્શ્વનાથના ઉન્નત મંદિરનું નિર્માણ કરાવ્યું. ગૌરીશંકર સંયુક્ત રાણકેશ્વરપ્રાસાદ (વરધવળ શ્રેયાર્થે હશે ?) કરાવ્યો. (૪૮) કર્કરાપુરી કાકરમાં આદિ-જિનેશનો પ્રાસાદ કરાવ્યો તથા નરેન્દ્રની (ભીમદેવની કે વિરધવલની ?) અને પોતાની ધાતુનિર્મિત પ્રતિમાઓ (વસ્તુપાળે) ખત્તકે સ્થાપી. (૪૯) આદિત્યપાટક ચિત્ય અને ધાતુબિંબ કરાવ્યાં. (૫૦) વાય(ડ?)ગ્રામ (વાયડ ?)માં વીર જગનૂરુ (જિનમહાવીર)ના ચૈત્યનો ઉદ્ધાર કર્યો. (૫૧) સૂર્યપુર ભાસ્વતશ્મનો ઉદ્ધાર કર્યો. વેદપાઠીઓ માટે બ્રહ્મશાલા કરાવી. એક, વિદ્યાર્થીઓ માટે, અને બીજું સાર્વજનિક, એમ બે સત્રાગાર કરાવ્યાં. Page #218 -------------------------------------------------------------------------- ________________ વસ્તુપાલ-તેજપાલની કીર્તનાત્મક પ્રવૃત્તિઓ (૫૨) થારાપદ્ર થરાદમાં કુમારવિહારના સહોદર સમું નવીન જૈનમંદિર કરાવ્યું. જિનાગારમાં તેજપાળે અનુપમાદેવીના શ્રેયાર્થે મૂળનાયકની સ્થાપના કરી. (૫૩) ઉમારસીજગ્રામ વસ્તુપાળે પ્રપા અને પાન્થકુટિ કરાવી, બદ૨કૂપમાં પ્રા કરાવી. (૫૪) વિજાપુર શ્રી વીર અને નાભેયનાં જિનાલયો હેમકુંભાંકિત કર્યાં. (૫૫) તારંગા કુમારવિહારમાં નાભેય અને નૈમિજિન ખત્તકમાં પ્રતિષ્ઠિત કર્યા, જેના લેખો મોજૂદ છે. ગુજરાતને અડીને આવેલ અર્બુદમંડલ અને સત્યપુર(સાંચોર)મંડલ એ સમયે સોલંકીઓના આધિપત્ય નીચે હતાં; તે પ્રદેશની નગરીઓમાં પણ વસ્તુપાલે યા તેજપાળે તીર્થ સુકૃત્યો કરાવેલાં. (૫૬) ચંદ્રાવતી (તેજપાળે ?) પોતાના પુણ્ય માટે વસતી કરાવી. (૫૭) અર્બુદગિર ૧૯૭ બન્ને બાજુ હૃદ સહિત પઘા કરાવી. દંડેશ વિમલના મંદિરમાં મલ્લદેવના શ્રેયાર્થે મલ્લિનાથની પ્રતિષ્ઠા (ઈ. સ. ૧૨૨૨) ખત્તકમાં કરાવી. જિતેંદ્રભવન ૨૪ સુવર્ણ દંડકલશથી અલંકૃત કર્યું. પ્રદ્યુમન, શાંબ, અંબા અને અવલોકનાનાં શિખરોની અવતારરૂપ કુલિકાઓ કરાવ્યાં. તેજપાળે આરસના અદ્યપર્યંત ઊભા રહેલા જગવિખ્યાત લુણવસહી મંદિરની ઈ સ ૧૨૩૨માં રચના કરી અને મૂલપ્રાસાદ, ગૂઢમંડપ, ત્રિક, રંગમંડપ, વલાનક અને ૪૮ દેવકુલિકાઓથી એને શણગાર્યું. આ ઉપરાંત વસ્તુપાળ તેમ જ તેજપાલે અચલેશ્વરવિભુના મંડપનો તેમ જ શ્રીમાતાના મંદિરનો ઉદ્ધાર કરાવ્યો. (૫૮) સત્યપુર સાંચોરનાજિન (મહાવીર)ના મંદિરમાં દેવકુલિકાયુગ્મ કરાવ્યું. (પૂર્વે) હરણ કરાયેલા ચંદ્રપ્રભનું અધિવાસન કર્યું. Page #219 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ નિર્ચન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨ રાજસ્થાનના સુદૂરના પ્રદેશોમાં પણ મંત્રી વસ્તુપાળ તીર્થધામો કરાવ્યાના ઉલ્લેખ વસ્તુપાળચરિતમાં મળી આવે છે. . (૫૯) નાગપુર નાગોરમાં સત્રાલય શરૂ કરાવ્યું. પાર્શ્વનાથના મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો. ચતુર્વિશતિ જિનાલય કરાવ્યું. (૬૦) શંખપુર શાંતિનાથનું મંદિર કરાવ્યું. શાંબવસતીમાં નાભેયનું ભવન કરાવ્યું. (૬૧) દેવપલ્લી | જિનચૈત્ય કરાવ્યું. (૬૨) ખેટ(ક) ખેડનગરમાં જિનચૈત્ય કરાવ્યું. (૬૩) (જા ?)વટનગર નવું નેમિશ્ન કરાવ્યું. (૬૪) ખદિરાલય વસ્તુપાળ નાભેય-જિનેન્દ્રનું મંદિર કરાવ્યું; અને તેજપાળે ત્રિશલાદેવીનું ભવન કરાવ્યું. (૬૫) ચિત્રકૂટ ચિતોડમાં પહાડી પર અરિષ્ટનેમિનું જિનાગાર કરાવ્યું, જે પછીથી “સમિઢેશ્વર' શિવાલયમાં પરિવર્તિત થયું છે. જિનહર્ષની નોંધો પરથી એમ જણાય છે કે વસ્તુપાળે મહારાષ્ટ્ર, મધ્યભારત, અને છેક દિલ્હી સુધી તીર્થધામો કરાવેલાં. (૬૬) નાસિક્યપુર નાસિકના જિનવેમ્ભમાં ખત્તકમાં જિનબિંબ કરાવ્યાં. (૬૭) વસંતસ્થાનક અવંતિ જિનાલયના ખત્તકમાં જિનબિંબ મુકાવ્યાં. Page #220 -------------------------------------------------------------------------- ________________ વસ્તુપાલ-તેજપાલની કીર્તનાત્મક પ્રવૃત્તિઓ ૧૯૯ (૬૮) સૂર્યાદિત્યપુર ઋષભપ્રભુનું મંદિર કરાવ્યું. (૬૯) ગોપગિરિ ગ્વાલિયરમાં જિનમૂર્તિ સ્થાપી. આમસરોવરની પાળે શાંતિજિનાલય કરાવ્યું. પોતાના હિત માટે ધર્મચક્ર સહિતનું ધાતુબિંબ કરાવ્યું. (૭૦) યોગિનીપુર દિલ્હીમાં ગોમટાકારઅહ(બાહુબલી)નું ઉન્નત ચૈત્ય કરાવ્યું. સમેતશિખરથી લાવેલ વજબિંબ અને ચક્રેશ્વર મહાદેવી સ્થાપ્યાં. જિનહર્ષનાં કેટલાંક વિધાનો તદ્દન સ્પષ્ટ નથી; જેમ કે આશાપલ્લી પાસે કે કોઈ બીજે સ્થળે, મોટે ભાગે તો વસ્તુપાળે, પોતાના નામથી નગર વસાવી તેમાં તીર્થાધિપ વર્ધમાન જિનેશનું હેમકુંભવાળું નગોપમ દેવાલય કરાવેલું ને ત્યાં વિરધવલના સુકૃત્ય માટે ગજ, વાજિ અને નરથરવાળા બ્રહ્માનો પ્રાસાદ કરાવ્યો. જિનહર્ષે નોધેલી હકીકતો આમ તો શંકાથી પર છે પણ દ્વારકાના ઉપલક્ષમાં કહેલી વાતો અત્યંત વિવાદાસ્પદ ગણવી જોઈએ. જિનહર્ષ કહે છે કે તેજપાળે (?) ગોમતીસાગર સંગમે ઉત્તુંગ નેમિચૈત્ય કરાવ્યું, હવે આ સ્થાને તો દ્વારકાધીશ શ્રીકૃષ્ણનું મંદિર છે. સાંપ્રતકાળે જૈનોમાં એવી માન્યતા છે કે આ મંદિર નેમિનાથનું હતું અને જો એમ હોય તો એ તેજપાળની (?) કૃતિ ઠરે, પણ દ્વારકાધીશના મંદિરના મૂલપ્રાસાદ તેમ જ કપિલીનો ભાગ તો સિદ્ધરાજના સમય જેટલાં પુરાણાં છે અને એમાં સ્પષ્ટ રીતે જ વૈષ્ણવ શિલ્પચિહ્નો છે. એનું આયોજન પણ બ્રાહ્મણીય પ્રથાને અનુસરે છે, બ્રાહ્મણધર્મીઓનો જૈનો પર એક આક્ષેપ એ છે કે તેઓ કેટલાંક બ્રાહ્મણ તીર્થધામોને અસલમાં જૈન હતાં તેવું મનાવે છે. હવે હકીકત એ છે કે વર્તમાન દ્વારકામાં જૈન પ્રતિમાઓના કોઈ અવશેષો મળતા જ નથી, તો પછી જિનહર્ષે આવી નોંધ કેમ કરી હશે? આ સંબંધે વિચારતાં એમ લાગે છે કે દ્વારકાધીશનું મંદિર નેમિનાથનું હોવાની માન્યતા ૧૫મી શતાબ્દીમાં પણ જૈનોમાં પ્રચલિત હશે અને એ આધારે જિનહર્ષે દ્વારકાધીશના મંદિરનું નામ પાડ્યા સિવાય ગોમતીસાગર સંગમે તેજપાલ (?) નિર્મિત નેમિચેત્યની વાત લખી હોય અથવા તો દ્વારકાધીશના મંદિરની સામેના ભાગમાં બાજુમાં ક્યાંક કદાચ હોય પણ ખરું. પણ એનું કંઈ જ નક્કર પ્રમાણ નથી એ આશ્ચર્યજનક ગણાય. દ્વારકાધીશ અને રુક્મિણીનાં પુરાણાં મંદિરો જળવાઈ રહે તો નેમિનાથનું જબરું મંદિર સર્વથા નષ્ટ થઈ જાય તેમ માનવું તર્ક સુસંગત લાગતું નથી. જિનહર્ષ વધુમાં નોંધે છે કે શંખોદ્ધારદ્વીપમાં તેજપાળે પ્રથમાનું મંદિર કરાવ્યું અને Page #221 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ વીરધવલના શ્રેયાર્થે શંખેશ્વરનો ઉદ્ધાર કરાવ્યો. આ વાતોમાં તથ્ય હોઈ શકે છે. અહીં એકત્ર કરેલી આ વિષય પરની માહિતી ઉપરાંત પણ આ બન્ને બંધુઓનાં અન્ય સુકૃત્યો હશે જે અંગે ભવિષ્યમાં સામગ્રી ઉપલબ્ધ થશે તો પુરવણીરૂપે એક લેખ આપવા લેખકોનો સંકલ્પ છે. ટિપ્પણો : ૧. વસ્તુપાલ અને લલિતાદેવીના પુત્ર ચૈત્રસિંહનો આ પુત્ર હશે ? ૨. કેટલાક પ્રશસ્તિકારોનાં કથન અનુસાર ઈંદિરાની; અર્થ એક જ છે. ૩. આખંડલ મંડપ; કેટલાક પ્રશસ્તિકારોનાં કથન અનુસાર : અર્થ એક જ છે. ૪. જિનહર્ષે અહીં નિજનાયક શબ્દનો વિનિયોગ કર્યો છે. ૫. જિનહર્ષે કરેલ ‘નિજદૈતા”નો શું અર્થ કરવો ? ૬. ગોખલા સમજવાના. નિર્પ્રન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨ ૭. જાલ્ડ, માઉ, સાઉ, ધનદેવી, સોહગા, વયજુ અને પદ્મલા. ૮. જાબાલિપુર(જાલોર)ના રાજા ઉદયસિંહના મંત્રી યશોવીર વસ્તુપાલના મુરબ્બી મિત્ર હતા. બન્ને વચ્ચે અગાધ મૈત્રી હતી એટલે યશોવીરના કલ્યાણ માટે શત્રુંજય ૫૨ વસ્તુપાલે પ્રતિમાઓ ભરાવી હોય તો એ બનવાજોગ છે. ૯. જૈત્રસિંહે તેજપાલના સ્મરણાર્થે ચાન્દોન્માનપુરમાં ગજઅશ્વની રચનાવાળો પ્રાસાદ કરાવ્યાનું જિનહર્ષ નોંધે છે. આ પ્રાસાદ પણ સ્વર્ગારોહણપ્રાસાદ સમજવાનો. સ્વર્ગારોહણપ્રાસાદ સંબંધમાં એક સંશોધનાત્મક લેખ શ્રી પ્રભાશંકર સોમપુરા અને સાંપ્રત લેખક દ્વારા સ્વાધ્યાયમાં છપાઈ ચૂક્યો છે. ૧૦. અંબાજીના દેવાલયવાળું ‘અંબા’ શિખર તો એ નામથી આજે પણ ઓળખાય છે, પણ અવલોકના, શાંબ, અને પ્રદ્યુમ્ન શિખરોનાં નામ બદલાઈ જઈ આજે તો ગોરખનાથ, દત્તાત્રય, અને ઓઘડનાથના, નામથી પરિચયમાં છે. ૧૧. વસ્તુપાલ-તેજપાલના પ્રભાસમાં કરાવેલ જૈનમંદિરની ચર્ચા આ અગાઉ ‘સ્વાધ્યાય' પુસ્તક, અંક ૩(અક્ષય તૃતીયા, વિ. સં. ૨૦૨૨)માં “પ્રભાસપાટણનાં પ્રાચીન જૈનમંદિરો'એ શીર્ષક તળેના સચિત્ર લેખમાં વિસ્તારથી આ લેખના લેખકો કરી ચૂક્યા છે. (જુઓ અહીં એ પુનર્મુદ્રિત લેખ.) ૧૨. કુહેડીગ્રામ તેમ જ લેખમાં આવતાં બીજાં કેટલાંક પ્રાચીન ગામોનાં અર્વાચીન નામો અંગે વાઘેલા યુગ પર મહાનિબંધ લખી પીએચ.ડી.ની ઉપાધિ મેળવનાર શ્રી નવીનચંદ્ર આચાર્ય સંશોધન કરી રહ્યા હતા. પછીથી એ પુસ્તક છપાઈ ગયું હતું. ૧૩. વટેમાર્ગુઓ માટે રસ્તા ઉપર હશે. ૧૪. ભરૂચ પાસે ઝઘડિયા એ ઝાંઝરિયા કદાચ હોઈ શકે. જિનહર્ષે આપેલા ગ્રામક્રમમાં તે બેસે છે ખરું ? Page #222 -------------------------------------------------------------------------- ________________ પ્રભાસપાટણનાં પ્રાચીન જિનમંદિરો શૈવ ધર્મનું મહાતીર્થ પ્રભાસ મધ્યયુગમાં પ્રશસ્ય જિનક્ષેત્ર તરીકે પણ પ્રસિદ્ધ હતું. શત્રુંજયમાહામ્ય (ઈસ્વી ૧૪મી સદી પૂર્વાર્ધ) અને એવા પ્રકારના જૈન ગ્રંથોનાં પાછલા કાળના પ્રક્ષેપસૂત્રોમાં પ્રભાસપાટણનો “ચંદ્રપ્રભાસ તરીકે ઉલ્લેખ થયેલો મળે છે, એટલું જ નહિ પણ જૈન દૃષ્ટિએ એ તીર્થનું મહત્ત્વ સૌરાષ્ટ્રપ્રદેશમાં શત્રુંજયેશ શ્રીયુગાદિદેવ અને રૈવતાચલાધીશ જિન અરિષ્ટનેમિ પછી તરતનું સ્વીકારાયેલ છે. આ પુરાણ-પવિત્ર તીર્થની પ્રાચીનતા અંગે જૈન સાહિત્યમાં જે દંતકથાઓ અને આખ્યાયિકાઓ પ્રચલિત છે તેને બાજુએ રાખીએ તોપણ એટલું તો ચોક્કસ સ્વીકારવાનું રહેશે કે વલભીભંગ સમયે ચંદ્રપ્રભ, અંબિકા, અને ક્ષેત્રપાલની પ્રતિમાઓ ત્યાંથી પ્રભાસમાં લાવવામાં આવેલી. ને એ હકીકત લક્ષમાં લેતાં પ્રભાસમાં જૈન તીર્થની પ્રાચીનતા એ કાળ સુધીની ગણવી જ જોઈએ. એ પરંપરાગત હકીકત ખાસ કરીને ૧૪મા-૧પમા શતકના જ પ્રબંધાત્મક અને તીર્થ નિરૂપણ સાહિત્યમાં જળવાયેલી જોવામાં આવે છે; પરંતુ એ ગ્રંથોની રચના પ્રમાણમાં પાછલા કાળે થયેલી છે એવું કારણ દર્શાવી આ સબળ પરંપરા કાઢી નાખવા જેવી નથી. પ્રભાસમાં પાછળથી બંધાયેલાં કેટલાંયે જૈન મંદિરો આજે વિલીન થઈ ગયાં છે, એનું વિસ્મરણ પણ થઈ ગયેલ છે, પણ મધ્યકાલીન જૈન સાહિત્યમાં આ તીર્થના જૈન અધિષ્ઠાતા દેવ ચંદ્રપ્રભનો ઉલ્લેખ વારંવાર થયેલ છે એ હકીકત નકારી શકાય નહીં. સંભવ તો એવો છે કે આ પ્રતિમાઓ વલભીથી પ્રભાસમાં લાવવામાં આવી તેનું કારણ એ યુગનું એ જાણીતું જૈન કેન્દ્ર હશે. આજે પણ પરંપરાગત ચંદ્રપ્રભ જિનાલય કાળના વારાફેરાઓ સહી સ્થળાંતર, રૂપાંતર પામ્યા છતાં ટકી રહી પ્રભાસતીર્થને ગરવું બનાવી રહ્યું છે. બારમા શતકના અંતમાં અને ૧૩મા શતકની શરૂઆતમાં દિગંબર જૈન સંપ્રદાયને પ્રભાસના ચંદ્રપ્રભની જાણ હતી, એટલું જ નહિ પણ એ સંપ્રદાયપ્રસ્થાપિત ચંદ્રપ્રભ મંદિર પણ ત્યાં હોવાની સંભાવના છે. ઉપર નિર્દેશાયેલ ગ્રંથ-પરંપરાની સામગ્રી હકીકતમાં સાચી હોય તો પ્રભાસમાં શ્રીવલભીચંદ્રપ્રભની પ્રતિષ્ઠા ઈસ્વી વર્ષ ૭૮૮-૮૯ કે એની આસપાસ થઈ હોવી જોઈએ. આ સ્થળે એ પણ નોંધવું જોઈએ કે પ્રબંધકોશ(રચના કાળ ઈ. સ. ૧૩૪૯)માં બપ્પભટ્ટસૂરિ(૯મી શતાબ્દી પ્રથમ ચરણ)એ પ્રભાસમાં ચંદ્રપ્રભને નમસ્કાર કર્યાનો ઉલ્લેખ છે; પણ એની વિશ્વસ્તતા ચકાસવાનું કોઈ સાધન આજે ઉપલબ્ધ નથી. આ અંગે જે હોય તે, પણ એટલું ખરું છે કે પ્રભાસમાં શ્રીચંદ્રપ્રભના આગમનના કારણે જૈન દૃષ્ટિએ આ તીર્થનું મહત્ત્વ પ્રસ્થાપિત થઈ જતાં, ઈશુની બીજી સહસ્રાબ્દીના પ્રારંભિક સમયમાં જ જૈન મંદિરોની નિર્માણપ્રવૃત્તિને ખૂબ જ વેગ સાંપડ્યો હતો. પ્રભાસનાં જૈન મંદિરો ગુજરાતની સોલંકી યુગમાં પ્રચલિત અલંકારપ્રધાન નિ, ભા. ૨-૨૬ Page #223 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ નિર્ચન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨ સ્થાપત્યશૈલીના સર્વોત્તમ નમૂના સમાં હતાં એ હવે પછી વિચારીશું. પથ્થરના પ્રકાર-ભેદ છોડતાં એની શિલ્પસમૃદ્ધિ આબૂનાં મંદિરો સાથે સ્પર્ધા કરી શકે તેવી હતી. પરંતુ સોમનાથના પ્રસિદ્ધ દેવાલય સિવાય બ્રાહ્મણ સંપ્રદાયના પ્રણાલિકાગત પ્રભાસનાં અન્ય મહત્ત્વનાં સ્થળોની જેમ જૈન મંદિરો પરત્વે પણ સંશોધકોનું લક્ષ દોરાયું નહિ, એટલું જ નહિ પણ એ પ્રત્યે ઉપેક્ષા પણ સેવવામાં આવી. સ્કંદપુરાણ સરખા બ્રાહ્મણીય ગ્રંથોમાં જૈનમંદિરોના ઉલ્લેખની અપેક્ષા રાખી ન શકાય, પરંતુ જૈન ગ્રંથોમાં પ્રભાસનાં જૈનમંદિરોના ઉલ્લેખ કેવળ સંક્ષિપ્ત, પરોક્ષ અને અસ્પષ્ટ જ થયેલા જોવામાં આવે છે; અને એને પરિણામે પ્રભાસમાં નિર્માણ થયેલા જવલંત અને જાજ્વલ્યમાન, ભવ્ય અને ભદ્ર જૈન પ્રાસાદોનો ખ્યાલ આજે તો અલ્પ પ્રમાણમાં જ રહેલો છે. સૌ પહેલાં આપણે પ્રાચીનતમ અને પુરાણપવિત્ર ચંદ્રપ્રભ-જિનાલયના ઇતિહાસની કડીઓ શોધવા પ્રયાસ કરીએ. ઉપલબ્ધ સાધનસાહિત્યનું નિરીક્ષણ કરતાં સોલંકીયુગના પૂર્વાર્ધ સુધી પ્રભાસના ચંદ્રપ્રભ વિશે કોઈ ઉત્કીર્ણ લેખ કે ગ્રંથસ્થ ઉલ્લેખ મળતો નથી. હાલના ચંદ્રપ્રભ-જિનાલયમાં ધાતુની એક મનોરમ કાયોત્સર્ગ પ્રતિમા પર સં. ૧૦૬૫ | ઈ. સ. ૧૦૦૯નો લેખ છે. પરંતુ એની પૂર્ણ વાચના થઈ શકી ન હોવાથી, આ પ્રતિમાની પ્રતિષ્ઠા પ્રભાસમાં જ થયેલી કે કેમ એ અંગે નિશ્ચયપૂર્વક કહેવું શક્ય નથી. એ પ્રતિમાની મૂળ પ્રતિષ્ઠા પ્રભાસમાં જ થઈ હોય તો મહમૂદ ગઝનવીના પ્રભાસ પર થયેલા આક્રમણ પૂર્વે ત્યાં કોઈ જૈન મંદિરની હસ્તી હોવાની સંભાવના અવશ્ય પ્રગટ થાય છે; પરંતુ જૈન સંપ્રદાયમાં પ્રતિમાઓનું–અને એમાંય ખાસ કરીને ધાતુપ્રતિમાઓનું સ્થળાંતર કર્યાનાં કેટલાંયે દષ્ટાંતો હોઈ, પ્રસ્તુત કાયોત્સર્ગ-પ્રતિમા વિશે પૂરક માહિતીના અભાવે એની વાસ્તવિક પરિસ્થિતિ અંગે કશું ચોક્કસ અનુમાન દોરી શકાય નહિ. પણ એ ખરું કે પ્રબંધચિંતામણિ(રચનાકાળ ઈ. સ. ૧૩૦૫)માં એક પ્રસંગમાં દેવપત્તન-ચંદ્રપ્રભનો ઉલ્લેખ આચાર્ય હેમચંદ્રને કરતા બતાવ્યા છે. એમાંથી એટલું જરૂર ફલિત થાય છે કે ૧૨મી શતાબ્દીમાં ચંદ્રપ્રભ-જિનાલયનું અસ્તિત્વ હતું. પ્રબંધકોશ (વિ.સં. ૧૪૦૫ ઈ. સ. ૧૩૪૯)અને પુરાતનપ્રબંધસંગ્રહમાંહેની “બી” સંજ્ઞક હસ્તપ્રત(રચનાકાળ ૧૫મી શતાબ્દી)માં કુમારપાળ દેવપત્તન-ચંદ્રપ્રભની યાત્રા કર્યાનો સ્પષ્ટ ઉલ્લેખ કરેલો છે; પરંતુ એ અતિ આશ્ચર્યજનક છે કે જેમની દૃષ્ટિએ આ પ્રસંગ ખૂબ જ મહત્ત્વનો ગણાય તેવા સ્વયં આચાર્ય હેમચંદ્ર કે મેરૂતુંગાચાર્યે આ પરત્વે મૌન સેવેલું છે. હાલના ચંદ્રપ્રભ-જિનાલયના ભૂમિગૃહમાં લેખ ધરાવતાં બે પબાસણો પર અનુક્રમે ઈશુ વર્ષ ૧૧૬૪ અને ૧૧૮૪ના તુલ્યકાલીન લેખો છે, પણ એમાં ચંદ્રપ્રભ-જિનાલયનો ઉલ્લેખ ન હોવાને લીધે, એ લેખો ચંદ્રપ્રભ-જિનાલયની હસ્તી દર્શાવવા માટે પૂરતા ન ગણાય. આ પૈકીનો પહેલો લેખ કુમારપાળના શાસનકાળનો છે Page #224 -------------------------------------------------------------------------- ________________ પ્રભાસપાટણનાં પ્રાચીન જિનમંદિરો ૨૦૩ જ્યારે બીજો ભીમદેવ બીજાના સમયનો છે. આ લેખો દ્વારા એટલું જ કહી શકાય કે આ સમય દરમિયાન અહીં કોઈ જૈન મંદિર હતું; પણ “અંચલગચ્છ-પટ્ટાવલી'માં મંત્રી (કે શ્રેષ્ઠી) આંબાકે આચાર્ય જયસિંહસૂરિના ઉપદેશથી ચંદ્રપ્રભના જિનાલયનો ઉદ્ધાર કરાવ્યાનું જે કથન છે તે સાચું હોય તો ૧૨મા શતકના ઉત્તરાર્ધ પહેલાં આ મંદિરનું અસ્તિત્વ હોવા અંગે પ્રબળ પ્રમાણ સાંપડી રહે. પણ ૧૩મી શતાબ્દીના પ્રારંભકાળે ચંદ્રપ્રભ-જિનાલયનું અસ્તિત્વ હતું એ પુરવાર કરવા માટે તો સમકાલીન અને ઉત્તરકાલીન સંખ્યાબંધ ગ્રંથસ્થ પ્રમાણો મોજૂદ છે; અને એ તમામ આ વિશે એકમત છે. વસ્તુપાળના સમય દરમિયાન પ્રભાસનું ચંદ્રપ્રભ-જિનાલય સુપ્રસિદ્ધ અને સ્વયં-પ્રસિદ્ધ હતું. કવિ સોમેશ્વર, કવિ બાલચંદ્ર”, મેરૂતુંગાચાર્ય", રાજશેખરસૂરિ અને જિનહર્ષગણિ, એ સૌ લેખકોએ પ્રભાસની યાત્રા સમયે વસ્તુપાલ શ્રીચંદ્રપ્રભની કરેલ અર્ચનાનો સ્પષ્ટ શબ્દોમાં ઉલ્લેખ કર્યો છે. આ ઉપરાંત પ્રભાસપાટણ મ્યુઝિયમમાં સંગ્રહાયેલી પાર્શ્વનાથની પ્રતિમાના પબાસણ પરના ઈ. સ. ૧૨૮રના તુલ્યકાલીન લેખમાં એની પ્રતિષ્ઠા ચંદ્રપ્રભચયમાં થયાનો અતિ સ્પષ્ટ ઉલ્લેખ છે. તેરમી શતાબ્દીના અંતભાગમાં થયેલ મુસ્લિમ આક્રમણ પછી એ મંદિરનું અસ્તિત્વ જીર્ણોદ્ધાર પામી ચાલુ રહ્યાનો નિર્દેશ અગાઉ પાદટીપ નં. રમાં ચર્ચેલી અંબિકાની મૂર્તિ નીચેના શિલાલેખમાંથી મળી રહે છે. પંદરમી શતાબ્દીમાં ઈશુ વર્ષ ૧૪૬પના તુલ્યકાલીન લેખો ધરાવતી ચંદ્રપ્રભની બે ધાતુપ્રતિમાઓ ચંદ્રપ્રભના મંદિરમાં જ પ્રતિષ્ઠિત છે, અને એ આ મંદિરમાં એ કાળ દરમિયાન પણ પૂજા ચાલુ હોવાનું સૂચન કરી જાય છે. સત્તરમી શતાબ્દીના પ્રારંભકાળે તો આ મંદિરનો મોટા પાયા પર જીર્ણોદ્ધાર થયો જણાય છે. જગદ્ગુરુ શ્રીહીરવિજયસૂરિના શિષ્ય શ્રી વિજયસેનસૂરિએ ઈ. સ. ૧૬૧૦માં આ મંદિરમાં લગભગ દશેક જેટલી પ્રતિમાઓ અધિવાસિત કરી હતી. શહેનશાહ અકબર અને એ પછીનાં તરતનાં વર્ષો જૈન ધર્મને અનુલક્ષીને સાર્વત્રિક જીર્ણોદ્ધારનો કાળ હતો, અને તેથી અહીં પણ જીર્ણોદ્ધાર થવા અંગે આશ્ચર્યજનક નથી. શહેનશાહ અકબરનું શાહી ફરમાન મેળવી શ્રીહીરવિજયસૂરિ અને એમના શિષ્યગણે આ સમય દરમિયાન રાજસ્થાન અને ગુજરાતમાં ઘણાં સ્થળોએ જીર્ણોદ્ધાર અને પુન:પ્રતિષ્ઠા કરાવેલાં. એ વાત સાચી છે કે પ્રભાસના ચંદ્રપ્રભજિનાલયના જીર્ણોદ્ધાર વિશે ચંદ્રપ્રભના મંદિરમાંથી ક્યાંયે સ્પષ્ટ અને સીધો ઉલ્લેખ પ્રાપ્ત થતો નથી; પણ ઈશુ વર્ષ ૧૬૧૦માં મોટી સંખ્યામાં એ મંદિરમાં થયેલ પ્રતિમાપ્રતિષ્ઠાના સંદર્ભમાં તેમ જ મંદિરની સ્થાપત્યશેલીના સંદર્ભમાં એટલું તો જરૂર નક્કી થઈ શકે કે મંદિરનો પણ જીર્ણોદ્ધાર એ સાલ આસપાસ અવશ્ય થયો હોવો જોઈએ. ત્યાર પછી આજ દિવસ સુધી ચંદ્રપ્રભજિનાલયનું અસ્તિત્વ અબાધિત રીતે ચાલુ રહ્યું જણાય છે, અને એ એટલે સુધી કે ઔરંગઝેબના સમયમાં થયેલી વિનાશલીલામાંથી પણ સંભવતઃ એ બચવા પામ્યું હતું. છેલ્લો મોટા પાયા પરનો Page #225 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ નિગ્રંથ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨ જીર્ણોદ્ધાર હાલમાં જ શ્રી સંઘ તરફથી સુપ્રસિદ્ધ સ્થપતિ (સ્વ) શ્રી પ્રભાશંકર સોમપુરાના નિદર્શન તળે થયો છે. ઉપલબ્ધ માહિતી અનુસાર પ્રભાસમાં લખાયેલી હસ્તપ્રતોની પુષ્પિકાઓમાં પ્રભાસના કોઈ પણ જૈન મંદિરનો ઉલ્લેખ નથી, એમ છતાં ૧૩મી શતાબ્દીના સમાપ્તિકાળ પૂર્વે ચંદ્રપ્રભચૈત્ય ઉપરાંત અહીં બીજાં ચાર શ્વેતાંબર સંપ્રદાયનાં જિનમંદિરો હતાં એમ માનવા પૂરતાં પ્રમાણ છે. ગૂર્જરેશ્વર કુમાળપાળે દેવપત્તનમાં પાર્શ્વનાથ-ચૈત્ય બંધાવ્યાનું આચાર્ય શ્રી હેમચંદ્રસૂરિ ત્યાશ્રમૈકાવ્યમાં કહે છે. પ્રબંધચિંતામણિમાં શ્રી સોમેશ્વરપત્તનના કુમારવિહારનો ઉલ્લેખ છે, તે જિનાલયને હેમચંદ્રાચાર્યે કહેલ પાર્શ્વનાથચૈત્ય માનવામાં હરકત નથી. આ મંદિર ૧૨મી શતાબ્દીના ત્રીજા ચરણમાં કયારેક બંધાયું હોવાનું અનુમાન કરી શકાય. પ્રભાસમાં એક ત્રીજા મંદિર વિશે નિર્દેશ પ્રબંધચિંતામણિના પોતે બંધાવેલા અષ્ટાપદપ્રાસાદના કલશવિધિ માટે પ્રસ્થાન કરતાં મંત્રીશ્વર વસ્તુપાલના ચિત્રણમાંથી પ્રાપ્ત થાય છે૨૦. ઉત્તરકાલિક હોવા છતાં પણ અતિ પ્રમાણભૂત ગણી શકાય તેવું જિનહર્ષગણિરચિત વસ્તુપાલ-ચરિત્ર (રચનાકાલ ઈસ્વી ૧૪૪૧) ઉપર્યુક્ત વિધાનની પુષ્ટિ આપે છે; એટલું જ નહિ પણ વધુમાં એમ કહે છે કે મંત્રીના (વસ્તુપાલના) અનુજે (તેજપાલે) ત્યાં આદિ જિનેન્દ્રનું મંદિર બંધાવ્યું"; પરંતુ સંભ્રમમાં મૂકી દે એવી હકીકત તો એ છે કે વસ્તુપાલના વિદ્યાશ્રિતો અને સમકાલીન પ્રશંસકો આ બંને બંધુઓ પ્રભાસમાં નિર્માણ કરેલ સ્થાપત્યોનો પોતાની ગ્રંથરચના કે પ્રશસ્તિઓમાં કયાંય ઉલ્લેખ કરતા નથી. આ બાબતમાં કવિ સોમેશ્વરના મૌનનો બહુ અર્થ નથી. એની કીર્તિકૌમુદીમાં વસ્તુપાલની સ્થાપત્ય-નિર્માણ પ્રવૃત્તિઓ વિશે અતિ આછોપાતળો અહેવાલ છે; અને એનું કારણ એ છે કે આ ગ્રંથની રચના વસ્તુપાલની કારકિર્દીના આરંભકાળમાં થઈ હોય એમ જણાય છે. મોટે ભાગે તો વસ્તુપાલની ઈશુ વર્ષ ૧૨૨૧ની મહાતીર્થયાત્રા પછી તરતમાં થયેલ હોય તેમ લાગે છે. સોમેશ્વર વસ્તુપાલને પ્રભાસમાં તો લાવે જ જેની નોંધ અત્રે લઈએ. રચનાકાળની દૃષ્ટિએ સોમેશ્વરની કીર્તિકૌમુદી પછી મૂકી શકાય એવી તો છે વસ્તુપાલે ભૃગુકચ્છના શકુનિકાવિહારમાં ધર્મપ્રીત્યર્થે કરાવેલ સુકૃત્યોને અનુલક્ષીને એ મંદિર માટે રચાયેલી જયસિંહસૂરિની પ્રશસ્તિ. એની હસ્તપ્રત ઈ. સ. ૧૨૩૦માં વર્ષની પ્રાપ્ત થયેલી હોઈ, વસ્તુપાલની દેવપત્તનની બીજી યાત્રા કરતાં દેખીતી રીતે જ વહેલી હોઈને આ સમસ્યા પર કોઈ પ્રકાશ પાડી શકે એમ નથી. ત્યાર પછી આવે છે કે ઉદયપ્રભસૂરિરચિત ધર્માભ્યદયમહાકાવ્ય. આ ગ્રંથની રચના Page #226 -------------------------------------------------------------------------- ________________ પ્રભાસપાટણનાં પ્રાચીન જિનમંદિરો ૨૦૫ ગિરનારના વસ્તુપાલવિહારના શિલાલેખો (ઈ. સ. ૧૨૩૨)ના સમય પહેલાં તો થઈ હોવી જોઈએ, કેમ કે આ ગ્રંથમાં વસ્તુપાલે કરાવેલાં બાંધકામોની નોંધમાં ગિરનાર અને શત્રુંજય પરનાં કામોની પૂરી યાદી આપવામાં આવી નથી. શત્રુંજય પરના યુગાદિદેવના મંદિર સંમુખ વસ્તુપાલે કરાવવા માંડેલો ઈન્દ્રમંડપ એ સમયે હજુ બંધાતો હશે એમ એના લખાણ પરથી જણાય છે. શત્રુંજય પરના ઉપરકથિત ઈન્દ્રમંડપમાં લગાવવા માટે આ બન્ને બંધુઓનાં સુકૃત્યોની પ્રશસ્તિ કરતી આ જ લેખકની સુશ્રુતકીર્તિકલ્લોલિનીમાં ધર્માસ્યુદય મહાકાવ્યમાં નહિ ઉલ્લેખાયેલ, શત્રુંજય પર વસ્તુપાલે કરાવેલ સત્યપુર-મહાવીર અને ભૃગુપુર-મુનિસુવ્રતના મંદિરનો ઉલ્લેખ છે. પરંતુ આ પ્રશસ્તિમાં પણ ગિરનાર પરના વસ્તુપાલનાં સ્થાપત્યકામોની નોંધ લીધેલ નથી અને તેથી એની રચના પણ ગિરનારના શિલાલેખોના સમય પૂર્વે થયેલી હોવી જોઈએ. અરિસિંહરચિત સુકૃતસંકીર્તનમાં વસ્તુપાલની ધર્મવિષયક પ્રવૃત્તિઓનું વિશદ વર્ણન આપવામાં આવ્યું છે; પરંતુ એમાં પણ પ્રભાસમાં નિર્માણ કરાયેલાં મંદિરોની વાત વિશે ઉદાસીનતા સેવવામાં આવી છે. સુકૃતસંકીર્તનનો રચનાકાળ ઈશુ વર્ષ ૧૨૩૧ પૂર્વેનો માનવામાં આવ્યો છે, કેમ કે એમાં આબૂ પરના તેજપાલે બંધાવેલ નેમિનાથ મંદિરનો ઉલ્લેખ નથી. એની ઉત્તર સીમા ઈશુ વર્ષ ૧૨૨૨ પછીની ગણવામાં આવે છે, કારણ કે વિમલવસહીમાં મલ્લદેવના શ્રેયાર્થે વસ્તુપાલે ઈસ. ૧૨૨૨માં કરાવેલ દેવકુલિકાનો એમાં ઉલ્લેખ છે; પરંતુ આ મુદ્દો જરા વિવાદાસ્પદ ગણાય, કારણ કે સુકૃતસંકીર્તનમાં ગિરનાર પર વસ્તુપાલે કરાવેલાં આદિનાથ અને પાર્શ્વનાથનાં મંદિરનો ઉલ્લેખ છે ! આનો સૂચિતાર્થ એટલો જ થાય કે ગિરનાર પરનાં પાર્શ્વનાથ અને આદિનાથનાં મંદિરો વહેલા પૂર્ણ થઈ ગયાં હશે; અને આદિનાથના મંદિરની સાથે વામ અને દક્ષિણ ભાગે જોડેલ અષ્ટાપદ-મંડપ તેમ જ સમેતશિખરમંડપ (કે જે બંનેમાં ઈશુ વર્ષ ૧૨૩૨ની સાલવાળા ત્રણ ત્રણ લેખો સ્થિત છે) તેની રચના જરા પાછળથી થયેલી હશે. સંભવ છે કે ગિરનાર પરનું આદિનાથ મંદિર પેલા બે પાર્શ્વમંડપો બાદ કરતાં, થોડું પ્રાચીન હોય. આ સિવાય વિજયસેનસૂરિકૃત રેવંતગિરિરાસુ અને પાલ્ડણપુત્રકૃત આબૂરાસ(૨. કા. ઈસ૧૨૩૩)માં અનુક્રમે ગિરનાર અને આબૂ પર કરાવેલાં સુકૃત્યોનો જ ઉલ્લેખ હોઈ મંત્રીશ્ચયનાં પ્રભાસનાં બાંધકામો વિષયે કશું કહેવામાં આવ્યું નથી. વસ્તુપાલના સમકાલીન લેખકોમાં કદાચ સૌથી છેલ્લા નરેન્દ્રપ્રભસૂરિ છે. એમની વિરલ અને અત્યંત પ્રમાણભૂત કહી શકાય તેવી ૧૦૪ શ્લોકપ્રમાણ-પ્રશસ્તિ અત્યાર સુધી મળી આવેલ પ્રશસ્તિઓમાં સૌથી મોટી અને સવિશેષ વિગતવાળી છે; પણ એમાંયે પ્રભાસનાં મંદિરો વિશે કશું જ કહેવામાં આવ્યું નથી. Page #227 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ નિર્ઝન્ય ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨ ગિરનારના ઉપર ચર્ચલ વસ્તુપાલવિહારના શિલાલેખોમાં આ બન્ને બંધુઓની વાસ્તુવિષયક પ્રવૃત્તિઓ વિશે ઘણી માહિતી આપવામાં આવેલી હોવા છતાં એ લેખો પ્રભાસમાં હાથ ધરાયેલ કામો વિશે કશું કહેતાં જણાતાં નથી; આથી એટલું સ્પષ્ટ થાય છે કે આ તમામ ગ્રંથો અને પ્રશસ્તિઓ પ્રભાસમાં એમણે કરાવેલ મંદિરો પૂર્વે રચાઈ ગયેલાં હોવા જોઈએ. આ અનુસંધાને હવે છેલ્લી નોંધ બાલચંદ્રના વસંતવિલાસની લઈએ. એની રચના વસ્તુપાલના સ્વર્ગગમન (ઈશુ વર્ષ ૧૨૪૦) પછી થયેલી હોઈ એમાંથી કંઈક માહિતી મેળવવાની આશા રાખી શકાય; પણ એ ગ્રંથમાં તો વસ્તુપાલની કીર્તનાત્મક પ્રવૃત્તિઓનો સામાન્ય –અતિસામાન્ય–નિર્દેશ છે તેથી એ ગ્રંથની સંદર્ભગત વિષય બાબતમાં કશી ઉપયુક્તતા રહેતી નથી. પરંતુ વસ્તુપાલના સમયથી બહુ દૂર નહિ એવા મેરૂતુંગાચાર્યનું પ્રમાણ બાજુએ રાખતાં પહેલાં વિચાર કરવો પડે એમ છે. જિનહર્ષ તો એ અષ્ટાપદ-પ્રાસાદ ચંદ્રપ્રભ-જિનાલયના અંતભાગે બંધાયો કહી એના સ્થાનનો પણ નિર્દેશ કરે છે. એટલે આ બાબતમાં પુરાતત્ત્વનાં પ્રમાણો ઉપલબ્ધ થઈ શકે તો અષ્ટાપદ-પ્રાસાદની અને સાથે સાથે તેજપાલે કરાવેલ આદિનાથના મંદિરની સંભાવના સ્વીકારવામાં ખાસ વાંધો નથી. અહીં તવિષયક આગળ ઉપર વિશેષ વિચાર કરીશું. તેરમા શતકમાં પ્રભાસમાં ભગવાન નેમિનાથનું પણ એક સ્વતંત્ર મંદિર અસ્તિત્વમાં હતું. ચંદ્રપ્રભ-જિનાલયના ભૂમિગૃહમાં સંરક્ષિત રાખવામાં આવેલા એક ભગ્ન પબાસણના ઈશુ વર્ષ ૧૨૮૭ તુલ્યકાલીન વર્ષના મહત્ત્વના શિલાલેખના ખંડમાં એ મંદિરનો સીધો ઉલ્લેખ છે. એમાં કહ્યું છે કે મુનિસુવ્રતસ્વામીની સમલિયા-વિહાર-ચરિત્રસહિત દેવકુલિકા શ્રી સોમેશ્વરપત્તનદેવમાં શ્રી નેમિનાથચૈત્યમાં કરવામાં આવી. આ નેમિનાથ-જિનાલય ક્યારે બંધાયું હશે એ પ્રશ્ન સહેજે ઉપસ્થિત થાય છે. શત્રુંજયપ્રકાશના કથન મુજબ ઈશુ વર્ષ ૧૨૬૪માં માંડવગઢ(મંડપદુર્ગ)ના પેથડસાહે મહાતીર્થયાત્રા કરી તે દરમિયાન દેવપત્તનમાં એક જિનાલય કરાવેલું. રત્નમંદિરગણિના ૧૫મા શતકનાં લખાણોમાં મંડપદુર્ગના પેથડશાહે જૈન તીર્થોમાં જે સુકૃત્યો કરાવ્યોનો ઉલ્લેખ છે તેમાં સોમેશ્વરપત્તનનો પણ ઉલ્લેખ છે૨૭. ઈશુ વર્ષ ૧૩૦૪ના અરસામાં રચાયેલા પેથડરાસુમાં પેથડસાહને સોમનાથ અને ચંદ્રપ્રભને વંદન કરતા દર્શાવ્યા તો છે જ, અને તેથી એ સંભવિત છે કે પ્રભાસપાટણમાં ઈશુ વર્ષ ૧૯૬૪ની આસપાસ કોઈ જિનાલય બંધાયું હોય અને એ કદાચ ઉપર્યુક્ત નેમિનાથનું જિનાલય હોય. ઉપર્યુક્ત વિગતોનું પુનરાવલોકન કરતાં એટલું ચોક્કસ જણાય છે કે ઉલુઘખાનના પ્રભાસ પરના આક્રમણ પૂર્વે પ્રભાસમાં નીચે દર્શાવેલ જૈન મંદિરો વિદ્યમાન હતાં : Page #228 -------------------------------------------------------------------------- ________________ પ્રભાસપાટણનાં પ્રાચીન જિનમંદિરો ૨0૭ (૧) ચંદ્રપ્રભ જિનાલય (દિગંબર સંપ્રદાય) (૨) ચંદ્રપ્રભ જિનાલય (શ્વેતાંબર સંપ્રદાય) (૩) રાજા કુમારપાળ-વિનિર્મિત કુમારવિહારપ્રાસાદ (પાર્શ્વનાથ ચૈત્ય) (૪) વસ્તુપાલ-નિર્મિત અષ્ટાપદપ્રાસાદ. (૫) તેજપાલ-નિર્મિત આદિનાથ-જિનાલય, અને (૬) પેથડસાહ-નિર્મિત (?) નેમિનાથ ચૈત્ય આ મંદિરોના અસ્તિત્વ વિશે આપણને ઉપલબ્ધ સ્થાપત્યકીય અવશેષોના પરીક્ષણ દ્વારા જે કંઈ પ્રમાણો પ્રાપ્ત થયા છે તે હવે વિચારીએ : (૧) આઠમા શતકના અંતભાગમાં કે નવમા શતકની શરૂઆતમાં પ્રભાસમાં દિગંબર કે પછી બોટિક-ક્ષણિક સંપ્રદાયનું કોઈ મંદિર વિદ્યમાન હતું એવાં થોડાંક, પણ ચોક્કસ પ્રમાણો પ્રાપ્ત થયાં છે. પ્રભાસપાટણથી લાવવામાં આવેલી કહેવાતી અને હાલ જૂનાગઢ મ્યુઝિયમમાં સંરક્ષિત થયેલી આદિનાથની શીર્ષવિહીન પણ અતિસુંદર અને સૌમ્ય પ્રતિમા (જો પ્રભાસથી લાવવામાં આવી હોય તો) આ પરત્વે પ્રથમ દાર્શનિક પુરાવો પૂરો પાડે છે (ચિત્ર નં. ૧). એનું સિંહાસન પ્રાચીન શૈલીનું છે; વચ્ચે ધર્મચક્ર છે; એની બાજુ સામસામા મુખ માંડી બેઠેલાં સત્યમૃગ અને કરુણામૃગીની સુરેખ આકૃતિઓ કંડારેલ છે. બન્ને છેડે પીઠ વાળી બેઠેલા સિંહો છે. આસનના બન્ને પક્ષે જોવામાં આવતા “ગજમકરલાલ' તદ્દન ખંડિત થયેલા છે. ખભા પર કેશવલ્લરી શોભે છે. પ્રતિમાનું દેહસૌષ્ઠવ ઉચ્ચ પ્રકારનું છે. શીર્ષવિહીન હોવા છતાંયે પ્રતિમા પ્રભાવશાળી લાગે છે. નિર્માણકાળ આઠમાનો અંત કે નવમા શતકનો આરંભ હોઈ શકે છે. આ ઉપરાંત પ્રભાસથી જૂનાગઢ મ્યુઝિયમમાં લાવવામાં આવેલી ભૂરા પથ્થરની એક ખૂબ ખંડિત બાહુબલીની નગ્ન કાયોત્સર્ગ પ્રતિમા પણ ગણનાપાત્ર છે. પ્રતિમા જરા વિશેષ ખંડિત હોઈ એના કાળનો નિર્ણય કરવો મુશ્કેલ છે, છતાં પગ પાસે કંડારેલ વલ્મિક તેમ જ શિર ઉપર વૃક્ષના છાયાછેત્રના વળાકાઓ જોતાં આ પ્રતિમાને નવમા શતકની આસપાસ મૂકી શકાય. માત્ર ચરણારવિંદો બાકી રહ્યાં છે તેવી શ્વેત પાષણની એક પદ્માસનસ્થ જિન-પ્રતિમા પ્રભાસના રામપુષ્કરકુંડ સમીપની વાવની દીવાલમાંથી પ્રભાસપાટણ મ્યુઝિયમને પ્રાપ્ત થયેલી છે. ચરણોનો પથ્થર દશમા શતક સુધીમાં પ્રભાસમાં વપરાતો તે પ્રકારનો છે. આ દષ્ટિએ આ પ્રતિમા મોડામાં મોડી દશમા શતકમાં જરૂર કંડારવામાં આવી હોય એવા અનુમાનને વિશેષ આધાર મળે છે. આ જ પ્રકારના પાષાણના પરિકરનો પાર્થતંભિકાનો કાયોત્સર્ગ દિગંબર જિન ધરાવતો એક ખંડ પણ ઉપર્યુક્ત સ્થળેથી પ્રાપ્ત થયો છે. આ જ સ્થળેથી એક સુંદર દિગંબર Page #229 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ નિર્ઝન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨ ચોવિસીજિનપટ્ટના બે ખંડો પણ પ્રાપ્ત થયા છે. આ પૈકીનો એક જૂનાગઢ મ્યુઝિયમમાં લઈ જવામાં આવેલ છે જ્યારે બીજો પ્રભાસપાટણ મ્યુઝિયમમાં સુરક્ષિત રાખવામાં આવેલ છે. આ ઉપરાંત પાષાણના કંડારેલા ત્રણ ફલકો હાલ ચંદ્રપ્રભ જિનાલયના ભૂમિગૃહમાં સંરક્ષિત કરવામાં આવ્યા છે, એની વિગત જોઈ જઈએ. ફલક નં. ૧ ત્રણેમાં સૌથી પ્રાચીન છે અને ખૂબ જ ઘસારો લાગેલ હોવા છતાં વિરલ પ્રકારના નમૂના માંહેનો છે. ફલકની રચના જોતાં એના ત્રણ ખંડ પડી જાય છે. નીચેના ભાગમાં વચ્ચે ચૈત્યવૃક્ષના થડની વામપક્ષે અશ્વારૂઢ આકૃતિઓ અને દક્ષિણ પશે એવી જ ચાર આકૃતિઓ બતાવી છે. મધ્યખંડમાં વચ્ચેથી એક કલ્પતરુ સમું ત્રિશાખાયુક્ત ચૈત્યવૃક્ષ પાંગરી રહ્યું છે. એના પર વચ્ચે પદ્માસનસ્થ જિનમૂર્તિ વિરાજમાન છે. એના મસ્તક પર છત્રછાયા ઢોળી રહ્યું છે અને બન્ને બાજુની શાખાની ઘટા પર ઊભી કાયોત્સર્ગ દિગંબર જિનાકૃતિઓ કંડારેલી છે. આ બન્ને મૂર્તિઓની એક બાજુ આકાશચારી માલાધર અને બીજી બાજુ વસંતરાજ શોભી રહ્યા છે. વૃક્ષની નીચે જમણી બાજુ માતુલિંગ-ધારી સર્વાનુભૂતિ યક્ષ અને ડાબી બાજુ કદાચ યક્ષી અંબિકા અર્ધપર્યકાસને સ્થિર થયેલાં છે. યક્ષ અને યક્ષીની બાજુએ એક એક આરાધકની મૂર્તિની પાર્શ્વદર્શિત આકૃતિ બતાવવામાં આવી છે. પ્રતિમાઓનાં મુખ ખૂબ ઘસાઈ જવાને લીધે એનો કાળનિર્ણય કરવાનું કામ જરા કપરું છે. આખુંયે આયોજન શ્વેતાંબર સંપ્રદાયનું નહિ પણ સ્પષ્ટ રીતે દિગંબર પ્રણાલી અનુસારનું છે. ગુજરાતની કેટલીક તળપદી લાક્ષણિકતાઓ બાદ કરીએ તો મધ્યપ્રદેશમાં ૧૦મા-૧૧મા સૈકામાં જોવામાં આવતા દિગંબર સંપ્રદાયના આવા પ્રતિમા-ફલકો સાથે ઘણે અંશે સામ્ય ધરાવે છે૯, આ ફલક દશમી શતાબ્દીમાં કંડારાયો હશે. ફલક નં. ૨ પંચતીર્થી છે. મસૂરક નીચે યક્ષ અને પક્ષીની ઘસાઈ ગયેલ મૂર્તિઓ છે. વચ્ચેની પદ્માસનસ્થ પ્રતિમાને ખાસ ઘસારો લાગ્યો નથી. એના મસ્તક પર છત્ર છે. બાજુમાં એક એક કાયોત્સર્ગપ્રતિમા છે. એ બન્ને પર પદ્માસનસ્થ મૂર્તિઓ છે. ફલક નં. ૧ની ત્રિતીર્થી જેટલી આ પંચતીર્થી પ્રાચીન નથી. વધુમાં વધુ ૧૧મી શતાબ્દીના મધ્યભાગે ભરાવવામાં આવી હશે ફલક નં. ૩ની પંચતીર્થી આગલા ફલક કરતાં પણ પાછળના કાળની છે. એનું કંડારકામ રૂક્ષ અને ઊંડાણ વિનાનું છે અહીં યક્ષ-યક્ષિી પ્રમાણમાં વધારે મોટા હોઈ સ્પષ્ટ છે. મસૂરક વિસ્તીર્ણ કમલ પર આધારિત છે. વચલી જિન-પ્રતિમાના મસ્તક પર છત્રત્રય શોભે છે. ૧૩મા શતકના અંતભાગ કરતાં આ પ્રતિમા પ્રાચીન જણાતી નથી. આ સિવાય આ જ સંગ્રહમાં આરસની એકાદ ફૂટ ઊંચી નાગછત્રધારી કાયોત્સર્ગ પાર્શ્વનાથની ત્રણ દિગંબર પ્રતિમાઓ છે. એક પૂર્ણ કદની પીળા આરસની ખંડિત દિન-પ્રતિમા પણ છે. આ છેલ્લી ચાર પ્રતિમાઓ ૧૨મા શતકના અંતભાગ કરતાં પ્રાચીન જણાતી નથી અને મોટે ભાગે ભીમદેવ બીજાના સમયે થયેલા જીર્ણોદ્ધાર સમયે કે એ પછીનાં થોડાં વર્ષોમાં Page #230 -------------------------------------------------------------------------- ________________ પ્રભાસપાટણનાં પ્રાચીન જિનમંદિરો ૨૦૯ પ્રતિષ્ઠિત થઈ હશે. આ જ કાળમાં મૂકી શકાય તેવો એક નગ્ન જૈન મુનિની આકૃતિવાળો, મંદિરની જંઘાનો ખંડ, રામપુષ્કરકુંડ પાસેથી મળી આવેલો અને હાલ એને પ્રભાસપાટણ મ્યુઝિયમમાં પ્રદર્શિત કરવામાં આવ્યો છે. શિલ્પોનાં આ પ્રમાણો જોતાં એમ જણાય છે કે આઠમા-નવમા શતકની આસપાસ પ્રભાસમાં કોઈ દિગંબર જૈન મંદિર અવશ્ય હતું. મહમૂદ ગઝનવીના આક્રમણ સમયે આ મંદિર નષ્ટ થયું હોય અને ત્યાર પછી એના પર કાંઈ ધ્યાન આપવામાં આવ્યું ન હોય. ભીમદેવ બીજાના સમયમાં દિગંબર મુનિ હમકીર્તિએ જે જીર્ણશીર્ણ જિનાલયનો ઉદ્ધાર કરાવેલો તે મોટે ભાગે આ જ ચંદ્રપ્રભનું મંદિર હોઈ શકે. આ શિલાલેખનો નિર્દેશ ટિપ્પણ ૩માં અગાઉ અપાયેલ છે. ક્ષપણક મંદિરને લગતા તમામ શિલ્પખંડો રામપુષ્કરકુંડ પાસેથી મળી આવેલા છે. અને તેથી આ મંદિર એ કુંડની આસપાસમાં જ હોવું જોઈએ. આ રામપુષ્કરકુંડ પાસે પાનવાડી મસ્જિદના પ્રવેશદ્વારમાં મંદિરના કાટમાળામાંથી બનાવેલી પીળા પાષાણની સાદી પણ સૌમ્ય જૈન મંગલમૂર્તિ ધરાવતી દ્વારશાખા છે. મસ્જિદમાં હિ. સં. ૭૨૦નો ફારસી લેખ હતો. સંભવ છે કે હેમકીર્તિએ કરેલ જીર્ણોદ્ધારવાળા મંદિરનો જ કાટમાળ આ મસ્જિદમાં રૂપાંતર પામ્યો હોય. પીળા પાષાણનો બહોળો ઉપયોગ કુમારપાળના સમયથી થવા લાગેલો. આ દ્વારશાખા એની શૈલીની દૃષ્ટિએ ૧૨મા-૧૩મા શતકની જણાય છે. મસ્જિદની સ્તંભાવલી પ્રમાણમાં સાદી છે. (૨) શ્વેતાંબર સંપ્રદાયનાં મંદિરોમાં સૌથી પ્રાચીન મંદિર પરંપરા અનુસાર વલભી ચંદ્રપ્રભનું હશે એ અંગે આ અગાઉ ચર્ચા થઈ ગયેલી છે. આ મંદિર સાથે સીધી રીતે સાંકળી શકાય તેવાં આઠમા શતકથી ૧૧મા શતકના પ્રથમ ચરણ સુધીનાં શિલ્પ કે સ્થાપત્યનાં કોઈ પ્રમાણો દુર્ભાગ્યે હજી સુધી મળી શક્યાં નથી. સંભવ છે કે મહમૂદ ગઝનવીના આક્રમણ સમયે ચંદ્રપ્રભના આ મંદિરનો નાશ થયો હોય અને પાછળથી જીર્ણોદ્ધારકોએ ખંડન પછીના તમામ જૂના અવશેષો દૂર કર્યા હોય; પરંતુ ૧૧મી શતાબ્દીના પૂર્વાર્ધમાં મૂકી શકાય તેવી પ્રભાસથી જૂનાગઢ મ્યુઝિયમમાં આવેલી શ્વેત પાષાણની એક શીર્ષવિહીન પદ્માસનસ્થ સવસ્ત્ર પ્રતિમાં આ સમય પૂરતું તો મહત્ત્વ પ્રમાણ પૂરું પાડે છે. એના પબાસણનો ભાગ હજી આગલા યુગની પ્રથાને અનુસરે છે, પણ એ સારી રીતે ખંડિત હોઈ આ પ્રતિમા કયા જિનની હશે એ નિશ્ચયપૂર્વક કહી શકાય નહિ. પ્રતિમાની બન્ને બાજુએ કંડારેલી ચામરધારી મૂર્તિઓની શૈલી સ્પષ્ટપણે ૧૧મી સદીના પ્રારંભકાળની છે. જિનપ્રતિમાનું વસ્ત્ર પણ ઘણું જ પાતળું અને નિ, ઐ, ભા. ૨-૨૭ Page #231 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ નિર્ગસ્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨ કટિસૂત્રરહિત છે. આ સિવાય હાલના ચંદ્રપ્રભ-જિનાલયના ભૂમિગૃહમાં એક ત્રિકોણાકાર પરિકરના ઉપરનો છત્રવૃતનો વેણુકા-પાષાણનો ખંડ સંરક્ષિત કરવામાં આવેલો છે. (ચિત્ર નં. ૨). શૈલીની દૃષ્ટિએ આ ખંડ ૧૧મી શતાબ્દીમાં મૂકી શકાય એમ છે. સામાન્ય રીતે પરિકરનો છત્રવૃત અર્ધ-વર્તુળાકાર હોય છે, પણ અહીં એ ત્રિકોણાકાર હોઈ વિશેષતા અને વિરલતા સૂચવી રહે છે. વિગતની દૃષ્ટિએ અહીં પણ ઐરાવતારૂઢ હિરણ્યેન્દ્રો, ગંધર્વો, દુંદુભિધારી દેવો, શંખપાલ વગેરેની પરિકરોમાં સામાન્ય રીતે જોવામાં આવતી આકૃતિઓ ઉપસ્થિત છે. આ ઉપરાંત પ્રભાસમાં પંચમુખમહાદેવ સામેની ઓરડીની ભીંતમાં યક્ષી(અજિતા?)ની અત્યંત સુડોળ અને ભાવવાહી આરસની પ્રતિમા જડેલી છે. પ્રતિમાના નીચલા બે હસ્તો ખંડિત છે. ઉપરના બે હાથોમાં અનુક્રમે અંકુશ અને પાશ જોવામાં આવે છે. નીચે વૃષનું વાહન છે. દેવીના મસ્તકે કરંડ મુકુટ શોભે છે. ગ્રીવામાં પહેરેલ રત્નજડિત હાર અને બાહુબલોની કારીગરી ખૂબ ઝીણવટભરી અને સુંદર છે. સુરેખ, લલિતલયમયી આ સુંદર પ્રતિમાનો કંડારકાળ ૧૧મા શતકના મધ્ય ભાગનો જણાય છે. અત્યારનું પ્રભાસનું ચંદ્રપ્રભ-મંદિર તપાસી જોતાં અવશિષ્ટ રહેલો જૂનો ભાગ સ્પષ્ટ રીતે જ ૧૭મી સદીનો જણાઈ આવે છે. જામનગરમાં વર્ધમાન શાહે બંધાવેલ શાંતિનાથ જિનાલય (ઈશુ વર્ષ ૧૬૧૬થી ૧૬૨૨) તથા રાયસીશાહવાળા ચતુર્મુખ સંભવનાથના મંદિર (ઈશુ વર્ષ ૧૬૪૦) અને પોરબંદરના શાંતિનાથ મંદિર(ઈશુ વર્ષ ૧૬૩૫)ની કારીગરી સાથે આ મંદિરને સરખાવતાં આ હકીકત વિશેષ સ્પષ્ટ થશે. આગળ જોયું તેમ પ્રભાસના આ ચંદ્રપ્રભ જિનાલયમાં ઈશુ વર્ષ ૧૬ ૧૦ના વર્ષવાળા એક જ માસના લેખોનું બાહુલ્ય હોઈને આ સાલમાં જ ચંદ્રપ્રભનું મંદિર ફરીને બંધાયું લાગે છે. આ મંદિરમાં જૂના ભાગમાં ધ્યાન ખેંચે તેવો એનો ગૂઢમંડપ છે. ગૂઢમંડપના નીચેના સ્તંભો ૧૨મા-૧૩મા શતકના છે, જ્યારે ઉપરના સ્તંભો પૈકી બે સ્તંભો સભામંડપ પર વેદિકામાં રાખવામાં આવે છે તેવા ‘ઘટપલ્લવ' પ્રકારના છે. એની શૈલી ૧૧મા શતકના અંતભાગની જણાય છે; પણ સ્તંભો વચ્ચે ભરાવેલી જાળીઓ તેમ જ મંડપનો વિતાન ૧૭મા સૈકાની શૈલી બતાવે છે. દ્વારશાખાઓ પણ ૧૭મી સદીની જ જણાય છે. આથી એટલું સ્પષ્ટ થાય છે કે પહેલાના ચંદ્રપ્રભ-મંદિરના કાટમાળનો ઉપયોગ ૧૭મા સૈકાના જીર્ણોદ્ધાર સમયે કરવામાં આવ્યો હશે અને ચંદ્રપ્રભ-મંદિરનું મૂળ સ્થાન એના હાલના સ્થાનથી કદાચ બહુ દૂર નહિ હોય. કુમારપાળે જે ચંદ્રપ્રભ-જિનાલયની યાત્રા કરી હશે અને વસ્તુપાળે જેમાં અર્ચના કરેલી તે મંદિર કેવું હતું, કેવડું હતું, એ જાણવાને અત્યારે કોઈ સાધન ઉપલબ્ધ નથી. મોટે ભાગે એ મંદિર મહમૂદ ગઝનવીના આક્રમણ પછી જીર્ણોદ્ધાર સમયે બંધાયું હશે તે જ હોવું Page #232 -------------------------------------------------------------------------- ________________ પ્રભાસપાટણનાં પ્રાચીન જિનમંદિરો ૨૧૧ જોઈએ. ઉલુઘખાનના આક્રમણ વખતે ફરીથી આ મંદિરનો નાશ થયો હશે અને ૧૪મા શતકના પહેલા દશકામાં અંબિકાની પ્રતિમાના શિલાલેખમાંથી જે પરોક્ષ નિર્દેશ સાંપડે છે તે અન્વયે એ કાળે એનો પુનરુદ્ધાર થયો હશે. ત્યાર પછી ૧૭મા સૈકાના જીર્ણોદ્ધારની વાત તો આપણે કરી ગયા. (૩) કાલક્રમાનુસાર ચંદ્રપ્રભ પછી બંધાયેલું મંદિર કુમારપાળ કારિત પાર્શ્વનાથ-ચૈત્ય હતું. એની શોધ માટે ગામની મધ્યમાં આવેલી આશરે ત્રણસો જેટલા દેવાલયના મંડપોમાં હોય તેવી કારીગરીવાળા સ્તંભો ધરાવતી જુમા મસ્જિદ તરફ વળીએ; એમાં સારી સંખ્યામાં બ્રાહ્મણીય અને જૈન સંપ્રદાયના મંદિરના અવશેષો છુપાયેલા છે. આ સ્થળે સૂર્યમંદિર હોવાનો અને સૂર્યકુંડ પૂરીને મસ્જિદનો વચલો ભાગચોક—બનાવ્યો હોવાનો તર્ક કઝિન્સ કરે છે. પ્રભાસપાટણની બ્રાહ્મણ-અનુશ્રુતિ પણ આ જ કથા કહે છે. આ માન્યતાનું સમર્થન દીવાન રણછોડજી પોતાની “સોરઠી તવારીખ'માં કરે છે. પરંતુ સ્કંદપુરાણના કથન અનુસાર સોમનાથની ઉત્તરે આવેલા સામ્બાદિત્યનું મંદિર એમાં આપેલી ધનુષ-ગણતરીના આધારે આ મસ્જિદના સ્થાન સાથે બંધબેસતું નથી. આ સામ્બાદિત્યનું મંદિર સોમનાથ અને મસ્જિદ એ બન્ને વચ્ચેના કોઈ સ્થળ પર હશે. સ્કંદપુરાણમાં ઉલ્લેખાયેલાં તમામ બ્રાહ્મણીય મંદિરોને એક નકશા પર ઉતારતાં એમ જણાય છે કે આ મસ્જિદના સ્થળ જેટલા ભાગમાં શૂન્યાવકાશ રહે છે. આ ઘટના જરા આશ્ચર્યજનક લાગે છે; પણ એનું કારણ એ જણાય છે કે આ મસ્જિદને મૂળ સ્થાને એકથી વધુ વિશાળ જૈન મંદિરો ઊભાં હશે અને પ્રભાસખંડકાર આ નોંધ ન લે એ તદ્દન સ્વાભાવિક છે. પ્રભાસનાં કેટલાંક જૈન મંદિરોના અસ્તિત્વના અનુમાનને સંપૂર્ણ સમર્થન આપી રહેતાં પ્રમાણો તો આ જ મસ્જિદની અંતર્ગત રહેલા સ્થાપત્યના સહજ અવલોકનથી આપોઆપ મળી રહે છે. જુમા મસ્જિદનો પ્રવેશમંડપ છોડી આગળ રહેલ વિશાળ ચોગાન વટાવી બંદગીગૃહમાં આવી પહોંચતાં ત્યાં સ્તંભો વડે ટેકાવેલા પાંચ વિતાનો નજરે પડે છે. એમાંનો વચલો વિતાન છોડતાં બાકીના ચાર વિતાનો સાદા છે, પરંતુ આ મધ્યનો વિતાન ધ્યાન ખેંચે તેવો પૂર્ણ અલંકારમય છે. વચમાં અઠ્ઠાંશ કરી દ્વાદશ સ્તંભો પર આ સુંદર છતને ટેકવેલી છે. આ સ્તંભો બધા લગભગ એકસરખી કોરણીવાળા અને ૧૨મા શતકમાં બંધાયેલા સેજકપુરના પ્રસિદ્ધ નવલખા મંદિરના સભામંડપના અાંશ સ્તંભોને મળતા આવે છે. અઠ્ઠાંશના ભારપટ્ટની સંધો પર પરિકર્મ કરેલાં છે; તેમાંથી મૂર્તિઓ તો નષ્ટ થઈ ચૂકી છે. વિતાનનાં અંગઉપાંગો જોવા જેવા છે. કર્ણદર્દરિકા ઉપરના રૂપકંઠમાં જિન-દર્શને જતા લોક-સમુદાયનાં દશ્યો એમાં આલેખાયેલાં છે. રૂપકંઠમાં મદલ (ઘોડા) ઘાટના સોળ વિદ્યાધરો શોભી રહ્યા છે. એની ઉપર વિદ્યાદેવીઓ માટેનાં આસનો ખાલી પડેલાં છે. રૂપકંઠ ઉપર ગજલાલુના ત્રણ થર અને ત્યારબાદ ત્રિખંડી Page #233 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ નિર્ચન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨ કોલના ત્રણ થર, અને છેવટે મધ્યમાં સાત કોલવાળું નયનાભિરામ લંબન ઝૂમી રહ્યું છે. આ લંબન ત્રિખંડા કોલના સંક્રમણથી નિર્મિત કરેલ છે. એમાં વચ્ચે પાકેસરયુક્ત મુકુલિ સોહી રહી છે (જુઓ ચિત્ર ૧-૨). આવા પ્રકારનું લંબન કુંભારિયાના નેમિનાથ મંદિરમાં મેઘનાદમંડપના વિતાન(પ્રાય ઈસ્વી ૧૧૩૫)માં જોવામાં આવે છે. સમસ્ત વિતાનનો વ્યાસ ૧૭-૬" છે. આ સુંદર છત વિશે કઝિન્સ બિલકુલ મૌન સેવે છે, એ અતિ આશ્ચર્યજનક છે. આ વિતાનમાં જૈન લક્ષણ અંગે ઉપર કહ્યાં તે કારણોસર કોઈ શંકા રહેતી નથી; અને એની રચનાવિધિ સ્પષ્ટ રીતે ૧૨મા શતકના ઉત્તરાર્ધ સરખી હોઈ કુમારવિહારપ્રાસાદની કલ્પનાને બરોબર અનુરૂપ થાય તેવો આ વિતાન છે. વધુમાં જુમા મસ્જિદમાં કારીગરી-યુક્ત કુલ ત્રીસ નાની છતો પૈકીની થોડીક ૧૨મા શતકના પ્રકારની છે જે મૂળે કુમારવિહારમાં હોવી સંભવે છે. તેમાંની એક ચિત્ર ૧૨માં રજૂ કરી છે. આ છત ‘પદ્મમંદારક' જાતિની છે. તેના વિકર્ણોમાં કિન્નર-યુગ્મો કંડારેલાં છે. તે પછી ગજતાલુ, હંસપટ્ટી, ગજતાલુ, વચ્ચે અષ્ટ લૂમાઓ અને મધ્યમાં ખંડિત લંબન જોઈ શકાય છે. આ મંદિરને લગતા કોઈ પ્રતિભાવશેષો સાંપડી શકે તેમ છે કે કેમ તે હવે તપાસીએ. અહલ્યાબાઈ હોલ્કરના સોમનાથના મંદિરના ભૂમિગૃહમાં ઉત્તર દિશાના ગોખમાં પ્રતિષ્ઠિત કરેલ શ્યામ પાષાણની લક્ષ્મી તરીકે પૂજાતી પ્રતિમાનું મૂર્તિવિધાન જરા ઊંડા ઊતરી તપાસવા જેવું છે. અહલ્યાના સોમનાથના મંદિરના પાયાના ખોદકામ(ઈશુ વર્ષ ૧૭૮૨)માં મળી આવેલી પ્રતિમાઓ માંહેની આ એક હતી. (હપ્રશાસ્ત્રી પાસેના એક જૂના હસ્તલિખિત પત્રમાં આ હકીકત જણાવેલી છે). આ પ્રતિમાના હસ્તોમાં અનુક્રમે પધ, પાશ, અંકુશ અને બીજપૂરક છે. નીચે કુક્ટનું વાહન છે અને શિર પર ત્રિવલ્લી છત્રછે. પ્રતિમા ત્રિભંગ-લચિત અને કરંડ મુકુટ, હાર, છીણમાલા, બાહુબલ, મેખલા, કટિસૂત્ર આદિ અલંકારોથી શોભિત છે. શૈલીની દૃષ્ટિએ આ પ્રતિમાનો વિચાર કરીએ તો એમાં ૧૧મી શતાબ્દીની પ્રતિમાઓમાં જોવામાં આવતું લલિત ડોલન નથી, જ્યારે બીજી બાજુથી ૧૩ શતકથી દેખાતાં જડ થયેલાં અંગો પણ નથી. કંડારકામ એકંદરે શુદ્ધ અને સફાઈદાર છે. સોમનાથના કુમારપાળે બંધાવેલ મંદિરની જંઘાની દેવી પ્રતિમાઓની સાથે એનો મેળ બેસતો હોઈ આ પ્રતિમાને ૧૨મા શતકના ઉત્તરાર્ધમાં સહેજે મૂકી શકાય. મૂર્તિવિધાનની દૃષ્ટિએ આ પ્રતિમા લક્ષ્મીની નહિ પણ પદ્માવતીની છે. કુફ્ફટ નામના સર્પને બદલે અહીં શિલ્પીએ કુક્કુટનો અર્થ કૂકડો કરી એ વાહન કરી નાખ્યું છે. આ મુદ્દો જરા મહત્ત્વનો ગણાય; કેમ કે શૈલીની દૃષ્ટિએ ૧૨મા શતકના ઉત્તરાર્ધથી જણાતી પદ્માવતીની આ પ્રતિમાને સ્વાભાવિક રીતે જ કુમારપાળે બંધાવેલ પાર્શ્વનાથ-ચૈત્યમાં યક્ષ-કુલિકામાં મૂકવાનું મન થાય, અને આ સંભાવના કાઢી નાંખવાને આમ તો કોઈ પણ કારણ નથી પણ એક સંભવ એવો પણ છે કે તે કદાચ ઉપરચર્ચિત દિગંબર Page #234 -------------------------------------------------------------------------- ________________ પ્રભાસપાટણનાં પ્રાચીન જિનમંદિરો ૨૧૩ મંદિરની પણ હોય. કૂકડાનું વાહન એવી શંકા ઉપસ્થિત કરી જાય છે. (૩) કુમારવિહાર પછીથી બંધાયેલા જૈન પ્રાસાદોમાં હવે અષ્ટાપદના શોધ તરફ વળીએ. જુમા મસ્જિદના મજલાવાળા પ્રવેશમંડપનો વિતાન લક્ષપૂર્વકનો અભ્યાસ માગી લે છે (ચિત્ર ૩, ૪). એના રૂપકંઠમાં વિદ્યાધરોની વચ્ચે જિન પ્રતિમા પર કળશ ઢોળતી હાથણીઓનાં આલેખન છે. આલેખન કઝિન્સના ધ્યાન બહાર ગયેલાં હોય એમ જણાય છે. વળી એ જ રૂપકંઠમાં સોળ વિદ્યાધરો છે જે સ્પષ્ટ રીતે જૈન રંગમંડપમાં જોવામાં આવતી સોળ વિદ્યાદેવીઓ માટેના આધારરૂપ હોઈ આ વિતાનના જૈનત્વને સવિશેષ પુષ્ટિ મળે છે. વાસ્તુગ્રંથ અપરાજિતપૃચ્છામાં કહેલ આ સભામંદારક પ્રકારના વિતાનનું વિગતવાર નિરીક્ષણ કરવાથી એનો કાળનિર્ણય થઈ શકે. આ વિતાનનો વ્યાસ ૧૬'-૯" છે અને એનાં અંગોમાં કર્ણદર્દરિકા, રૂપકંઠ, ક્રમશઃ ત્રણ ગજલાલુ અને ત્રણ ત્રિભંગી કોલ અને વચ્ચે સુંદર લંબન શોભી રહ્યાં છે. લંબનના પહેલા થરમાં દ્વાદશ ગુરલૂમા અને દ્વાદશ લઘુલૂમ પદ્મના સમૂહ સમી લટકી રહી છે. બીજા થરમાં એ જ પ્રમાણે અષ્ટ લૂમાનો સમૂહ વિલસી રહ્યો છે. ત્યારપછીનો પધકેસરસહિતનો હશે તે મધ્યવર્તી થર નષ્ટ થયો છે. આ પ્રવેશમંડપના ઉપરના અને નીચેના સ્તંભો પ્રમાણમાં સાદા છે અને વિશેષે ગ્રાસકિંકણિકાથી અલંકૃત કરેલા છે, એક ભારપટ્ટ બાદ કરતાં તમામ પર પલ્લવાન્વિત કિંકણિકાની અલંકારપટ્ટિકા શોભી રહી છે. અષ્ટાંશની ખૂણીના નીચલા માળના ચાર તથા ઉપલા માળના ચાર એમ કુલ આઠ ત્રિકોણાકાર વિકર્ણ વિતાનોમાં “માયૂર કિન્નર યુગ્મ'નાં સ્વરૂપ કંડારવામાં આવ્યા છે. મંડપના સ્તંભોના ઘાટવિધાનની એકરૂપતા અને કારીગરીનું સામંજસ્ય જોતાં આ સમગ્ર પ્રવેશમંડપ કોઈ એક જ મંદિરમાંથી ઉઠાવી લઈ અહીં મસ્જિદમાં ફરીને અસલ ઢબછબ ગોઠવી દેવામાં આવેલો છે. આ મંડપને ઉપલો મજલો હોવાથી એ આયોજનને મુસ્લિમ ખયાલાત માની લેવાની ભૂલ ન કરીએ, કારણ કે આવા જ પ્રકારનો પણ આથી વિશાળ રંગમંડપ ૧૨મા શતકના મધ્યભાગમાં બંધાયેલા કુંભારિયાના નેમિનાથ મંદિરમાં એના મૂળ સ્થાને વિદ્યમાન છે અને તેથી મસ્જિદ માંહેના પ્રવેશમંડપનું આયોજન હિંદુ શિલ્પીઓનું જ મૂળ આયોજન સમજવાનું છે. આ પ્રવેશમંડપના કાલ-નિર્ણયનો વિચાર કરીએ. એમાં લંબન પર લટકતી લૂમાઓનું સ્વરૂપ સહાયભૂત થશે (જુઓ ચિત્ર ૪)". આબૂના તેજપાલ મંદિરમાં પણ આવી જ લૂમાઓ છે અને એથી આ મંડપનું જૈન લક્ષણ જોતાં, શૈલીની દૃષ્ટિએ ૧૩મા શતકના પૂર્વાર્ધનો એનો સમય વિચારતાં, અને ગ્રંથસ્થ પ્રમાણોને અન્વયે અહીં વસ્તુપાલે અષ્ટાપદપ્રાસાદનું નિર્માણ કરાવેલ એ હકીકતના સંદર્ભમાં જુમા મસ્જિદના આ પ્રવેશમંડપને એ મંદિરનો મૂળ ભાગ માનવામાં જરાયે હરકત નથી. લંબન પ્રમાણમાં ચિપ્પટ છે એ મુદ્દો ધ્યાનમાં લઈએ તો એની નીચે મંડપમાં અષ્ટાપદની રચના હોવાનો પૂરો સંભવ છે. આ અષ્ટાપદના શિખર સાથે લંબનનો નીચલો છેડો અથડાઈ ન પડે એટલા માટે તેને થોડું ચિપ્પટ કરવામાં આવ્યું હશે. Page #235 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ નિર્ગસ્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨ (૪) તેજપાલે પ્રભાસમાં આદિ જિનેન્દ્રનું મંદિર બંધાવ્યાનું વિધાન શ્રીજિનહર્ષસૂરિએ કર્યું છે. ઉપલબ્ધ સાધનો જોતાં વસ્તુપાલ-તેજપાલના તત્કાલીન કે ઉત્તરકાલીન કોઈ પણ અન્ય લેખકો આ વિધાનને પુષ્ટિ આપતા નથી, પરંતુ એ પણ યાદ રાખવું ઘટે કે કોઈ પણ અન્ય લેખક કરતાં જિનહર્ષસૂરિ પાસે એવાં અને એટલાં વિશેષ અને ચોક્કસ સાધન પ્રાપ્ત હતાં કે જેના આધારે એમણે વસ્તુપાલ-તેજપાલની કીર્તનાત્મક પ્રવૃત્તિઓ વિશે વિગતપૂર્ણ, વિપુલ, અને સર્વાગીણ માહિતી આપી છે. આ માન્યતાને પુરવાર કરવા એટલું કહેવું પૂરતું થઈ પડશે કે કેવળ જિનહર્ષે જ સેરિસામાં વસ્તુપાલે કરાવેલી જિનબિંબોની પ્રતિષ્ઠાનો, આબૂના અચલેશ્વરના જીર્ણોદ્ધારનો, અને તારંગામાં અજિતનાથપ્રાસાદમાં કરાવેલી પ્રતિમાપ્રતિષ્ઠાનો ઉલ્લેખ કરેલો છે. એમનાં આ કથનોનું સંપૂર્ણ સમર્થન કેટલાક દાયકા પહેલાં એ સ્થળોએ પ્રાપ્ત થયેલ શિલાલેખોથી મળી રહે છે. આથી જિનહર્ષની માહિતી પૂરેપૂરી આધારભૂત હોવા પ્રત્યે જરા પણ શંકા સેવવા સરખું નથી. આ બાબતમાં એક ઝાંખો પણ રસપ્રદ પ્રકાશ ફેંકતો ઈશુ વર્ષ ૧૨૩૩નો તુલ્યકાલીન લેખવાળો પબાસણનો સફેદ આરસનો ખંડ હાલ ચંદ્રપ્રભ જિનાલયના ભૂમિગૃહમાં સંરક્ષવામાં આવેલો છે. એમાં આસદેવ તથા તેજપાલની પત્ની અનુપમાદેવી અને વિજયસેનસૂરિનાં નામો સ્પષ્ટ રૂપમાં જણાવ્યાં છે. અલબત્ત, આ શિલાલેખને તેજપાલે ત્યાં આદિનાથનું મંદિર બંધાવ્યાના પ્રમાણ તરીકે સ્વીકારી ન શકાય; પરંતુ એ નિર્વિવાદ છે કે આ વિખ્યાત પરિવારને પ્રભાસ સાથે એ સાલમાં સાંકળે છે ખરો. સદ્ભાગ્યે આ મંદિરને લગતું એક બહુ જ અગત્યનું સ્થાપત્યનું પ્રમાણ મોજૂદ છે. પ્રભાસપાટણ અને વેરાવળ વચ્ચેના રસ્તા પર દક્ષિણે આવેલી માઈપુરી મસ્જિદ પ્રાચીન અવશેષોમાંથી બનાવેલી છે. એમાં તળભૂમિ ઉપર ૩૬ સ્તંભો છે. એ પૈકીના વચ્ચે વિતાનને ટેકવતા ૧૨ સ્તંભો પર બીજા નાના સ્તંભો તેના પર ચડાવી ઊર્ધ્વ ભૂમિકાની રચના કરી, એને ઊંચો લીધેલો છે. સ્તંભો પ્રમાણમાં સાદા અને સરખા છે. એ જ પ્રમાણે ભારપટ્ટ પર એકસરખી કારીગરી કરેલી છે. દેખીતી રીતે જ આ બધા જ સ્તંભો અને ભારપટ્ટો વિતાન સહિત કોઈ એક જ મંદિરમાંથી ઉઠાવવામાં આવ્યા હોય એવું ભાસે છે. વિતાનને મજલો આપી ઊંચો કરવાની પદ્ધતિ અત્રે અન્યત્ર ચર્ચાયેલ જુમામસ્જિદના પ્રવેશમંડપનું સ્મરણ કરાવે છે. મસ્જિદ ત્રણ બાજુ ખુલ્લી છે. પશ્ચિમ ભાગ બંધ કરી ત્યાં ત્રણ મહેરાબો કરવામાં આવેલી છે. આ મહેરાબ પાસેની ચોકીઓમાં નાનકડી ચોરસ છતોમાં આબૂના તેજપાલના મંદિરની નવચોકીની ડાબી તેમ જ જમણી ચોકીઓનાં જેવું કામ છે. ભારપટ્ટોમાં નીચલા થરમાં વલ્લી અને ઉપલા થરમાં મત્તાલંબની શોભન-આકૃતિઓ છે. આવું અલંકરણ કંડારવાની પ્રથા ૧૩મા શતકથી પ્રચારમાં આવેલી એવું આબૂના તેજપાલ જિનાલયનું અને ડભોઈની હીરાભાગોળનું અવલોકન કરતાં સહેજે જણાઈ આવે છે. Page #236 -------------------------------------------------------------------------- ________________ પ્રભાસપાટણનાં પ્રાચીન જિનમંદિરો ૨૧૫ મસ્જિદનો મધ્યવર્તી વિતાન (ચિત્ર ૫) તો સઘનતા અને સૌંદર્યના ભવ્ય અવતાર સમો છે. એની અલંકાર-રચના નભોમંડળમાં ચમકતા નક્ષત્રમંડળ સમી સુશ્લિષ્ટ, ગહન, અને કલ્પના થંભાવી દે તેવી અદ્ભુત છે. ગુજરાતમાં અસ્તિત્વ ધરાવતા વિતાનોમાં મૌલિમંડન મહાતેજસ્વી રત્ન સમો છે. આ મસ્જિદ વિશેના કઝિન્સના ખ્યાલો ભ્રમજનક છે. કઝિન્સની માન્યતા મુજબ આ મસ્જિદ ઈશુ વર્ષ ૧૨૬૪માં ગુરઉદ્દીન પીરોજે બંધાવેલી. (આ હકીકતને સંબંધકર્તા શિલાલેખ હાલ વેરાવળમાં હર્ષદ માતાના મંદિરમાં સુરક્ષિત રાખવામાં આવ્યો છે.) કઝિન્સનો બીજો તર્ક એ છે કે આ મસ્જિદનો સુંદર વિતાન સોમનાથ મંદિરની સંમુખના કોઈ મંડપનો જો એ હોય તો, અથવા તો હર્ષદ માતાના શિલાલેખમાં ઉલ્લેખાયેલા બાલેશ્વર મહાદેવ કે જેની પલ્લડિકા આ મસ્જિદ માટે ખરીદવામાં આવેલી હોય તો એનો, કઝિન્સનો ત્રીજો તર્ક એ છે કે આ વિતાનના કંઠમાં ગજલક્ષ્મીનાં સ્વરૂપો કંડારેલાં છે. એમની આ ત્રણે ધારણાઓ સત્યથી વેગળી છે.... સોમનાથ-મંદિરની સંમુખ ભીમદેવ બીજાએ ઈશુ વર્ષ ૧૨૧૭માં મેઘધ્વનિ કે મેઘનાદ મંડપ, બંધાવેલો ૯, પરંતુ એ મંડપ સોમનાથ જેવા વિશાળ મંદિર સામે શોભે તેવો મહાકાય મંડપ જ હોઈ શકે છે, અને આ ગણતરી મુજબ માઈપુરી મસ્જિદના વિતાન કરતાં એ મંડપના વિતાનનો વિસ્તાર વધુ હોવો ઘટે અને એથી આ તર્ક બંધબંસતો નથી નીવડતો. બીજી બાજુ બાલેશ્વરના મંદિરના વિતાનનો તર્ક પણ સાનુકૂળ નથી”. એ કાળના બ્રાહ્મણધર્મીઓ આવા સુંદર અને આટલા મોટા વિતાનવાળા ભાગને મસ્જિદના ઉપયોગ માટે સ્વયમેવ સ્વાધીન કરી દે કે વેચી નાખે એમ માની લેવું વધુ પડતું ગણાય. વધુમાં આ વિતાનના રૂપકંઠમાં કઝિન્સ જેને ગજલક્ષ્મીનાં સ્વરૂપો માન્યાં છે તે વસ્તુતઃ તો પદ્માસનસ્થ જિનપ્રતિમાઓ છે, અને એની બન્ને બાજુ શુંડિકાઓ કળશ ઢોળી રહેલ છે. આ યોગમુદ્રામાં સ્થિર મૂર્તિઓ સ્ત્રીમૂર્તિઓ નથી, પુરુષમૂર્તિઓ છે એ નિઃશંક છે (ચિત્ર ૬)". આવાં જ સ્વરૂપો પાછળ ચર્ચા કરી ગયા તે અષ્ટાપદના વિતાનમાં પણ દષ્ટિગોચર થાય છે. વિશેષમાં અહીં પણ ઈસ્વી ૧૧૩૫-૩૭ના ૧૬ વિદ્યાદેવીઓ માટેના આસનરૂપે ૧૬ વિદ્યાધરો રૂપકંઠમાં છે. (કુંભારિયા-આરાસણના નેમિનાથ જિનાલયના અરસામાં બંધાયેલા મેઘનાદમંડપના વિતાનમાં રૂપકંઠ અંતર્ગત ચતુર્દિશામાં શુંડિકાઓ સમેત પદ્માસનસ્થ જિન બતાવ્યાં છે.) આ વિતાન પૂર્ણાગ અને સર્વાંગસુંદર છે. અઢાંશ ઉપર કર્ણદર્દરિકા, એના પછી રૂપકંઠ, ઉત્તરોત્તર ત્રણ ગજલાલુ અને ત્યારબાદ ત્રણ કોલ અને છેલ્લે પાંચ થરવાળું અનુપમ કોલજ લંબન આખાયે વિતાનને સામર્થ્ય, ગૌરવ, અને શોભા આપી રહે છે. ધ્યાનપૂર્વક જોઈએ તો આ લંબન આબૂના વિશ્વવિખ્યાત તેજપાલના મંદિરના વિતાન સાથે રચના અને રૂપમાં ઘણું સામંજસ્ય ધરાવે છે. ફેર માત્ર એટલો જ કે ત્યાં બે થર વિશેષ હોઈ એ વિશાળ Page #237 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ નિર્ગસ્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨ છે; પણ અહીંના વિતાનમાં નાવીન્ય અને વિશેષતા તો એના લંબનના નાભિચક્રમાંથી ગતિમાન થતી ૧૬ ત્રિજ્યાની રેખાઓ પર કોલ અને ગજલાલુના ગર્ભમાં ઊગમ પામતી ગુરુક્રમમાં પ્રયોજાયેલી લૂમાઓની માલિકાઓ છે. આ રચના એક અપૂર્વ શોભામંડળ રચી રહે છે. આવા પ્રકારનું અપ્રતિમ રચના-કૌશલ તો આબૂમાં પણ નથી. બીજી રીતે આ લૂમાઓનું સ્વરૂપ, અલબત, આબૂના એ મહાન વિતાનમાં સ્થિત લૂમાઓ જેવું છે. ૧૩મી શતાબ્દીના આરંભકાળે ચરમ સીમાએ પહોંચી ચૂકેલી ગુજરાતની અભિજાત વિતાન-વિધાનકલાનાં શ્રેષ્ઠ ઉદાહરણોમાં આ વિતાન મોખરે રહે છે. લંબન પણ થર થરે લુમાઓથી યુક્ત હતું, પરંતુ હાલ તો એક જ લૂમ શેષ રહી ગયેલી છે (ચિત્ર ૫, ૭). માઈપુરીના વિતાનની તમામ લાક્ષણિકતાઓ ૧૩મા શતકના આરંભકાળની અચૂક છે. એમાં રહેલાં જૈન ચિત્રાંકનોને કારણે આ વિતાનનું એ કાળના કોઈ જૈન મંદિર સાથે સંયોજન સાધવું એ સંપૂર્ણ રીતે સુસંગત છે. વસ્તુસ્થિતિ એમ જ હોય તો મંત્રી તેજપાલે બંધાવેલા આદિનાથ મંદિરના રંગમંડપનો મૂળ ભાગ કેમ ન હોઈ શકે ? કુમારવિહાર અને અષ્ટાપદના વિતાનો કરતાંયે આ વિતાન વધુ વિશાળ છે; એનો વ્યાસ ૨૦'-૩ જેટલો છે. વિશેષમાં આ તો આબૂના તેજપાલ-મંદિરના વિતાન કરતાં પણ સહેજ મોટો છે. (ત્યાં એ વિતાનનો વ્યાસ ૧૯'-૫" જેટલો છે). તેજપાલે બંધાવેલું પ્રભાસનું આદિનાથ મંદિર ઠીક ઠીક પ્રમાણમાં વિશાળ અને ઉત્તુંગ હશે. જિનહર્ષે એને “કૈલાસશિખરાકાર' કહેલ છે, એ નિષ્કારણ તો નહિ જ હોય તેમ આ વિતાન જોતાં સહેજે કલ્પના થઈ શકે છે. તેજપાલ કારિત આ મંદિરની સાથે સાંકળી શકાય તેવી કારીગરીની સમતાવાળી એક નાની પણ એક બીજી છતની નોંધ પણ લઈએ. જુમા મસ્જિદની મધ્ય મહેરાબની બરોબર ઉપર ગુજરાતના વિતાન-વિધાનની યશકલગી સમી એક અભિનવ ચોરસ છત ચંદરવા સમી શોભી રહી છે (ચિત્ર નં. ૮). અહીં ચતુરગ્ન આયોજનને છેક વચ્ચેના સંબન સુધી ખેંચી જવામાં આવેલું છે. લંબન ત્રિદલ અને ચતુરગ્ન છે, અને ગજલાલુના ગર્ભમાં રહેલી લૂમાઓ અને પુષ્પકો કયાંય ખંડિત થયાં છે તો ક્યાંય વળી પૂર્ણરૂપે પણ સુવ્યવસ્થિત પ્રયોજના બનાવી રહે છે. આબૂના તેજપાલમંદિરની નવચોકીમાં પ્રવેશતાં મધ્યમાં જે ચોરસ છત દૃષ્ટિએ પડે છે તેની સાથે આ છત કેટલુંક સામ્ય ધરાવે છે. એ ચોરસ છતમાં પણ આવી જ અને વિરલ કહી શકાય તેવી ચતુરસ્ત્ર લંબન છે, અને આવી જ અષ્ટદલ પદ્મકની પંક્તિમાલાઓની વ્યવસ્થા છે. આ બન્ને છતો વચ્ચે વિગતોમાં થોડોક ફેર અલબત્ત છે, જેમકે રૂપકંઠની ઉપસ્થિત અને એમાં કાઢેલ અષ્ટનાયિકાઓ માટેના મદળો (ચિત્ર ૯); પણ અન્યથા બન્ને સમકાલીન હોવા અંગે કોઈ શંકા રહેતી નથી. આ અને આ મસ્જિદમાં રહેતી બીજી થોડીક નાની રૂપસુંદર છતો મૂળ તેજપાલના આદિનાથ જિનાલયમાં મૂકવા અંગે ખાસ વાંધો કાઢી શકાય એમ નથી, આવી નાની સુંદર છતો Page #238 -------------------------------------------------------------------------- ________________ પ્રભાસપાટણનાં પ્રાચીન જિનમંદિરો ૨૧૭ બ્રાહ્મણમંદિરો કરતાં જૈન મંદિરોમાં વિશેષે સંભવે છે. ત્યાં છચોકી કે નવચોકીમાં અને ભમતીમાં આવી છતો માટે વિશેષ અવકાશ રહે છે. બ્રાહ્મણ-મંદિરોમાં મંડપોનું તલ-આયોજન જુદા પ્રકારનું હોવાને કારણે ત્યાં અર્ધમંડપો કે મુખમંડપોમાં આવી છતો મળી આવવાનાં ઉદાહરણો છે ખરાં, પણ જૂજવાં. અણહિલવાડ પાટણ, કર્ણાવતી, સ્તંભતીર્થ, ભૃગુકચ્છ, ધવલ, વામનસ્થલી, ઉન્નતપુર, અને મંગલપુરનાં મંદિરોનાં કાટમાળમાંથી બનાવેલી મસ્જિદોનાં સમાંતર દૃષ્ટાંતો તપાસીએ તો ત્યાં પણ બહુધા જૈન મંદિરોમાંથી જ સામગ્રી લેવામાં આવી હોય એવું સ્પષ્ટ રીતે જ જણાઈ આવે છે. નવચોકીઓ, નૃત્યમંડપ, પાર્શ્વમંડપ, બલાનક અને ચોવીસ, બાવન, કે બોતેર દેવકુલિકાઓનો પરિવાર ધરાવતાં મધ્યકાલીન જૈન મંદિરોનું વિશિષ્ટ તલ-આયોજન અને એને કારણે પ્રગટ થતી વિપુલ સ્તંભાવલી અને વિતાનગણ મુસ્લિમોને મસ્જિદોમાં ઉપયોગ કરવા માટે ખૂબ જ સહેલાં અને સગવડભરેલાં લાગેલાં. ચંદ્રપ્રભ-જિનાલય, કુમાર-વિહાર, અને અષ્ટાપદ-પ્રાસાદ હાલની જુમા મસ્જિદના સ્થળ ઉપર કે એને તદ્દન નિકટવર્તી હતાં, પણ આ આદિનાથ-મંદિરનું સ્થળ ક્યાં હોવાનો સંભવ છે એ વિચારવું ઘટે. એ સુનિશ્ચિત છે કે પ્રભાસથી ગામની બહાર આવેલી આ માઈપુરી મસ્જિદના સ્થાને તો આ આદિનાથનું મંદિર નહિ જ હોય, કારણ કે જૈન મંદિરો નગર બહાર આમ એકલાં અને અટૂલાં ભાગ્યે જ બંધાતાં. પ્રભાસપાટણ ગામમાં જુમા-મસ્જિદથી ઈશાને આવેલ સુતારવાડામાં ૧૩મી શતાબ્દીની જૈન-પ્રતિમાઓની ખંડો, પરિકરોના ભગ્નાવશેષો અને શિલાલેખો ઠીક ઠીક પ્રમાણમાં મળી આવ્યા છે. પ્રભાસપાટણની જૈન પરંપરા અનુસાર પણ એ સ્થળે કોઈ પ્રાચીન જૈન મંદિર હોવાનું કહી જાય છે. આ સ્થળની આસપાસમાં જ તેજપાલે બંધાવેલ આદિનાથ-પ્રાસાદનું મૂળ સ્થાન હોવું જોઈએ. (૫) ઈ. સ. ૧૯૫૬માં આ લેખના લેખકોને પ્રભાસ શહેરના સર્વેક્ષણ દરમિયાન ચોગાન મસ્જિદમાંના “હુજરા'માં એક સુંદર વિતાન જોવામાં આવ્યો. આ ચોગાન મસ્જિદના પ્રાર્થનાગૃહમાં વચલી મહેરાબ સામે ચોરીના કુંભયુક્ત ચાર સ્તંભો હતા, જેને હમણાં જ વાટાથી પૂરી દેવામાં આવ્યા છે. હજરાવાળા વિતાનમાં નીચલા કોલના થરો હાલ પ્રાપ્ત નથી, પણ જ્યારે એ પૂર્ણ હશે ત્યારે લગભગ ૧૫-૬" જેટલા વ્યાસવાળો હશે. આ વિતાનમાં રૂપકંઠ જો કે નષ્ટ થયેલ છે, તો પણ ગજલાલુની પ્રથમ શ્રેણિમાં સંધિઓમાં સોળ સાલ જોવામાં આવે છે જે દેખીતી રીતે જ આ સોળ સાલ સોળ વિદ્યાદેવીઓના શિરપૃષ્ઠ રહેલા માંકડાઓની પકડ માટે હતાં. આ વિતાન નક્કી કોઈ જૈન મંદિરનો હોવો જોઈએ (ચિત્ર ૧૦). વિતાનની શૈલી ૧૩મી શતાબ્દીના પૂર્વાર્ધની શૈલી કરતાં પ્રમાણમાં ઊતરતી કક્ષાની છે. કોલની શિરાઓ વધુ પડતી સંખ્યામાં કરી નાખવામાં આવી છે. અંતિમ વર્તુળમાં કંડારેલ પદ્ધો ભારેખમ અને પ્રમાણહીન છે. આ સમગ્ર કામ વાઘેલા યુગના અંત સમયની સમીપનું લાગે છે. નિ, ઐ, ભા. ૨-૨૮ Page #239 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ નિર્ગસ્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨ આ શૈલીમાં રચાયેલી એક નાની છત જુમા મસ્જિદમાં પણ છે (ચિત્ર ૧૧). તેમાં વિકર્ણમાં મોટાં ગ્રાસમુખ, પછી કર્ણદર્દરી, બે થર ગજતાલુ, એક થર કોલનો વચ્ચે પ્રમાણમાં પશ્ચાત્કાલીન જણાતી આઠ લૂમાઓ, અને છેવટે વચલા ભાગમાં લંબન કરેલું છે, જેનો પદ્મકેસરવાળો ભાગ નષ્ટ થયો છે જે એ જ મંદિરમાં હોવી જોઈએ જેની ચર્ચા ઉપર કરી ગયા. ચોરીવાળા ચાર સ્તંભોને કારણે આ મંદિર નેમિનાથનું હોવું જોઈએ અને હજરાવાળો વિતાન એના મંડપનો હોવા સંભવ છે. આ લેખના આરંભમાં અવલોકન કર્યા મુજબ ઉત્કીર્ણ લેખના આધારે પ્રભાસમાં એક નેમિનાથ-ચૈત્ય ઈશુ વર્ષ ૧૨૮૨ પૂર્વે હતું. આપણે એ પણ જોઈ ગયા કે ઈશુ વર્ષ ૧૨૬૪ આસપાસ પેથડશાહે અહીં કોઈ મંદિર બંધાવેલું, શૈલીની દષ્ટિએ પરીક્ષણ કરતાં આ મસ્જિદના પ્રાર્થનાગૃહના સ્તંભોની નાની છતોની હુજરાવાળા વિસ્તાનની રચના ૧૩મા શતકના ઉત્તરાર્ધમાં થઈ હોય એવો નિર્દેશ મળે છે; અને એથી આ તમામ મુદ્દાઓનો સરસ, સરલ, સંતોષપ્રદ અને સુલભ મેળ બેસી જાય છે. નિશ્ચિત તારવણી એ થાય છે કે ચોગાન મસ્જિદ આ નેમિનાથ મંદિરના કાટમાળમાંથી જ બનાવેલી છે. મસ્જિદનું ક્ષેત્રફળ ઠીક પ્રમાણમાં વિશાળ છે અને નેમિનાથનું અસલ મંદિર ઘણું કરીને આ જ સ્થાન ઉપર અથવા તેની સમીપમાં હશે. આ અનુમાનને સમર્થન આપી શકે તેવાં ત્રણ પ્રમાણો પ્રાપ્ત થયાં છે. આ મસ્જિદની તદ્દન નજીકમાંથી છેક ઘસાઈ ગયેલા લેખવાળો જૈન શિલાલેખ પ્રભાસપાટણના એક સલાટને મળી આવેલો. એ સિવાય અહીંથી જૈન યક્ષી નરદત્તાદેવીની ઈશુ વર્ષ ૧૨૮૮ના તુલ્યકાલીન લેખવાળી આરસની પ્રતિમા તથા એક શ્યામ પથ્થરનો ચકચકિત, મનોહર, કાયોત્સર્ગ-પ્રતિમાનો અર્ધો ભાગ મળ્યો છે. આ છેલ્લી બન્ને મૂર્તિઓ હાલ પ્રભાસપાટણ મ્યુઝિયમમાં સંરક્ષવામાં આવેલી છે. ' હવે ૧૩મા અને ૧૪મા શતકના પ્રથમ ચરણમાં મૂકી શકાય તેવી કેટલીક પ્રકીર્ણ સામગ્રીનો થોડોએક અભ્યાસ કરી લઈએ. | દ્વિતીય લેખકના સંગ્રહમાં પ્રભાસમાંથી મળી આવેલી પીળા પથ્થરની કોઈ જૈન મંદિરની મોટી પ્રશસ્તિનો એક ખંડ સચવાયેલો છે. મૂળ લેખની માત્ર નવ જ પંક્તિઓ ત્રુટિત રીતે મળતી હોઈ એમાંથી વિશેષ માહિતી પ્રાપ્ત થઈ શકતી નથી. સાતમી પંક્તિમાં જિનેન્દ્ર સ્પષ્ટ રીતે વંચાય છે. અક્ષરો ૧૪મા શતકના લાગે છે. સુરતના સરદાર વલ્લભભાઈ પટેલ મ્યુઝિયમમાં ઈ. સ. ૧૩૦૦ના તુલ્યકાલીન વર્ષના કાળા પબાસણ પરના લેખમાં શ્રી દેવપત્તનમાં મહેન્દ્રસૂરિના શિષ્ય વર્ધમાનસૂરિએ પાર્શ્વનાથના બિંબની પ્રતિષ્ઠા કર્યાનો ઉલ્લેખ છે. (પ્રતિષ્ઠાકર્તા મુનિ નાગેન્દ્રગચ્છીય મહેન્દ્રસૂરિના શિષ્ય હોવાનો સંભવ છે.) આ યુગના પ્રતિભાવશેષોમાં જોઈએ તો ભદ્રકાલીના મંદિરમાં અંબિકાની એક નાની Page #240 -------------------------------------------------------------------------- ________________ પ્રભાસપાટણનાં પ્રાચીન જિનમંદિરો ૨૧૯ પ્રતિમા ઉલ્લેખનીય છે. એવી જ આરસની અંબિકાની પ્રતિમા પ્રભાસમાં હાલના નવા નેમિનાથના મંદિરમાં છે. આ છેલ્લી બે પ્રતિમાઓ ચંદ્રપ્રભ-જિનાલયમાં ઈશુ વર્ષ ૧૩૦૯ના તુલ્યકાલીન લેખવાળી અંબિકાની પ્રતિમા સાથે સંપૂર્ણ સામ્ય ધરાવતી હોઈને એ જ સમયની હશે. ત્રિવેણીકાંઠે સૂર્યમંદિર પાસે એક ફલક પર કંડારેલ પાંચ જોડાજોડ ઊભી શ્વેતાંબર કાયોત્સર્ગ-પ્રતિમાઓ છે. દરેકને શિરે રાજછત્ર છે. આ ફલક પાંચ પાંડવ તરીકે હાલ પૂજાય છે. સંભવ છે કે આ પાંચ પાંડવ જૈન પરંપરા અનુસારના પાંચ પાંડવો છે, અને કદાચ પેથડસાહવાળા નેમિનાથ-મંદિરમાં એની પ્રતિષ્ઠા કરવામાં આવી હોય. શૈલીને ચકાસતાં આ પ્રતિમાઓમાં રૂક્ષતા અને કનિષ્ઠતા બંને પ્રદર્શિત થાય છે, અને ૧૩મા શતકના અંતભાગ કરતાં એને પ્રાચીન ગણી શકાય એમ નથી. સોલંકીયુગના આથમતા દિવસો પહેલાં અહીં જૈન મંદિરોની ખૂબ જ જાહોજલાલી હશે અને મોટી સંખ્યામાં જિનબિંબો ભરાયાં હશે એની કંઈક કલ્પના આપણને અત્યારના ચંદ્રપ્રભ-જિનાલયના ભૂમિગૃહમાં સંગ્રહાયેલી જિન-પ્રતિમાઓના અવશિષ્ટ પરિકરો પરથી સહેજે આવી શકે છે. ત્યાં હાલ જુદાં જુદાં દશ પબાસણ અને દશેક પરિકરના છત્રવૃત્તના ખંડો સંગ્રહાયેલા જોવામાં આવે છે. આ ઉપરાંત, પ્રભાસપાટણ મ્યુઝિયમમાં ૧૨મા-૧૩માં શતકમાં મૂકી શકાય તેવી ચાર ખંડિત પદ્માસન-મૂર્તિ અને ત્રણ પરિકરના ઉપલા ભાગના ખંડો અને એક જિનશીર્ષ પ્રદર્શિત કરવામાં આવેલાં છે. આ સિવાય પ્રભાસપાટણના બ્રાહ્મણ-મંદિરોમાં છૂટાછવાયા ચારેક પરિકરના ખંડો અને ત્રણેક જિનપ્રતિમાના ખંડાવશેષો તેમ જ જૂનાગઢ મ્યુઝિયમમાં ત્રણ પરિકરના ઉપલા ભાગો, બે જિનશીર્ષ, અને એક કાયોત્સર્ગ-પ્રતિમા પ્રભાસથી લઈ જવામાં આવેલાં છે. થોડા માસ પહેલાં પ્રભાસના મ્યુઝિયમની પાછળના વંડામાં સાર્વજનિક હૉસ્પિટલના પાયાના ખોદકામમાંથી ઈ. સ. ૧૨૨૯ના તુલ્યકાલીન વર્ષવાળો લેખ ધરાવતો પબાસણનો ટુકડો મળી આવ્યો છે. કોઈ સજનની ભાર્યા સહજમતીના શ્રેય માટે ભદ્રસૂરિએ જિનબિંબની પ્રતિષ્ઠા કરી એવું એમાં વંચાય છે. આ સિવાય દ્વિતીય લેખકના સંગ્રહમાં લેખવાળા ત્રણ ખંડિત પબાસણોના ટુકડા છે જેની વિગતો અહીં નોંધી લઈએ : એમાંનો એક કાળા પથ્થરનો મુનિસુવ્રતસ્વામીની પ્રતિમાનો છે. દિસવાલ જ્ઞાતિના કોઈ શ્રેષ્ઠીએ પ્રતિમા કરાવી એટલું જ એમાંથી જાણવા મળે છે. બીજો લેખ પણ ત્રુટિત અને કાળા પબાસણ પર છે, જેમાં લેખનો અવશિષ્ટ રહેલો ભાગ નીચે મુજબનો છે. . ૨૩૩૮ વૈશાd શુ રૂ ની ૨ શ્રીવા.... सचालेन ढ आवड श्रेयसे श्रीपार्श्व... Page #241 -------------------------------------------------------------------------- ________________ ૨ ૨૦ નિર્ચન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨ ત્રીજો લેખ પીળા પાષાણના પબાસણ પર છે, પણ એ અત્યંત ઘસાઈ ગયેલો હોઈ એની વાચના દુર્બોધ બની છે. આ ઉપરાંત પ્રભાસપાટણ મ્યુઝિયમમાં થોડા સમય પહેલાં એક પીળા પબાસણનો લેખયુક્ત ટુકડો પ્રાપ્ત કરવામાં આવ્યો છે. એમાંથી સાલવાળો ભાગ દુર્ભાગ્યે નષ્ટ થયો છે પણ શાંતિનાથબિંબનો ઉલ્લેખ વંચાય છે અને શ્રી શ્રીમાલ જ્ઞાતિના કોઈ શ્રેષ્ઠીએ પ્રતિમા ભરાવી હોવાનું જણાય છે. લેખ ૧૩મા શતકના અંત આસપાસનો જણાય છે. દ્વિતીય લેખકના સંગ્રહમાં ૧૩મા શતકની અને નાની, આમ્રવૃક્ષ તળે સ્થિત, અંબિકાની એક પ્રભાસમાંથી પ્રાપ્ત થયેલી પ્રતિમા અને કોઈ વિશાળકાય શ્યામ જિન-પ્રતિમાનું શીર્ષ પણ છે. પ્રભાસના પંચમુખ મહાદેવના લિંગ પર ગોઠવી દેવામાં આવેલું પાંચમું શીર્ષ પણ કોઈ જિન પ્રતિમાનું છે. આ તમામ પરિકરો અને પ્રતિમા-ખંડો ૧૨મા-૧૩મા શતકથી વધારે પ્રાચીન નથી, અને આપણે વિચારી ગયા તે મુજબ પ્રભાસનાં જૈન મંદિરોની કાલગણના સાથે સમગ્ર દૃષ્ટિએ જોતાં સંપૂર્ણપણે બંધ બેસી રહે છે. આ લેખ સમાપ્ત કરતાં પહેલાં ૧૭મા સૈકામાં બનેલાં કેટલાએક મહત્ત્વનાં સ્થાપત્યોની અંતિમ નોંધ લઈએ. ચંદ્રપ્રભ જિનાલયના, ઈશુ વર્ષ ૧૬૧૦ના જીર્ણોદ્ધાર સમયે એની સમીપમાં બીજાં બે મંદિરો બંધાયેલાં, જેમાંના એકમાં હાલ મૂલનાયક મલ્લિનાથ વિદ્યમાન છે, અને બીજામાં મૂલનાયક મહાવીરસ્વામી છે. આ બંને મંદિરોનો થોડા દશકાઓ પહેલાં જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે. પણ એ યુગનું મહત્ત્વનું કહી શકાય તેવું અને અસલ સ્વરૂપમાં હજુ કાયમ રહેલું અને એક કાળે મુસ્લિમોના વસવાટ તરીકે કોઠા નામથી ઓળખાતા જૈન મંદિર વિશે અહીં ઉલ્લેખ કરવો ઘટે. કઝિન્સે આ મંદિરનું તળદર્શન પ્રસિદ્ધ કર્યું છે. કઝિન્સના દાવા અનુસાર આ મંદિર જૈનોના પ્રાચીનતમ અને સુંદરતમ અવશેષોમાંનું એક છે, પરંતુ આ મંદિર ન તો સૌથી પ્રાચીન છે કે ન તો સૌથી સુંદર. એના ગૂઢમંડપની ચતુષ્ઠીની કઝિન્સે પ્રગટ કરેલ છતનું કામ પ્રમાણમાં અર્વાચીન છે જ્યારે અંદરના ગોખલાઓના ઉદ્ગમો અને ગર્ભગૃહમાં પીઠિકાનું તોરણ તો અહીં પ્રભાસના ચંદ્રપ્રભ જિનાલયના ઈશુ વર્ષ ૧૬૧૦ના કામ સાથે પૂર્ણપણે સામ્ય ધરાવે છે. આ મંદિરના ગૂઢમંડપની તથા ગર્ભગૃહની દ્વારશાખાઓ પણ ૧૭મા શતકની લઢણ બતાવી રહી છે. મંડપની ચોકીઓ પર ઉચ્ચાલકો દ્વારા એક મજલો કરી એને જાળીઓથી ભરી દેવામાં આવ્યો છે. આ જાળીકામ પણ ૧૭મા શતકના પ્રકારનું જ છે. છતાં આ મંદિરની ધ્યાન ખેંચે તેવી એક વિશિષ્ટતા છે. મંદિર પૂર્વાભિમુખ છે. એના ગર્ભગૃહમાં પ્રવેશદ્વાર પૂર્વ દિશાએ એક એક ગોખલો છે. ગર્ભગૃહની દક્ષિણ દિશાની દીવાલમાં Page #242 -------------------------------------------------------------------------- ________________ પ્રભાસપાટણનાં પ્રાચીન જિનમંદિરો ૨૨૧ પ્રદક્ષિણા-માર્ગમાં ચાર ગોખલા છે; પશ્ચિમ દિશાએ આઠ ગોખલા છે, ઉત્તર દિશાએ દશ ગોખલા છે. ક્યાંક ક્યાંક આ ગોખલા ખંડિત થયા છે, તો પણ એની સંખ્યા બરોબર ગણી શકાય. આ ગોખલાઓની કુલ સંખ્યા ચોવીસની છે અને એનો ક્રમ બે, ચાર, આઠ, અને દેશના સૃષ્ટિમાર્ગ અનુસાર હોઈ વાસ્તુગ્રંથ વૃક્ષાર્ણવ પ્રમાણે એ અષ્ટાપદ-પ્રાસાદ હોવો જોઈએ અને એથી મૂલનાયક તરીકે આ મંદિરમાં આદિનાથ વિરાજમાન હશે, નહિ કે કઝિન્સ કહે છે તેમ પાર્શ્વનાથ. આયોજનની દૃષ્ટિએ આ મંદિર પાછલા કાળનું હોવા છતાંયે મહત્ત્વનું કહી શકાય. આ પછીના કાળે થયેલાં બાંધકામો પુરાતત્ત્વ અને ઐતિહાસિક દૃષ્ટિએ મહત્ત્વ ધરાવતાં ન હોઈ અહીં આ ભાગ સમાપ્ત થાય છે. ટિપ્પણો : ૧. શત્રુંજય-માહાભ્ય, સર્ગ ૯-૧૧, સર્ગ ૧૩-૩૧ અને સર્ગ ૧૪-૯૪. હરિપ્રસાદ ગં. શાસ્ત્રીએ અકાટ્ય પ્રમાણો દ્વારા આ ગ્રંથની રચના ઈ. સ. ૧૩૧૫ બાદ થઈ હોવાનું સિદ્ધ કર્યું છે. (જુઓ “મૈત્રકકાલીન ગુજરાત', ભા. ૨જો, પૃ. ૪૮૯.) આ ઉપરાંત વીરવંશાવલીમાં સંમતિએ પ્રભાસમાં જિનાલય બંધાવ્યાનો ઉલ્લેખ છે તેમ જ તે મંદિર ચંદ્રપ્રભનું હોવાનો તર્ક કરવામાં આવ્યો છે (જુઓ જૈનસત્યપ્રકાશ ક્રમાંક ૩૭); પણ એ માટે હાલ તો કોઈ પ્રમાણ પ્રાપ્ત નથી. પટ્ટાવલીસમુચ્ચયકાર મુનિ શ્રી દર્શનવિજયજીએ વિચારશ્રેણી(ઈ. સ. ૧૩૪૪)માંથી જે કાલાનુક્રમ પરિશિષ્ટ ૩(સી)માંથી ઉદ્ધત કર્યો છે તેમાં વીરનિર્વાણ ૪૧૬ પછી દેવપત્તનમાં ચંદ્રપ્રભજિનભવન થશે તેવો ઉલ્લેખ છે. तदा च देवपत्तने चंद्रप्रभजिनभवनं भविष्यति । પણ આ કથનને શ્રદ્ધય ગણી શકાય એવાં કોઈ ઐતિહાસિક પ્રમાણો ઉપલબ્ધ નથી. ૨. મેરૂતુંગાચાર્ય વિરચિત પ્રબંધચિંતામણિ, સર્ગ ૫૦ (ઈ. સ. ૧૩૦૫), શ્રી જિનપ્રભસૂરિ-રચિત કલ્પપ્રદીપ અંતર્ગત “સત્યપુરતીર્થ કલ્પ” (ઈ. સ. ૧૩૧૧) અને મુનિશ્રી જિનવિજયજી સંપાદિત પુરાતન-પ્રબંધસંગ્રહ માંહેની હસ્તપ્રત “પી”(ઈસ. ૧૪૭૨)માં આ ત્રણ પ્રતિમાઓ અધિષ્ઠાતા દેવના વ્યોમમાર્ગે પ્રભાસ આવ્યાનો ઉલ્લેખ છે. વર્તમાન ચંદ્રપ્રભ-જિનાલયમાં અંબિકાની પ્રતિમા પર ઈ. સ. ૧૩૦૯નો તુલ્યકાલીન લેખ છે; જોકે વલભી વિશે એ મૌન સેવે છે. લેખ વધુમાં આ અંબિકાની દેવકુલિકા જીર્ણોદ્ધાર એ વર્ષમાં થયાનો નિર્દેશ કરે છે; પણ શૈલીની દૃષ્ટિએ એ પ્રતિમાને લેખના સમય કરતાં પ્રાચીનતર કહી શકાય એમ નથી. એટલે તારતમ્ય એ નીકળે છે કે ઈ. સ. ૧૨૯૮માં ઉલુઘખાને કરેલા વિનાશ પછી અંબિકાની નવી જ પ્રતિમાની પ્રતિષ્ઠા કરવામાં આવી છે. “નાણાવાલગચ્છ-પટ્ટાવલી' અનુસાર આચાર્ય પ્રભાનંદસૂરિનો પ્રવાસમાં ઈસ. ૮૨૪માં સ્વર્ગવાસ થયો. આ વાત તથ્યપૂર્ણ હોય તો પ્રભાસ નવમાં શતકના પ્રારંભમાં શ્વેતાંબર જૈનોનું કેન્દ્ર હોવાની હકીકતને વિશેષ સમર્થન મળી રહે. ૩. હાલ જુનાગઢ મ્યુઝિયમમાં સંરક્ષિત કરવામાં આવેલ ભીમદેવ બીજાના સમયના, પ્રભાસમાંથી પ્રાપ્ત થયેલા સં. ૧૨૪૪ ખંડિત લેખમાં કોઈ જીર્ણશીર્ણ જિનાલયનો જીર્ણોદ્ધાર થયાનો ઉલ્લેખ છે; અને એમાં પહેલી જ પંક્તિમાં (એ) ખીણ સિદ્ગલં વંદy(5:) અને ૨૩મી પંક્તિમાં () ચંદ્રાપ: ૪ પ્રખતી Page #243 -------------------------------------------------------------------------- ________________ ૨ ૨ ૨ . નિગ્રન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨ પશ્ચિમ સીરજી ગયેતાદ્રિવાસમાં શાસનનું કહ્યું છે. લેખ દિગંબર સંપ્રદાયને લગતો છે. એનું વિશેષ પ્રમાણ ૧૨મી પંક્તિમાં મળી રહે છે : (ન્ન)સિંધે નેશ્વઃ વપૂર્વ રાધ્યા સાક્ષાતત: ગત્યાત્રા ! જોકે આ લેખના અવશિષ્ટ રહેલ ભાગમાં ક્યાંયે પ્રભાસનો સીધો ઉલ્લેખ નથી તોપણ એ કલ્પવું અઘરું નથી કે એવું જ “સોમેશ' શબ્દના પ્રયોગથી છત્રીસમી પંક્તિમાંથી સૂચન નીકળે છે : સીતાયાઃ સ્થાપના યત્ર સોમેશઃ પક્ષપાત કૃત // જુઓ D. B. DISKALKAR, Poona Orientalist, Vol. II, No. 4 (1938), p. 222 Bart avell 4492 V. P. JHOHRAPURKAR, Epigraphia Indica, Vol. XXXIII, July 1959 Plate III, pp. 117-120. આ પ્રતિમાના નાનપયથી કુષ્ટરોગ જતો હોવાનું શિલાલેખમાં જણાવ્યું છે. મદનકીર્તિરચિત શાસન-ચતુર્સિશિકા(૧૩મી સદીનો પૂર્વાધીમાં દિગંબર જૈનતીર્થોનું ટૂંકું વર્ણન કરેલું છે. તેમાં આ જ શ્લોક શબ્દશઃ આપેલો છે. સંભવ છે કે એ પ્રભાસના ચંદ્રપ્રભને ઉદ્દેશીને કહેવાયું હશે. એમ છતાં દિગંબર સાહિત્યમાં પ્રભાસના ચંદ્રપ્રભને લગતો કોઈ ઉલ્લેખ નથી, એવું સ્વ પંડિત નાથુરામ પ્રેમીજીએ પત્ર દ્વારા પ્રથમ લેખકને જણાવેલું. ૪. હ. . શાસ્ત્રી, મૈત્રકકાલીન ગુજરાત, ભાગ ૧, પૃષ્ઠ ૧૫૯-૬૦. - પ. પ્રબંધકોશ અંતર્ગત “ “બપ્પભક્ટિ-પ્રબંધ”. ૬. શ્રી સારાભાઈ નવાબે ભારતીય જૈન તીર્થો અને તેનું શિલ્પ સ્થાપત્યમાં આ પ્રતિમાનું ચિત્ર પ્રગટ કર્યું છે (ચિત્ર ૩૨), આ પ્રતિમા પશ્ચિમ ભારતની ધાતુપ્રતિમાવિધાન-પ્રણાલીના એક ઉત્કૃષ્ટ ઉદાહરણ સમી છે. એના નીચેના ખંડમાં પદ્મપીઠિકા પર ગરુડાસના દેવી ચક્રેશ્વરી શોભી રહ્યાં છે. એમના હસ્તોમાં અનુક્રમે માલા, ચક્ર, અને શંખ રહેલાં છે. ફરતું સુંદર પરિકર્મ ભદ્રભાગે સ્થિત છે. એમના વામપક્ષે શિશુ અને આશ્રલંબી-ધારી પક્ષી અંબિકા ઘટાટોપ નીચે ઊભેલાં જણાય છે, જયારે દક્ષિણ પશે માલાધારિણી ઊભેલી જણાય છે. ઉપરના ખંડમાં ભદ્રપીઠ પર કાયોત્સર્ગમાં સ્થિર જિનેશ્વરની અત્યંત પ્રભાવશાળી પ્રતિમા રહેલી છે. એમની ધોતી પરની સળી અને ગ્રંથિબંધ પશ્ચિમ ભારતની શિલ્પપ્રથાના જાણે કે અંતિમ અવશેષરૂપે ઉપસ્થિત છે. પગ પાસે બંને બાજુ વાહિકો ત્રિભંગમાં ઊભાં રહેલાં છે, જયારે પરિકરની ખંભિકાઓમાં ઉભય પક્ષે ત્રણ ત્રણ કાયોત્સર્ગ જિનની પ્રતિમાઓ પરિકમમંડિત શોભી રહી છે. મુખ્ય જિન-પ્રતિમાના શિર પર મુક્તાદામયુક્ત છત્રય રહેલું છે, જ્યારે મસ્તકની બન્ને બાજુએ ગગનગામી માલધરો દષ્ટિગોચર થાય છે. દક્ષિણ પક્ષની પાર્થતંભિકા પર ગજ અને વ્યાલ શિરોભાગે રહેલાં છે. એ જ પ્રમાણે વામપક્ષે મકર અને વ્યાલ આવી રહેલાં છે. છત્રત્રયની આજુબાજુ ગજા રૂઢ હિરયેન્દ્રો નિયમાનુસાર ઉપસ્થિત છે. આ પરિકરયુક્ત સમસ્ત પ્રતિમાવિધાન બેનમૂન કહી શકાય તેવું છે. ૭. પ્ર. ચિંટ અંતર્ગત “દેવબોધિ-પ્રબંધ”. ૮. સ્વ. વલ્લભજી હરિદત્ત આચાર્યે આ બે પૈકીના સંવત ૧૨૪૦(ઈ. સ. ૧૧૮૪)ના લેખનો નિર્દેશ વૉટ્સન મ્યુઝિયમના ૧૯૦૫-૬ના વાર્ષિક અહેવાલમાં કર્યો છે; જ્યારે ઈ. સ. ૧૧૬૪વાળો લેખ દ્વિતીય લેખકે ચંદ્રપ્રભ જિનાલયના ભૂમિગૃહમાં જોયેલો. ૯. કીર્તિકૌમુદી સર્ગ ૯ + ૭૦. ૧૦. વસંતવિલાસ સર્ગ ૧૧. ૧૧. પ્ર. ચિ, સર્ગ ૪. Page #244 -------------------------------------------------------------------------- ________________ પ્રભાસપાટણનાં પ્રાચીન જિનમંદિરો ૨ ૨૩ ૧૨. ચતુર્વિશતિ-પ્રબંધ. ૧૩. વસ્તુપાલ-ચરિત પ્રસ્તાવ-૬. १४. स. १३३८ वर्षे अद्येह श्रीदेवपत्तने श्रीचन्द्रप्रभस्वामीचैत्ये वैशाख शुदि ३ खौ श्री पल्लीवालजातीय भां. आसा सुत भां. धांधपुत्रेण भा. सीडहेन स्वपितृ श्रेयसे श्री पार्श्वनाथबिंब कारितं प्रतिष्ठितं मलधारि स्वगुरु श्री (?)ગંદ્રભૂમિ : | ૧૫. આ લેખ આ પ્રમાણે વંચાય છે : संवत् १३६५ वर्षे वैशाख वदि ५ बुधे श्रीदेवपत्तनवास्तव्य श्री श्रीमालज्ञातीय पितृ. ठ. सोमसीहस्य मातृगुउडरदेव्याश्च पुण्याय श्री चन्द्रप्रभस्वामीचैत्य पूर्वं व्योममार्गेण समागतायाः अम्बिकाया मूर्ते जीर्णोद्धार पूर्वक द्वयालंकृता या देवकुलिका...ठ. सुहडसीहेन कारितः पेटलापद्रीय श्रीमदनसूरिणां प्रसादेन धवलक्कीय श्री धर्मदेवसूरिभिः प्रतिष्ठिता शुभं भवतु । ૧૬. શ્રી સિદ્ધચક્ર વર્ષ ૧૮, અંક ૬, ૭, પૃ. ૧૪૫. ૧૭. એજન, પૃ. ૧૪પ-૧૪૬-૧૪૭-૧૪૮. ૧૮. સ્વ. શ્રી સી. ડી. દલાલ સં. પત્તનભાંડાગારીય ગ્રંથસૂચિ તેમ જ જેસલમીર ભાંડાગારીય ગ્રંથસૂચિ (પ્રાચ્યવિદ્યા મંદિર, વડોદરા, પ્રકાશિત) અને મુનિશ્રી પુણ્યવિજયજીસંપાદિત દેશવિરતિધર્મારાધક સભા દ્વારા પ્રકાશિત પ્રશસ્તિસંગ્રહ તેમ જ મુનિશ્રી જિનવિજયજીસંપાદિત જૈન પુસ્તક પ્રશસ્તિસંગ્રહ અને થોડા સમય પહેલાં લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર તરફથી પ્રકાશિત સંસ્કૃત-પ્રાકૃત હસ્તપ્રતોની મહામૂચિના બન્ને ભાગો પણ તપાસી જોયા છે. આ લેખ તૈયાર કરવામાં ઉપયોગી નીવડે તેવા જૈન ગ્રંથોની સંદર્ભસૂચિ મોકલવા માટે મુનિશ્રી પુણ્યવિજયજી તથા ડૉ. હરિપ્રસાદ ગં. શાસ્ત્રીના લેખકો ઋણી છે. ૧૯ શ્રી કે. કા. શાસ્ત્રી અનુશીલનમાં મેરૂતુંગ-કથિત કુમારવિહારપ્રાસાદ પ્રભાસપાટણમાં નહીં, પણ અણહિલપાટણમાં હોવા વિશેની માન્યતા પ્રગટ કરે છે; પણ હેમચંદ્રનું પ્રમાણ લક્ષમાં લેતાં કુમારવિહાર પ્રભાસપાટણમાં પણ હોવા વિશે કોઈ શંકા રહેતી નથી. મુનિશ્રી જિનવિજયજી સંપાદિત કુમારપાલ ચરિત્રસંગ્રહમાં પ્રભાસપાટણના કુમારવિહાર વિશે કોઈ ખાસ નવીન નોંધ નથી. ૨૦.પ્ર. ચિંક, સર્ગ. ૪ ૨૧. વ. ચ., પ્રસ્તાવ ૬. ૨૨. જુઓ કીર્તિકામુદીના ગુજરાતી ભાષાંતરની સ્વ. શ્રી. વલ્લભજી હરિદત્ત આચાર્યની પ્રસ્તાવના તેમ જ ડૉ. ભોગીલાલ સાંડેસરા-રચિત મહામાત્ય વસ્તુપાલનું સાહિત્યમંડળ. ૨૩. જુઓ ધર્માલ્યુદય મહાકાવ્યની પ્રસ્તાવના તેમ જ મ વ સા. નં. ૨૪. જુઓ પ્રસ્તાવના, સુકૃતસંકીર્તનમ્ (ર્જન આત્માનંદ-સભા, ભાવનગર) ૨૫. આ સારાયે ઝૂમખાનો ગિરનાર પરના રાજુલની ગુફા પાસેના ઈ. સ. ૧૨૩૩ના તુલ્યકાલીન લેખમાં વસ્તુપાલવિહાર'તરીકે પરિચય આપવામાં આવ્યો છે. Page #245 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ નિર્ચન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨ २६.संवत १३४३ वर्षे माघ वादि १ शनीवोह श्रीसोमेश्वरपत्तनदेव श्रीनेमिनाथचैत्ये श्रीआगमिक संघेन श्रीमुनिसुव्रतस्वामी बिंब समलीयाविहारचरित्रसहितं आत्मश्रेयार्थं देवकुलिकासहितं कारापितं प्रतिष्ठितं શ્રીચંદ્ર છે શ્રીપૃથ્વીન્દ્રસૂરિશિષ્ય: શ્રીવિનયચંદ્રસૂમિ: શ્રીસિદ્ધચક્ર, વર્ષ ૧૮, અંક ૬-૭, પૃષ્ઠ ૧૪૫). ૨૭. જુઓ રત્નમંદિરકૃતિ ઉપદેશ-તરંગિણી (આ. ઈ. સ. ૧૪૫૯) તેમ જ રત્નમંડનકૃત સુકૃત-સાગર(આ. ૧૫મો સૈકો), પેથડસાહ અંગેની નોંધ માટે જુઓ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઈતિહાસ (મો. દ. દેશાઈ), પૃ. ૪૦૫. ૨૮. શ્રી કે. કા. શાસ્ત્રી, આપણા કવિઓ, ખંડ ૧લો પૃ. ૧૯૭. ૨૯. મધ્યપ્રદેશમાં આવેલા દેવગઢ અને ખજૂરાહોમાં જિનનાં માતા-પિતાવાળી દિગંબર સંપ્રદાયની પ્રતિમાઓ આ ફલક સાથે સારું સામ્ય ધરાવે છે. ૩૦. આ લેખ હાલ જૂનાગઢ મ્યુઝિયમમાં સંરક્ષિત કરવામાં આવ્યો છે. ૩૧. જુઓ નવાબ સારાભાઈ, ભારતનાં જૈનતી અને તેનું શિલ્પ સ્થાપત્ય (એમાં આ મંદિરના ભાગનાં ચિત્રો ૧૮૪-૧૮૫.). 32. A. S. I. Vol. XVI, p. 250 2t A. S. I. Vol. IX. Somanātha and other Mediaeval Temples in Kathiawār p. 28. શ્રી. અંબાલાલ પ્રેમચંદ શાહ, જૈન તીર્થ સર્વસંગ્રહ-(પ્રથમ ખંડ, પૃ. ૧૩૪.)માં છતના જૈન લક્ષણ તરફ ધ્યાન ખેંચે છે, તે વાજબી જ છે. ઈ. સ. ૧૯૨૭માં ડો. શાલોર્ટે ક્રાઉઝએ એમની પ્રભાસપાટણની મુલાકાત વખતે આ મસ્જિદની નિરીક્ષા કર્યા બાદ એ જૈનમંદિર હોવાનો અભિપ્રાય આપેલો, અને સ્વ. શ્રી શંકરપ્રસાદ હરપ્રસાદ દેસાઈએ એમને ત્યાં આવેલ દ્વિતીય લેખકને પ્રભાસના કાજી પાસે રહેલા એક ફારસી ખતની વાચના પરથી આ મસ્જિદને સ્થળે મૂળ “મંદિર ઈ-પારસનાથી હતું એવું પ્રમાણ કહેલું. (જુઓ શાલોર્ટે ક્રાઉઝ, જેન રીપ્ય મહોત્સવ ગ્રંથ, પૃ. ૧૯૦). ૩૩. વૉટ્સન મ્યુઝિયમના ૧૯૦૫-૬ના વાર્ષિક અહેવાલમાં સ્વ. વલ્લભજી હરિદત્ત આચાર્યે આ મસ્જિદના સ્થાનને “અર્કસ્થળ તરીકે ઓળખાવ્યું છે, તથા હોજને હિંદુ લોકો સૂર્યકુંડ ગણે છે એવી નોંધ કરી છે; પણ અર્કસ્થળ તો ત્રિવેણીકાંઠે હતું, જે અંગે સ્કંદપુરાણ અને પ્રભાસની પરંપરા એકમત છે. ૩૪. સોરઠી તવારીખ, ગુજરાતી ભાષાંતર, પૃ. ૫૪. ૩૫. ઉપરાંત A. S. H. Vol. 1X, Plate XI. ૩૬. શ્રી અંબાલાલ પ્રેમચંદ શાહ અષ્ટાપદનું મંદિર કુમારપાળે બંધાવ્યાનો તેમ જ એના પર એ નરેશે સુવર્ણ કલશો ચઢાવ્યાનો ઉલ્લેખ પ્ર. ચિંટના આધાર પર કરે છે. (જુઓ જૈ તી. સપૃ. ૧૩૪); પણ પ્રચિ આ અષ્ટાપદપ્રાસાદને સ્પષ્ટ રીતે જ વસ્તુપાલ સાથે સાંકળે છે. ३७. संवत १२८९ वर्षे वैशाख वदि १२ शुक्रे ती. आसदेव...भार्या ता...अणुपमादेविभ्यामात्म श्रेयसे શ્રીમહાવીરવિવ વરિત પ્રતિષ્ઠિત | શ્રીહરિમકશિષ્ય શ્રી વિનયનસૂf I (શ્રી સિદ્ધચક્ર, વર્ષ ૧૮, અંક ૬-૭, પૃ. ૧૪૬). આ લેખને હાલમાં તપાસી જોતાં એમાં તેજપાલનું નામ કોતરનાર ભૂલી ગયો હોય એમ જણાય છે, નહિ કે અસ્પષ્ટ છે. શ્રી સિદ્ધચક્રમાં એ સ્થાને બતાવેલો ગાળો એથી જરૂરી નથી. આ સિવાય પ્રભાસપાટણમાં ભટ્ટ કાનજી રણછોડના ઘરમાં પૂજાતી શ્યામ પાષાણની ગણેશની પ્રતિમાની Page #246 -------------------------------------------------------------------------- ________________ પ્રભાસપાટણનાં પ્રાચીન જિનમંદિરો ગાદી પર ઈ. સ. ૧૨૩૫નો તુલ્યકાલીન લેખ છે, તેમાં શ્રીપત્તનનિવાસી મહે શ્રી તેર(જ)પાલ શ્રી કરણિય આદિ કાર્ય પ્રસંગે દેવપત્તન આવ્યા હશે ત્યારે ગણપતિની પ્રતિમા કરાવ્યાનો ઉલ્લેખ મળી આવે છે. (જુઓ કે. કા. શાસ્ત્રી, સાપ્તાહિક ‘ગુજરાતી’, ૭મો શ્રી કૃષ્ણાંક, ૨૯ ઑગસ્ટ, ૧૯૩૭, પૃ ૧૩૫૫૫). આ તેરપાલ તે જ મંત્રી તેજપાલ હોવાનો ઘણો સંભવ છે. ૩૮. H. COUSENS, Sonanātha., pp. 21-22. શ્રી અંબાલાલ પ્રેમચંદ શાહે આને જૈન મંડપ માન્યો છે એ યોગ્ય જ છે. (જુઓ. જે તી૰ સહ સંત, પૃષ્ઠ ૧૩૫) ૩૯. Epigraphia Indica, Vol. II. ૪૦, મૂળ શિલાલેખમાં ‘ચલેશ્વર’ નામ આપેલું છે. ૪૧. કઝિન્સ, એંજન, પ્લેઇટ્સ xviii & xviv, ૪૨. આ સ્થળેથી પ્રાપ્ત થયેલા ઈ. સ. ૧૨૭૪ તથા ૧૨૮૪ના તુલ્યકાલીન બે શિલાલેખોની ટૂંકી નોંધ ભાવનગર શોધસંગ્રહ પુસ્તક પહેલામાં પાછળ પ્રસિદ્ધ થયેલ છે. આ સૂચિપત્રમાં પૃ ૨૮ પર અનુક્રમે લેખાંક નં ૧૦૦ અને નં ૧૪૧થી પ્રસિદ્ધ થયેલ છે. આ બન્ને લેખોની સંશુદ્ધ વાચના શ્રી ફાર્બસ ગુજરાતી સભાના ત્રૈમાસિક, પૃ. ૧૮૨-૩માં દ્વિતીય લેખકે પ્રગટ કરેલ છે. ૪૩. કઝિન્સ, એજન, પ્લેઇટ્સ xv & xvi. વિશેષ નોંધ : પુસ્તકનો આ ભાગ તૈયાર કરવામાં પ્રભાસપાટણના શ્રી જૈન ોતામ્બર તપાગચ્છ સંઘ, એના સન્નિષ્ઠ પ્રમુખ શેઠશ્રી રામચંદ માણેકચંદ તથા કાર્યરત મંત્રી શેઠશ્રી જાદવજી રતનજીએ ખૂબ જ રસ લઈ સહકાર તથા સહયોગ આપી સહાયતા આપી છે, જેનો અહીં હાર્દિક ઋણસ્વીકાર કરતાં આનંદ અનુભવીએ છીએ. ૨૨૫ અહીં પ્રકટ કરેલાં ચિત્રો ગુરગાંવસ્થિત American Institute of Indian Studiesના ચિત્રસંગ્રહાલયમાંથી પ્રાપ્ત થયાં છે, જે અહીં સાભાર પ્રગટ કરવામાં આવી રહ્યાં છે. નિ ઐ. મા. ૨-૨૯ Page #247 -------------------------------------------------------------------------- ________________ સાહિત્ય અને શિલ્પમાં “કલ્યાણત્રય” કલ્યાણત્રય' સંજ્ઞાનો સામાન્ય અર્થ છે જિનેશ્વરદેવનાં “પંચકલ્યાણક” માંનાં ત્રણ. વિશેષ અર્થમાં, અને વિશિષ્ટ સંદર્ભમાં, તે ૨૨મા તીર્થકર ભગવાન્ નેમિનાથના ઉજર્જયત, ઉજિલ, ઉજ્જત, ઉજ્જૈન્ત એટલે કે ઉજ્જયન્તવા ઊર્જયન્તના ઊર્જયત-પર્વત (પછીથી રૈવતપર્વત, રૈવતગિરિ, સંપ્રતિ ગિરનાર પર્વતો પર થયેલા “દિષ્મ” (દીક્ષા), ‘નાણ (કેવલજ્ઞાન), અને ‘નિસીહિઆ વા ‘નિવ્વાણ' (નિઃસહી, નિર્વાણ) એ કલ્યાણકોનું ‘ત્રયક'. આગમિક સાહિત્યના આધારે મધ્યયુગમાં “કલ્યાણત્રયથી આ અર્થવિશેષ જ અભિપ્રેત હોય તેમ લાગે છે. ઉપરકથિત ત્રણ કલ્યાણકોના વિભાવને પ્રતીક રૂપે, પૂજનાર્થે પાર્થિવ રૂપે, પ્રસ્તુત કર્યાના મધ્યકાલીન સાહિત્યમાંથી મળી આવતા ઉલ્લેખો, તેમ જ વાસ્તવિક શિલ્પિક રચના રૂપે દૃષ્ટાંતો, આપણે આગળ ઉપર જોઈશું તેમ, ૧૩મા શતકથી લઈ ૧૫મા શતક સુધીના ગાળામાં મળી આવે છે. પણ કલ્યાણત્રયની સાંપ્રત કાળે વિદ્યમાન એ પુરાણી રચનાઓ અદ્યાવધિ ઓળખી શકાઈ નથી; જે થોડીક રચનાઓ બચી છે, અને ઉપલબ્ધ છે, તે આજે તો ભળતા નામે જ પરિચયમાં છે. આથી સાંપ્રત લેખમાં તેની મધ્યકાલીન-ઉત્તર મધ્યકાલીન વાદ્ધયિક, તથા મળે ત્યાં અભિલેખીય સાક્ષ્યોના આધારે ખરી પિછાન સિદ્ધ કરી તે પર વિશેષ વિવરણ કરવા વિચાર્યું છે. જ્ઞાત સાહિત્યમાં કલ્યાણત્રય'ની સંરચના-સંબદ્ધ સૌ પ્રથમ ઉલ્લેખ આપણને તેજપાળ મંત્રીએ ગિરનાર પર કરાવેલા “કલ્યાણત્રયના ભવનની વાતમાંથી મળે છે. મંત્રીશ્વર વસ્તુપાળ અને લઘુબંધુ તેજપાળના કુલગુરુ, નાગેન્દ્રગચ્છીય આચાર્ય વિજયસેનસૂરિએ સં. ૧૨૮૮ | ઈ. સ. ૧૨૩૨માં ગિરિરાજ પર બંધુયે કરાવેલ જિનભવનાદિની પ્રતિષ્ઠા કર્યા પછી થોડા સમય બાદ, અપભ્રંશ ભાષામાં રૈવતગિરિરાસુ નામક–ઐતિહાસિક દૃષ્ટિએ અતિ મૂલ્યવાન–રચના કરી છે. તેમાં વરિષ્ઠ બંધુ વસ્તુપાળે કરાવેલી, ગિરિવર પરની જિનાયતનાદિ રચનાઓ ગણાવ્યા બાદ, ઉમેર્યું છે કે “તેજપાળે ત્યાં ત્રિભુવનજનરંજન, ગગનાઝલગ્ન (આભને આંબતું), કલ્યાણત્રય' નામનું ઊંચું ભવન કરાવ્યું " યથા : तेजपालि निम्मविउ तत्थ तिहुयणजणरंजणु ! कल्याण(उत?तय) उतुंगुं भूयणु बंधिउ गयणंगणु ॥१७।। ગિરિસ્થ પ્રસ્તુત જિનભવનનો નિર્દેશ સં. ૧૩૨૦ | ઈ. સ. ૧૨૬૪ આસપાસ તપાગચ્છીય ધર્મકીર્તિ ગણિ(પછીથી ધર્મઘોષસૂરિ)એ સંસ્કૃતમાં રચેલ શ્રી ગિરનારકલ્પમાં પણ Page #248 -------------------------------------------------------------------------- ________________ સાહિત્ય અને શિલ્પમાં “કલ્યાણત્રય’’ મળે છે; ત્યાં (પર્વતની) ‘મેખલા' (ધાર) પાસે મંત્રી તેજપાળે ‘કલ્યાણત્રયચૈત્ય' કરાવ્યાની વાતનો ઉલ્લેખ છે : कल्याणत्रयचैत्यं तेजःपालो न्यवीविशन्मन्त्री | यन्मेखलागतमसौ गिरिनारगिरीश्वरो जयति ॥ २८॥ ચૌદમા શતકના પૂર્વાર્ધમાં, કલ્પપ્રદીપકાર જિનપ્રભસૂરિએ તેમના પ્રાકૃતમાં રચેલ ‘રૈવતગિરિકલ્પ’માં પણ ડુંગર પરનાં જિનભવનોના સંદર્ભમાં (મોટે ભાગે તો વિજયસેનસૂરિના આધારે) ઉપરની હકીકતની નોંધ લીધી છે ઃ तेजपालमंतिणा कल्लाणत्तयचेइअं कारिअं । જિનપ્રભસૂરિના સમકાલિક મેરુતુંગાચાર્ય વિરચિત સુવિખ્યાત ગ્રંથ પ્રબંધચિંતામણિ (સં. ૧૩૬૫ / ઈ સ ૧૩૦૯)૪ અંતર્ગત “વસ્તુપાલ-તેજપાલ પ્રબંધ'માં મંત્રીશ્વર વસ્તુપાળે સવારના પહો૨માં ઉજ્જત પર આરોહણ કરી, શૈવેય(શિવાદેવી સૂનુ = નેમિનાથ)ની અર્ચના કરી, પોતે નિર્માવેલ ‘શત્રુંજયાવતાર'ના મંદિરમાં પ્રભાવના કરી, તે પછી ‘કલ્યાણત્રય’માં અર્ચના કરી એવો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે; જો કે ત્યાં પ્રસ્તુત ચૈત્ય તેજપાળે કરાવેલું હતું, કે તે નેમીશ્વરનું હતું, તે તથ્યોની નોંધ લેવામાં આવતી નથી. યથા : प्रातरुज्जयन्तमारुह्य श्रीशैवेयक्रमकमलयुगलममलमभ्यर्च्य स्वयंकारित श्रीशत्रुञ्जयावतारतीर्थे प्रभूतप्रभावनां विधाय कल्याणत्रयचैत्ये वर्यसपर्यादिभिस्तदुपचितीमाचर्य, समन्त्री..... ( इत्यादि): આ ઉલ્લેખ પછીથી એક પાછોતરો, પણ અન્યથા વસ્તુપાલ-તેજપાલના કાળને સ્પર્શતો, સંદર્ભ હર્ષપુરીયગચ્છના રાજશેખરસૂરિના ચતુર્વિશતિપ્રબંધ કિંવા પ્રબંધકોશ (સં. ૧૪૦૫ / ઈ સ ૧૩૪૯) અંતર્ગત મળે છે, જેમાં મંત્રીશ્વરે ગિરનાર પર દર્શન કરેલ દેવધામોમાં ‘કલ્યાણત્રય'નો પણ સમાવેશ કર્યો છે યથા :૫ ૨૨૭ तत्राऽप्यष्टाहिकादिविधिः प्रागिव । नाभेयभवन- कल्याणत्रय-गजेन्द्रपदकुण्डान्तिकप्रासाद- अम्बिका - शाम्ब-प्रद्युम्नशिखर तोरणादिकीर्त्तन दर्शनैर्मन्त्री सङ्घश्च नयनयोः स्वादुफलमार्पिपताम् । આ પછીના કાળ સંબંધી ઉલ્લેખ સં. ૧૩૯૩ / ઈ સ ૧૩૩૭ના અરસામાં પૂર્ણ થયેલ, બૃહદ્-ખરતરગચ્છગુર્વાવલીના ઉત્તરાર્ધમાં મળે છે : સં૰ ૧૩૨૬ / ઈ. સ. ૧૨૭૦માં ખરતરગચ્છીય આચાર્ય દ્વિતીય જિનેશ્વરસૂરિએ સંઘ સહ ગિરનારની યાત્રા કરેલી ત્યારે ગિરિવર પર થયેલી ધાર્મિક ક્રિયાઓમાં જુદાં જુદાં જૈન તીર્થાયતનોની માલા પહેરાવવાની Page #249 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ નિર્ચન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨ ઉછામણીમાં “કલ્યાણજિત્ર)ય”ની માલા સા. રાજદેવભાતૃ ભોલાકે ૩૧૧ દ્રમ્પની બોલીથી પહેરી હોવાનો ઉલ્લેખ છે. પ્રસ્તુત “કલ્યાણત્રય' તે મંત્રી તેજપાળે કરાવેલ ચૈત્ય જ હોઈ શકે. સં. ૧૩૬૭(ઈસ૧૩૧૧)માં ભીમપલ્લી(ભીલડીયા)થી સંઘ સહિત તીર્થયાત્રાએ નીકળેલ ખરતરગચ્છીય યુગપ્રવર જિનચંદ્રસૂરિ (તૃતીય) ગિરનાર ગિરિસ્થ ‘કલ્યાણત્રયાદિ' તીર્થાવલિ-બિરાજમાન “અરિષ્ટનેમિને નમસ્કાર્યાનો અને એ રીતે “કલ્યાણત્રય સંબંધી પ્રસ્તુત ગુર્નાવલીમાં એક વિશેષ ઉલ્લેખ પ્રાપ્ત થાય છે : યથા : समस्तविधिसंघेन च कलिताः, प्रतिपुरं प्रतिग्रामं निःशङ्कं गीत - नृत्यवाद्यादिना जिनशासनप्रोत्सर्पणायां विजृम्भमाणायां क्रमक्रमेण सुखंसुखेन श्रीशत्रुञ्जयालङ्कारत्रैलोक्यसार समस्ततीर्थपरम्परापरिवृतं प्रविहितसुरासुरनरेन्द्रसेवं श्रीनाभेयदेवम्, श्रीउज्जयन्ताचलशिखरमण्डनं समस्तदुरितखण्डनं सौभाग्यकमलानिधानं यदुकुलप्रधानं कल्याणकत्रयादिनानातीर्थावलिविराजमानं श्रीअरिष्टनेमिस्वामिनं च नूतनस्तुतिस्तोत्रविधानपूर्वकं परमभावनया सकलसंघसहिताः श्रीपूज्या महता विस्तरेणावन्दिषत । અહીં ઉલ્લેખ તો અલબત્ત પ્રાસંગિક છે, અને “કલ્યાણત્રય' વિશે કોઈ અધિક માહિતી સાંપડતી નથી; પણ ગિરનાર પર નેમિનાથના મહિમ્ન મંદિર અતિરિક્ત બીજા કોઈ મંદિરનો ઉલ્લેખ કરવાને બદલે “કલ્યાણત્રય'નો કર્યો છે, જેમાંથી પ્રસ્તુત ચૈત્યની રેવતતીર્થ સાથેની સંગતતા સિદ્ધ થવા અતિરિક્ત તેનું મહત્ત્વ તે કાળે સ્થપાઈ ચૂકયું હશે એવું પણ કંઈક સૂચન મળી રહે છે. ઈસ્વીસના ૧૪મા શતકમાં આગળ વધતાં કેટલાક મહત્ત્વપૂર્ણ ઉલ્લેખો સાંપ્રત વિષય અનુષંગે, વિશેષ કરીને “કલ્યાણત્રયની રચના કેવી હતી તે પાસાં પર પ્રકાશ વેરનાર, પ્રાપ્ત થાય છે. મોટે ભાગે તો રાજગચ્છીય વાદીન્દ્ર ધર્મઘોષસૂરિના આમ્નાયમાં થયા હશે તે જ્ઞાનચંદ્રના નવપ્રાપ્ત સંસ્કૃત ભાષા નિબદ્ધ ગિરનાર ચૈત્યપરિપાટી સ્તવન (પ્રાયઃ ઈ. સ. ૧૩૨૦-૧૩૨૫)માં પ્રસ્તુત જિનાલયમાં ત્રણભૂમિયુક્ત (રચનામાં) ચતુરાનન (ચતુર્મુખ) અને અંજનાભ (શ્યામલ) એવા નેમિનાથને નમ્યાનો ઉલ્લેખ છે : कल्याणत्रय-जिनालय भूत्रयेपि नेमिं नमामि चतुराननमंजनाभं ॥११॥ આ ઉલ્લેખથી “કલ્યાણત્રયચૈત્યમાં ત્રણ ભૂમિવાળી રચના હતી અને તેમાં ચારે દિશાએ નેમિનાથની શ્યામલ પ્રતિમાઓ હતી તે વાતની પ્રથમ જ વાર સ્પષ્ટતા મળે છે. Page #250 -------------------------------------------------------------------------- ________________ સાહિત્ય અને શિલ્પમાં “કલ્યાણત્રય” ૨૨૯ આ પછી ૧૪મા શતકના ત્રીજા ચરણમાં, ખરતરગચ્છાચાર્ય જિનકુશલસૂરિના શિષ્ય વિનયપ્રભોપાધ્યાય, સ્વરચિત અપભ્રંશ “તીર્થમાલાસ્તવનમાં ગિરનારતીર્થ પર વાંદેલ જિનાલયોમાં વસ્તિગ(વસ્તુપાલ)ના આદિ પહો'(શત્રુંજયાવતારચૈત્યના આદિપ્રભુ)નો, ‘કલ્યાણત્રય' નેમિનિનો, અને (વસ્તુપાલ કારિત) અષ્ટાપદ તથા સમેતગિરિ તથા ગિરનારના સાંબ, પ્રદ્યુમ્ન, અને અવલોકના શિખર પરનાં જિનબિંબોનો સમાવેશ કરે છે : वस्ति( ग )वसहीं हिं आदि पहो । कल्याणत्रये नमवि जिणनेमि अष्टापद सम्मेतगिरे । वंदउ ओ तित्थ जिणबिंब सांब-पज्जुन अवलोयगिरे ॥२१।। આ ઉલ્લેખ પણ કલ્યાણત્રય'માં નેમિજિન મૂળનાયક રૂપે હતા તે વાતને વિશેષ ટેકો મળે છે. વિનયપ્રભોપાધ્યાયની એક અન્ય (પણ સંસ્કૃત) રચના, ચૈત્યપરિપાટીસ્તવમાં પણ, પ્રસ્તુત ચૈત્યનો ઉલ્લેખ છે, અને ત્યાં તેને કલ્યાણત્રિતય સંજ્ઞા આપી શકે છે, જો કે ત્યાં બીજો કોઈ વિસ્તાર કર્યો નથી : યથા : प्रासादान्तर-जैन-देवगृहिकामध्यस्थितांस्तीर्थपान् नाभेयं वर वस्तुपालभवने सम्मेतकाष्टापदे कल्याणत्रितयेऽवलोकशिखरे श्रीतीर्थपानां गु(ग)णं श्री रैवतगिरौ नमामि च तथा प्रद्युम्नसाम्बौ भजे ॥२४॥ આ પછી સોએક વર્ષની અંદર રચાયેલ, તપાગચ્છીય જિનહર્ષગણિના સુપ્રસિદ્ધ ચરિત્ર ગ્રંથ વસ્તુપાલચરિત્ર' (સં. ૧૪૯૭ | ઈ. સ. ૧૪૪૧) અંતર્ગત ગિરનારગિરિ પર મંત્રીએ કરાવેલ સુકૃતોની અપાયેલી વિસ્તૃત સૂચિમાં “કલ્યાણત્રિતયનું નેમિનાથનું ઊંચું પથ્થરનું ભવન તેજપાળે કરાવ્યાની નોંધ લેવાયા ઉપરાંત, પ્રસ્તુત જિનાલયમાં નેમીશ્વરસ્વામી ‘ત્રણરૂપે બિરાજતા હોવાની વાત કહી છે, યથા : श्रीनेमिनाथभवनं कल्याणत्रितयसंज्ञया विहितम् । तेजपालः सचिवो विदधे विमलाश्मभिस्तुङ्गम् ॥७३०॥ सप्तशत्या चतुःषष्ट्या, हेमगद्याणकैनवम् । तन्मौलौ कलशं प्रौढं न्यधादेष विशेषवित् ॥७३१॥ तत्र नेमीश्वरः स्वामी त्रिरूपेण स्वयं स्थितः । प्रणतो दुर्गति हन्ति, स्तुतो दत्ते च निर्वृतिम् ॥७३२॥ આ બધા ઉલ્લેખોથી એટલું તો સ્પષ્ટ છે કે, (ઈ. સ. ૧૨૩૨ પશ્ચાતુ) મંત્રી તેજપાળે Page #251 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ નિગ્રન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨ કલ્યાણત્રય”, “કલ્યાણકત્રય”, વા “કલ્યાણત્રિતય' સંજ્ઞક નેમિનાથનો અશ્મરચિત ઉત્તેગ પ્રાસાદ કરાવેલો, જેમાં રૈવતતીર્થના અધિનાયક નેમિજિનની “ત્રણ રૂપે” એટલે કે ત્રણ ભૂમિમાં (એવં પ્રત્યેક ભૂમિએ) ચતુર્મુખ રૂપે પ્રતિષ્ઠા કરાવેલી. આ ઉપરથી પ્રથમ દષ્ટિએ એટલું તો સમજી શકાય તેમ છે કે, “કલ્યાણત્રય' એ જિન નેમિનાથનાં ત્રણ કલ્યાણકોને મૂર્વ ભાવે રજૂ કરતી કોઈક પ્રતીક-રચના હશે, અને તેમાં કલ્યાણની “ત્રણ' સંખ્યા બરોબર જિનનાં ત્રણ રૂપો બેસાડ્યાં હશે. (આ ત્રણ રૂપોથી શું વિવક્ષિત છે તેની વિશેષ સ્પષ્ટતા અહીં આગળ ઉપર થશે.) તેજપાળ મંત્રી કારિત આ “કલ્યાણત્રય' પ્રાસાદનો સં. ૧૪૯૪ / ઈ. સ. ૧૪૩૮માં ઓસવાલ સોની સમરસિંહ અને વ્યવહારી માલદેવે આમૂલચૂલ ઉદ્ધાર કરાવેલો. પ્રસ્તુત પુનરુદ્ધાર બાદ, ૧૫મા શતકમાં લખાયેલી ઓછામાં ઓછી આઠેક જેટલી ગિરનારતીર્થલક્ષી ચૈત્યપરિપાટીઓમાં કલ્યાણત્રય'નાં જે વર્ણન-વિવરણ મળે છે, તે સાંપ્રત સંદર્ભમાં પ્રસ્તુત સંરચનાના સ્વરૂપને સ્પષ્ટાયમાન કરવામાં ઉપકારક હોઈ, અહીં હવે તે એક પછી એક જોઈશું. તેમાં સૌ પ્રથમ લઈશું એક અનામી કર્તાની ૧૫મા શતકમાં રચાયેલી “શ્રી ગિરનાર શ્રી શત્રુંજય ચૈત્યપરિપાટી, તેમાં આવતો ઉલ્લેખ સંક્ષિપ્ત છે; તે, “કલ્યાણત્રય” રચના નેમિજિનનાં ‘દીક્ષા’, ‘જ્ઞાન', અને “નિર્વાણ કલ્યાણકોના પ્રતીકરૂપે હોવાના તર્કને, સમર્થન આપે છે : યથા : કલ્યાણતય નેમિજિણ દિખ્ખાણ નિવાણ [૧દી આ પછી ૧૬મા શતકના પ્રારંભની એક અનામી કર્તાની અદ્યાવધિ અપ્રકટ ગિરનાર ચૈત્ય પ્રવાડી વિનતિમાં પણ “કલ્યાણત્રયમાં ત્રણ રૂપે નેમિ' બિરાજમાન હોવાનો નિર્દેશ કર્યો છે : કલ્યાણતુ નિરખીઈ હરખીય ચિત્ત અપાર ત્રિરૂપે નેમિ પૂજઈ સફલ હૂઈ સંસારિ, ૨૫ પંદરમા શતકના ત્રીજા ચરણમાં મૂકી શકાય તેવી અન્ય અજ્ઞાત કરૂંક ગિરનારચૈત્યપરિપાટીમાં “કલ્યાણત્રય'નો સમરસિંહે ઉદ્ધાર કરાવ્યાનું, અને ત્યાં નેમિકુમાર ‘ત્રણરૂપે બિરાજતા હોવાનું, તેમ જ મંદિરને “સધર' (એટલે કે થાંભલાવાળો) “મેઘનાદ મંડપ હોવાનું કહ્યું છે : યથા : કલ્યાણત્રય પેખીઈ એ સમરસિંહ કીધુ ઉધાર; ત્રિદુરૂપે છઈ નેમિકુમાર મેઘનાદમંડપ સધર. ૨૬ Page #252 -------------------------------------------------------------------------- ________________ સાહિત્ય અને શિલ્પમાં “કલ્યાણત્રય” પંદરમા શતકના ઉત્તરાર્ધમાં થયેલા ખરતરગચ્છીય હરિકલશની ચૈત્યપરિપાટીમાં પણ (ગિરનાર પર) ત્રણ ભૂમિમાં કલ્યાણકમાં રહેલા જિનને નમ્યાનો ઉલ્લેખ છે૧૫. ત્રિહું ભૂમિ કલ્યાણઈ જિણ નમંતિ ।।૧૨।। આ પછી જોઈએ તપાગચ્છીય રત્નસિંહસૂરિશિષ્ય કૃત ગિરનારતીર્થમાલા (સં. ૧૫૦૯-૧૫૨૩ / ઈ. સ. ૧૪૫૩-૧૪૬૭ આસપાસ)૧૯. તેમાં ‘ત્રણભૂમિ’માં કાયોત્સર્ગરૂપે બિરાજમાન નેમિની પ્રતિમાઓને નમ્યાનો ઉલ્લેખ છે : કલ્યાણત્રય ત્રિહભૂમિઠિય કવિ કાસ્ટિંગ કવિ પ્રતિમા સંઠિય નેમિ નમેસિ સુરંગો ॥૧૭॥ હવે જોઈએ તપાગચ્છનાયક, યુગપ્રધાન સોમસુંદરસૂરિના શિષ્ય હેમહંસગણિની સં. ૧૫૧૫ / ઈ સ ૧૪૫૯ના અરસામાં રચાયેલી ગિરનાર ચૈત્તપ્રવાડિ૧૭. તેમાં ‘કલ્યાણત્રયવિહાર’ સોની સમરસિંહ અને માલદેવ્યવ્યવહારિએ ઉદ્ધાર્યાની વાત કરતાંની સાથે પ્રસ્તુત રચનામાં ચારે દિશામાં ‘ત્રણ ભૂમિ’માં બાર મૂલનાયકની મૂર્તિઓ હોવાનું, અને તેમાં પ્રથમ એટલે કે કેવળ નીચેની ભૂમિએ કાયોત્સર્ગે (ખડ્ગાસને) રહેલા ‘નેમિકુમાર'ને ઉલ્લેખ કર્યો છે. આગળ ચાલતાં ‘દીક્ષા, જ્ઞાન, નિર્વાણ’ એ ત્રણ કલ્યાણકોનો ઉલ્લેખ કરી, મંદિરમાં રહેલી એક જીર્ણ પ્રતિમાની વાત કરી, મંદિરના વિશાળ ‘મેઘમંડપ’નો ઉલ્લેખ કરીને કહ્યું કે ઓસવાલ વંશી સમરસી-માલદેવે એનો સં ૧૪૯૪ ઈ. સ. ૧૪૩૮માં ઉદ્ધાર કરાવ્યો ઃ યથા : હિવ કલ્યાણત્રય-તણઈ નિરમાડિએ જાઈ જઈ પ્રાસાદિ. ૨૪ : ધનધન સોની સમ(૨)સિંહ માલદે વ્યવહારિઅ ઐહિં કલ્યાણત્રય-વિહાર-ઉદ્ધાર કરાવિઅ ચિહું દિસિ ત્રિકું ભૂમીહિં મૂલનાયક તિહાં બાર કોસંગ રહિઆ પ્રથમ ભૂમિ સિરિ નેમિકુમાર ઘડતાં જસુ પાલિ અંજલિઇ સર્વે ટાંતા રોગ સેવિઉ સ્વામી પૂરવઈએ નિરમાલડિએ અનુદિન ભોગ-સંયોગ. ૨૫ ૨૩૧ દિક્ખ-નાણ-નિવ્વાણ તિહાં સિરિ સોહઈ છત્ર જીરણ પ્રતિમા વામ પાસિ ધુરિ તાસુ સત્તાત્ર મંડપ સયલ વિસાલ મેઘમંડપ રુલિઆલઉ ઓસવંસિ શ્રી સમરસી માલદેવ મનરંગ સંવત ચઉદ ચઉરાણવઈ નિરમાલડિએ ઉદ્ધરિઉ ઉત્તુંગ . ૨૬ Page #253 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ નિર્ચન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨ આ માહિતી વિશદ અને વિસ્તૃત હોઈ મહત્ત્વની છે. મોટે ભાગે તો ઈસ્વીસનના પંદરમા શતકના અંતિમ ચરણમાં રચાયેલી, ખરતરગચ્છીય ભાવહર્ષગણિના શિષ્ય રંગસારની ગિરનાર ગિરિ ચૈત્યપરિપાટીમાંK, હેમહંસગણિવાળી પરિપાટીમાં કહેલી મુખ્ય મુખ્ય વાતોની પુષ્ટિ જોવા મળે છે : યથા : ધનધન સોનીવંશ પ્રભાવક, સમરસંઘ માલદે સુશ્રાવક જિણ કરી ઉદ્ધાર. ૧૪ તિણ ભૂમિપતિ જિણહર બારઈ કાઉસગ રહીયા નેમકુમાર પઢમ ભૂમિ પેખવિ સંવત ચઉદ ચરાણ (૧૪૯૪) વચ્છર, ઊધરિયા જિણભવણ મનોહર ભૂધર જેમ ઉજીંગ. ૧૫ આ વિશેષ પ્રમાણોના અન્વયો પરથી “કલ્યાણત્રય' વિશે અધિક નિષ્કર્ષ એ નીકળે છે કે, તે ચિત્યની અંદર, ગર્ભગૃહમાં કોઈ ત્રણ મજલાવાળી ચૌમુખ રચના હતી, જેમાં ત્રણે માળની મળી મૂળનાયક નેમિનાથ ભગવાનની કુલ બાર મૂર્તિ હતી; અને વિશેષમાં નીચલે માળે રહેતી ચારે મૂર્તિ(ઓ), પાછળ ઉદ્ધત કરી તે ચૈત્યપરિપાટીમાં પણ કહ્યું છે તેમ, કાયોત્સર્ગરૂપે હતી; (ઉપરના બે માળમાં સ્થિત પ્રતિમાઓ પદ્માસનમાં હોવાનું વિચલિત છે); અને આ ત્રણે માળની પ્રતિમાઓ નેમિનાથના ગિરનાર સંદર્ભિત ત્રણ કલ્યાણકોના પ્રતીકરૂપે હતી. સમરસિંહ-માલદેવે ઉદ્ધરાવેલ “કલ્યાણત્રય-ચૈત્ય' ગિરનાર પર આજે પણ ઊભું છે; પણ તેનું મૂળ નામ વીસરાઈ જઈ, તે “સગરામ સોની' (સંગ્રામસિંહ સોની)ના મંદિરના નામે ખોટી રીતે ચડી ગયું છે. અલબત્ત પ્રસ્તુત મંદિરના સંગઠનમાં તેજપાળે કરાવેલ મૂળ જિન ભવનને તો કોઈ જ ભાગ રહ્યો હોય તેમ દેખાતું નથી. વિશેષમાં મંદિરનું શિખર પણ ૧૫મી સદીનું હોવાને બદલે ૧૯મા સૈકાનું (આ. ઈ. સ. ૧૮૦૩નું) આધુનિક અને કઢંગું છે; અન્યથા તેમાં ૧૫મી શતાબ્દીના મળતા વર્ણન પ્રમાણે અનુક્રમે “મેઘનાદ અને “મેઘમંડપ છે. અંદર જતાં જોઈએ તો ગર્ભગૃહની કોરણીવાળી ૧૫મા શતકની દ્વારશાખાને સ્તંભશાખામાં ઉચ્ચાલકો લઈ અસાધારણ ઊંચેરી બનાવી છે; ગર્ભાગારમાં વાસ્તવિક પીઠિકા નથી, પણ ભીંત સમાણી પાતળી પીઠ કરી, તેના પર નાની નાની, ૧૯મી સદીમાં પ્રતિષ્ઠાપેલ આધુનિક જિનમૂર્તિઓ છે. અંદરના ભાગમાં વચ્ચે છત વગરના માળ-મજલા કરીને, માળોના અંકન ભાગે પણ પાતળી પીઠ કરી, પ્રતિમાઓ બેસાડેલી છે : પણ દ્વારશાખાનાં ઊંચેરાં માન-પ્રમાણ જોતાં તેની અંદર કોઈ એવી રચના હોવી જોઈએ, જે એની પૂરી ઊંચાઈ સાથે દ્વારમાંથી જ પેખી શકાય. આવી સંરચના તળભાગે પણ ઠીક મોટી હશે, અને તેની અંદર પ્રદક્ષિણા દેવા જેટલો અવકાશ રહેલો હશે; અને એ કારણસર તે ગર્ભગૃહની મધ્યમાં ખડી કરેલી હોવી જોઈએ. Page #254 -------------------------------------------------------------------------- ________________ સાહિત્ય અને શિલ્પમાં “કલ્યાણત્રય” ૨૩૩ આવી સંરચના બીજી કોઈ નહીં પણ પરિપાટીકારોએ વર્ણવેલ ત્રણ માળવાળી, મજલે મજલે નેમિનાથની ચૌમુખ મૂર્તિ ધરાવતી કૃતિ હોવી જોઈએ, જે અન્ય કોઈ નહીં પણ નેમીશ્વરદેવનાં કલ્યાણત્રય'ની પ્રતીક રચના જ હોવી ઘટે. (પંદરમા શતકના ઉત્તરાર્ધમાં વર્ણિત પ્રસ્તુત રચના મૂળ તેજપાળના સમયની હતી, કે પુનરુદ્ધારમાં નવીન કરી હશે તેનો નિર્ણય તો આજે થઈ શકે તેમ નથી.) સાહિત્યિક પ્રમાણોના આધારે “કલ્યાણત્રયની સંરચના વિશે એટલું તો જાણી-કલ્પી શકાય છે પણ તે રચના તાદેશ કેવી દેખાતી હશે, તેના ઉદયમાં ત્રણ મજલા પાડી ચૌમુખ કેવી રીતે ગોઠવ્યાં હશે, તેનું કોઈ પ્રત્યક્ષ ઉદાહરણ મળે તો વિશેષ સમજણ પડે. સભાગ્યે આવી એક રચના વિદ્યમાન છે, અને તે પણ મંત્રી તેજપાળ કારિત ! એ છે અર્બુદગિરિ પર મંત્રીવરે કરાવેલ યાદવ નેમિનાથના જગખ્યાત લૂણવસહિકાપ્રાસાદના આરસમય બાવન જિનાલયમાં, મૂળપ્રાસાદના પૃષ્ઠભાગે આવેલ હસ્તિશાલામાં. અહીં હસ્તિશાલાના મધ્યબિંદુએ કરવામાં આવેલ પ્રતિમાન્વિત, ત્રણ તબક્કા, બતાવતી, નીચે કાયોત્સર્ગમાં ઊભેલા ચતુર્દિશામાં ખગ્રાસન જિન, તે પછી સહેજ અંદર ખેંચેલો અને ઊંચાઈમાં ઓછો કરેલો બીજો મજલો અને તે ઉપર ત્રીજો મજલો એમ તે બન્નેમાં ચોમુખ પદ્માસનાલીન પ્રતિમાઓ યુક્ત રચના છે (ચિત્ર ૧) ૯. પ્રતિમાઓ શ્યામ વર્ણની હોઈ, તેમ જ વિશિષ્ટ લાંછનાદિ અન્ય લક્ષણો તેમાં ઉપસ્થિત હોઈ, તે સૌ નેમિનાથની હોવાનું સૂચિત થાય છે. વસહિકાનો મુખ્ય પ્રાસાદ પણ નેમિનાથનો છે, અને આ “કલ્યાણત્રય'ની રચના એ મધ્યના પ્રાસાદ કિવા મૂલપ્રાસાદના પૂર્વપશ્ચિમ ગર્ભસૂત્ર સાથે મેળવેલી છે. આ સંરચના પર અલબત્ત કોઈ લેખ કોરેલ હોવાનું જાણમાં નથી. (સ્વ) મુનિવર કલ્યાણવિજયજીએ તેને ‘ત્રિખંડ ચૌમુખ કહી સંતોષ માન્યો છે. (સ્વ) મુનિશ્રી જયંતવિજયજીએ તેનું વિશેષ વર્ણન કરી, તેની “મેરુગિરિ' તરીકે ઓળખ કરી છે. એમણે કરેલ વિવરણ સંદર્ભપ્રાપ્ત હોઈ, અહીં પૂરેપૂરું ઉદ્ધત કરીશું : હસ્તિશાળાની વચ્ચેના ખંડમાં મૂળનાયક શ્રી આદીશ્વર ભગવાનની પરિકરવાળી ભવ્ય અને મોટી પ્રતિમા એક બિરાજમાન છે. તેમની સન્મુખ શ્યામ વર્ણના આરસમાં અથવા કસોટીના પથ્થરમાં સુંદર નકશીથી યુક્ત મેરુ પર્વતની રચના તરીકે ત્રણ માળના ચોમુખજી છે. તેના ત્રણ માળમાં એ જ પાષાણની શ્યામ વર્ણની જિનમૂર્તિઓ છે. પહેલા માળમાં ચાર કાઉસગીઆ છે, બીજા અને ત્રીજા માળમાં ભગવાનની પર્યકાસનવાળી ચાર ચાર મૂર્તિઓ છે. કુલ બાર મૂર્તિઓ શ્યામવર્ણી અને પરિકરવાની છે.” દા. ઉમાકાન્ત શાહે પણ તેને “પંચમેરુ'ની રચના માની છે : યથાર : નિ, ઐ, ભા. ૨-૩૦ Page #255 -------------------------------------------------------------------------- ________________ નિર્પ્રન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨ "Representations of Panch-meru mountains of different dvipas, showing a siddhayatana suggested by a four-fold Jina image on each tier, one above the other (in five tiers) and surmounted by a finial, are more common among the Digambaras. One such Panch-meru is also obtained in a Svetambara Shrine, in the Hastisala of the Luna Vasahi MT.Abu.” ૨૩૪ પરંતુ અહીં મજલા પાંચ નહીં, ત્રણ છે. ઉપર ઉદ્ભુત મુનિશ્રી જયંતવિજયજીએ કરેલું વર્ણન આબૂની સંરચનાનું હોવા છતાં ગિરનાર પરના યાત્રિકો દ્વારા વર્ણિત ‘ક્લ્યાણય’નું આબેહૂબરૂપ હોવાનું પ્રતીત થાય છે. એ ‘પંચમેરુ'ની રચના હોય તો તે માટે કંઈ આધાર તો હોવો ઘટે; પણ ‘મેરુગિરિ'ની રચનામાં ઉપરના ચૌમુખને વાસ્તુશાસ્ત્ર મત પ્રમાણે સમવસરણ દેવામાં આવે છે; અને ‘પંચમેરુ’ કહેવા માટે વચ્ચે એક અને ચાર ખૂણે ચાર અન્ય મેરુની (ભલે વચલા કરતાં નાની)૨૩ અથવા, પ્રકારાંતરે ઉપરાઉપર પાંચ મજલાવાળી” રચના હોવી ઘટે. અહીં એવી સંરચના નથી. આ તો આગળ જણાવ્યું તેમ, ગિરનાર પરના મંત્રી તેજપાળ કારિત ‘કલ્યાણત્રય’ વા ‘કલ્યાણત્રિતય'ના અગાઉ ચર્ચિત વર્ણનને હૂબહૂ મળતી રચના હોઈ, તેની ઓળખ હવે એ રીતે થવી ઘટે. એમ જણાય છે કે વિરેષ્ઠ બંધુ વસ્તુપાળને શત્રુંજયાદ્રિમંડન યુગાદિ ઋષભદેવ પર વિશેષ મોહ અને અહોભાવ હતા; ને લઘુબંધુ તેજપાળને રૈવતાચલાધીશ ભગવાન્ નેમિનાથ પર અધિક પ્રીતિ હતી. કેમ કે વસ્તુપાળે ગિરનારિગિર પર અને ધવલકક્ક(ધોળકા)માં ‘શત્રુંજયાવતાર’નાં મંદિરો કરાવેલાં; તો તેજપાળે ગિરનાર પર નેમિજિનનો ‘ક્લ્યાણત્રિતય વિહાર' અને અર્બુદગિરિ પર તેમ જ ધોળકામાં ‘ઉજજયંતાવતાર'નાં મંદિરો કરાવેલાં. આબૂવાળું મંદિર નેમીશ્વરસ્વામીનું હોઈ, તેમાં ‘કલ્યાણત્રય’-ની રચના હોઈ, અને તે પણ ગર્ભગૃહ સાથે એકસૂત્રમાં મેળવેલી હોઈ, પ્રસ્તુત જિનાલયને ‘ઉજ્જયંતાવાર' માનીએ તો સુસંગત છે. તેજપાળના પ્રસ્તુત રચના પ્રત્યેનાં ખાસ આકર્ષણ-વલણ-ઢળણ પણ તેની સ્થાપના અર્બુદગિર પર પણ કરવા પાછળ કામ કરી ગયાં હશે. ગિરનાર પર વસ્તુપાળે ‘શત્રુંજયાવતાર’ સાથે ‘અષ્ટાપદ’ અને ‘સમ્મેતશિખર'ની પ્રતીક રચનાનાં મંદિરો કરાવેલાં, તો તેજપાળે ત્યાં ‘કલ્યાણત્રય'ની પ્રતીક-રચનાનું ભવન કરાવ્યું. આમ બેઉ ભાઈઓને પ્રતીકરચનાઓ નિર્માવવા પ્રતિ પણ રસ રહ્યો હશે તેમ લાગે છે. ગિરનારના સં. ૧૨૮૮ / ઈ. સ. ૧૨૩૨ના મહામાત્ય વસ્તુપાલકારિત ‘વસ્તુપાલવિહાર’ના છ પ્રશસ્તિલેખોમાં લઘુબંધુ તેજપાળે ત્યાં કરાવેલા ‘કલ્યાણત્રય’ પ્રાસાદનો ઉલ્લેખ નથી. એથી એમ માની શકાય કે પ્રસ્તુત મંદિર સં ૧૨૮૮થી થોડું મોડું બન્યું હોય. Page #256 -------------------------------------------------------------------------- ________________ સાહિત્ય અને શિલ્પમાં “કલ્યાણત્રય” ૨૩૫ ગિરનારના કલ્યાણત્રય' પ્રાસાદના મંત્રી તેજપાળના સ્થાપનાના તેમ જ પ્રશસ્તિના લેખ, તેમ જ મૂલ સંરચના વિનષ્ટ થયાં છે; અને આબૂવાળા ‘કલ્યાણત્રય” પર આગળ કહ્યું તેમ કોઈ લેખ નથી ! તેમ મંદિરના પ્રશસ્તિલેખમાં પણ તેનો ઉલ્લેખ નથી ! સંભવ છે કે બંને સ્થળોના ‘કલ્યાણત્રય' એકકાલિક હોય, હવે પ્રશ્ન એ છે કે સાહિત્યિક અતિરિક્ત આવશ્યક એવું અભિલેખીય પ્રમાણ “કલ્યાણત્રય” સ્વરૂપ-નિર્ણય અંગે છે ખરું ? આની શોધ કરતાં મને બે પ્રમાણો હાથ લાગ્યાં છે. એક તો છે રાણકપુરના ધરણવિહાર'માં સં. ૧૪૯૭ ઈ. સ. ૧૪૫૧નો અભિલેખ ધરાવતો “શ્રી શત્રુંજય શ્રીગિરનાર પટ્ટ.”૨૫ તેમાં ગિરનારવાળા ભાગમાં મૂળનાયક નેમિનાથની બાજુમાં એક પટ્ટીશું કરી, તેમાં ત્રણ ખંડ પાડી, નીચેના ખંડમાં કાયોત્સર્ગ જિનમૂર્તિ અને ઉપલા બે ખંડોમાં બેઠેલા જિનનાં રૂપ બતાવ્યાં છે, જે “કલ્યાણત્રય” ચૈત્યનું સૂચન કરે છે (ચિત્ર ૨)૨૪. બીજું છે કુંભારિયા (પ્રા. આરાસણ)ના નેમિનાથ ભગવાનના મંદિરમાં એક રથિકાબદ્ધ કાયોત્સર્ગ જિનમૂર્તિ અને તેને મથાળે ખંડમાં પર્યકાસને રહેલ જિનબિંબ ધરાવતું ફલક (ચિત્ર ૩), જેમાં નીચેની મૂર્તિની પાટલી પરના લેખમાં તે અરિષ્ટનેમિનાં બિંબ હોવાનું અને તેની પ્રતિષ્ઠા “કલ્યાણત્રયમાં હતી તેવો નિર્દેશ મળે છે. સં. ૧૩૪૩ ઈ. સ. ૧૨૮૭નું વર્ષ ધરાવતું આ શિલ્પ-પ્રતિમા-વિધાન તેજપાળની કૃતિઓ બાદ પ્રાયઃ ૫૫ વર્ષે તૈયાર થયેલું; અને અહીં પણ તે નેમિનાથના સંદર્ભમાં રચાયેલ હોઈ “કલ્યાણત્રય' અંગે થોડોક પણ વિશેષ ખ્યાલ આપી રહે છે. એ સંબંધમાં વિશેષ કશું કહેતા પહેલાં (મુનિ વિશાલવિજયજીએ પ્રગટ કરેલ) મૂળ લેખ અહીં જોઈ જવો ઉપયુક્ત છે : ૩ / સંવત્ ૧૩૪ર વર્ષે માધ શુદ્ધિ ૨૦ શની પ્રાવીયન્વયે છે. (૪) છીદ પુત श्रे० देसल भार्या देल्ही तत्पुत्र लक्षमण (आ) (*) सधर देवधर सिरधर मयधर । तथा सिरधर માર્યા... (*) પુત્ર દેવ દ્વિતીયપુત્ર છે. માર્યા....(*)...નાથી નતુ તપુત્ર लूणधवल वाधु कपूरदेवि तत्पुत्र कल्हणसीह प्रभृति कुटुंब समुदाये सति आत्मना....(*) पितुः श्रेयोर्थं कल्याणत्रये श्रीअरिष्टनेमिबिंबानि कारितानि । मंगलमस्तु समस्तसंघस्य । (*) श्रे० गांगदेवसुत ऊदलसुता लूणी भगिनि(नी) वयजू सहजू क....सति गांगीप्रभृति ॥ આરાસણના નેમિનાથ જિનાલયમાં રહેલ આ “કલ્યાણત્રય સંબંધી બીજા પણ બે અભિલેખીય ઉલ્લેખ પ્રસ્તુત મંદિરમાં મળે છે, જેને પણ અહીં આવરી લઈશું. આ સંબંધનો પ્રથમ (સંવત વગરનો) લેખ મંદિરની (દવકુલિકાની ?) ભીંત પર આવેલો નોંધાયો છે. (વસ્તુતયા જે ગોખમાં આ “કલ્યાણત્રય છે તેની જ થાંભલીની બેસણી પર તે લેખ છે.) જેમાં નવાંગવૃત્તિકાર ‘અભયદેવસૂરિના સંતાનય “શ્રીચંદ્રસૂરિએ “કલ્યાણત્રય'માં નેમિનાથનાં બિબોની પ્રતિષ્ઠા કરી તેવો ઉલ્લેખ છે૮ : યથા : Page #257 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ નિર્ચન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨ कल्याणत्रये श्रीनेमिनाथबिंबानि प्रतिष्ठितानि नवांगवृत्तिकार श्रीमद् अभयदेवसूरिसंतानीय श्रीचंद्रसूरिभिः श्रे० सुमिग श्रे० वीरदेव० श्रेष्ठी गुणदेवस्य भार्या जयतश्री साहुपुत्र वईरा पुना लुणा विक्रम खेता हरपति कर्मट राणा कर्मटपुत्र खीमसिंह तथा वीरदेवसुत अरसिंह प्रभृतिकुटुंबसहितेन गांगदेवेन कारितानि..... (મુનિશ્રી વિશાલવિજયજી કલ્યાણત્રય'નું “શ્રી નેમિનાથ ભગવાનના ત્રણ કલ્યાણકોના દિવસોમાં ભરાવેલાં (મંદિર)નાં બિંબોની......પ્રતિષ્ઠા કરી એવું અર્થઘટન કરે છે : (એજન પૃ. ૨૨); તે બરોબર નથી.) એમ જણાય છે કે અગાઉ કથિત સં. ૧૩૪૩નાં “કલ્યાણત્રય'નો ઉલ્લેખ કરતા લેખમાં પ્રતિષ્ઠાપક આચાર્ય શ્રી ચંદ્રસૂરિનું નામ આપવું રહી ગયું હોઈ, તે માટે જુદો લેખ દેવાની જરૂરત ઊભી થઈ હશે. પ્રસ્તુત “ચંદ્રસૂરિનો સં. ૧૩૪૪ ઈ. સ. ૧૨૮૮માં “ઋષભદેવની પ્રતિમા ભરાવ્યાનો એક અન્ય લેખ મંદિરમાં મોજૂદ છે. (એજન પૃ. ૧૧૦). નેમિનાથ મંદિરના રંગમંડપના, અને કલ્યાણત્રયવાળા ગોખલાની બાજુમાં રહેલા એક સ્તંભ પર સં. ૧૩૪૪ | ઈ. સ. ૧૨૮૮માં પ્રસ્તુત કલ્યાણત્રયની પૂજા માટે ૧૨૦ વિસલપ્રિયદ્રમ્મ ભંડારમાં અપાયાનો પણ લેખ છે, જે ઘટના તેની પ્રતિષ્ઠા પછી લગભગ દોઢેક વર્ષ બાદની છે : ओम् ॥ संवत् १३४४ वर्षे आषाढ सुदि पूर्णिमायां । देव श्री नेमिनाथचैत्ये श्रीकल्याणत्रयस्य पूजार्थं श्रे० सिरधर तत्पुत्र श्रे० गांगदेवेन वीसल प्रीयद्रमा (म्मा)णां १२० श्रीनेमिनाथदेवस्य भांडागारे निक्षिप्तं । वृद्धफल भोग(य) मासं प्रति द्रम ३ चटंति । पूजार्थं । आचंद्र कालं यावत् । शुभं भवतु ॥श्री।। (અહીં પણ વિશાલવિજયજી મંદિરમાં “ત્રણે કલ્યાણકોની પૂજા માટે” એવો અર્થ ઘટાવે છે તે બંધબેસતો નથી. અહીં કલ્યાણકોની પૂજાની વાત નથી, પણ ‘કલ્યાણત્રય'ના પ્રતીકરૂપ રચનાની પૂજાની વાત સમજવાની છે.) - આ પ્રતિમા મુખમંડપની અસલ ચોકીઓથી પૂર્વ તરફની વધારેલી ચોકીમાં જાળીયુક્ત ભિત્તિને આધારે રથિકા સાથે ટેકવેલી છે; અને તે ચૌમુખ નહીં, એકમુખ છે; તેથી એક પ્રકારનો કલ્યાણત્રય'નો “પટ્ટ' છે, ત્રણે પરિમાણોમાં વિસ્તરતી રચના નથી (ચિત્ર ૩); વિશેષમાં તેમાં સૌથી ઉપરની ત્રીજી મૂર્તિ ગાયબ થઈ છે, પણ તેમ છતાં આયોજન સરસ લાગે છે. મંદિરના ઉપર ચર્ચિત અભિલેખોમાં કહેલ ‘કલ્યાણત્રય' તે આ જ રચના છે. Page #258 -------------------------------------------------------------------------- ________________ સાહિત્ય અને શિલ્પમાં ‘“કલ્યાણત્રય” ‘કલ્યાણત્રય’ અંગે કેટલાક વિશેષ સંદર્ભો પ્રાપ્ત થાય છે જે અહીં હવે રજૂ કરીશું. “ગિરનાર’ પરના એક સંવત્ નષ્ટ થયેલા ખંડિત લેખમાં ‘કલ્યાણત્રય’નો આગળના વિશેષ લુપ્ત સંદર્ભમાં ઉલ્લેખ આવે છે :૩૧ स्वस्ति श्री धृति नमः श्रीनेमिनाथाय ज वर्षे फाल्गुन शुदि ५ गुरौ श्री (यादवकुल) तिलकमहाराज श्रीमहीपाल (देव विजयराज्ये) वयरसिंह भार्या फाउसुत सा (सालिग) सुत सा. साईआ सा. मेला मेला जसुता रुडी गांगी प्रभृति (श्रीनेमि ) नाथप्रसादः कारितः प्रतष्टि (ठतं श्रीचंद्र ) सूरि तत्पट्टे श्रीमुनिसिंह ( सूरि ) - ..कल्याणत्रय (लि० ओ० ओ० रि० ई० बॉ० प्रे० पृ० ३५४) આમાં વંચાયેલ........ “તિલક મહારાજ શ્રીમહીપાલ”. .ભાગમાં મૂળે ‘‘(યાદ્રવત)તિજ્ઞ મહારાન શ્રી મહીપાત(દેવવિનય રાખ્યું)" હોઈ શકે છે અને તો તે ચૂડાસમા રા'મહીપાલદેવ(પ્રથમ)ના સમયનો, અને મોટે ભાગે ઈસ્વીસન્ની ૧૪મી શતાબ્દીના પ્રથમ ચરણનો, લેખ હોઈ શકે છે : અને જે પ્રાસાદ કરાવેલો તે......(નેમિ)નાથનો હોવો જોઈએ અને તો ત્યાં તૂટેલ ભાગ પછીથી આવતું ‘‘કલ્યાણત્રય’ એ પ્રસ્તુત લેખમાં જેનાં નામ આવે છે તે શ્રાવક-શ્રાવિકાઓએ મંત્રી ‘તેજપાળ'ના ‘કલ્યાણય'માંથી સ્વતંત્ર કરાવેલો હોવો જોઈએ. (હું માનું છું કે ચૈત્યપરિપાટીકારો તેમ જ સોમસૌભાગ્યકાવ્યના કર્તા પ્રતિષ્ઠાસોમ જેને લક્ષોબા કિંવા લખપતિ દ્વારા ગિરનારમાં કરાવેલ ચતુર્મુખ પ્રાસાદની વાત કરે છે તે ૧૫મા શતકના પ્રાસાદને સ્થાને અસલમાં આ મહીપાલદેવના સમયનો કલ્યાણત્રય પ્રાસાદ હશે. લક્ષોબાવાળો પ્રાસાદ હાલ મોજૂદ છે. અને તેમાં ચાર ઊંચી થાંભલીવાળી મહૂલી શી રચના છે, જેની અંતર્ગત મૂળે ‘કલ્યાણત્રય’ હશે.) ગિરનાર, આબૂ, કુંભારિયા સિવાય થોડાંક અન્ય સ્થળોએ પણ ‘કલ્યાણત્રય' હોવાનાં કેટલાંક સાહિત્યિક સાથ્યો ઉપલબ્ધ છે. એક કાળે એવી એક પ્રતિષ્ઠા શત્રુંજયગિર પરની ‘ખરતરવસહી’(ઈ. સ. ૧૩૨૫)માં હતી૨, અને મેવાડમાં આવેલા ‘દેલવાડા’(દેવકુલપાટક)ની ‘ખરતરવસહી'માં પણ હતી; આ દેલવાડાના ‘કલ્યાણત્રય’ વિષયક બે અપ્રકટ અજ્ઞાતકર્તૃક ૧૫મા સૈકાની ચૈત્યપરિપાટીઓમાંથી ઉદ્ધરણ અહીં ટાંકીશું૩૩ : ૨૩૭ Page #259 -------------------------------------------------------------------------- ________________ २३८ અને तु ( सुझदेवी ? मरुदेवी) गयवरि चडिया सिरि सत्तरिसउ चंग, पंचय पंडवगुरु सहियओ कल्याणत्रय रंग; अठ्ठावय जगि सलहिय से तिहूयणि तिलय समाण, ठामि ठामि वर पूतलीय जाणे करई वखाण....९ पडिमाठिय नमिविनमि नमि जंबूवृक्षविहार गुरु गुरुवलि वंदिय से जिणदत्तसूरि गणहार संभव अजिय जुहारिय अ वासपूज्य फलसार खरतरवसही मनहर ओ माणतुंग अवतार.... १० — श्री तीर्थचैत्तपरिपाटी खरतरभुवणि सिरि आदि जिणेसरं, कल्याणत्रयी जाईय अ; बावन्न देहरा पवर बिंबावली, अष्टापदि मन मोहीय ओ. ३ નિર્પ્રન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨ - श्री तीर्थचैत्तपरिवाडी તદતિરિક્ત જેસલમેરની ખરતરવસહી, જે સં. ૧૪૬૯ / ઈ. સ. ૧૪૧૩ આસપાસ બનેલી, તેમાં સં. ૧૪૯૫ / ૧૪૩૯ સુધીના સિલસિલાબંધ લેખો મળે છે; ત્યાં ‘કલ્યાણત્રય'ની રચનાની નોંધ લીધી છે જે મહત્ત્વની હોઈ અહીં તેની ચર્ચા કરીશું : પં. અંબાલાલ શાહ અનુસાર ‘અહીં એક પીળા પાષાણનું સ્તૂપાકૃતિનું સુંદર સમવસરણ સં. ૧૫૧૮ના લેખવાળું છે. મધ્યમાં ઉપરાઉપરી ત્રણ ચૌમુખજી અને એક મોટી પાદુકા વિરાજમાન છે.”૩૪ પણ મૂળ લેખમાં આ रथनाने 'ट्याएात्रय' डडी छे : यथा : उप (१) विक्रम संवत् १५१८ वर्षे श्री जेसलमेर महादुर्गे राउल श्रीचाचिगदेव विजयि राज्ये ऊकेश वंशे चोपडा गोत्रे सा० हेमा पुत्र पूना तत्पुत्र दीता तत्पुत्र पांचा तत्पुत्र सं० सिवराज सं० महिराज सं० लोला तद बांधवेन सं० (२) सुहवदे पुत्र सं० थिरा सं० महिराज भार्या महिगलदे पुत्र सहसा साजण सं० लोला भार्या लीलादे पुत्र सं० सहजपाल रत्नपाल सं० लाखण भार्या लखमादे पुत्र सिखरा समरा माला मोढा सोढा कउंरा पौत्र ऊधा श्रीवत्स सारंग सद्धा श्रीकरणं ऊगमसी सदारंग भारमल्ल सालिग सुरजन मंडलिक पारस प्रमुख परिवार सहितेन वा० कमलराज गणिवराणां सदुपदेशेन मातृरूपी पुण्यार्थं श्रीकल्याणत्रय । Page #260 -------------------------------------------------------------------------- ________________ સાહિત્ય અને શિલ્પમાં “કલ્યાણત્રય” (३) श्री सुमति बिंबानि कारितानि प्रतिष्ठितानि श्रीखरतरगच्छे श्रीजिनभद्रसूरि पट्टालंकार श्री जिनचंद्रसूरिभिः वा० कमलराज गणिवराणां शिष्य वा० उत्तमलाभ गणि प्रणमति । પ્રસ્તુત રચના અહીં ચિત્ર ૪માં રજૂ કરી છે. તે સં ૧૫૧૮ / ઈ. સ. ૧૪૬૨ની હોવાની લેખથી નિશ્ચિત છે. ૨૩૯ ‘કલ્યાણત્રય’ની રચના અર્થપૂર્ણ હોવા ઉપરાંત તેની વિભાવના અને અભિવ્યક્તિ મનોહારી અને પ્રભાવક હોઈ શકે છે, તે તથ્ય આબૂના દૃષ્ટાંત પરથી અને કુંભારિયાના ફલકાકાર ખંડ પરથી કળી શકાય છે. આ વિષયની પ્રતીક-રચના કરવાનો પ્રારંભ ક્યારે થયો હશે ? વસ્તુપાલ-તેજપાલના સમય પૂર્વે તે થતી હોવાનો કોઈ ગ્રંથ કે અભિલેખનો આધાર મને હજી સુધી મળ્યો નથી. જિન નેમિનાથના ગિરનાર ૫૨ થયેલાં ત્રણ કલ્યાણકોની વાત તો આગમભાષિત હોઈ, પુરાતનકાળથી જાણીતી હતી. રૈવતગિરીશ્વર યાદવ નેમિનાથનું ત્યાં તીર્થસ્થાન પણ ઠીક ઠીક પ્રાચીન કાળથી અસ્તિત્વમાં હોવાના અલ્પ પણ નકારી ન શકાય તેવા નિર્દેશો છે : પણ જિનના ‘કલ્યાણત્રય’ જેવી કેવળ વૈભાવિક, અમૂર્ત પરિકલ્પનાને સંમૂર્ત કરવાનો પ્રથમ જ વાર, અને એથી મૌલિક વિચાર તો કદાચ મંત્રી તેજપાળને અને એમની શિલ્પી-શ્રેણીને આવ્યો હોય તેવા તર્ક કરી શકાય. અન્ય વિશેષ પ્રાચીન પ્રમાણો લભ્ય ન બને ત્યાં સુધી તો એ યશ મંત્રીવર્ય તેજપાળને આપીએ તો ખોટું નથી૭ ! પરિશિષ્ટ ગિરનાર પરનું ‘કલ્યાણત્રય' ચૈત્ય તેજપાળ મંત્રીએ કરાવ્યાનાં સમકાલિક તેમ જ સમીપકાલિક લેખકોનાં પ્રમાણો ઉ૫૨ જોઈ ગયા છીએ; પણ બે કર્તાઓ એવા છે કે તેઓ પ્રસ્તુત ચૈત્યના નિર્માણનો યશ સચિવેશ્વર વસ્તુપાલને અર્પે છે. તેમાં એક તો છે કલ્પપ્રદીપ કિંવા વિવિધ તીર્થકલ્પના રચયિતા આચાર્ય જિનપ્રભસૂરિ. એમના સંસ્કૃતમાં રચાયેલા ‘શ્રી ઉજ્જયંતસ્તવ’માં સંબંધકર્તા પદ્ય નિમ્નાનુસારી છે : अत अवात्र कल्याणत्रय मन्दिरमादधे श्रीवस्तुपालोमन्त्रीश श्चमत्कारित भव्यहृत् ॥६॥ (જિનપ્રભસૂરિએ તો ત્યાં “વસ્તુપાલવિહાર”માં રહેલ “અષ્ટાપદ”ની સામેની “સમ્મેતશિખર’”ની રચનાને “નંદીશ્વરદ્વીપ” માનવાની ભૂલ પણ કરી છે.) - वि० ती० क० पृ० ७ બીજો ગિરનાર સંબંધી ઉલ્લેખ પિપ્પલગચ્છીય હીરાણંદસૂરિના વસ્તુપાલરાસ(સં. ૧૪૮૫ / ઈ. સ. ૧૪૨૯)માં મળે છે : ત્યાં પણ પ્રસ્તુત મતલબનું કહ્યું છે : યથા : .. Page #261 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ નિર્ગસ્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨ વેચીય બાર કોડિ વિવાહપૂરિ, અસીય સહસ્ર લખ બાર; સમ્મસિહર તીરથ અટ્ટાય સિડ્યુંજય અવતારું, જિણ કલ્યાણત્રય પમુહ કરાવીય, અન્ન તિર્થં બહુ ચંગિ, સંઘાહિય વસ્તુપાલ ઈમ ચલ્લઈ સેતુજ ગિરિવર શૃંગિ ૯૨ મંત્રીશ્વર વસ્તુપાળ મંત્રી તેજપાળના “મોટાભાઈ” હતા, મહામાત્ય પદે વિભૂષિત હતા, અને વિદ્વજ્જનોના આશ્રયદાતા, દાનેશ્વરી, ધર્મવીર તેમ જ અનેક દેવાલયાદિ સુકૃતોના કરાવનાર તરીકે તેમની ખ્યાતિ હોઈ, ઉપરકથિત બે કર્તાઓએ મંત્રીશ્વર વસ્તુપાલને “કલ્યાણત્રય”ના કારાપક માની લીધી હોય તે બનવાજોગ છે. પરંતુ ઉપર જોઈ ગયા તે ઢગલાબંધ સાઢ્યો, જેમાં સમકાલિક લેખક નાગેન્દ્રગથ્વીય વિજયસેનસૂરિ પણ સમાવિષ્ટ છે, તે જોતાં સદરહુ રચના નિઃશંક તેજપાલ નિર્માપિત હતી. ટિપ્પણો : ૧. પ્રવીન પૂર્ણરાવ્યસંપ્રદ, Pt. 1, Ed. C. D. Dalal, G.0.s. no. 13, first ed. Baroda 1920, sec. ed. Baroda 1978, p. 6; દ્વિતીય ડવ; તથા સતસ્ક્રબ્રિતિચાઃિ વસ્તુપાનપ્રાપ્તિસંપ્રદ, સં. પુણ્યવિજયસૂરિ, સિઘી જૈન ગ્રંથમાલા, ગળ્યાંક ૫, મુંબઈ ૧૯૬૧,પૃ ૧૧૧, દ્વિતીય કડવું. ૨. મુનિ નિત્યાનંદવિજય, શ્રી રૈવતગિરિ-સ્પર્શના, શ્રી આત્મકમલ-દાન-પ્રેમ-જંબુસૂરિ-જૈનગ્રંથમાળા, મણકો ૪૭, આવૃત્તિ પહેલી, ડભોઈ વિ. સં. ૨૦૩૭(ઈ. સ. ૧૯૮૧), પૃ. ૯૨ ૩. વિવિધ તીર્થક્ષત્પ, પ્રથમ ભાગ, સં. જિનવિજય, સિંઘી જૈન ગ્રંથમાલા, ઝળ્યાંક ૧૦, શાંતિનિકેતન ૧૯૩૪, પૃ ૧૦. ૪. પ્રવવંતામણિ, પ્રથમ ભાગ, સં. જિનવિજય મુનિ, સિંઘી જૈન ગ્રંથમાલા ગ્રન્થાંક ૧, શાંતિનિકેતન ૧૯૩૩, પૃ. ૧૦૧. ૫. પ્રવચન, પ્રથમ ભાગ, સં. જિનવિજય, સિધી જૈન ગ્રંથમાલા, શાંતિનિકેતન ૧૯૩૫, પૃ. ૧૧૬. ૬. ઉતરવૃર્વાનિ, સં. આચાર્ય જિનવિજય મુનિ, સિંઘી જૈન ગ્રંથમાલા, ન્યાંક ૪૨, મુંબઈ ૧૯૫૬, પૃ. ૫૩. ૭. એજન, પૃ. ૬૩. ૮. જુઓ “જ્ઞાનચંદ્રકૃત સંસ્કૃત ભાષા-નિબદ્ધ શ્રી રૈવતતીર્થ સ્તોત્ર”, સં. સ્વ.) અગરચંદ નાહટા ! મધુસુદન ઢાંકી, Aspects of Jainology, Vol. II. Pt. Bechardas Doshi Commemoration Volume, Eds, M. A. Dhaky and sagarmal Jain, Varanasi 1987, p. 113. (પ્રસ્તુત કૃતિ અને મૂળ લેખ આ સંગ્રહમાં પણ સમાવી લેવામાં આવ્યો છે.) ટિપ્પણો તૈયાર કરતે સમયે આ વિષયને સ્પર્શતો એક સમાંતર સંદર્ભ ધ્યાનમાં આવ્યો. ખરતરગચ્છીય જિનકીર્તિસૂરિની સંસ્કૃતમાં નિબદ્ધ જિનાર્વત્યપરિપાટીસ્તવન(પ્રાય: ઈસ્વી ૧૪૫૩ પછી તુરત જ)માં Page #262 -------------------------------------------------------------------------- ________________ સાહિત્ય અને શિલ્પમાં “કલ્યાણત્રય” ૨૪૧ પણ કલ્યાણત્રયનો અને તેમાં રહેલા ત્રિરૂપધારી નેમિનાથનો ઉલ્લેખ છે : યથા : कल्याणकाख्ये भवने विशाले यस्मिन्नवस्थात्रयरूपधारी । शिवातनुजो वितनोति भद्रं वन्दे सदा तं गिरिमुज्जयन्तम् ॥११॥ (સ્તોત્ર માટે જુઓ તોત્રસમુથ, સં. ચતુરવિજયમુનિ, મુંબઈ ૧૯૨૮, પૃ. ૨૫૫). ૯. અદ્યાવધિ અપ્રકાશિત. લેખક દ્વારા તેનું સંપાદન થનાર છે. ૧૦. એજન. ૧૧. શ્રી શાન્તિસૂરિ-જૈન-ગ્રંથમાલા, ઝળ્યાંક ૫, અમદાવાદ ૧૯૪૧, પ્રસ્તાવ ૬, પૃ. ૧૦૨. ૧૨. પ્રસ્તુત કૃતિ પણ લેખક દ્વારા થોડાં વર્ષો પૂર્વે સંપાદનાર્થે તૈયાર થઈ ગઈ છે, નિગ્રંથના હવે પછીના અંકમાં પ્રગટ કરવા વિચાર્યું છે. ૧૩. “શ્રી ગિરનારમૈત્યપ્રવાડિવિનતિ”, સં. વિધાત્રી વોરા, Aspects of Jainology, Vol. I, p. 144. ૧૪, “શ્રી ગિરનાર ચૈત્યપરિપાટિ", સં. મધુસુદન ઢાંકી ! વિધાત્રી વોરા, Aspects of Jainology, Vol. II, p. 136. ૧૫. (સ્વ) અગરચંદ નાહટાએ પ્રસ્તુત ચૈત્યપરિપાટીની નકલ લેખકને આપેલી; તેમાંથી ઉપરનું પદ્ય ઉદ્ધત કર્યું છે. (લેખકને સ્મરણ છે કે પ્રસ્તુત ચૈત્યપરિપાટી નાહટાજીએ પછીથી ક્યાંક પ્રકાશિત કરી દીધી છે.) ૧૬. પ્રાચીન તીર્થમાળા-સંગ્રહ, ભાગ ૧ લો સં. શ્રી વિજયધર્મસૂરિ, ભાવનગર સં. ૧૯૭૮ (ઈ. સ. ૧૯૨૨), પૃ. ૩૫. ૧૭. “ગિરનાર-ચૈત્યપરિપાટિ", સં. પં. બેચરદાસ દોશી, પુરાતત્ત્વ, ૧-૩, અમદાવાદ ૧૯૨૩, પૃ. ૨૯૫. ૧૮. “રંગસાર કૃત ગિરનારમૈત્યપરિપાટી”, સં. (સ્વ) અગરચંદ નાહટા | પં. બાબુભાઈ સવચંદ શાહ, Aspects of Jainology, Vol. II, p. 173. ૧૯. સાથે જ જુઓ મુનિ જયંતવિજયજી, આબૂ ભાગ પહેલો, શ્રી વિજયધર્મસૂરિ ગ્રંથમાળા,પુસ્તક ૧૦, ઉજ્જૈન ૧૯૩૩, પૃ. ૧૧૬ સામેનું ચિત્ર. ૨૦. પં. કલ્યાણ વિજયજી ગણી “આવૂ સેતાવાડા રે નૈન તિર” પ્રવચ-પરિગત, જાલોર ૧૯૬૬, પૃ. ૩૨૬. ૨૧. જયંતવિજયજી, આબૂ ભાગ પહેલો, પૃ. ૧૧૬. 22. U. P. Shah, Studies in Jain Art, Banaras 1955, p. 117. ૨૩. આવી રચના (અનુમને ઈ. સ. ૧૩૨૦) શત્રુંજયના એક મંદિરમાં છે, જે વિષય લેખક દ્વારા “શત્રુંજયગિરિની ખરતરવસહી” નામક લેખમાં ચર્ચા થયેલી છે, જે નિગ્રંથના ચોથા અંકમાં પ્રગટ થનાર છે. ૨૪. અલબત્ત, એ પ્રકારની રચનાની પ્રથા ખાસ તો દિગંબર સંપ્રદાયમાં પ્રચારમાં છે. નિ, ઐ, ભા. ૨-૩૧ Page #263 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ નિર્ઝન્ય ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨ ૨૫. જુઓ Shah, Studies, Plate xxiii, Fig. 59. ૨૬. વીસેક વર્ષ પહેલાં રૂબરૂ તપાસતાં તેમાં કલ્યાણત્રયના ભાવની નીચેની પટ્ટી પર ઘસાઈ ગયેલા અને ઝાંખા અક્ષરોમાં ‘કલ્યાણત્રય વંચાતું હોવાનું સ્મરણ છે. ૨૭. જુઓ મુનિ વિશાલવિજયજી, શ્રી આરાસણતીર્થ અપરનામ શ્રી કુંભારિયાજી તીર્થ, શ્રી યશોવિજયજી ગ્રંથમાળા. ભાવનગ૨, ૧૯૬૧, પૃ. ૧૦૮, લેખાંક (૪૧). ૨૮. મુનિ વિશાલવિજયજી, શ્રી આરાસણ, પૃ. ૨૧, લેખાંક (૨). ૨૯. એજન, પૃ. ૩૧-૩૨, લેખાંક (૧૬). ૩૦. અત્યાર સુધી જોઈ વળેલ તમામ સાહિત્યિક, અભિલેખીય, અને તાદેશ પ્રમાણમાં ત્રણ માળયુક્ત રચના જ અભિપ્રેત હોવાનું લેખકને જણાયું છે. અહીં નવતર રીતે “કલ્યાણત્રય વિભાવને પટ્ટારૂપે ઘટાવ્યો છે. ૩૧. જુઓ પ્રવીર જૈન સંપ્રદ (દ્વિતીય ભા) સંજિનવિજય, પ્રવર્તક શ્રીકાંતિવિજય જૈન ઇતિહાસમાલા, પુષ્પ - છઠ્ઠ, ભાવનગર ૧૯૨૯, પૃ. ૭૪, લેખાંક ૬૩. ૩૨. જુઓ આ ગ્રંથમાં લેખક દ્વારા સંપાદિત કવિ દેપાલકૃત “ખરતરવસહી ગીત,” કડી ૩. ૩૩. હાલમાં લેખક દ્વારા સંપાદિત આ રચના પ્રકાશનાર્થે જઈ રહી છે. ૩૪. પંઅંબાલાલ પ્રેમચંદ શાહ, જૈન તીર્થ સર્વસંગ્રહ, ભાગ ૧, (ખંડ બીજો) અમદાવાદ ૧૯૫૩, પૃ ૧૬૭. ૩૫. અગરચંદ નાહટા, વિજ્ઞાનેર જૈન સંપ્રદ, કલક્તા વી. નિ. સં. ૨૪૮૨ (ઈ. સ. ૧૯૫૫), પૃ. ૩૮૪, ક ૨૦૦૨, નાહટાજીએ ત્યાં આ રચનાને “ત્રિભૂમિયા ચૌમુખ' કહી છે. ૩૬. ત્યાં ટેકરી પરનું નેમિનાથનું મંદિર ૧૧મી સદીનું છે. તેને લગતો પછીનો ઈસ. ૧૧૩૭નો તુલ્યકાલીન લેખ જ્ઞાત છે. ૩૭. જેમ ગિરનારના ‘વસ્તુપાલવિહાર'(ઈ. સ. ૧૨૩૨)માં સ્થિત “સમેતશૈલ”ની રચના વસ્તુપાલે જ સૌ પ્રથમ કરાવી હોવાનું, એ વિભાવની પ્રતીકરૂપ રચનાને પહેલી જ વાર સંમૂર્ત કરાવી હોવાનું જણાય છે તે જ પ્રમાણે મંત્રી લઘુબંધુ તેજપાળે “કલ્યાણત્રય”ના વિભાગને પાર્થિવરૂપે પ્રથમ વાર સંભૂત કર્યો હોવાનો તર્ક થઈ શકે. 3८. शत्रुजयावतारेऽत्र, वस्तुपालेन कारिते। ऋषभः पुण्डरीकोऽष्टापदो नन्दीश्वरस्तथा ॥१२॥ –વિ. તી. વ. પૃ. ૭ ૩૯. “હીરાણંદ કૃત વસ્તુપાલ રાસ (સં૧૪૮૫),” સં. ભોગીલાલ જ સાંડેસરા, સ્વાધ્યાય, દીપોત્સવી અંક સં. ૨૦૧૯, ઑક્ટો. ૧૯૬૩, પુ. ૧, અંક ૧, પૃ. ૨૬. Page #264 -------------------------------------------------------------------------- ________________ ઉજ્જયંતગિરિની “ખરતરવસહી’ ઉજ્જયંતગિરિના અધિષ્ઠાતૃદેવ, જિન અરિષ્ટનેમિના પ્રાસાદની જગતના ઉત્તર દ્વારેથી ઊતરતાં હેઠાણ ભાગે ડાબી બાજુએ જ પહેલું મોટું મંદિર આવે છે તે વર્તમાને મેલકવસહી” વા “મેરકવસહી” કે “મેરકવશી' નામે ઓળખાય છે. પરંતુ આ અભિધાન ભ્રમમૂલક છે; કેમકે જે બેએક ચૈત્યપરિપાટીકારો “મેલાગર'(મેલા સાહ)ના મંદિરનો ઉલ્લેખ કરે છે તે મંદિર તો તેમના કથન અનુસાર “ધરમનાથ(જિન ધર્મનાથ)નું હતું, કેવળ નાની દેહરી રૂપે જ હતું, અને તેનું સ્થાન નેમિનાથની જગતીના પૂર્વદ્યારની પાસે ક્યાંક હતું. જયારે આ કહેવાતી “મેલક વસહી' તો ઉત્તરદ્વારથી હેઠાણમાં રચાયેલ મોટું બાવન જિનાલય છે અને તે અષ્ટાપદ અને સંમત શિખરના ભદ્રપ્રાસાદો, ગૂઢમંડપ, અને રંગમંડપની રચનાઓ ઉપરાંત “પંચાંગવીર અને નાગબંધ' ઇત્યાદિ ચમત્કૃતિભરી આકૃતિઓની કોરણીવાળી, તેમ જ અન્ય વાસ્તુશાસ્ત્રોક્ત પ્રકારોવાળી સરસ છતોથી શોભાયમાન મંદિર છે. પંદરમા શતકના ઉત્તરાર્થના ચૈત્યપરિપાટીકારો જે એક મંદિરનું ખૂબ હોંશપૂર્વક અને વિગતે વર્ણન કરે છે, તે સર્વ રીતે વર્તમાન મંદિરની રચના સાથે મળી રહે છે. એ વિષયે અહીં આગળ ઉપર જોઈશું. ચૈત્યપરિપાટીદારોએ આ મંદિરને સ્પષ્ટતયા “ખરતર-વસહી” કહ્યું છે અને તેના નિર્માતા તરીકે ભણસાલી નરપાલ સંઘવીનું નામ આપ્યું છે. પ્રસ્તુત ખરતર-વસહીની નિર્માણમિતિ ખરતરગચ્છીય ઉપાધ્યાય જયસોમ સ્વરચિત જયસાગરોપાધ્યાય-પ્રશસ્તિ”માં સં. ૧૫૧૧ | ઈસ. ૧૪૫૫ બતાવે છે; પરંતુ રાણકપુરના ધરણવિહારમાં સ્થિત, સં. ૧૫૦૭ / ઈ. સ. ૧૪૫૧માં બનેલા “શત્રુંજય-ગિરનાર શિલાપટ્ટ'માં પણ ગિરનાર પરની આ ખરતર-વસહીનું અંકન કરેલું હોઈ પ્રસ્તુત વસહી તે પૂર્વે બંધાઈ ચૂકી હોવી જોઈએ. આ મંદિર વિશે બીજી એક ખોટી કિંવદંતી–જે સાંપ્રતકાલીન શ્વેતાંબર જૈન લેખકો અન્વેષણ કર્યા વગર લખે જ રાખે છે–તે એ છે કે સજન મંત્રીએ ટીપ કરીને તૈયાર રાખેલું નેમિનાથ મંદિરના નિર્માણ-ખર્ચ જેટલું દ્રવ્ય જયસિંહદેવ સિદ્ધરાજે ગ્રહણ ન કરતાં તેનો ઉપયોગ આ મંદિરને બંધાવવામાં થયો હતો; પણ આ મંદિર સંબદ્ધ કોઈ જ સમકાલિક કે ઉત્તરકાલિક ઉલ્લેખ આ માન્યતાનું સમર્થન કરતો હોવાનું જ્ઞાત નથી. મંદિરની શૈલી તો સ્પષ્ટતઃ ૧૫મા સૈકાની છે. મંદિરના મૂલગભારામાં વર્તમાન સં. ૧૮૫૯ / ઈ. સ. ૧૮૦૩માં વિજય જિનેન્દ્રસૂરિ દ્વારા પ્રતિષ્ઠિત સહસ્ત્રફણા-પાર્શ્વનાથ મૂલનાયક રૂપે વિરાજમાન છે; પણ ૧૫મા શતકમાં તો Page #265 -------------------------------------------------------------------------- ________________ નિર્પ્રન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨ તેમાં સ-તોરણ પિત્તળની, સોનાથી રસેલ, ‘સોવનમય વીર'ની પ્રતિમા અધિનાયકરૂપે પ્રતિષ્ઠિત હતી; અને તેની અડખેપડખે શાંતિનાથ અને પાર્શ્વનાથની પિત્તળની કાયોત્સર્ગ પ્રતિમાઓ હતી તેવો ચૈત્યપરિપાટીકારોના કથન પરથી નિશ્ચય થાય છે. મૂલનાયકની પ્રતિમા “સંપ્રતિકારિત” હોવાનું તપાગચ્છીય હેમહંસગણિ, શવરાજ સંઘવીની યાત્રાનું વર્ણન કરનાર ચૈત્યપરિપાટીકાર, ખરતરગચ્છીય રંગસાર, તેમ જ કરણસિંહ પ્રાગ્ધાટ પણ કહે છે. આ ઉપરથી આ મંદિર તે કાળે સંપ્રતિ રાજાનું મંદિર કહેવાતું હશે. પણ હાલમાં તો આ મંદિરની સામેની ધા૨ પ૨ આવેલ, ખંભાતના શ્રેષ્ઠીવરો શાણરાજ અને ભુંભવે ઈ. સ. ૧૪૫૯માં બંધાવેલ, અસલમાં જિન વિમલનાથના, મંદિરને સંપ્રતિ રાજાનું મંદિર હોવાનું કહે છે. ૨૪૪ પ્રસ્તુત ખરતરવસહીના બનાવનારાઓએ ઉપલબ્ધ જગ્યાનો બની શકે તેટલો ઉપયોગ કરી, તેમાં બાવન જિનાલયનો તળચ્છંદ લાધવપૂર્વક સમાવી લીધો છે. ઘાટવાળા, પણ અલ્પાલંકૃત સ્તંભયુગ્મ અને દ્વારવાળી મુખચોકી વટાવી અંદર પ્રવેશતાં સૌ પહેલાં મુખમંડપ કિંવા અગ્રમંડપ આવે છે. તેમાં એક છતમાં ‘પંચાંગવીર’૪ અને બીજીમાં ‘વાસુદેવ-ગોપ-લીલા’ (ચિત્ર ૪)નાં આલેખનો કંડારેલાં છે. (આમાં કલેવરોની મહમૂદ બિઘરાના આક્રમણ સમયે ખંડિત થયેલી મુખાકૃતિઓને સં. ૧૯૩૨ / ઈ. સ. ૧૮૭૬ના કેશવજી નાયકના જીર્ણોદ્વાર સમયે ફરીને ઘડી વણસાવી મારી છે.) અહીં કેટલીક બીજી પણ સારી (અને વાસ્તુશાસ્ત્રોક્ત) છતો છે, જેમાંથી ‘નાભિમંદારક' વર્ગની બે અહીં ચિત્ર ૧ અને ૩માં રજૂ કરી છે. મુખમંડપ વટાવતાં તેના અનુસંધાને કરેલ રંગમંડપમાં જોવાલાયક વસ્તુ છે તેનો ‘સભા-પદ્મ-મંદારક’ જાતિનો મહાવિતાન (ચિત્ર ૫). અહીં રૂપકંઠમાં કલ્યાણકોના, અને જિનદર્શને જતા લોકસમુદાયના દેખાવો કંડાર્યા છે. તે પછી આવતા ત્રણ ‘ગજતાળુ’, અને ત્યારબાદ બહુ જ ઘાટીલા ‘કોલ'ના પણ ત્રણ થરો લીધા છે, જેનાં પડખલાંઓમાં સુરેખ રત્નોની ઝીણી કંડારશોભા કાઢી છે; અને વજ્રશૃંગો'માં કમળપુષ્પો ભર્યાં છે. આ થરો પછી ૧૬ ‘લૂમા’(લાંબસા)નો પટ્ટ આવે છે. તે પછી (હોવી ઘટે તે) અસલી ‘પદ્મશિલા' કિંવા ‘લંબન’ને સ્થાને આધુનિક જીર્ણોદ્વારમાં રૉમક શૈલીનું “લંબન' ખોસી, સોનાની થાળીમાં લોઢાની મેખ મારી છે ! આ મુખ્ય વલયાકાર મહાન્ વિતાનના બહારના પ્રત્યેક વિકર્ણવિતાનો(તરપૂણિયાઓ)માં મોટું અને માતબર ગ્રાસમુખ કોરેલું છે (ચિત્ર ૬), જેવું અગાઉ કુંભારિયાના મહાવીર જિનાલય (ઈ. સ. ૧૦૬૨)ના સોલંકીકાલીન સમાંતર દૃષ્ટાંતમાં પણ જોઈ શકાય છે. રંગમંડપ પછી ‘‘છચોકી' કરેલી છે; પણ તેનું તળ ઊંચું લેવાને બદલે રંગમંડપના તળ બરોબર રાખવાથી વાસ્તુનો વિન્યાસ અને એથી આંતરદર્શનનો લય નબળો પડી જાય છે, રસરેખાનો છંદ પણ વિલાઈ જાય છે. અહીં કેટલીક ઘુમટીઓ કરી છે : તેમાંની એકના Page #266 -------------------------------------------------------------------------- ________________ ઉજ્જયંતગિરિની ‘ખરતરવસહી’ ‘નાભિચ્છંદ’ જાતિનો વિતાનનો ઉપાડ જીવંત ભાસતા અને સુશ્લિષ્ઠ હંસોની પંક્તિથી કર્યો છે (ચિત્ર ૨). રંગમંડપ તેમ જ છચોકીના સ્તંભોમાં થોડીક જ કોરણી કરેલી હોઈ, વિતાનોને મુકાબલે (અને વિરોધાભાસથી) તે સૌ શુષ્ક લાગે છે. છચોકીમાં “ગૂઢમંડપ'નું મુખ્ય કોરણીયુક્ત સપ્તશાખાદ્વાર પડે છે, જેના ઉંબરાનું આરસનું માણુ અલબત્ત આધુનિક છે. દ્વારની બંને બાજુએ, મથાળે ‘ઈલ્લિકાવલણ’ના મોડ યુક્ત, યક્ષ (ચિત્ર ૭) અને યક્ષીની મૂર્તિવાળા મઝાના મોટા ‘ખત્તક’ (ગોખલા) કાઢ્યા છે. ૨૪૫ ગૂઢમંડપની બહારની ભીંત તત્કાલીન શિલ્પ-પરંપરાને અનુકૂળ અને વાસ્તુશાસ્ત્રોમાં વર્ણવી હશે તેવી, ઘાટ અને રૂપાદિ અલંકારયુક્ત રચના બતાવે છે. આમાં ‘કુંભા’ પર યક્ષયક્ષીઓ-વિદ્યાદેવીઓ, અને ‘જંઘા’માં દિક્પાલો, સુરસુંદરીઓ, અને ખડ્ગાસન જિનમૂર્તિઓ કંડારેલી છે, જેમાંની ઘણીખરી ખંડિત છે. અન્યત્ર ૧૫મા શતકની છે તેને મુકાબલે અહીંની કેટલીક મૂર્તિઓ—ખાસ કરીને દિક્પાલાદિની મૂર્તિઓ—ના કામમાં લચકીલપણું જરૂર દેખાય છે, મૂર્તિઓ ખંડિત હોવા છતાં, ગૂઢમંડપની અંદરના ભાગમાં દીવાલોમાં ખત્તકો ગોખલાઓ કર્યા છે, તે પ્રાચીન છે. જો કે તેમાં અસલી મૂર્તિઓ રહી નથી પણ ખત્તક પરના દેવતાપૂર્તિ ધરાવતું ઈલ્લિકાવલણ દર્શનીય છે. (ચિત્ર ૭); પણ મોટી ક્ષતિ તો મૂળ અલંકૃત વિતાનને હટાવી તે સ્થળે જીર્ણોદ્વારમાં આધુનિક ઘુમ્મટ કરી નાંખ્યો છે, તે છે. ગૂઢમંડપનાં પડખાનાં (ઉત્તર-દક્ષિણ) દ્વા૨ો જો કે મૂળ દ્વારને મુકાબલે ઓછી શાખાવાળાં હોવા છતાં તેમાં વેલનું કંડાર-કામ સુઘડ અને સુચારુ છે. મંદિરના મૂળ પ્રાસાદને ૧૬મા શતકના અંતે કે ૧૭મા સૈકાના પ્રારંભે આમૂલચૂલ દૂર કરી તેને સ્થાને નવો બનાવેલો છે; અને તેમાં રૂપકામને બદલે પટ્ટબંધો કર્યાં છે, જેમાં વચ્ચેટ પુષ્પબંધમાં મોગલાઈ કારીગરીનો પરામર્શ વરતાય છે. અહીં જે નરપાલ શાહ કારિત પ્રાસાદ હતો તેનું (વાસ્તુશાસ્ત્રોક્ત) અભિધાન રત્નસિંહસૂરિશિષ્ય “શ્રીતિલક” જણાવે છે; ઉપાધ્યાય જયસોમ તેને “લક્ષ્મીતિલક” નામક ‘વરવિહાર' કહે છે. (વસ્તુતયા બન્ને અભિધાનો એકાર્થવાચી છે'.) પણ પાછળ જોઈ ગયા તેમ આ પ્રાસાદના મંદિરની બહિરંગની મૂર્તિઓ ખંડિત થવાથી તેને પૂર્ણતયા કાઢી નાખી, શહેનશાહ અકબરના જમાનામાં નવો પ્રાસાદ કર્યો, જો કે ગૂઢમંડપને ખંડિત મૂર્તિઓ સાથે મૂળ અવસ્થામાં યથાતથા રહેવા દીધેલો. બિકાનેરના રાજાના મંત્રી, અકબર-માન્ય કર્મચંદ્ર બચ્છાવતે, ખરતરગચ્છીય જિનચંદ્રસૂરિ(ચતુર્થ)ના ઉપદેશથી, શત્રુંજય-ગિરનારતીર્થમાં પુનરુદ્વારાર્થે દ્રવ્ય મોકલેલું તેવી નોંધ મળે છે. કર્મચંદ બચ્છાવત ખરતરગચ્છની આમ્નાયના શ્રાવક હોઈ સ્વાભાવિક રીતે જ તેમનું દ્રવ્ય ગિરનાર પર તો “ખરતરવસહી’’ના ઉદ્ધારમાં વપરાયું હશે; અને પ્રસ્તુત ઉદ્ધારમાં ખાસ તો મૂલપ્રાસાદ નવો Page #267 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ નિર્ગસ્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨ થયો તે જ ઘટના બની હશે તેમ જણાય છે. મંદિર ફરતી બાવન કુલિકાઓ છે. તેમાં ધ્યાન ખેંચે તેવી તો ત્રણ જ, અને મોટી, દેહરીઓ છે. તેમાં પણ ગૂઢમંડપના દ્વારસૂત્રે દક્ષિણે, “અષ્ટાપદની રચના ધરાવતા, ભણસાલી જોગે કરાવેલ, “ભદ્રપ્રાસાદ' અને એ રીતે ઉત્તર બાજુએ સંમેતશૈલ(વા નંદીશ્વર)ની રચનાઓને આરસથી મઢીને તેના મૂળ સ્વરૂપને નષ્ટ કર્યું છે. દક્ષિણ તરફના અષ્ટાપદવાળા ભદ્રપ્રસાદની તો દીવાલો પણ નવી થઈ ગઈ છે; છતાં અહીં ધ્યાન ખેંચે તેવી, અને બહુમૂલ્ય કહી શકાય તેવી, એક અસલી સંરચના રહી ગઈ છે : તે છે તેનો “સભા-પા-મંદારક' જાતિનો વિતાન કિંવા કરોટક : (ચિત્ર ૧૨). અહીં રૂપકંઠમાં બહુ જ સરસ, સચેત ભાસતા ચક્રવાકોની આવલી કાઢી છે, અને આંતરે આંતરે ૧૬ વિદ્યાદેવીઓને ઊભવાના ૧૬ ઘાટીલા, તોડિકા સાથે સંલગ્ન એવા પ્રલંબ મદલ(ધોડા) કર્યા છે (ચિત્ર ૮). (મહાવિદ્યાઓની મૂર્તિઓ અલબત્ત ખંડન બાદ દૂર કરવામાં આવી જણાય છે.) આ પછી ગજલાલુના ત્રણ સુઘટિત સ્તરો, અને તે પછી બે નવખંડા-ગાળે ગાળે પાવાળા–કોલ(કાચબા)ના થર છે, જેના દર્શન ભાગની કોરણી, રંગમંડપના કોલ સંદેશ છે. અને તે પછી. કોટકના મધલા ભાગથી શરૂ થતી, પાંચ અણિયાળા અને સાદી પાંદડીથી કોરેલ અને ઝીણી કિનારીથી મઢેલ કોલના ક્રમશઃ સંકોચાતા પાંચ જાળીદાર થરવાળી, ખૂણે ખૂણે ને છૂટા છૂટા વેરેલ ચંપક પુષ્પ સહિતની અને કેન્દ્રભાગે લટકતા પાકેસરયુક્ત મનોહર પધ્ધશિલા કરી છે (ચિત્ર ૧૨). સામે ઉત્તર બાજુએ પ્રતિવિન્યાસે કરેલા સંમેતશૈલ વા નંદીશ્વર) ભદ્રપ્રસાદની મૂળ ભીંતો કાયમ છે તેમાં બહિરંગે વેદિબંધના કુંભ-કલશને મણિબંધ અને રત્નાલંકારથી ખૂબ શોભિત કર્યા છે : અને જંઘામાં પણ દેવરૂપાદિ કર્યા છે : પણ તેમાંની ખંડિત થયેલ તે મુખાકૃતિઓ ઇત્યાદિ પુનરુદ્ધારમાં ટોચીને બગાડી માર્યા છે. અંદરના ભાગમાં જોઈએ તો અહીં પણ દર્શનીય વસ્તુ છે, પ્રાસાદનો સભા-પદ્મ-મંદારક કોટક (ચિત્ર ૯, ૧૦.) આ મહાવિતાનમાં ગજતાળુ અને કોલના થરો આમ તો રંગમંડપના થરો સદેશ છે. પણ થરોના તળભાગ વિશેષ અલંકૃત છે. રૂપકંઠમાં પંચ કલ્યાણક અને વિદ્યાધરોને બદલે તોડિકાની ટેકણવાળા ૧૬ મદલો કર્યા છે (ચિત્ર ૧૧). રૂપકંઠની નીચે, સામે ઉત્તર તરફના ભદ્રપ્રાસાદના વિતાનમાં, મણિપટ્ટિકા છે (ચિત્ર ૧૨); જ્યારે અહીં વેલની ભાત કાઢી છે. (ચિત્ર ૧૧). મહાવિદ્યાઓનાં બિંબ અહીં પણ અદષ્ટ થયાં છે; અને નીચેના બે ગજલાલુના થરોની પટ્ટીઓનાં તળિયાંના ભાગે પુષ્પાવલીને ત્રીજા થરે ઝીણી ઝીણી ઘંટિકાઓની શ્રેણી કરેલી છે (ચિત્ર ૧૧). રંગમંડપમાં છે તેમ અહીં પણ કોટકના મધ્યભાગમાં ૧૬ લૂમાઓનો વલયાકાર ઊંડો પટ્ટ, અને તે પછી શરૂ થતી પધશિલા દક્ષિણ ભદ્રપ્રાસાદના વિતાનની પદ્મશિલાને મળતી જ છે; ફેર એટલો કે અહીં ચંપકને સ્થાને પોયણા પુષ્પનો છંટકાવ છે, Page #268 -------------------------------------------------------------------------- ________________ ઉજ્જયંતગિરિની ખરતરવસહી’ અને કેન્દ્રભાગે પદ્મકેસરને બદલે કમળનો પુટ દીધો છે (ચિત્ર ૧૨). અષ્ટાપદ અને સંમેતશિખર કે નંદીશ્વર-દ્વીપના ભદ્રપ્રાસાદોના કરોટકો જોતાં લાગે છે કે રંગમંડપની છતની મૂળ પદ્મશિલા પણ જો સાબૂત હોત તો તે પણ કેવી અદ્ભુત લાગત ! વસ્તુતયા ૧૫મી શતાબ્દીમાં ગિરનાર પરની ખરતરવસહીની અને ત્યાં અન્યત્રે છતોમાં જે કામની સફાઈ, ઝીણવટ, નાજુકતા, અને નમનીયતા છે તેનો મુકાબલો નથી. એની સામે રાજસ્થાનમાં રાણકપુર, વરકાણા, હમ્મીરપુર, દેલવાડા (આબૂ, ખરતરવસહી) દેવકુલપાટક (મેવાડ-દેલવાડા), કેલવાડા, અને ચિત્તોડગઢમાં જોવા મળતું સમાંતર એવં સમકાલીન કામ ધીંગું, છીછરું, અને કલ્પનાવિહીન જણાય છે. (કંઈક અંશે જેસલમેરનાં બે’એક મંદિરોમાં આને મળતું કામ જોવા મળે છે, જેમકે સંભવનાથ અને ચંદ્રપ્રભ જિનાલયનાં દૃષ્ટાંતો.) દક્ષિણ તરફના ભદ્રપ્રાસાદમાં પટ્ટશાલાના સ્તંભાંતરમાં સુંદર કોરણીયુક્ત ખંડવાળી “અંધ” (અછિદ્ર) જાળી ભરાવેલી છે (ચિત્ર ૧૩). જ્યારે મૂલપ્રાસાદના ગર્ભસૂત્રે રહેલ પશ્ચિમ તરફના ભદ્રપ્રાસાદનું મોવાળ ખુલ્લું છે. ચૈત્યપરિપાટીકાર હેમહંસગણિ તેને ‘શત્રુંજયાવતાર’નો પ્રાસાદ કહે છે. તેના નિર્માતા વિશે જાણવા મળતું નથી. પર્વતની મેખલા(ધાર)ને સાવ અડીને કરેલો આ ભદ્રપ્રાસાદ સાદો હોઈ શિલ્પની દૃષ્ટિએ તેમાં ખાસ ધ્યાન ખેંચે તેવું કશું નથી. (આ ત્રણે ભદ્રપ્રાસાદો અહીંની અન્ય દેહરીઓને મુકાબલે ઘણા મોટા છે.) દેવકુલિકાઓ(દેરીઓ)માં ખાસ ધ્યાન ખેંચે તેવું કશું નથી; (કેટલીક તો વચ્ચે ભીંતો કર્યા સિવાયની સળંગ છે.) આ સિવાય પશ્ચિમ તેમ જ ઉત્તર બાજુની દેહરીઓના ગભારાના, અને તેને લગતી પટ્ટશાલાઓના વિતાનો, તેમાંયે ભમતીના વાયવ્ય ભાગની પટ્ટશાલાના વિતાનો, ૧૫મા શતકની વિતાન-સર્જનકલાની પરાકાષ્ઠા દાખવી રહે છે. આમાંથી દશેક જેટલા ચુનંદા નમૂનાઓ અહીં મૂળ ચિત્રો સાથે અવલોકીશું. ચિત્ર ૧૬માં દર્શાવેલ સમતલ વિતાનમાં વચ્ચે કમલપુષ્પ કરી, ફરતી બે પટ્ટીઓમાં સદાસોહાગણ જેવા ભાસતા છ પાંખડીવાળાં ફૂલોની હાર કાઢી છે, (જેવા પછીથી અમદાવાદ પાસેની ઈ. સ. ૧૫૦૦-૧૫૦૧માં બંધાયેલી સુપ્રસિદ્ધ અડાલજની વાવનાં શોભનાંકનોમાં મળે છે.) વચ્ચેના મોટા પદ્મવાળા ભાગની ચોરસાઈને રક્ષવા, અને એની લંબચોરસાઈ તોડવા, બે બાજુએ કુંજરાક્ષની પટ્ટીઓ કરી છે. તે પછી ઊપસતા ક્રમમાં સદાસોહાગણની ફરીને પટ્ટીઓ કરી છે. છેવટે ભારપટ્ટોને તળિયે ચારે બાજુ મોટાં પદ્મોની કોણી કરી છે. ચિત્ર ૧૪માં ચોકોર પહોળી પટ્ટીમાં સામંજસ્યના વિન્યાસપદે ચોખંડી બાર કોલરૂપી લુમાઓ કરી છે, અને વચ્ચે ગજતાલુનો થર આપી ઊંડાણમાં એવું જ, પણ જરા મોટી કરી, મણિપટ્ટિકાથી બાંધેલ ચોરસક્ષેત્રમાં, ચોખંડી કોલરૂપી લોમા કર્યું છે (ચિત્ર ૧૪). આવા છંદની એક પરિવર્તનાયુક્ત, મૂળે ફરતાં મોટા આઠ ચોખંડા કોલ અને વચ્ચોવચ ક્ષિપ્ત-પ્રક્રિયાથી કરેલ (નવખંડમાં ચોખંડ કોલ ઉતારેલ હશે તેવા) વિતાનનો વચલો ટુકડો માત્ર ૨૪૭ Page #269 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ નિર્ચન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨ જ બચી ગયો છે (ચિત્ર ૧૫). ઉપરકથિત બે પ્રકારોનું વિશેષ વિકસિત દષ્ટાંત હવે જોઈએ. ચિત્ર ૧૭, ૧૯માં સમતલ પટ્ટમાં સામંજસ્ય-ન્યાસમાં ૨૫ પૂર્ણભદ્ર કોલના સંધાન ભાગે પદ્મ-પુષ્પોનો ઉઠાવ કરેલો છે; જ્યારે ચિત્ર ૧૭ અને ૧૯માં આવા કોલની સંખ્યા વધારીને પાંચ અને ચારનો ગુરલઘુ-ક્રમ પ્રયોજ્યો છે અને તેમાં છેલ્લે ફરતાં અર્ધકોલની હાર કરી છે. કોલના સંધાન ભાગે છ પાંખડીવાળા બહુ જ સરસ સદા સોહાગણનાં, સજીવ ભાસતાં, મોટાં ફૂલો છાંટેલાં છે, જેમાંનાં ઘણાંખરાં દુર્ભાગ્યે ખંડિત થયાં છે. ચિત્ર ૨૦, ૧૮માં હારમાં પાંચ પાંચ કોલ ૨૦ લૂમા અને સંધાન ભાગમાં પદ્મપુષ્પ કરેલ છે જ્યારે એ જ વિભાવ, પણ ચતુર્ખાડી કોલ જ લૂમા અને વચ્ચેના ગળામાં વર્તુળ વચ્ચે મોટા કદનાં પા-પુષ્પો કોરેલ છે (ચિત્ર ર૩). આ પ્રકારના છંદવિન્યાસનું આગળ વધેલું દષ્ટાન્ત તે કોલને સ્થાને, ૧૧૪૯=૯૯ કુંજરાષો સમતલમાં ઉતારીને, તેના સંધાનભાગ ચાર પાંખડીઓનાં પુષ્પોથી ભરી લીધા છે (ચિત્ર ૨૧). એ જ હૈતવ (motif) અને ન્યાસનું ઝીણવટભર્યું, પરિવર્તિત રૂપ ચિત્ર ૨૨માં બતાવેલ સમતલ વિતાનમાં જોવા મળે છે. ત્યાં છેવટે ફરતી પુષ્પપટ્ટી કાઢી છે. ચિત્ર ૨૩માં ફરીને ચોખંડા કોલના પ૪૪ના વિન્યાસ કરેલ સમતલ વિતાનમાં ગાળે ગાળે વર્તુલથી સીમિત કરેલ મોટાં પદ્મપુષ્પો ઠાંસ્યાં છે. ભમતીના બિલકુલ નૈૐત્ય ખૂણામાં રહેલા (ચિત્ર ૨૪) કોલના ઘટતા ક્રમમાં ઊંડા ઊતરતા જતા ચાર થરોથી સર્જાતી ચાર ઉત્સિત લૂમાઓના સંયોજનથી રચાતો આ પદ્મકનાભિચ્છેદ જાતિનો વિતાન તો સોલંકીયુગના કારીગરોને પણ સ્તબ્ધ કરી દે તેવો છે. પ્રત્યેક લૂમાની નાભિમાંથી નીકળતા અણિદાર પાંખડીનાં પદ્મફૂલ, અને છતના વચલા, ઊંચકાઈ આવતા બિંદુમાં કરેલ કોમળ પાંખડીઓથી સર્જાતાં કમળફૂલ, તેમ જ કર્ણભાગે ગ્રાસનાં મુખો અને ભદ્રભાગે ચંપાના પાનથી સોહતો આ વિતાન ૧૫મા શતકનાં સર્જનોમાં તો બેજોડ કહી શકાય તેવો છે. આ વિસ્તારમાં કર્ણ પ્રાસમુખ અને ભદ્ર અર્ધપર્ણનાં શોભાંકન કોરેલાં છે. કોલના થરોના ઊંડા ઊતરતા જતા વિન્યાસથી સર્જાતા એક ક્ષિપ્ત-નાભિચ્છેદ જાતિના વિરલ વિતાનનું દષ્ટાંત ચિત્ર ૨૫માં જોવા મળશે. બહુભંગી કોલના એક પછી એક, ક્ષયક્રમથી, અંદર ઊતરતા જતા કુલ ૧૧ જેટલા થરોથી સર્જાતા આ વિતાનની તો સોલંકી કાળમાંયે જોડી જડતી નથી ! મંત્રીશ્વર ઉદયનના પુત્ર આદ્મભટ્ટ દ્વારા નવનિર્મિત શકુનિકાવિહાર(ઈ. સ. ૧૧૬૬)માં આવા સિદ્ધાંત પર રચાયેલા અને ઘણા મોટા વિતાનો હતા; (હાલ તે ભરૂચની જુમા મસ્જિદમાં છે); પણ તેમાં પણ આટલા બધા પડોવાળા અને આવડી સંખ્યામાં થરો લેવાનું સાહસ શિલ્પીઓએ કર્યું હોવાના દાખલા જાણમાં નથી (ચિત્ર ૨૫, ૨૬). ઘડીમાં વાદળાંનાં પટલોને પેલે પાર રહેલ લોકાલોકનો પાર પામવા મથતો Page #270 -------------------------------------------------------------------------- ________________ ઉજ્જયંતગિરિની “ખરતરવસહી' ૨૪૯ લાગે, તો ઘડીમાં પાતાળ-પાણીમાં બાઝેલ શેવાળના એક પછી એક થરો વીંધીને તળિયાને આંબવા યત્ન કરતો હોય એવા વિતાનનું સમગ્ર ભારતમાં આજે તો આ એક માત્ર દૃષ્ટાંત છે ! વસ્તુપાળ-તેજપાળના સમયના, ભાતીગળ અને અતિરિક્ત સૂક્ષ્માતિસૂક્ષ્મ કરણી કરનાર શિલ્પીઓ પણ જેના વખાણ કરે તેવો એક પદ્મનાભ જાતિનો ચેતોહર વિતાન ચિત્ર ૨૭માં રજૂ કર્યો છે. આની રચનામાં સૌ પહેલાં તો ભારોટથી ઊંડા ઊતરીને સદા સોહાગણના ચેતનથી ધબકતાં, ફૂલોની કિનારી કરી, અંદર ચતુઃ છંદમાં ગજલાલુના થરવાળી, પછી વિશેષ ઊંડા ઉતારેલ ચોરસી ન્યાસના કોલનો થર લઈ, અંદર બનતા ભાંગાયુક્ત ક્ષેત્રમાં ચાર દળવાળી, બહુભંગી, ચાર ઉત્સિત લૂમાઓના સંયોજન, અને વચ્ચે ડૂબકી દેતી ક્ષિપ્ત ભૂમાના આવિર્ભાવથી પ્રગટતા આ મનોરમ વિતાનનાં મૂળ તો સોલંકીકાળમાં છે; પણ દળદાર ચોટદાર કલ્પનામાં તો આની સામે આબૂદેલવાડાની જગવિખ્યાત વિમલવસહીના સૂત્રધારો પણ એક કોર ઊભા રહી જાય; અને તાકાતનો ભોગ આપ્યા સિવાય નિપજાવેલી સમગ્ર ઘાટની મુલાયમ સફાઈ, લૂમાઓના ઊપસતા કેન્દ્રનાં કમળોમાં અણિદાર પાંખડીઓમાં સિફતથી ઉતારવામાં આવેલ કુમાશ અને સાહજિક સજીવતાની સામે તો આરાસણના આરસને મીણની જેમ પ્રયોજી જાણનાર, દેલવાડાની લૂણવસતીના શિલ્પીઓ પણ અચંબો પામી ઊભા રહી જાય ! (ચિત્ર ૨૭). ગિરિરાજ ગિરનાર પર આવું બેનમૂન કામ કરી ગયેલા શિલ્પીઓનો મુકાબલો એમના જમાનામાં અન્ય કોઈ સ્થળોના ગજધરો નહીં કરી શક્યા હોય. પંદરમા શતકમાં આવા સર્વાંગસુંદર વિતાનોની રચના થઈ શકે તે માનવું મુશ્કેલ બને છે ! પંદરમી શતાબ્દીના સમકાલીન અને સમીપકાલીન જૈન યાત્રી કવિઓ-લેખકોએ આ ખરતરવસહી વિશે જે નોંધો લીધી છે તે હવે જોઈએ. એમણે વર્ણવેલ મંદિર ગિરનાર પરના વર્તમાને અસ્તિત્વમાં નાનાં મોટાં વીસેક જિનાલયોમાં કેવળ આ કહેવાતી “મેક વસહી”ને જ લાગુ પડે છે. મૂળ કવિઓનાં કવિત વા શબ્દોમાં જ તે હવે જોઈએ : (૧) તપાગચ્છીય હેમહંસ ગણિની ૧૫મા શતકના મધ્યમાં રચાયેલી, ગિરનાર ચૈત્યપરિપાટીમાં યાત્રી ઓસવાલ સમરસિંહ માલદે દ્વારા વિ. સં. ૧૪૯૪ / ઈ. સ. ૧૪૩૮માં સમુદ્ધારેલ “કલ્યાણત્રયને (હાલમાં સગરામ સોનીના કહેવાતા મંદિરમાં) વાંધા પછી, અને હાથી પગલાં તરફ વળતાં પહેલાં, નીચે મુજબ નોંધ કરે છે: હવ જઈઇ નરપાલસાહ કારિઅ પ્રાસાદ | સંપ્રતિ નિવ કરાવિઅ વીર પિત્તલમય વાંદિપ નંદીસર અટ્ટાવહ સેતુંજય અવતાર ! ત્રિભું દિસિ થજી (થકી ?) જિણ નમતું નિરમાલડિએ ચંદ્રગુફા મઝુઝારિ IIરકા નિ, ઐ, ભા૨-૩૨ Page #271 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ નિગ્રંથ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-ર અહીં મંદિર નરપાલ સાહે કરાવ્યાનો, તેમાં સંપ્રતિ રાજાએ કરાવેલ પિત્તળની (મૂલનાયક) મહાવીરની મૂર્તિનો, તેમ જ ત્રણ દિશામાં (ભદ્રપ્રાસાદોમાં રહેલ) નંદીશ્વર, અષ્ટાપદ, અને શત્રુંજયાવતારનો ઉલ્લેખ છે, મંદિરનું જે સ્થાન બતાવ્યું છે તે જોતાં, અને ભદ્રપ્રાસાદોની વિગત જોતાં તે વર્તમાને કહેવાતી “મેરકવશી જ છે. (૨) ઉજ્જયંતશિખર પર (ગિરનાર પર) “લક્ષ્મીતિલક” નામનો મોટો વિહાર (જિનાલય) નરપાલ સંઘવીએ(ખરતરગચ્છીય) જિનરાજસૂરિના પટ્ટાલંકાર જિનભદ્રસૂરિના ઉપદેશથી સં. ૧૫૧૧માં કરાવ્યાનો ઉલ્લેખ ઈસ્વીસનના ૧૬મા શતકના અંતભાગે રચાયેલ પંડિત જયસોમની જયસાગરોપાધ્યાય પ્રશસ્તિમાં આ રીતે મળે છે. संवत् १५११ वर्षे श्री जिनराजसूरि पट्टालंकारे श्रीजिनभद्रसूरि पट्टालंकार राज्ये श्रीउज्जयन्तशिखरे लक्ष्मीतिलकाभिधो वरविहारः । नरपालसंघपतिना यदादि कारयितुमारेभे ॥ (૩) બૃહત્તપાગચ્છીય રત્નસિંહસૂરિશિષ્ય (કદાચ ઉદયવલ્લભસૂરિ કે પછી જ્ઞાનસાગરસૂરિ) સ્વરચિત ગિરનારતીર્થમાળામાં (ઈ. સ. ૧૪૫૩ બાદમાં) કલ્યાણત્રયના દર્શન પછી જે પ્રાસાદમાં જાય છે તે આ “મેરકવશી” જ છે; ત્યાં તેને નરપાલ સાહે સ્થાપેલ “શ્રીતિલકપ્રાસાદ” કહ્યો છે, અને તેમાં (મૂલનાયક) સોવનમય વીર હોવાની વાત કરી છે; અને તેમાં ડાબીજમણી બાજુએ અષ્ટાપદ અને સંમેતશિખરની રચના હોવાની વાત કહી છે: યથા : થાપી શ્રીતિલકપ્રાસાદિ હિંસાહ નરપાલિ પુણ્ય પ્રસાદિહિં, સોવનમય શ્રી વીરો; અષ્ટાપદ સંમેતસિહરઢું ડાવઈ જિમણિઈ બહુ જિણહરણ્યું, રચના અતિ ગંભિરો. ૧૮ કવિએ પ્રાસાદની રચનાને “અતિગંભિર' કહી છે તે યથાર્થ જ છે. (૪) પંદરમા શતકમાં શિવરાજ સંઘવીના સંઘ સાથે ગયેલા કોઈ અજ્ઞાત યાત્રી-મુનિએ કરેલ ગિરનારત્યપરિપાટીમાં તો આ જિનાલયના અંતરંગની ઘણી વિગતો આપવા સાથે એ જે કંઈ કહે છે તેનાથી તો આજે કહેવાતી “મેલકવસહી” તે જ “ખરતરવસહી” હોવાનો તથ્યને આખરી મહોર મારી દે છે. સમરસિંહ-માલદેના મંદિર બાદ યાત્રી જે મંદિરમાં આવે છે તેને સ્પષ્ટ રૂપે તેઓ “ખરતરવસહી” કહે છે. તે નરપાલ સાહ દ્વારા નિર્મિત થયેલી અને તેમાં (ગર્ભગૃહમાં) મહાવીરની સતોરણ પિત્તળની મૂલનાયક મૂર્તિની આજુબાજુ એ જ ધાતુની શાંતિનાથ અને પાર્શ્વનાથની કાયોત્સર્ગ મૂર્તિઓ હોવાનું પણ કહ્યું છે. તદુપરાંત રંગમંડપનું વર્ણન કરતાં ત્યાં “નાગબંધ' અને પંચાંગવીરની છતો, પૂતળીઓ (આજે વિનષ્ટ), જમણી Page #272 -------------------------------------------------------------------------- ________________ ઉજ્જયંતગિરિની “ખરતરવસહી’ ૨૫૧ બાજુ ભણસાળી જોગે કરાવેલ “અષ્ટાપદ અને ડાબી બાજુએ ધરણા સાથે કરાવેલ સંમેતશિખર' (ના ભદ્રપ્રાસાદોની) નોંધ લે છે : ૧૦ યથા : હવઈ ખરતરવસહી ભણી આવિલ નરપાલસાહની સ્થાપના એ સતોરણઉ પીતલમ) વીર શાંતિ-પાસ છઈ સાચઉ શરીર કાસગીઆ પીત્તલ તણાએ. ૨૮ રંગમંડપિ નાગબંધ નિહાલ પૂતલિએ અંડપિ મન વાલી પંચાંગવીર વસેખીઈએ માલાખાડઈ મંડપ જાણું જિમણઈ અષ્ટાપદ) વખાણે ભણસાલી જોગઈ કીએ. ૨૯ ડાવઈ સમેતસિહર પ્રસીધુ તે પણિ ધરણઈસાહિ કીધઉ. ૩૦ (૫) પંદરમા શતકના ઉત્તરાર્ધ અને ૧૬માના પૂર્વાર્ધમાં થયેલા, ભાવહર્ષ-શિષ્ય રંગસારની ગિરનારચેત્યપરિપાટીમાં મુનિ યાત્રી તીર્થનાયક નેમિનાથના મંદિરને (દેવકુલિકામાં પરોવેલ) ઉત્તર દ્વારેથી નીચે ઊતરીને જે પહેલા મંદિર–હાલની મેરક વસહી– માં આવે છે તેને “ખરતરવસહી” કહેવા ઉપરાંત તેમાં સંપ્રતિરાજાના કરાવેલ પિત્તળમય મનોહર વીર જિનેશ્વર, આજુબાજુની બાવન દેહરીઓ અને મંદિર ભીતરની અવનવી કારણીનો ઉલ્લેખ કરે છે : ઇણ ગિરઈએ નેમવિહાર આવીયા ખરતરવસહી વાર ૧રા ઢાલ સંપતિરાય કરાવિ મુણહર પીતલમઈ શ્રીવીર જિસેસર ખરતર(વ)સહી માટે પાખતીયાં બા(વ)ન જિણાલ નવલ નવલ કોરણીય નિહાલ ટાલઉ કુમતિ કસાય ll૧૩ રંગસાર પછી અને કાલક્રમમાં છેલ્લી નોંધ ૧૬મા-૧૭મા શતકમાં થયેલા(પ્રાગ્વાટ) કર્ણસિંહ કૃત ગિરનારસ્થ ખરતરવસહી-ગીત અંતર્ગત મળે છે. એમના કથનમાં મંદિરને “ખરતરવસહી” કહેવા ઉપરાંત તેમાં મંડપની પૂતળીઓ, ડાબી બાજુ (નેમિનાથના મંદિર તરફ) “અષ્ટાપદ' અને જમણી બાજુ (કલ્યાણત્રયના મંદિરની દિશાએ) “નંદીશ્વર', ગભારામાં સંપ્રતિએ આણેલ સપ્તધાતુની તોરણ તેમ જ રત્નખચિત “જિનવીરની મૂર્તિ અને રત્નજડિત પરિકર તેમ જ આ મંદિર (અગાઉના) દુઃષમ ભવનને સ્થાને ભણસાલી નરપાલે Page #273 -------------------------------------------------------------------------- ________________ ૨૫૨ નિગ્રન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨ જિનભદ્રસૂરિના વચનથી ઉદ્ધાર રૂપે કરાવ્યાનું નોંધ્યું છે : પ્રીય ખરતરવસહી જોઈએ જાણે કરતલ વખાણ રા મંડપિ મોહણ પૂતલી હો જાણે કરિકીઓ ઈદ્રલોક III નેમિ કડણિ પ્રભુ દાહિણિ હો અષ્ટાપદ અવતાર / વામઈ કલ્યાણકત(ન? ય) હો નંદીસર જગસાર દા (સંઘમરોઈ? સંપતિરાઈ) અણાવિલ હો સપત ધાત જિણવીર / પરિગર રતન જડાવિઈ હો તોરણ ઉલકઈ બઈ હાર છા લબધિવત જિનભદ્રસૂરિ ગુરુજી સુવચની સવિસાલા દૂસમ ભવન સમુદ્ધરઈ હો સો ધનધન મા નરપાલ IIટા ભણસાલી તે પરિ કરઈ હો જે કીઓ ભરવેસર રાસો. ઉજલિ અષ્ટાકરે તે નિરખત અંગિ ઉમાદ લા આમ ખરતરગચ્છનાં જ નહીં, તપાગચ્છનાં પણ સાક્યો વર્તમાન “મેલકવસહી” તે અસલમાં “ખરતરવસહી” હતી તેમ નિર્વિવાદ જણાવી રહે છે. ચૈત્યપરિપાટીઓનાં વિધાનોમાં આમ તો એકવાક્યતા છે, પણ એક બાબતમાં મતભેદ છે. જ્યાં હેમહંસગણિ અને કર્ણસિંહ “નંદીશ્વર” કહે છે ત્યાં રત્નસિંહસૂરિશિષ્ય તથા શવરાજ સંઘવીવાળા યાત્રી-મુનિ “સંમેતશિખર' કહે છે. ઉત્તર ભદ્રપ્રાસાદ-સ્થિત આ રચના આરસ નીચે દબાઈ ગઈ હોય. અસલી વાત શું હશે તેનો નિર્ણય થઈ શકે તેમ નથી. એ મંદિર જો કે ખરતરગચ્છીય ભણસાળી નરપાળ સંઘવીએ કરાવ્યું છે, પણ Page #274 -------------------------------------------------------------------------- ________________ ઉજ્જયંતગિરિની “ખરતરવસહી' ૨૫૩ કર્ણસિંહના કથન અનુસાર ત્યાં કોઈ મંદિર અગાઉ હતું અને આ નવું મંદિર એથી જૂનાના સમુદ્ધારરૂપે કર્યાનું માનવું રહ્યું. વળી અંદરની પિત્તળના મૂલનાયક વીરની પ્રતિમા એ કાળે સંપ્રતિ રાજાની હોવાની માન્યતા હતી. એટલે મૂર્તિ નરપાલ સાહના સમયથી જૂની તો ખરી જ. હું માનું છું કે આ મંદિરને સ્થાને અસલમાં મંત્રીશ્વર વસ્તુપાલ કારિત “સત્યપુરાવતાર મહાવીર”નું મંદિર હતું; (વસ્તુપાલે ગિરનાર પર આદિનાથ (વસ્તુપાલવિહાર.) ઉપરાંત(સ્તંભનપુરાવતાર) પાર્શ્વનાથ તથા (સત્યપુરાવતાર) મહાવીરનાં મંદિરો કરાવેલાં જેની નોંધ સમકાલીન લેખક હર્ષપુરીયગચ્છના નરેન્દ્રપ્રભસૂરિએ લીધી છે. કર્ણસિંહના કથન અનુસાર ત્યાં આગળની (માલા-ખાડ નામની) ખાડ પૂરીને (બિલકુલ ઘોર રહેલા) દુઃષમ ભવનનો “ઉદ્ધાર” કરાવેલો. સંપ્રતિ રાજાની કરાવેલ કે લાવેલ મૂર્તિ હોવાની વાત ૧૫માં શતકમાં વહેતી થઈ હશે. ઈસ્વીસન્ની ૧૪મી શતાબ્દીના પૂર્વાર્ધમાં ખરતરગચ્છીય જિનપ્રભસૂરિની ગિરનાર સંબદ્ધ જુદી જુદી ચાર રચનાઓમાં, એમનાથી પહેલાં તપાગચ્છીય ધર્મકીર્તિગણિ(પછીથી ધર્મઘોષસૂરિ)ના ગિરનારકલ્પ (આત ઈ. સ. ૧૨૬૪) અંતર્ગત, કે નાગેન્દ્રગથ્વીય વિજયસેન સૂરિના રેવંતગિરિરાસ(ઈ. સ. ૧૨૩૨ બાદ)માં આને સ્પર્શતો કોઈ જ ઉલ્લેખ નથી. ગુજરાત-રાજસ્થાનનાં ઉત્તર મધ્યકાલીન જૈન મંદિરોના સર્વેક્ષણ દરમિયાન જોવા મળે છે કે ખરતરગચ્છમાં મંદિરોના રચનાવિન્યાસ તરફ અને તેને સુરુચિપૂર્વક આભૂષિત કરવા પરત્વે ખૂબ કાળજી લેવાઈ છે. શત્રુંજય પરની ખરતરવસહી (આ. ઈ. સ. ૧૩૨૦-૨૪), મેવાડમાં દેલવાડા(દેવકુલપાટક)ની ખરતરવસહી (૧૫મા શતકનો પ્રારંભ), રાણકપુરની ખરતરવસહી (પાર્શ્વનાથ જિનાલય-૧૫ સૈકાનો મધ્યભાગ), અને આ ગિરનાર પરની ખરતરવસહી તેનાં જવલંત ઉદાહરણો છે. ટિપ્પણો : ૧. આ પટ્ટ પર વિસ્તૃત વિવેચન હું અન્યત્ર કરી રહ્યો છું. ૨. (સ્વ) મુનિ દર્શનવિજયજી લખે છે : આ ટૂક શ્રી સિદ્ધરાજના મંત્રી સજ્જને બંધાવેલ છે. ગૂર્જરાધીશ સિદ્ધરાજે સજ્જનને સૌરાષ્ટ્રનો દંડનાયક નીમ્યો હતો. તેમણે સૌરાષ્ટ્રની ત્રણ વર્ષની ઊપજમાંથી ગિરનાર પર સુંદર જીર્ણોદ્ધાર કરાવ્યો. ત્રણ વર્ષની ઊપજ સિદ્ધરાજને ન મળવાથી તે ગુસ્સે થઈ જૂનાગઢ આવ્યો. સજજને જૂનાગઢ અને વંથલીના શ્રાવકો પાસેથી ધન મેળવી સિદ્ધરાજને ચરણે ધર્યું અને કહ્યું કે જોઈએ તો જીર્ણોદ્ધારનું પુણ્ય હાંસલ કરો અને જોઈએ તો ધન લ્યો. રાજા સત્ય હકીકત જાણી અત્યંત ખુશી થયો. બાદ આવેલા ધનથી શ્રાવકોના કહેવાથી સજ્જને આ મેરકવશી ટૂક બનાવી.” (જૈન તીર્થોનો ઇતિહાસ, શ્રી ચારિત્ર સ્મારક ગ્રંથમાળા : પુષ્પ ૩૮મું, અમદાવાદ ૧૯૪૯, પૃ. ૧૨૨.) સ્વ. મુનિશ્રીની પહેલી વાતને પ્રબંધોનો આધાર છે, પણ સજ્જને પ્રસ્તુત દ્રવ્યથી આ મેરકવશીનું મંદિર બંધાવ્યાનો કયાંય જ Page #275 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ ઉલ્લેખ નથી. પં. અંબાલાલ પ્રેમચંદ શાહે “મેલક વસહી''ની ચર્ચા કરતાં આ જ સજ્જન મંત્રી વાળી વાત (સાચી અને પરિષ્કૃત ગુજરાતીમાં) જણાવી છે; પણ તેઓની પાસે એને લગતું કોઈ પ્રમાણ નહોતું; આથી સાવચેતી ખાતર એમણે લખ્યા બાદ ઉમેર્યું કે ‘....એવી લોકમાન્યતા છે. કોઈ આને મેલકશાહે બંધાવ્યાનું કહે છે.” (જૈન તીર્થ સર્વસંગ્રહ, ભાગ પહેલો. ખંડ પહેલો, અમદાવાદ ૧૯૫૩, પૃ ૧૨૩.) મુનિ નિત્યાનંદવિજયજીએ (પં૰ શાહ જેવી સાવધાની રાખ્યા સિવાય) એની એ જ કિંવદંતી તથ્યરૂપે માની રજૂ કરી છે. (શ્રી રૈવતગિરિ સ્પર્શના, વડોદરા વિ સં૰ ૨૦૨૦ (ઈ સ ૧૯૬૪), (પૃ ૧૨૯૧૩૦.) ૩. અહીં આગળ ઉપર મૂળ કૃતિઓમાંથી પ્રસ્તુત ભાગો ટાંકી ચર્ચા કરી છે. ૪. Cf. M. A. Dhaky “The Nagabandha' and the Pancangavira' ceiling," Sambodhi, - Vol. 4, No. 3-4, pp. 78-82, and plates. ૫. આગળની ચર્ચામાં તેના મૂળ સંદર્ભો ટાંકવા છે. ૬. કર્મચંદ્રના જીવનની રૂપરેખા ખરતરગચ્છીય સાધનોથી સ્વ૰ મોહનલાલ દલીચંદ દેશાઈએ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ, મુંબઈ ૧૯૩૨, પારા ૮૩૬-૮૪૫ પર ચર્ચા છે, પૃ૦ ૫૭૧-૫૭૬ ત્યાં જુઓ. ૭. સં૰ પં. બેચરદાસ જીવરાજ દોશી, પુરાતત્ત્વ, ૧-૩. એપ્રિલ ૧૯૨૩, પૃ ૨૯૬. ૮. આ મહત્ત્વપૂર્ણ ચૈત્યપરિપાટીનું પુનર્મુદ્રણ થવાની જરૂર છે. ૯. આ ઉદ્ધરણ મેં પં૰ અંબાલાલ પ્રેમચંદ શાહ જૈન તીર્થ, પૃ ૧૧૮ પરથી લીધું છે; અને એમણે તે ઐતિહાસિક જૈન કાવ્યસંગ્રહ (પૃ॰ ૪૦૦) પરથી લીધું હોવાની નોંધ કરી છે. (આનો સંપાદક કોણ છે, ક્યાંથી કયા વર્ષમાં, કઈ ગ્રંથમાળામાં પ્રસ્તુત સંગ્રહ છપાયો છે, તેની ત્યાં નોંધ નથી લેવાઈ.) નિર્પ્રન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨ ૧૦. નિગ્રન્થ ઐતિહાસિક લેખ સમુચ્ચય - ભા૰ ૧માં આ ચૈત્યપરિપાટીનું સંપ્રતિ લેખક તથા વિધાત્રી વોરા દ્વારા સંપાદનનું પુનર્મુદ્રણ થયું છે. ૧૧. સંપ્રતિ ગ્રંથમાં (સ્વ) અગરચંદ નાહટા તથા પં. બાબુલાલ સવચંદ શાહ દ્વારા મૂળ સંપાદિત થયેલ કૃતિનું પુનર્મુદ્રણ જોવા મળશે. ૧૨. વિશેષ વતસ્ય મૂમૃત: શ્રીનેમિચૈત્યે બિનવેસુત્રિપુ । श्रीवस्तुपालः प्रथमं जिनेश्वरं पार्श्वं च वीरं च मुदान्वीविशत् ॥८॥ - वस्तुपालप्रशस्तिः (જુઓ મુનિ પુણ્યવિજયજી, સુતીતિજ્ઞોતિયાવિ વસ્તુપાતપ્રશસ્તિસંગ્રહ, સિંધી જૈન ગ્રંથમાલા (ગ્રંથાંક ૫), મુંબઈ ૧૯૬૧, પૃ૦ ૨૮.) ... Page #276 -------------------------------------------------------------------------- ________________ ગિરનારસ્થ “કુમારવિહારની સમસ્યા ઉજ્જયંતગિરિ પર મુખ્ય જૈન દેવળો ધરાવતી હારની ઉત્તર સીમા પર આવેલું છેલ્લું મંદિર “કુમારવિહાર”ના નામે હાલ કેટલાક દશકાથી પ્રસિદ્ધિમાં છે. ગુજરાતના ઇતિહાસાદિ વિષયના વિદ્વાનો પણ ગિરનાર પર સોલંકીરાજ કુમારપાળે “કુમારવિહાર' બંધાવ્યાનો (કોઈ પણ પુરાણા આધાર સિવાય) ઉલ્લેખ કરે છે. કુમારપાળના આદેશથી શ્રીમાલી રાણિગના પુત્ર સોરઠના દંડનાયક આંબાક કિંવા આમ્રદેવ દ્વારા ગિરિ પર ચઢવાની પદ્યા (પાજા) બંધાવેલી એવા તત્કાલીન સાહિત્યિક ઉલ્લેખો અને સં. ૧૨૨૨-૨૩ / ઈસ. ૧૨૬૬-૬૭માં તે કરાવેલી તેવા અભિલેખો મોજૂદ છે. પણ સમકાલિક વા સમીપકાલિક કોઈ લેખકો (પૂર્ણતલ્લગચ્છીય હેમચંદ્રાચાર્ય વા રાજગચ્છીય સોમપ્રભાચાર્ય) કુમારપાળે ઉજ્જયંતગિરિ પર જિનચૈત્ય બંધાવ્યાનું કહેતા નથી. તે પછી જોઈએ તો મંત્રી દ્રય વસ્તુપાળ-તેજપાળે ગિરિ પર ઈ. સ. ૧૨૩૧-૧૨૩૪માં નવાં મંદિરો રચેલાં, જે જિનાલયો તેમના કાલ પૂર્વે રચાઈ ગયેલાં (જેમ કે તીર્થાધિપતિ જિન અરિષ્ટનેમિ અને શાસનાધિષ્ઠાત્રી અંબિકાદેવી), તેને અનુલક્ષીને તેમણે કંઈ ને કંઈ સુકૃત કરાવેલું; પણ “કુમારવિહાર”માં તેમણે કશું કરાવ્યું હોવાની નોંધ તેમના સમકાલિક લેખકો–નાગેન્દ્રગથ્વીય ઉદયપ્રભસૂરિ, હર્ષપુરીયગચ્છીય નરેન્દ્રપ્રભસૂરિ, ભૃગુપુરીય જયસિંહસૂરિ, કવિ સોમેશ્વર, કવિ અરિસિહ ઠક્કર અને કવિ બાલચંદ્ર,–વા ઉત્તરકાલીન લેખકો જેવા કે નાગેન્દ્રગથ્વીય મેરૂતુંગાચાર્ય (પ્રબંધચિંતામણિ ઈ. સ. ૧૩૦૫), હર્ષપુરીયગચ્છીય રાજશેખર સૂરિ (પ્રબંધકોશ : ઈ. સ. ૧૪૪૧) પણ આવો કશો જ ઉલ્લેખ કરતા નથી. આ સિવાય કુમારપાલ સંબદ્ધ લખાયેલા ૧૪મા શતકના પ્રબંધો– કુમારપાલચરિત્ર (તપાગચ્છીય જયસિંહસૂરિ : ઈ. સ. ૧૩૮૬), કુમારપાલ-ભૂપાલચરિત(તપાગચ્છીય જિનમંડન ગણિ : સં. ૧૪૯૨ | ઈ. સ. ૧૪૩૬ ), કે કુમારપાલચરિત્રસંગ્રહમાં પ્રકટ થયેલ કુમારપાલ સંબદ્ધ ૧૪મા શતકમાં રચાયેલ જુદા જુદા પાંચેક વિસ્તૃત પ્રબંધોમાં પણ આવી કોઈ જ વાત નોંધાયેલી નથી. ગિરનાર-તીર્થ સંબદ્ધ જે સાહિત્ય ઉપલબ્ધ છે, અને નવું પ્રકાશમાં આવી રહ્યું છે, તેમાં પણ ગિરનાર પર કુમારવિહારનો ઉલ્લેખ નથી. જેમકે નાગેન્દ્રગથ્વીય વિજયસેનસૂરિનો રેવંતગિરિ-રાસ (આ. ઈ. સ.૧૨૩૪), તપાગચ્છીય ધર્મઘોષસૂરિનો ગિરનારકલ્પ (આ. ઈ. સ. ૧૨૬૪), રાજગચ્છીય જ્ઞાનચંદ્ર તેમ જ અજ્ઞાતગચ્છીય વિજયચંદ્ર કૃત રૈવતગિરિતીર્થ પર રચાયેલાં (અહીં પ્રકાશિત) સંસ્કૃત સ્તોત્રો (આ. ઈ. સ. ૧૩૨૦-૧૩૨૫), ખરતરગચ્છીય જિનપ્રભસૂરિના કલ્પપ્રદીપ અંતગર્ત “રૈવતકગિરિકલ્પ સંક્ષેપ”, “શ્રીઉજ્જયંતસ્તવ”, “ઉજજયંતમહાતીર્થકલ્પ” અને Page #277 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ નિર્ચન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨ “રૈવતકગિરિકલ્પ” (ઈ. સ. ૧૩૩૫ પહેલાં), ઉપકેશગચ્છીય કક્કસૂરિના નાભિનંદન જિનોદ્વારપ્રબંધ (ઈ. સ. ૧૩૩૭), કે ૧૪મા શતકના ઉત્તરાર્ધથી લઈ ૧૬માના આરંભ સુધી જૂની ગુજરાતીમાં રચાયેલ ગિરનારતીર્થને આવરી લેતી અનેક તીર્થમાળાઓ, ચૈત્યપરિપાટીઓ, વિવાહલા, રાસ, સભારચનાઓમાં કયાંય પણ કુમારવિહારનો જરા સરખો પણ નિર્દેશ નથી. આ અતિ વિપુલ નકારાત્મક પ્રમાણને ધ્યાનમાં રાખીએ તો ગિરનાર પરના મંદિરને “કુમારવિહાર” કહેવું એ તો નરી ભ્રાન્તિ છે ! આ પશ્ચિમાભિમુખ મંદિરને મૂળપ્રાસાદ, ગૂઢમંડપ અને મૂળ જૂનાને સ્થાને આધુનિક રંગમંડપ છે. એને ફરતી ૭૨ દેવકુલિકાઓ હતી, પણ તે નષ્ટ થઈ છે. મૂળ મંદિરનાં ઘાટડાં, કોરણી અને રૂપકામ ૧૫મા શતકનાં છે અને ગૂઢમંડપનો “કોટક' પણ ૧૫મા શતકની શૈલી બતાવે છે. આથી એક વાત તો સ્પષ્ટ જ છે કે આનો નિર્માતા ૧૫મા શતકમાં થયો હોવો જોઈએ. આ સમસ્યાના ઉકેલમાં ૧૫મા સૈકામાં રચાયેલું કેટલુંક સાહિત્ય સહાયભૂત થાય છે; ખાસ તો એ સમયમાં, ૧૫મી સદીના મધ્યભાગ અને ત્રીજા ચરણમાં, રચાયેલી તીર્થમાળાઓ અને ચૈત્ય-પરિપાટીઓ, તીર્થાધિપતિ જિન અરિષ્ટનેમિના મંદિર પછી ખરતરવસહી, અને તે પછી કલ્યાણત્રય બાદ વાંદવામાં જે ક્રમમાં આખરી મંદિર આવતું તેના વિષયમાં ત્રણેક પરિપાટીઓમાં ઉપયોગી નોંધ મળે છે. આ સૌમાં તો સ્પષ્ટ રીતે કહ્યું છે કે તે પૂનસીહ (પ્રકારાંતરે પૂનસી, પૂનઈ) કોઠારીએ સ્થાપેલ શાંતિ જિનેન્દ્રનું ૭૨ દેવકુલિકાયુક્ત મંદિર છે : જેમ કે તપાગચ્છીય હેમહંસકૃત “ગિરનાર ચૈત્યપરિપાટી”(આ સં. ૧૫૧૫ / ૧૪૫૯)માં નોંધ્યું છે કે : કોઠારિઅ પૂનસીહ તણઈ સિરિ સંતિ જિણિદો ૨૮ એ જ પ્રમાણે વૃદ્ધતપાગચ્છીય રત્નસિંહસૂરિશિષ્યની “ગિરનાર તીર્થમાળા”(ઈ. સ. ૧૪૫૩ પશ્ચાત)માં પણ એવી જ મતલબનું લખ્યું છે, જો કે છપાયેલો પાઠ ભ્રષ્ટ છે. ત્યાં વિશેષમાં મંદિરને ફરતી ૭૨ દેહરીની પણ નોંધ છે : યથા : એક (મનામ? પૂનસી) કો (તા? ઠા)રી વસહી સંતિ નમિ સવઈ સારી બહુતરિ દેહરી દેવ ૧લ તે પછી સંઘપતિ શિવરાજની યાત્રા વર્ણવતી અજ્ઞાત ક ક “ગિરનારચૈત્યપરિપાટી”માં પણ આ જ વાત સ્પષ્ટતાપૂર્વક કહી છે : Page #278 -------------------------------------------------------------------------- ________________ ગિરનારસ્થ “કુમારવિહાર”ની સમસ્યા ૨૫૭ બહુત્તિરિ જિણાલઈ શાંતિ આરાહુ પુનઈ કોઠારી થાપીઉ એ ૩૧ આ પૂનસી કે પૂના કોઠારી કોણ હતા તેની સ્પષ્ટતા બે તપાગચ્છીય મુનિઓની રચનામાંથી મળે છે. તપાગચ્છીય લક્ષ્મીસાગરસૂરિશિષ્ય શુભાશીલગણિના પંચશતીપ્રબોધસંબંધ(સં. ૧૫૨૧ | ઈ. સ. ૧૪૬૫)માં બે સ્થળે આ મંદિરના નિર્માતા સંબદ્ધ ઉલ્લેખ પ્રાપ્ત છે. જેમ કે (ક્રમાંક પ૬૪મું) “શ્રીમુનિસુંદરસૂરિ સંબંધમાં કહ્યું છે કે (તપાગચ્છીય) જયચંદ્રસૂરિના શિષ્ય રત્નશેખરસૂરિ થયા. તેમના સમયમાં પૂર્ણસિંહ કોઇગારિક તથા સંઘપતિ લથા? ધા) કે ગિરિનારગિરિ પર પ્રાસાદો કરાવ્યા અને ત્યાં બિમ્બપ્રતિષ્ઠા કરી. સંબંધ ક્રમાંક ૩૪૬નું તો શીર્ષક જ આ હકીકત સૂચવે છે. “પૂનસિંહ કોઠાગારિકકારિતગિરનાર તીર્થપ્રાસાદ સંબંધ” નામક શીર્ષક છે ત્યાં આ પ્રમાણે નોંધ્યું છે : तपागच्छाधिराजश्रीरत्नशेखरसूरीणामादेशात् श्रीगिरनारतीर्थे पुनसिंह कोष्ठागारिको महान्तं प्रासादं कारयामास । तत्र श्रीऋषभदेवं प्रतिष्ठियत् । तत्र बहुलक्षटंकधनव्ययः । ચૈત્યપરિપાટીકારો પૂનસી વસાહીમાં જયાં શાંતિનાથની પ્રતિષ્ઠા હોવાનું કહે છે ત્યાં શુભાશીલ ગણિ ઋષભદેવ મૂલનાયક હોવાની વાત કરે છે જે કદાચ સ્મૃતિદોષને કારણે હોય. પ્રસ્તુત પ્રાસાદ તપાગચ્છીય રત્નશેખરસૂરિના ઉપદેશથી બંધાયો હતો તેવી વિશેષ હકીકત અહીં મળે છે. બીજા લેખક પ્રતિષ્ઠાસોમના સોમસૌભાગ્યકાવ્ય(સં. ૧૫૨૪ | ઈ. સ. ૧૪૬૮)માં થોડી વિશેષ હકીકત નોંધાયેલી છે. ત્યાં કહ્યા પ્રમાણે બિદરના સુલતાનના માન્ય શ્રેષ્ઠિ પૂર્ણસિંહ કોઠાગારિક (અને એમના ભાઈ બંધુરમને) ગુરુવચનથી ગિરનારગિરિ પર ઊંચું મંદિર બાંધ્યું. તેમાં ગચ્છનાથના આદેશથી જિનકીર્તિસૂરિએ પ્રતિષ્ઠા કરી : યથા : श्रीपूर्णसिंहकोष्ठागारिकनामा महेभ्यराट शुशुभे । सुंदर बिदरनगरे मान्यः श्रीपातसाहि विभोः ॥८१॥ तेन श्रीगुरुवाक्यवर्जितहृदयेन नृणाम् । बंधुरमनाख्य बांधव सहितेन नरेन्द्र महितेन ॥८२॥ श्रीमगिरिनारगिरावकारि जिनमंदिरं महोत्तुंगं । जिनकीर्तिसूरिराजः प्रतिष्ठितं गच्छनाथगिरौ ॥८३।। નિ. ઐ, ભા. ૨-૩૩ Page #279 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ નિર્ઝન્ય ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨ આ વિધાનથી સ્પષ્ટ છે કે પ્રતિષ્ઠાપક આચાર્ય જિનકીર્તિસૂરિ હતા. અહીં “ગુરુ” શબ્દથી રત્નશેખરસૂરિ વિવલિત હોય; અને “ગચ્છનાથ”થી કદાચ સમસ્ત તપાગચ્છના તે સમયના પ્રમુખ આચાર્ય યુગપ્રધાન સોમસુંદરસૂરિ ઘટિત હોય. શુભશીલગણિ કે પ્રતિષ્ઠાસોમે મંદિરના નિર્માણનું વર્ષ બતાવ્યું નથી. પણ રાણકપુરના ધરણવિહારમાં મૂકેલ સં. ૧૫૦૭ | ઈસ. ૧૪૫૧ના “ગિરનાર-શત્રુંજય પટ્ટ' ક્રમમાં “કલ્યાણત્રય”ના જિનાલય પછી “પૂનસી વસતી” બતાવી છે; આથી આ પૂના કોઠારીનું પ્રસ્તુત જિનાલય તે સમયથી કેટલાંક વર્ષ પહેલાં બની ચૂક્યું હશે. આ પૂનસી-વસતીના ગૂઢમંડપના મહાવિતાનનાં આકૃતિ, પ્રકાર અને પ્રણાલી ગિરનાર પરની “ખરતરવસહી'ના ત્રણ મોટા કરોટકોના કરનાર શિલ્પીઓની પરિપાટીની લગોલગનાં હોઈ, અને પ્રસ્તુત ખરતરવસહી પણ ઈ. સ. ૧૪૪૧ પહેલાં બની ચૂકી હોઈ, પૂનસી-વસતીનું નિર્માણ પણ ઈ. સ. ૧૪૪૧થી અગાઉ થઈ ગયું હશે. પૂનસી-વસહીની ઉત્તરે આવેલ કલ્યાણત્રયના મંદિરનો ઉદ્ધાર અમદાવાદના સુલ્તાન અહમદશાહ-માન્ય ઓસવાલ શ્રેષ્ઠિ સમરસિંહે સં. ૧૪૯૪ / ઈ. સ. ૧૪૩૮માં કરેલો જેમાં પણ પ્રતિષ્ઠાપક આચાર્ય હતા જિનકીર્તિસૂરિ ! આ હકીકત ધ્યાનમાં લઈએ તો એ જ સમયે જિનકીર્તિસૂરિએ પૂનસવસહીમાં પણ પ્રતિષ્ઠા કરી હોવાનું ધારી શકાય. આથી આ કહેવાતું ‘કુમારપાળ'નું મંદિર વસ્તુતયા ઈ. સ. ૧૪૩૮માં બન્યું હતું, અને તેના કારાપક સોલંકી સમ્રાટ કુમારપાળ નહીં પણ બિદરના પૂર્ણસિંહ કોઠાગારિક ઉર્ફે પૂનસી કોઠારી હતા. મંદિરમાં આજે ધ્યાન ખેંચે તેવી કોઈ વસ્તુ તો છે તે ગૂઢમંડપનો લગભગ ૨૦ ફીટના વ્યાસનો વિશાળ કોટક (ચિત્ર ૨.). તેમાં નીચે રૂપકંઠ પછી ગજતાળુના થરો લઈ, તેના પર નવખંડા કોલના ત્રણ થરો અને વચ્ચે મોટા માનની અણીદાર-જાળીદાર કોલના પાંચ થરવાળી પુષ્પખચિત અને પદ્મકેસરયુક્ત ચેતોહર, ખરે જ બેનમૂન લંબન કરેલું છે (ચિત્ર ૧), જેની ગણના પશ્ચિમ ભારતના ૧૫મા શતકના સર્વોત્તમ ઉદાહરણોમાં થઈ શકે તેમ છે. ખરતરવસહીના બે ભદ્રપ્રાસાદોના વિતાનોની પધ્ધશિલા કિંવા લંબન કરતાં આમાં એક થર વિશેષ હોઈ તે વિશેષ પ્રભાવશાળી જણાય છે. ટિપ્પણો : ૧. સંત પં. બેચરદાસ દોશી, પુરાતત્ત્વ, ૧-૩ (ચૈત્ર ૧૯૭૯ / ઈ. સ. ૧૯૩૩), પૃ. ૨૯૬. ૨. સંત શ્રી વિજયધર્મ સૂરિ, પ્રાચીન તીર્થમાળા-સંગ્રહ ભાગ ૧લો, શ્રીયશોવિજયજી જૈન ગ્રંથમાળા, ભાવનગર સં. ૧૯૭૮ | ઈ. સ. ૧૯૨૨, પૃ. ૩૬. Page #280 -------------------------------------------------------------------------- ________________ ગિરનારસ્થ “કુમારવિહાર''ની સમસ્યા ૩. સાંપ્રત ગ્રંથમાં જુઓ અમારું શ્રીમતી વિધાત્રી વોરા સાથેનું સંપાદન. ૪. સં મૃગેન્દ્ર મુનિ, સુરત ૧૯૬૮, પૃ ૩૧૬, ૫. એજન, પૃ ૧૯૨. ૬. જૈન જ્ઞાનપ્રસારક મંડલ, મુંબઈ ૧૯૦૫, સર્ગ ૯. ૭. આ કોટકનું ચિત્ર પ્રથમ જ વાર (સ્વ) સારાભાઈ મશિલાલ નવાબે Jaina Tirthas in India and their Architecture, Ahmedabad 1944, P.111, Fig. 213 તરીકે છાપ્યું છે. ૨૫૯ Page #281 -------------------------------------------------------------------------- ________________ ગેરસપ્પાનાં જિનમંદિરો પચાસેક વર્ષ પહેલાં ગેરસપ્પાના ચતુર્મુખ જિનાલયનું કઝિન્સ પ્રકટ કરેલ તલદર્શન જોવામાં આવેલું, જે એ સમયે પણ ઘણીક દૃષ્ટિએ વિશિષ્ટ લાગેલું : પણ મંદિર વિજયનગર યુગનું હોઈ, અને બહુ વર્ષોથી દક્ષિણ ભારતના પ્રાચીનતર મંદિરો પર જ (અન્વેષણાની દષ્ટિએ) લક્ષ પરોવેલું હોઈ, એ તરફના શરૂઆતના પ્રવાસ-કાર્યક્રમોમાં ગેરસપ્પાનો સમાવેશ કરવાના પ્રયોજનનો અભાવ હતો. સત્તાવીસેક વર્ષ પહેલાં કર્ણાટકમાં શિમોગા પંથકમાં ફરી એક વાર ફરવાનું થતાં, જગખ્યાત જોગનો ધોધ પાસેથી પસાર થતાં હતાં ત્યારે એ ક્ષેત્રમાં આવેલા ગેરસપ્પા તરફ પણ એક આંટો લગાવી, ત્યાં શું છે તે જોઈ લેવાનું નક્કી કર્યું. મધ્યાહ્નનો સૂરજ ધીરે ધીરે બપોરનો બની રહ્યો હતો. ધોધથી ગેરસપ્પા ગામ કેટલે દૂર તેની કંઈ ખબર નહીં પણ પાટિયાના આધારે રસ્તો શોધી ગાડી તે તરફ વાળી. પંથ સારો એવો લાંબો નીકળ્યો. (અંદાજે વીસેક માઈલ હશે.) બેએક હજાર ફીટના ઉતારવાળા એના વાંકાચૂંકા વળાંકોમાં સંભાળી સંભાળીને ઊતરતાં એકાદ કલાકે નીચે નદી તીરે નવા ગેરસપ્પા ગામે પહોંચ્યા. પહોંચ્યા પછી ખબર પડી કે મંદિરો તો નદીને સામે કાંઠે દૂર જંગલ વચાળે આવેલાં છે. નાવડામાં એકાદ કોશ જવું પડે અને પછી ચાલવાનું. આટલે દૂર આવ્યા છીએ તો જોયા વગર પાછા ન જ જવું એમ વિચારી જલદી જલદી નાવ કરીને ઊપડ્યા, પણ સામા વહેણમાં જવાનું એટલે પહોંચતાં પહોંચતાં તો ખાસ્સા બે કલાક વીતી ગયા. ગામ છોડીને હોડકું આગળ વધ્યું કે આજુબાજુનું દશ્ય ફરી જ ગયું. હિમાલય બાદ કરતાં અહીં જેવી અલગારી નિસર્ગશોભા ભારતમાં બીજે જોવા મળતી નથી. પણ હિમાલયની એ પ્રાકૃતિક લીલાથી અહીંની પ્રકૃતિની વાત જરા જુદી છે. વનરાજિ પણ જુદી, ને ખડકો પણ અલગ પ્રકારના. નદી શિરાવતીની ચાલ પણ જુદી જ. ઊંચાનીચાં વૃક્ષોથી પ્રભવતી વિશિષ્ટ ભૂચિત્રરેખા, ને વનરાઈની ગહેરાઈ સાથે એની ગીચતામાં લીલાશની ઊપસતી અનેકવિધ રંગછાયાઓનો દાયરો પણ અનોખો. નાવ આગળ વધતાં ખડકાળ ભાગ આવ્યો. એમાંથી પસાર થતું વહેણ સદૈવ અતિ જોશબંધ વહે છે. મુસીબતે સમતોલન જાળવીને એ નેળ પસાર કરી ગયા. પછી નાવની દિશા પલટી અને દક્ષિણ તરફ મોરો વળ્યો. હવે બન્ને બાજુએ ઝળુંબી રહેલ, વિશેષ ગાઢાં જંગલોવાળા, સાંકડા ઊંડા પ્રવાહમાં પ્રવેશ્યા. એક નાના ટાપુ જેવું વટાવી છેવટે સામે કાંઠે પહોંચ્યા ખરા. કાંઠો સારો એવો ઊંચો નીકળ્યો. કાંઠો ચડ્યા કે સીધા જ ઘેઘૂર જંગલમાં પ્રવેશ્યા. જે દેશ્ય હવે નજરે પડ્યું તે દિંગ થઈ જવાય તેવું હતું. આ તે ભારત કે કંબોડિયા? ખૂબ ઊંચાં, પાતળાં પણ અત્યંત સુઠું અને ઉપરના ભાગે થોડુંક ફેલાતાં પિપ્પલાદિ, Page #282 -------------------------------------------------------------------------- ________________ ગેરસપ્પાનાં જિનમંદિરો શાલ્મલિ, અને અન્ય વર્ગનાં કેટલાંયે વૃક્ષોની એ ઘનઘોર હારમાળાઓમાં લક્કડખોદ, તમરાં, વનવાગોળ અને અનેક અજાણ્યાં પંખીઓના વચ્ચે વચ્ચે થતા શબ્દ સિવાય બીજો ૨વ સંભળાતો નહોતો. કોઈ માણસ નજરે પડ્યું નહીં પણ કેડો સાફ હતો. ઊંચે વૃક્ષોને મથાળે તેજીલો તડકો વરતાતો હતો. એનું અજવાળું ડાળીઓ અને પાનના ઘટાંબર સોંસરવું ગળાઈને નીચે કેડા પર પથરાતું હતું. સંસ્થિર હવા જંગલી ફૂલોનો પિરમલ, શેવાળ, લીલ ફૂગ, અને ગરમાટભર્યા ભેજની મિશ્રિત ગંધથી વ્યાપ્ત હતી. પા’એક ગાઉ આમ આગળ વધ્યા નહીં હોઈએ ત્યાં એક સાદા પશ્ચિમાભિમુખ મંદિરનું ખંડિયેર જોવા મળ્યું. એની આજે તો માત્ર કોરી ભીંતડીઓ જ ઊભી છે. મોઢા આગળ ખુલ્લા થઈ ગયેલ ગર્ભગૃહમાં એક કાળા પથ્થરની વિજયનગર કાળની પણ સુડોળ, પદ્માસન વાળેલી સપરિકર જિનપ્રતિમા પોતાના મૂળ સ્થાને હજી પણ વિરાજિત છે. (ચિત્ર ૯) પ્રતિમા જિન નેમિનાથની હોવાનું નોંધાયું છે.) અહીંથી દક્ષિણ તરફ થોડું તીકું જતાં આવું જ એક બીજું પણ પૂર્વ તરફ મુખવાળું ખંડિયેર અને પ્રતિમા જોયાં. જિન પાર્શ્વનાથની નાગફણા-ઘટા નીચે સંસ્થિત, પ્રશમરસ દીસ શ્યામલ સુંદર ખડ્ગાસન પ્રતિમા વિજયનગર યુગમાંયે પ્રભાપૂર્ણ પ્રતિમાઓ બનતી હોવાની પ્રતીતિ કરાવી ગઈ (ચિત્ર ૧૦). સૂરજ ઢળતો જતો હતો અને અમારું લક્ષ હતું ચતુર્મુખ મંદિરની શોધમાં. નાવિક ભોમિયાએ સાનથી સમજાવ્યું કે આગળ ઉપર છે, હવે દૂર નથી. છેવટે જંગલ વચ્ચોવચ્ચ કોરાણ આવ્યું, અને તેમાં મધ્યભાગે જેની શોધ કરતા હતા તે ચોમુખ દેતું આવી રહેલું દીઠું (ચિત્ર ૨.) દેવાલય મોટું હોવા ઉપરાંત ચોબાર અને ચોકો૨થી એક સરખું છે (જુઓ તળદર્શન : ચિત્ર ૧). એનું શિખર તો વર્ષો પૂર્વે નષ્ટ થઈ ચૂક્યું છે પણ નીચેનો બધો જ ભાગ સારી સ્થિતિમાં જળવાયેલો છે. મંદિરના દિદાર પણ ફરી એક વાર વનાવરણથી ઘેરાયેલા કંબોડિયાનાં દેવળોનું સ્મરણ કરાવી ગયા (ચિત્ર ૩, ૪). ૨૬૧ ચૌમુખ જિનાલયનું અધિષ્ઠાન વિજયનગર શૈલી અનુસાર ગજપીઠ, ધારાવૃત્ત કુમુદ, અને કપોતાદિ ઘાટ-અલંકારથી શોભિત છે; પણ ખરી ખૂબી તો એના ભીતરી ભાગમાં છે. ચારે દિશાએ એકસરખા મુખમંડપ અને તેમાં ઈલોરાની ગુફાની યાદ દેવડાવે તેવા સફાઈદાર ઘડાઈના દળદાર-૫હેલદાર સ્તંભો (ચિત્ર ૬), ગર્ભગૃહની દ્વારશાખાની આજુબાજુ દ્વારપાલો ઉપરાંત ઘાટીલા દેવકોષ્ઠો (ચિત્ર ૭), સાદાં પણ સોહતાં વિશાળ કમલાંકનની છત (ચિત્ર ૫), અને સ્વચ્છ પ્રશાંત વાતાવરણમાં ગર્ભગૃહની માલિકોર ચતુર્દિશામાં એક એક વિશાળકાય પદ્માસનસ્થ જિનપ્રતિમાની ઉપસ્થિતિ (ચિત્ર ૮). ઉપરથી વનાટવીના અનેરા એકાંત વચ્ચે ‘“અનેકાંત”નો નિઃશબ્દ ધ્વનિ સંભળાઈ રહેતો લાગ્યો. અલંકારલીલા માટે મશહૂર મંદિરો તો અનેક જોયાં છે, પણ નિરાભરણાવસ્થાની ગરિમાનું અવિખ્યાત છતાંયે ઊર્જસ્વી દૃષ્ટાંત તો આ એક જોવા મળ્યું છે. Page #283 -------------------------------------------------------------------------- ________________ ૨૬ ૨. નિર્ગસ્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨ આથમણી કોર નમી રહેલો સૂરજ પશ્ચિમના મુખમંડપને આખરી તેજથી ઉજમાળી રહ્યો હતો. જંગલમાં જ રાત ન થઈ જાય તેટલા સારુ પાછા ફરતી વખતે બમણી ઝડપથી ડગ ઉપાડ્યાં. નદીના ઉપરવાસે બપોરેકના વરસાદ થયો હશે. એથી વળતી વેળાએ વહેણમાં તાણ ઘણું વધી ગયેલું લાગ્યું. નળવાળા ખડકાળ ભાગમાં તો હવે પાણીના લોઢ ઊછળતા હતા. એમાં થઈને જવાને બદલે તેને પડખેથી સાચવી સાચવી, તારવી તારવી, અણિયારી દાંતી વચાળેથી હાડકાને વાંસડાના ટેકાથી અને નાજુકાઈથી, સિફતથી પસાર કરી છેલ્લે મુખ્ય વહેણમાં આવ્યા ત્યારે સાંજ ઢળી ગયેલી. હાલકડોલકે ચઢેલું ને હમણાં ઊંધું વળી જશે તેવું લાગતું હોડકું હવે સ્થિર થયું. સામા પ્રવાહનો સામનો કરવાનો ન હોઈ, વેગવાન વહેણના સહારે લાગતું જ તીરવેગે ઊપડ્યું ને અર્ધા કલાકમાં જ સામે કાંઠે પહોંચી ગયા. વર્ષો બાદ એકાએક એ દિવસની સાહસિક યાત્રાનું સ્મરણ થઈ જતાં ગેરસપ્પા અને વિકટ અટવીથી રક્ષાયેલ એનાં દેવમંદિરોની ઐતિહાસિક સમસ્યાઓ વિશે વિચાર કરવા મન થયું. આ મંદિરોના નિર્માતા કોણ? ગેરસપ્પાની મધ્યકાળમાં શું સ્થિતિ હતી, કેવીક પ્રસિદ્ધિ હતી, એ પાસાંઓ પર ઇતિહાસ અને પુરાતત્ત્વની ઉપલબ્ધ નોંધોમાં તો કોઈ ઉજાશ પ્રાપ્ત નથી થતો, પણ ત્યાંથી મળી આવેલા શિલોત્કીર્ણ લેખો અને સંપ્રતિ ઉપલબ્ધ બનેલી દિગંબર જૈન ભટ્ટારકોની યાત્રા-નોંધોના સંક્ષિપ્ત ઉલ્લેખોથી કેટલીક સ્પષ્ટતા મળી રહે છે. શિલાલેખોમાં ગેરસપ્પાનું “ગેરસપ્ટે” નામ મળે છે. અહીંથી મળેલા જૈન લેખોમાં એક તો ૧૨મી શતાબ્દી જેટલો પ્રાચીન છે. ચૌદમા-પંદરમા શતકમાં વિજયનગર મહારાજ્યના એક સામંત રાજકુળનું અહીંથી છેક સમુદ્રના કંઠાળ પ્રદેશ પર્યત મૂડબિદરી સુધીના તુળવ-પ્રદેશમાં શાસન ચાલતું હતું. સઘન વનરાજ, પૂર્વ અને દક્ષિણે દુર્ગમ પહાડો અને ઉત્તરે વેગવતી, સદાનીરા શિરાવતીથી રક્ષાયેલ ગેરસોપેને માનવીય આક્રમણો તો નડ્યાં નથી, પણ નિસર્ગપ્રદત્ત એ દુર્ભયતા, અને પ્રતિવર્ષ અતિવૃષ્ટિને કારણે જ કાળાંતરે તેનાં લય અને વિસ્મરણ થયાં છે. અને એક વાર પડતી શરૂ થયા પછી એની કાઠમંડિત, ઈંટેરી અને પથ્થરની ઇમારતો પર ઝાડીનું આક્રમણ આરંભાયા પછીથી વિના રોકટોક આગળ ધપ્યું ગયું. છેવટે પૂરા શહેર પર વગડાનું અબાધિત સામ્રાજ્ય સ્થપાઈ ગયું. ઈ. સ. ૧૬૨૫માં પોર્ટુગીઝ પ્રવાસી Della Valle અહીંથી પસાર થયો ત્યારે અહીંનો રાજમહાલય ખંડિયેર બની ચૂકેલો એવી નોંધ મૂકી ગયો છે. અહીંનાં મંદિરો ૧૪મી-૧૫મી શતાબ્દીમાં બનેલાં. રાજકુળ સાથે સંબંધવાળા શ્રેષ્ઠીપરિવારો અહીં વસતા થયેલા અને જૈનધર્મને રાજ્યાશ્રય પણ સારા પ્રમાણમાં મળતો રહેલો. એ કાળે ગેરસોપેની જૈન તીર્થરૂપે ખ્યાતિ સ્થપાઈ ચૂકી હશે કેમકે એની યાત્રાએ ઉત્તરાપથમાંથી પણ દિગંબર જૈન યાત્રિકો ૧૭મા સૈકાના આરંભ સુધી તો આવતા. અહીંની Page #284 -------------------------------------------------------------------------- ________________ ગેરસપ્પાનાં જિનમંદિરો પાર્શ્વનાથ વસતીની ૧૭મા શતકના યાત્રી વિશ્વભૂષણે ગેરસુપા વામાસુત બ્રાનં । તં વર્ણન સંપ્રાપિત રાĒ ILII કહી નોંધ લીધી છે'. સોળમા શતકમાં ગુજરાતના ભટ્ટારક જ્ઞાનસાગરે ગેરસપ્પા નગરનું થોડા વિસ્તારથી અને મહત્ત્વપૂર્ણ કહી શકાય તેવું વિવરણ દીધું છે. જ્ઞાનસાગર ત્યાં ગયા ત્યારે આ શ્રાવકો અને મુનિવરોથી શોભતી નગરીમાં ભૈરવીદેવી નામની રાણીનું શાસન હતું. એના વિશે થોડી ચારણી કવિતના પ્રભાવવાળી ગુણગાથા કહી, ત્યાં જિન પાર્શ્વનાથનો ત્રણ ભૂમિયુક્ત પ્રાસાદ થયાનો એમણે ઉલ્લેખ કર્યો છે : યથા : નયર વિચિત્રા પવિત્રા ગિરસોપા ગુણવંત । શ્રાવક ધરમ કરંત મુનિવર તિહાં અતિસંતહ || ભૈરવિદેવિ નામ રાણી રાજ્ય કરંતહ | i શીલવંત વ્રતવંત દયાવંત અઘહંતહ || પાર્શ્વદેવ જિનરાજકો ત્રણ્ય ભૂમિપ્રાસાદ-કિય । બ્રહ્મજ્ઞાન ગુરુ પય નમી માનવ ભવ ફૂલ તેન લિય ॥૪૨॥ ‘પાર્શ્વ તીર્થેશ્વર”ના મંદિરને દાન અપાયાનો ઉલ્લેખ અહીંથી મળેલ શ સં ૧૩૪૩ ઈ. સ. ૧૪૨૧ના એક શિલાલેખમાં છે. ગોકર્ણના મહાબલેશ્વર મંદિરને લગતા ૧૫મા શતકના ત્યાંના લેખમાં દાનરક્ષામાં ગેરસોપ્લેની હિરિય-વસતિના ‘ચણ્ડોગ્ર પાર્શ્વનાથ’ની સાખ દીધી છે, જે અહીં રજૂ કરેલ પાર્શ્વનાથ (ચિત્ર ૨) હોવા જોઈએ. પ્રસ્તુત જિનનું ગેરસપ્પામાં પ્રમાણમાં પ્રાચીન અને એ પંથકમાં સિદ્ધ-મહિમા મંદિર હશે તેમ ઉપર્યુક્ત ઉલ્લેખ ઉપરથી જણાય છે. શ. સં. ૧૪૮૫ / ઈ. સ. ૧૫૬૩ના એક લેખમાં રાણી ચન્ન ભૈરોદેવીના શાસનનો ઉલ્લેખ છે, જે જ્ઞાનસાગરની પૂર્વકથિત નોંધનું સમર્થન કરી જાય છે. પ્રસ્તુત લેખમાં વિશેષમાં શાંતિનાથની વસતી બન્યાનો અને તેને દાન અપાયાનો પણ ઉલ્લેખ છે. ચતુર્મુખ જિનાલય સંબંધી તો કોઈ સીધો ઉલ્લેખ ઉપલબ્ધ શિલાલેખોમાં નથી પણ જ્ઞાનસાગર તેનું ખૂબ ઉલ્લાસથી વર્ણન કરે છે. તેને ચા૨ ભૂમિવાળો અને બસો થંભવાળો પ્રાસાદ હોવાનું પણ કહ્યું છે॰ : યથા : ૨૬૩ જિનવર ચોમુખ ચૈત્ય નયર ગિરસોપા ચંગહ | ભૂમિ ચાર ઉતંગ ખંભ શત દોઉ અભંગહ || પ્રતિમા દેખત સદ્ય પાપ વિ દૂર પલાયો પૂજત પરમાનંદ સ્વર્ગ મુગતિ સુખ થાયો ॥ અભિનવ જિનવર ચૈત્યગૃહ દેખત સુખસંપતિ મલે । બ્રહ્મ જ્ઞાનસાગર વદતિ ચિંતા દુખ દૂરે ટલે ૫૪૪ના Page #285 -------------------------------------------------------------------------- ________________ ૨૬૪ નિર્ચન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨ ચૌમુખ મંદિરની ફરતા ઘણા પાષાણી ઊભા ફલકરૂપી સ્તંભોથી વીંટળાયેલો મંડપ હતો (હાલ વિનષ્ટ), જેનો નિર્દેશ યાત્રી કવિએ “બસો થંભ” દ્વારા કર્યો છે. અને ઉપર ચતુસ્તલને તે ઉપર શિખરયુક્ત ભાગ હશે તે પણ નષ્ટ થઈ ચૂક્યો છે. શક સંવત ૧૩૦૦ અને ૧૩૧૪ (ઈ. સ. ૧૩૭૮-૧૩૯૨) વચ્ચેના ગાળામાં દંડનાયક સોમષ્ણના પુત્ર રામષ્ણની પત્ની રામકે અહીં તીર્થંકર અનંતનાથની વસતી કરાવેલી તે આ તો નહીં હોય? એક નેમિનાથની પ્રતિમા અજણ શ્રેષ્ઠીએ કરાવી તેવો, તેના સાલ વગરના પણ અંદાજે ૧૫મા શતકના લેખમાં ઉલ્લેખ કરેલો છે, જે કદાચ અહીં ચિત્ર ૯માં રજૂ કરેલી પ્રતિમા હશે. મૂડબિદરીના એક ૧૫મી-૧૬મી શતાબ્દીના તામ્રપત્રમાં ગેરસોખેની લલિતાદેવી દ્વારા નિર્માપિત વસતીને અપાયેલ દાનનો ઉલ્લેખ છે. યેડેહલ્લિના શ. સં. ૧૫૬, ૧૫૦૭, અને ૧૫૦૯(ઈ. સ. ૧૫૮૪, ૮૫, ૮૭)ના એમ ત્રણ શિલાલેખોમાં ગેરસપ્પના (મુનિ) વીરસેનદેવને મળેલાં ભૂમિદાનોની વિગતો અપાયેલી છે. તો ઊલટ પણે ગેરસપ્પના ઈમ્યુડિ દેવરાય ઓડેયરે લક્ષ્મણેશ્વરનગરની શંખજિન-વસતિને આપેલ દાનની વિગતનો સોદેના શ. સં. ૧૪૪૫-ઈ. સ. ૧૫૨૨ના લેખમાં ઉલ્લેખ છે. આ લેખ ઉપરથી વિશેષમાં ગેરસપ્ટેનું અપર નામ લેમપુર હતું તેવી માહિતી મળે છે. આ સિવાય હુમ્બના જૈન યક્ષી પદ્માવતીના મંદિરના પ્રાંગણમાં રહેલ આ. શ. સં. ૧૪પર–આ. ઈ. સ. ૧૫૩૦ના શિલાલેખમાં દિગંબરાચાર્ય વિદ્યાનંદસ્વામી ગેરસપ્પના જૈન મુનિગણને યોગાગમમાં દોરવણી આપતા રહેતા એવી હકીકત નોંધાયેલી છે. આ તમામ ઉલ્લેખો-પ્રમાણો જોતાં ગેરસપ્પની અને ત્યાં જૈન સમાજની ઈસ્વીસન્ના ૧૫મા-૧૬મા શતકની જાહોજલાલીની તેમ જ એ પંથકન્તુળનાડ––માં એ શહેર વિજયનગર યુગમાં મહત્ત્વનું રાજકીય, ધાર્મિક તેમજ સાંસ્કૃતિક કેન્દ્ર રહ્યું હોવાની પૂર્ણ પ્રતીતિ થાય છે. પણ ગેરસપ્પા આબાદ હશે ત્યારે શોભતું હશે તેથીયે વિશેષ આજે વનરાઈથી ઘેરાયેલ એનાં ખંડિયેરોથી શોભે છે એવો પ્રકલ્પ સહેજે જ ઊઠી આવે છે. ટિપ્પણો : 9. Cf. H. Cousens, Chalukyan Architecture of The Kanarese Districts ASI, (IS), Vol XLII, Calcutta 1926, pl. CXXXIII, (તથા જુઓ અહીં પ્રસ્તુત પુનર્મુદ્રિત તળદર્શન) ૨. કઝિન્સ પણ લખે છે : The Shairvati was the most beautiful river he [Della Valle] had ever seen......" "It is in the lower reaches of the river, just below the falls, in the bosom of the well-nigh impenetrable and silent forests that the old site of the city lies". (Chalukyan, p. 126) 3. Annual Report of Indian Epigraphy, 1956-57, p. 65, Shimoga No. B. 215. Page #286 -------------------------------------------------------------------------- ________________ ગેરસપ્પાનાં જિનમંદિરો Y. Cf. Cousens, lbid., p. 125. ५. सं० विद्याधर जोहरापुरकर "सर्व त्रैलोक्य जिनालय जयमाला", तीर्थवंदनासंग्रह, जीवराज जैन ग्रन्थमाला, ग्रन्थ १७, शोलापुर १९६५ पृ. ९३. ६. ४न, "सर्वतीर्थवन्दना. " पृ. ७०. ⚫. Annual Report of the Mysore Archaeological Department, Mysore 1928, p. 93. 4. Annual Report on South Indian Epigraphy, 1939-40, p. 237, I, No. 108. C. ARIE 1950-51, No. 24. १०. जोहरापुरकर, "तीर्थ'., पृ० १४. 19. ARMAD 1928, p. 97. 12. Ibid., p. 95. 13. ARSIE 1940-41, Ins. No. 9. 18. ARMAD 1931, pp. 104, 108 & 110 14. ARMAD 1916, p. 69 te. Epigraphia Carnatica, Vol. VIII, Nagar tl. No. 46. નિ ઐ ભા૰ ૨-૩૪ ૨૬૫ Page #287 -------------------------------------------------------------------------- ________________ નાંદિયાની પ્રાચીન જિનપ્રતિમા રાજસ્થાનના પુરાતન ગૂર્જરદેશ પંથકમાં, અર્બુદાચલની ફરતે, ઈસ્વીસન્ના સાતમા શતકના પૂર્વાર્ધમાં ચાપ વંશનું શાસન હતું. તે કાળના ત્યાંનાં ઉલ્લેખનીય સ્થાનોમાં હતાં ભિલ્લમાલ (ભિન્નમાલ), કુત્સપુર (કુસુમા), બ્રહ્માણ (વરમાણ), વટપુર કે વટાકરસ્થાન (વસંતગઢ), ઇત્યાદિ ગ્રામ-નગરો. ત્યાંથી પ્રાચીન શિલ્પ-સ્થાપત્યના અવશેષો વા શિલાલેખાદિ પ્રાપ્ત થયા છે. એ સમુદાયનું એવું જ એક જૂનું સ્થાન છે ‘નંદિગ્રામ’ કિંવા હાલનું ‘નાંદિયા’, જેના દશમા શતક જેટલા પુરાણા ભાગ ધરાવતા નાના જિનાલયના ગર્ભગૃહમાં શ્વેતાંબર જૈન સંપ્રદાયની, પશ્ચિમ ભારતમાં જૂજવી જ બચેલી, પ્રાચીનતર પ્રતિમાઓમાંની એક જળવાયેલી છે (ચિત્ર ૧)૧. સં ૧૦૯૨ / ઈ. સ. ૧૦૩૬ના અજારીના જિનમંદિરની ધાતુપ્રતિમાના લેખમાં “નંદિગ્રામચૈત્ય” એવો ઉલ્લેખ છે : તેમ જ સં ૧૧૩૦ / ઈ સ ૧૦૭૪ના નાંદિયાના જિનાલય પાસે કોરેલ લેખમાં “નંદિયકચૈત્ય'ના પરિસરમાં વાપી નિર્માણ કરાવ્યાનો ઉલ્લેખ છે, જે ઉપરથી નાંદિયાનું મધ્યકાલીન અભિધાન ‘નંદિગ્રામ’ એવં ચૈત્યનું ગામના નામ પરથી ‘નંદિયકચૈત્ય’ અભિધાન હોવાનું સિદ્ધ થાય છે. સિરોહી આસપાસના પંથકમાં પ્રચલિત જૂની લોકોક્તિમાં “નાણા દિયાણા નાંદિયા, જીવિતસ્વામી વાંદિયા” જેવી કહેવત પ્રસિદ્ધ છે, જેની પ્રસ્તુત સ્થળોનાં જિનગૃહોમાં ‘જીવંતસ્વામી’(મુખ્યત્વે મહાવીર)ની પ્રતિમાઓ એક કાળે સ્થાપિત હોવાનો નિર્દેશ મળે છે. નાંદિયાના જિનમંદિરના ગર્ભગૃહમાં પ્રતિષ્ઠિત મૂલનાયક જિનની પ્રતિમા (ચિત્ર ૧) અનેક દૃષ્ટિએ અપ્રતિમ છે. તેનો આળેખ પશ્ચિમ ભારતની અતિ પરિચિત મધ્યકાલીન જિન મૂર્તિઓથી તદ્દન નિરાળો છે. પીઠ-પટ્ટના પડખલાં પાર્શ્વવર્તી વ્યાલનાં રૂપો ધરાવતા સિંહાસનની પીઠિકા ભાગના મોવાડમાં, છેડાના ભાગે એક એક સિંહ, અને એ બન્નેની વચારે આડું ધર્મચક્ર, અને તેની અડખે પડખે કંડારેલાં મૃગલાંની જોડી ગુપ્તયુગની સારનાથ આદિની બુદ્ધ મૂર્તિઓના ઘાટ-વિધાનની પરિપાટીમાંથી ઊતરી આવ્યાનો સંકેત કરે છે. પીઠ પર મસૂરક વા ગાદી પર સ્થિત જિનરાજના લગભગ કાટખૂણે, બે મધ્યમ કદના તથા સુલલિત ભંગિમામાં અત્યંત સુડોળ એવં સુકુમાર ચામરધારી (ઇન્દ્રો વા યક્ષો) પ્રાતિહાર્ય રૂપે સ્થિર થયા છે (ચિત્ર ૨, ૫)૯. ચામરધરોના આલકના ગૂંચળાઓથી મનમોહક બનતા મસ્તક પર રત્નપિનઃ ત્રણ પદકવાળા પટ્ટબંધથી શોભાયમાન કદંડ મુકુટ ઉલ્લેખનીય છે. વચ્ચે પદ્માસનસ્થ જિનપ્રતિમાના પદ્મપ્રભામંડળની॰ આજુબાજુ અપ્સરા સહિત, પ્રશાંત મુખમુદ્રાયુક્ત, વીણાધર ગંધર્વ, અને એ જોડલીની ઉપર વિદ્યાધરી સમેત આકાશચારી Page #288 -------------------------------------------------------------------------- ________________ નાદિયાની પ્રાચીન જિનપ્રતિમા ૨૬૭ માલાધરનાં રૂપ કાઢેલાં છે (ચિત્ર ૩, ૪). જિનબિંબના શીર્ષ પર પુરાણી પરંપરા અનુસાર પૂરા ભાગમાં દક્ષિણાવર્તકેશનું આલેખન છે. પ્રતિમાના આસન પર (કે અન્ય ભાગ પર) લેખ નથી. પરંતુ જિનમૂર્તિની અને પરિકરદેવતાઓની વિગતો ગુહામંદિરો કિંવા લયન મંદિરોની ભીંતો પર કંડારેલ, કે ત્યાં ગર્ભગૃહોમાં સંસ્થિર પ્રતિમાઓનાં આયોજન અને કોરણીનું સ્મરણ કરાવતી હોઈ તેમ જ શૈલીગત સામાન્ય અને વિશેષ લક્ષણોના આધારે, તેને ઈસ્વીસના ૭મા શતકના અંતભાગમાં મૂકી શકાય. પરંતુ જેમ ઉકેશ(ઓસિયા)ના પ્રતીહારકાલીન મહાવીર જિનાલયની મુખ્ય પ્રતિમાના સંબંધમાં બન્યું તેમ અહીં પણ આ વિરલ જિનપ્રતિમાના કલાતત્ત્વને વણસાવી માર્યું છે. કારણમાં જોઈએ તો શ્વેતાંબર પરંપરાની કેટલીક સદીઓથી ચાલી આવતી અર્ચા અને એની અર્ચના-પદ્ધતિમાં ચૈત્યવાસી જમાનાથી વિકસીને આવી ગયેલ તત્ત્વો. તેમાં જિનની મુખાકૃતિના સમાધિસ્થ પ્રશમરસનો હ્રાસ કરી દેતાં કાળા રંગથી ચીતરેલ ભ્રમરો, કાચનાં ચક્ષુઓ, અને વક્ષસ્થળ આજુબાજુ અને અન્યત્રે ચોંટાડેલ ધાતુમય ટીલાઓ તેમ જ વરખના લેપર. નાંદિયાની આ પ્રતિમામાં તો ચામરધર યક્ષોને પણ છોડ્યા નથી. કાળી ભ્રમરો અને ગૉગલ્સ જેવી ચડાવેલી મોટી આંખોથી એમની શાંતિમય પ્રસન્ન મુખમુદ્રા પર ગ્રહણ લાગી ગયું છે. આ ઇન્દ્રો વા યક્ષોની પાંચ-છ દાયકા પહેલાંની લેવાયેલી (અને પ્રકાશિત થયેલી) તસવીરોમાં તેમનાં અસલી દેવતાઈ દિદાર અને મનોહારિતા પ્રકટ રૂપે પેખી શકાય છે. નાદિયાની પ્રતિમાથી પચાસ-પોણોસો પૂર્વની હોઈ શકે તેવી છે મહુડી કોટ્યર્કની આરસી માતૃકા”. અને પછીની જિનપ્રતિમાઓમાં જોઈએ તો વરમાણના મહાવીર જિનાલયની નવમા શતકના અંતિમ ભાગની પ્રતિમા તરફ નિર્દેશ કરી શકાય; પરંતુ ત્યાં પણ પ્રતિમાની અસલી ભાવવાહિતા ચક્ષુ-ટીલાદિથી નષ્ટ થઈ ગઈ છે. ટિપ્પણો : ૧. શ્વેતાંબર સંપ્રદાયમાં દુર્ભાગ્યે મુસ્લિમ આક્રમણો દરમિયાન તેમ જ જીર્ણોદ્ધારકોના પ્રતાપે, અને પૂજાની વિશિષ્ટ રૂઢિને પ્રભાવે, પ્રાચીનતર પ્રતિમાઓનો વિનાશ થઈ ચૂક્યો છે. જે કંઈ બચ્યું છે તેમાં પૂજાતી પ્રાચીન પ્રતિમાઓ પણ ક્રમશઃ એ જ પંથે ગતિમાન છે, એને રક્ષવાના, એનાં કાલાં તત્ત્વોને યથાવત જાળવી રાખવાના, કોઈ જ પ્રયત્ન થતા નથી કે તે પ્રક્રિયાને ઉત્તેજન દેવાને બદલે તેનાથી વિરુદ્ધનાં જ ઉપદેશ અને કાર્યો જોવા મળે છે. ૨. જુઓ મુનિરાજ જયંતવિજય, અર્બુદાચલ પ્રદક્ષિણા જૈન લેખ સંદોહ, ભાવનગર વિ. સં. ૨૦૦૫ (ઈ. સ. ૧૯૪૯), પૃ ૧૪૨ લેખાંક ૩૯૬. આ પ્રતિમા મૂળે નાદિયાના જિનાલયમાં હોવી જોઈએ. નંદિગ્રામનો ઉલ્લેખ પછીના બે લેખોમાં પણ મળે છે. જેમ કે આરાસણ(કુંભારિયા)ના નેમિનાથ મંદિરની પાર્શ્વનાથની પ્રતિમાના આસનનો સંવત્ વગરનો લેખ (એજન પૃ૧૪, લેખાંક ૪૧), તથા આબૂ WWW.jainelibrary.org Page #289 -------------------------------------------------------------------------- ________________ ૨૬૮ નિર્ઝન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨ દેલવાડાની લૂણવસતીની એક દેવકુલિકાની જિનમૂર્તિનો સં. ૧૩૭૯ | ઈ. સ. ૧૩૨૩નો લેખઃ (જુઓ જિનવિજય, પ્રાચીન જૈન લેખ સંગ્રહ (દ્વિતીય ભાગ), ભાવનગર ૧૯૨૧, પૃ. ૧૦૯, લેખાંક ૧૧૯). ૩. મુનિ જયંતવિજય, અર્બુદાચલ૦, પૃ. ૧૫૮, લેખાંક ૪૫૨. ૪. “જીવંતસ્વામીની મૂર્તિઓ અહંતુ વર્ધમાનની કુમાર અવસ્થા સૂચવતી, મુકુટાદિ આભૂષણો સમેત બનતી. એવી સૌથી પ્રાચીન, છઠ્ઠા-સાતમા સૈકાની મૂર્તિઓ અંકોટક(આકોટા)થી મળી આવેલ જૈન ધાતુ પ્રતિમા સંગ્રહમાં છે. રાજસ્થાનમાં સિરોહીના અજિતનાથ મંદિરમાં તથા જોધપુરના સંગ્રહાલયમાં કેટલીક દશમા૧૧મા શતકની મૂર્તિઓ મળી આવી છે, જે સૌ પર (સ્વ) ડા. ઉમાકાંત શાહે ઘણા ઉપયુક્ત લેખો લખ્યા છે. આ સિવાય ઉકેશ(ઓસિયા)ના તોરણ-સ્તંભોની જંઘામાં, આઘાટ(આહાડ)ના પ્રાચીન જિનાલયના ગૂઢમંડપ પર, શમીપાટી (સવાડી) આદિના ૧૧મી સદીના ભવ્ય મંદિરની જંઘા આદિમાં પ્રસ્તુત ભાવની પ્રતિમા કંડારિત થયેલી છે. ૫. પરંતુ નાણા, દિયાણા, નાદિયામાં આજે તો જીવંતસ્વામીની પ્રતિમા ઉપસ્થિત નથી. સંભવ છે કે સિરોહીના અજિતનાથ મંદિરમાં પ્રતિષ્ઠિત બે જીવંતસ્વામીની છે તે ઉપર્યુક્ત સ્થાનોમાંથી પછીના કાળે લાવવામાં આવી હોય. ૬. નાંદિયાના ગૂઢમંડપમાં ગર્ભગૃહની દ્વારશાખાની આજુબાજુમાં ગોખલા જેવું કરી, તેમાં આરસની બે એક જૂની મૂર્તિઓ સ્થાપિત કરેલી છે, પણ તે ૧૧મી શતાબ્દીના પૂર્વાર્ધની છે. ૭. સામાન્ય રીતે પ્રાચીન બૌદ્ધ તથા જૈન મૂર્તિઓમાં બુદ્ધ વા જિનના સિંહાસનના પીઠ પૃષ્ઠની આજુબાજુ ગજ, વ્યાલ, અને મકરનાં રૂપો ઉપરાઉપરી કરવાની પ્રથા હતી. અહીં ગજ તથા મકર માટે સમાસ ન હોવાથી પ્રસ્તુતનાં રૂપો કર્યા નથી. ૮. બુદ્ધની મૂર્તિમાં એ પ્રતીકોની સાર્થકતા એટલા માટે છે કે ચક્ર સાથેની મૃગ-જોડીથી બનારસ પાસે સારનાથમાં બુદ્ધના “મૃગદાવ' વનમાં થયેલા “ધર્મચક્રપ્રવર્તન' કિંવા પ્રથમોપદેશ ત્યાં સૂચિત થાય છે. જયારે જિનના જીવન સાથે આવો સંકેત કરતી કોઈ જ ઘટના જોડાયેલી નથી. સમવાયાંગસૂત્ર(સંકલન પ્રાયઃ ઈસ્વી ૩૫૩)માં જિનના ૩૪ અતિશયોમાં ધર્મચક્ર એક “વાસ્તવિક” વસ્તુરૂપે અને આકાશગત માનવામાં આવ્યું છે. મધ્યયુગમાં મૃગ અને મૃગલીને “સત્યમૃગ” અને “કરુણામૃગી' જેવું અર્થઘટન જિનપરિકરને વર્ણવતા મધ્યકાલીન સાહિત્યમાં વાંચ્યાનું સ્મરણ છે, પણ તે સૌ મોડેની કલ્પના માત્ર છે. આ આખોયે હૈતવ (motif) બૌદ્ધ પ્રતિમાવિધાનમાંથી લેવાયેલો હોવાનું સુસ્પષ્ટ છે. ૯, “ચામર' પ્રતીક શ્વેતાંબર પરંપરામાં ૩૪ અતિશયોમાં, અને પાંચમા શતકથી અષ્ટ મહાપ્રાતિહાર્યોમાં પણ ગણાયું છે, જ્યારે દિગંબર પરંપરામાં છઠ્ઠા સૈકાથી ઉપલબ્ધ ૩૪ અતિશયોમાં તેને ન સમાવતાં કેવળ પ્રાતિહાર્યોમાં જ સમાવિષ્ટ કર્યું છે. ૧૦. એક દાક્ષિણાત્ય શિલ્પશાસ્ત્રમાં ક્યાંક પ્રભામંડલના ત્રણ પ્રકારો વાંચ્યાનું સ્મરણ છે : “આદિત્યપ્રભા,' “ચંદ્રપ્રભા,’ અને ‘પદ્મપ્રભા.’ વ્યવહારમાં પ્રાર્મધ્યકાળમાં તેમ જ મધ્યકાળમાં “રત્નપ્રભા” પણ જોવા મળે છે. (આનાં દષ્ટાંતો ડાહલ દેશની ચેદિ શૈલીમાં, જબલપુર આદિની દશમા શતકની જિનમૂર્તિઓમાં જોયાનું સ્મરણ છે.) Page #290 -------------------------------------------------------------------------- ________________ નાદિયાની પ્રાચીન જિનપ્રતિમા ૨૬૯ ૧૧. કુવલયમાલાકહાકાર ચૈત્યવાસી ઉદ્યોતનસૂરિ(ઈ. સ. ૭૭૮)એ પોતાનાથી ત્રીજી પેઢીએ થઈ ગયેલ પૂર્વજ શિવચંદ્ર મહત્તર (પ્રાય: ઈસ્વી ૬૫૦-૬૭૫) ભિન્નમાલના જિનમંદિરમાં દર્શનાર્થે આવેલા અને પછી ત્યાં જ સ્થિર થયેલા, તેવી નોંધ કરી છે. સંભવ છે કે નાદિયાની જિનમૂર્તિ ભિન્નમાલની પરિપાટી અનુસારની હોય, ચાપવંશીય રાજાઓની રાજધાની ભિન્નમાલ નાદિયાથી બહ તો ચાળીસેક માઈલ દૂર હશે. ૧૨. એમ જણાય છે કે પહેલાં અહીંની પ્રતિમામાં ચક્ષુ-ટીલાં હતાં નહીં; તે સંબંધમાં (સ્વર) મુનિ જયંતવિજયજીએ નોંધ્યું છે કે..... “સારી રીતે પૂજા-પ્રક્ષાલન થવાની અને ચક્ષુ-ટીલાં લગાવવાની ખાસ જરૂર છે.” (જુઓ અર્બુદાચલ પ્રદક્ષિણા) (આબૂ ભાગ ચોથો), અમદાવાદ વિસં. ૨૦૦૪ (ઈ. સ. ૧૯૪૮), પૃ. ૨૫૮. 43. Cf. Stella Kramrisch, The Art of India, 3rd. Ed., Delhi 1965, Plate 54. 98. Finl H12 gall Historical and Cultural Chronology of Gujarat, Ed. M. R. Majmudar, Baroda 1960, pl XXXV B; 347 U. P. Shah, “Sculptures from Samlaji and Roda", Bulletin of the Baroda Museum Picture Gallery, Vol XIII (Special number 1960, fig. 30). 94. Cf. M. A. Dhaky, “The Vimal Period Sculptures in Vimalavasahi,' Aspects of Jainology, Vol. II (Pt. Bechardas Doshi Commemoration Volume, Varanasi 1987, Fig 7. (2421 usileid 1414 Rall The American Institute of Indian Studies, Varanasi fl Hel4 અને સૌજન્યને આભારી છે.) . . Page #291 -------------------------------------------------------------------------- ________________ મહુવાથી પ્રાપ્ત પ્રાકુમધ્યકાલીન આદિનાથપ્રતિમા સૌરાષ્ટ્રના નિર્ણય કિનારે આવેલું મહુવા બંદર–પ્રાચીન મધુમતી'–મામધ્યકાળ અને મધ્યયુગમાં એક મહત્ત્વનું જૈન કેન્દ્ર હતું. પ્રાયઃ ઈસ્વી ૧૦૨૭-૧૦૩૩ના ગાળામાં શત્રુંજયગિરિસ્થ તીર્થાધિપતિ જિન આદીશ્વરના પુરાતન બિંબનો ઉદ્ધાર કરાવનાર શ્વેતાંબર શ્રેષ્ઠી જાવડી મધુમતીનો રહેવાસી હતો. મધ્યયુગમાં અહીં શ્વેતાંબર સંપ્રદાયનું જિન મહાવીરનું મહિમામંડિત અને પ્રસ્તુત શ્રેષ્ઠી જાવડી નિર્માપિત આયતન પણ હતું. આ પુરાણી મધુમતી નગરીના કોઈક સ્થાનમાંથી મળી આવેલી, એક મધ્યમ કદની શ્વેત પાષાણની, ખંડિત પણ મનોરમ જિનપ્રતિમા (ચિત્ર ૧), ભાવનગરના (વર્તમાને ત્યાં ગાંધીસ્મૃતિ' અંતર્ગત સમાવિષ્ટ) બાર્ટન મ્યુઝિયમમાં સુરક્ષિત છે. પ્રતિમા ગુજરાતની જૂજવી જ રહેલી જૂની અને સુંદરતમ પાષાણી જિનપ્રતિમાઓ માંહેની એક છે. એનું સિંહાસન મૂળે હશે તો તે રહ્યું નથી. પદ્માસનસ્થ જિન મસૂરક (ગાદી) પર બિરાજમાન છે. મસૂરકના મોવાડના મધ્યભાગમાં વજરત્નનું શોભાંકન કાઢેલું છે. પલાઠીમાં સ્થિર થઈ, ધ્યાનમુદ્રા રચી દેતી, અને વાળેલી ગોળ ભુજાઓ, પ્રાચીનતર જિનપ્રતિમાઓમાં હોય છે. તેમ, જરા શી પહોળી થતી દર્શાવી છે. સ્કંધો પર આછો શો સ્પર્શ કરતી કેશવલ્લરી પ્રતિમાને જિન આદીશ્વરની હોવાનું ઘોષિત કરે છે. ગોલાયમાન, ચંદ્રબિંબ શું મુખમંડલ, અને સોષ્ણીષ શીર્ષ દક્ષિણાવર્ત કેશની ચાર પંક્તિઓ સમેત સોહી રહ્યું છે. શીર્ષ પાછળ આવી રહેલા, ઉપસેલા ઉપકંઠયુક્ત, ચંદ્રપ્રભામંડલનો ઉપલો હિસ્સો નષ્ટ થયો છે. સિંહાસનના પૃષ્ઠભાગનો, જિનપ્રતિમાના દેહમાનને સ્પર્શતો ભાગ છોડી, બાકીનો ભાગ કોરી કાઢી સવિવર બતાવ્યો છે. પ્રતિમાને અડખે પડખે પારદર્શક ધોતી અને એકાવલી ધારણ કરેલા ચામરધરો ચાર દ્વિભંગમાં પ્રાતિહાર્ય(વા અતિશેષ/અતિશય)ના પ્રાટ્યના સૂચનરૂપે ઊભેલા છે. સિંહાસનના પૃષ્ઠભાગના આડા દંડની ઉપર બન્ને બાજુ મકરનાં રૂપ કાઢેલાં છે, જેમાં જમણી બાજુનાનો ઉપલા જડબા ઉપરનો ભાગ ઊડી ગયો છે. તે જ રીતે તે મકરના ઉપરના ભાગમાં જે આકાશચારી માલાધરો કર્યા હશે તે પણ નષ્ટ થઈ ચૂક્યા છે. શૈલીની દષ્ટિએ પ્રતિમા સ્પષ્ટતયા દશમા શતકથી પણ પુરાણી, મોટે ભાગે નવમા શતકના પૂર્વાર્ધની જણાય છે; પણ વાત એટલેથી અટકતી નથી. અવશિષ્ટ રહેલા મકરનું હાસ્યાન્વિત મુખ કર્ણાટદેશની ક્લાનો પ્રભાવ સૂચવી રહે છે. ત્યાં ઉત્તરકાલીન રાષ્ટ્રકૂટ અને Page #292 -------------------------------------------------------------------------- ________________ મહુવાથી પ્રાપ્ત મામધ્યકાલીન આદિનાથ-પ્રતિમા ૨૭૧ ચાલુક્યકાલીન મંદિરોમાં “કપોતબંધ' જાતિના અધિષ્ઠાન(પીઠ)ની નક્રપટ્ટિકામાં તેમ જ પ્રણાલાદિમાં કાઢવામાં આવતા મકરમુખમાં હાસ્યની છટા નિતાંત દષ્ટિગોચર થાય છે. પાલીતાણાનું નામ દેતાં, ઈસ્વીસન્ ૮૧૭ની મિતિ ધરાવતા, તામ્રશાસન પરથી એક વાત સુનિશ્ચિત થાય છે કે સૌરાષ્ટ્રનો આ હિસ્સો લાટના રાષ્ટ્રકૂટોને અધીન હતો. રાષ્ટ્રકૂટોનું આધિપત્ય ઓછામાં ઓછું નવમા સૈકાના અંતભાગ સુધી તો અહીં રહ્યું હોવાનો સંભવ છે. મહુવા બંદર પાલિતાણાથી બહુ દૂર નથી, તે જોતાં તે શહેર પણ રાષ્ટ્રકૂટોની હકૂમત હેઠળ હશે. આ કારણસર રાજકીય અતિરિક્ત કલા સરખા સાંસ્કૃતિક ક્ષેત્રમાં પણ કર્ણાટનો અમુકાશે પ્રભાવ ફેલાયો હોય તો ના ન કહેવાય. પ્રતિમા કયા જૈન સંપ્રદાયની હશે તે વિશે વિચારતાં એક વાત તો સ્પષ્ટ રીતે આગળ તરી આવે છે તે શ્વેતાંબર સંપ્રદાયની હોવાનો કોઈ જ ભાસ કે લક્ષણ તેમાં તરી આવતાં નથી. બીડેલ પોપચાંવાળું સમાધિસ્થ પ્રશાંત મુખ, ગોળ મુખાકૃતિ આદિ તેને ક્ષણિક સંપ્રદાયની હોવાનું ઉદ્ઘોષિત કરે છે. શ્વેતાંબર મૂર્તિ કેવી હોય તે વરમાણના મહાવીર જિનાલયની એક નવમા શતકના ઉત્તરાર્ધની મૂર્તિને નીરખવાથી મળી રહે છે. પદ્માસનસ્થ હોવા છતાં ધ્યાનસ્થતાનો અભાવ, ચક્ષુ-ટીલાંની ઉપસ્થિતિથી થતો સમાધિ અવસ્થાનો હાસ, અને વીતરાગતાની એવં સમાધિ-મુદ્રાની વિડંબના એમાં ઉઘાડી રીતે દેખાઈ આવે છે. એ કાળે, એટલે કે આઠમા-નવમા શતકમાં, સૌરાષ્ટ્રમાં ઉજ્જયંતગિરિ, અને પશ્ચિમ કિનારે અજાહરા, પ્રભાસ આદિ સ્થાનોમાં ક્ષપણક સંપ્રદાય સંબદ્ધ જિનપ્રતિમાદિ મળી આવ્યાં છે. એ જ શૃંખલામાં મધુમતીની આ પ્રતિમા પણ હોય તો તે બિલકુલ સંભવિત અને સુયુક્તિક છે. ટિપ્પણ : ૧. મધુમતીની પુરાતનતા સાહિત્યિક ઉલ્લેખો પરથી લગભગ ઈસ્વીસની આરંભિક સદીઓ, અથવા ઓછામાં ઓછું ગુપ્ત-મૈત્રકકાળ સુધી તો જાય છે, પણ તે સૌ પ્રમાણોની ચર્ચા અહીં ઉપયુક્ત ન હોઈ તે વિશેના સંદર્ભો આપવાનું જરૂરી માન્યું નથી. ૨. જાવડનો સમય શ્વેતાંબર સાહિત્યમાં કંઈ નહીં તો યે ૧૪મા શતકના પ્રારંભથી વિસં. (ઈ. સ. ૧૨) જેવો મનાય છે, જે અંકમાં વસ્તુતયા ચોથો અંક છૂટી ગયો જણાય છે. આ અંગેની વિશેષ ચર્ચા મારા વર્ષોથી તૈયાર થઈ રહેલા ગ્રંથ The Sacred Hills of Satrunjayaમાં થનાર છે. ૩. સિયાલબેટમાંથી મળી આવેલા ચાર પૈકીનો સં. ૧૩૧૫(ઈ. સ. ૧૨૫૯)નો પ્રતિમાલેખ મૂળ મહુવાના મહાવીરદેવચૈત્યમાં પ્રતિષ્ઠિત પાર્શ્વનાથની પ્રતિમા પર હતો. ત્યાંનું મહાવીર જિનાલય આથી પ્રસ્તુત Page #293 -------------------------------------------------------------------------- ________________ ૨૭૨ નિર્ચન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨ મિતિ પૂર્વેનું હતું તેવું સિદ્ધ થાય છે. (મૂળ લેખ Revised Lists of Antiquarian of the Bombay Presidency, p. 253 પર પ્રસિદ્ધ થયો છે, જયાંથી તે જિનવિજય દ્વારા સંપાદિત વીર જૈન તૈg સંઘ, ભાવનગર ૧૯૨૧, પૃ૨૨૯, લેખાંક ૫૪૫ રૂપે, પૃ. ૩૪૦ પર પુનઃ પ્રગટ થયો છે). અહીં પ્રકાશિત કરેલાં બન્ને ચિત્રો વારાણસી-સ્થિત American Institute of Indian Studiesના સૌજન્ય અને સહાયને આભારી છે. 8. BAHCHI 412L “The Vimala Period Sculptures in Vimala-Vasahī," Aspects of Jainology II, (Pt. Bechardas Doshi Commemoration Volume), Varanasi 1987, Fig. 7. Page #294 -------------------------------------------------------------------------- ________________ વિષયસૂચિ ૨૧૦ વ્યક્તિ અરસિંહ ૨૩૬ અકબર (મુગલ સમ્રાટ) ૨૦૩, ૨૪૫ અરસિહ (ઠક્કુર) ૮, ૧૭, ૧૪૩, ૧૪૪, અજણ શ્રેષ્ઠી ૨૬૪ ૧૮૨, ૨૦૫, ૨૫૫ અજયપાલ (રાજા) ૧૨૩, ૧૫૧, ૧૫૩, અરિષ્ટનેમિ ૧૧, ૬૫, ૮૭, ૮૯, ૧૫૫, ૧૬૧-૧૬૩ ૧૯૩, ૧૯૮, ૨૦૧, અજયસિંહ ૧૯૩ ૨૨૮, ૨૩૫, ૨૪૩, અજિઅસામી ૧૭૦ ૨૫૫, ૨૫૬ અરિસિંહ દેવ અજિતનાથ ૯, ૧૫, ૧૬, ૧૫૫, ૧૫૬, ૧૮, ૨૦ ૧૬૯-૧૭૩, ૧૭૫, ૧૭૬, ૧૮૪, અર્જુનદેવ વાઘેલા ૪૭ ૧૮૬, ૧૯૦, ૧૯૨, ૧૯૪, ૧૯૫ અર્ણોરાજ ૧૫૫, ૧૭૬ અજિતા (પક્ષી) અર્બદનાગ ૧૯૨ અજિય (તીર્થંકર) અલ્લાઉદીન ખિલજી ૨૩૮ ૧૭૧ અવલોકના અત્રિ છોટાલાલ મ ૩, ૪, ૭-૧૩, ૨૭, ૮, ૧૮૫, ૧૯૭, ૨૨૯ અવલોય ૩૧, ૩૨, ૩૫, ૪૪, ૨૨૯ અશોકચંદ્ર ૭૦-૭૨ ૪૫, ૪૭, ૧૪ અનંતનાથ ૧૦૬, ૨૬૪ અહમદ શાહ (સુલતાન) ૧૯૪, ૨૫૮ અનંતહંસ ૧પ૭ અહિવટે ૬૦ અનુપમાદેવી ૧૮૫, ૧૪૮, ૧૯૭, ૨૧૪ અંતરિક્ષ પાર્શ્વનાથ - ૧૧ અભય (દંડનાયક) ૧૫૫, ૧૬૧ અંબડ (રાજા) ૧૯૩ ૧૭૨, ૧૭૩, ૧૭૫ અંબદેવસૂરિ (નિવૃત્તિગચ્છીય) ૧૪૪, ૧૬૦, અભયકુમાર ૧૪, ૧૬, ૧૯, ૨૦ અંબા ૮, ૧૦૩, ૧૦૪, ૧૮૫, અભયતિલક ગણિ (ખરતરગચ્છીય) ૧૩૬, ૧૯૪, ૧૯૭ ૧૪૨ અંબિકાદેવી (યક્ષી) ૩૦, ૧૦૨, ૧૦૩, અભયદ(ડ) ૩૨-૩૪, ૧૭૩, ૧૭૫ વિપ૨, ૧૮૬, ૧૮૭, ૧૯૨, અભયદેવ ૧૬૯, ૧૭૩, ૧૭૬ ૧૯૭, ૨૦૧, ૨૦૩, ૨૦૮, અભયદેવસૂરિ (નવાગવૃત્તિકાર) ૬૯, ૨૩૫, * ૨૧૧, ૨૧૮-૨૨૦, ૨૫૫ ૨૩૬ * ૫૯ અભયદેવસૂરિ (હર્ષપુરીયગચ્છીય) ૮૭ આચાર્ય ગિરજાશંકર ૩૧, ૩૨, ૩૫, અભયસિંહ ૧૦૪, ૧૧૪ ૪૪-૪૭, ૧૪ અભિનંદન (જિન) ૧૪, ૧૭, ૧૯૩ આણંદ ૧૧૨, ૧૧૪ અમરચંદ્રસૂરિ (વ્યાઘશિશુક) આદિનાથ ૩, ૫, ૬, ૮-૧૨, અમરા ૧૪, ૧૭, ૩૬, ૫૯, ૧૦૩, અમલ (પંડિત). ૧૫૫, ૧૫૬, ૧૭૨, ૧૭૬, નિ, ઐ, ભા. ૨-૩૫ આખ્ય Page #295 -------------------------------------------------------------------------- ________________ ૨૭૪ નિર્ચન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨ ૨૦૪ ૧૮૪-૧૮૬, ૧૮૮, ૧૯૧-૧૯૩, ઉગમસી ૨૩૮ ૧૯૫, ૨૦૪-૨૦૭, ૨૧૪, ૨૧૬, ઉત્તમલાભ ૨૩૯ ૨૧૭, ૨૨૧, ૨૩૩, ૨૫૩ ઉદયન (મંત્રી) ૩૩, ૩૭, ૩૮, ૪૭, આદિ પહો (આદિપ્રભુ) ૨૨૯ ૫૫, ૨૬, ૬૭, ૮૩, આદીશ્વર ૧૧, ૮૪, ૧૦૨, ૮૪, ૧૫૪, ૧૬૨, ૧૦૩, ૨૭૦ ૧૭૨, ૧૮૪, ૧૯૦, આભટ ૧૪ ૨૪૮ આભડ (શ્રેષ્ઠી) ૨૦, ૧૬૧ ઉદયપ્રભસૂરિ આભડ વસાહ ૧૭૪, ૧૭૫ ઉદયપ્રભસૂરિ (નાગેન્દ્રગથ્વીય) ૧૮૨, ૨૫૫ અમૃદત્ત ૮૬ ઉદયવલ્લભસૂરિ ૫૯, ૬૦ આશ્રદત્તસૂરિ ૯૦ ઉદયવલ્લભસૂરિ (બૃહત્તપાગચ્છીય) ૨૫૦ આપ્રદેવ-આંબડ ઉદલ ૨૩૫ આંબાક-આદ્મભટ ઉપાધ્યાય જયસોમ (ખરતરગચ્છીય) ૨૪૩ (દંડનાયક) ૩૨-૩૫, ૪૪, ૪૫, ઉલુઘખાન ૨૦૬, ૨૧૧ ૬૫, ૬૭, ૮૩-૮૫, ઊધા ૨૩૮ ૮૭, ૧૫૩, ૧૬૧, ઋષભ (દેવ) ૪, ૫, ૮, ૧૨-૧૫, ૧૯૦, ૨૦૩, ૨૪૮, ૩૬, ૬૯, ૭૭, ૭૯, ૨૫૫ ૮૧, ૮૯, ૧૦૨, આર્ય ખપટ ૮૭, ૯૦, ૧૭૩ ૧૨૫, ૧૨૬, ૧૨૮, આર્ય વજ ૯૧ ૧૩૦, ૧૩૬, ૧૫૪, આર્ય વજભૂતિ ૯૧ ૧૫૬, ૧૫૮, ૧૮૬, આલિગ ૬૭, ૧૨૮, ૧૩૦ ૧૮૯, ૧૯૩, ૧૯૯, આલ્પણ (મહં.) ૨૩૪, ૨૫૭ આવડ ૨૧૯ ઋષિકેશ ૧૪૧ આશુક (મંત્રી) ૬૭, ૧૨૫, ૧૩૦ ઔરંગઝેબ (મુગલ શહેનશાહ) ૨૦૩ આસ ૮૨ કઉંરા ૨૩૮ આસદેવ ૧૪, ૧૮, ૨૦, ૨૧૪ કક્કસૂરિ (ઉપકેશગીય) ૨૫૬ આસધર ૨૩૫ કક્કદાચાર્ય આસપાલ ૫૫, ૫૬ કઝિન્સ ૨૭, ૨૮, ૩૦, ૩૯, આસરાજ ૮, ૧૮૭, ૧૯૪ ૪૨, ૪૪-૪૮, ૫૪, આવડ દેવ ૨૧૧-૨૧૩, ૨૧૫, આહાદન (દંડનાયક) ૭૧ ૨૨૦, ૨૨૧, ૨૬૦ ઇંદિરા ૧૯૪ કપર્દી (મહામાત્ય) ૧૬૧ ઇન્દ્રજી કલ્યાણજી ૭૭, ૭૯ કપર્દી (યક્ષ). ૧૧, ૧૨, ૧૫૩, ઇમ્પડિ દેવરાય-આડેયર ૧૮૫, ૧૮૬, ૧૮૯ ૫૭ ૧ ૧૯૫ ૨૬૪ Page #296 -------------------------------------------------------------------------- ________________ વિષયસૂચિ (વ્યક્તિ) ૨૭૫ ૮૮. ૧૫૨ ૧૯૩ કપૂરદેવ ૨૩૫ કુંથુનાથ (જિન) ૧૦૦, ૧૦૯ કિમણ પ૯ કૃષ્ણર્ષિ કમલરાજ ૨૩૮ કેદારેશ્વર કરમણ (શ્રેષ્ઠી) ૫૮ કલા ૧૧ર. કરમસિંહ (પ્રાગ્વાટ) ૨૪૪ કેલિકા (વસ્તુપાલ-તેજપાલના ફઈ) કરમાદે ૫૮ કેલ્પા ૧૦૦ કર્ણદેવ ૨૮, ૬૬, ૧૦૫, ૧૨૫, કેશવ (પંડિત) ૧૩૯ ૧૩૧, ૧૩૬, ૧૫૧ ક્ષેમકરી ૧૫૨ કર્ણસિંહ ૨૫૧-૨૫૩ ખીમસિંહ ૨૩૬ કર્મચંદ્ર બચ્છાવત ૨૪૫ ખેઢા (સાહુ) ૩-૬, ૧૪, ૧૬-૧૮ કર્મટ ૨૩૬ ખેતા ૨૩૬ કર્માશા ૧૮૫ હેતુ ૧૮, ૨૦ કલ્કિ ૧૬૩ ગજધર ગણપતિ ૭૭, ૭૯ કલ્યાણચંદ્ર ૬૩ ગજધર ગોવિંદ ૭૭, ૭૯ કલ્યાણવિજય ૨૮, ૮૭, ૨૩૩ ગર્ગ (શ્રેષ્ઠી) ૧૫૪, ૧૭૩, ૧૭૪ કલ્લાબાઈ ૭૬, ૭૯ ગાંગદેવ ૨૩૫, ૨૩૬ કલ્હણસીહ ૨૩૫ ગાંગી ૩૯, ૪૧, ૨૩૫, ૨૩૭ કાન્હડ ૫૫, ૫૬ ગાંગેય ૧૮૯ કાલમેઘ (ક્ષેત્રપાલ) ૧૮૭ ગાંધી લાલચંદ્ર કાશ્મીરાવતાર સરસ્વતી દેવી ૧૮૬ ગુણદેવ (શ્રેષ્ઠી) કિકા (ઠક્કર) ગુણદેવી ૨૦ કુણાલ (બૌદ્ધ ભિક્ષુ). ૮૯ ગુણધર ૧૪, ૨૦ કુમારદેવી ૧૮૫-૧૮૭, ૧૯૨, ૧૯૪ ગોગા (મંત્રી) ૧૨૭ કુમારપાલ (શ્રેષ્ઠી). ૧૫૯ ગોમટાકાર અહંત (બાહુબલી) ૧૯૯, ૨૦૭ કુમારપાળ (રાજા) ૫, ૯, ૧૯, ૨૦, ૩૦, ગોવા ઈચ્ચ (ગોપાદિત્ય) ૯૫, ૯૬ ૩૨, ૩૩, ૩૫, ૪૪, ૬૫, ગોવિંદ (શ્રેષ્ઠી) ૧૫૬, ૧૫૭ ૧૦૬, ૧૨૨, ૧૨૫, ૧૩૧, ગોવિંદાચાર્ય (બૌદ્ધ ભિક્ષુ) ૯૦ ૧૩૬-૧૩૯, ૧૫૧-૧૫૯, ગોસલ ૫, ૧૪, ૧૬-૨૦ ૧૬૧–૧૬૩, ૧૬૯-૧૭૫, ગૌરીશંકર ૧૯૬ ૨૦૨, ૨૦૪, ૨૦૭, ૨૦૯- ચક્રેશ્વર મહાદેવી ૧૯૯ ૨૧૨, ૨૫૫, ૨૫૮ ચડ્ડોઝ પાર્શ્વનાથ ૨૬૩ કુમારી માતા ૧૦૨ ચન્ન ભૈરોદેવી (રાણી) ૨૬૩ કુમુદચંદ્ર (દિગંબર) ૧૨૫, ૧૨૯, ૧૩૯ ચંડપ ૧૮૬, ૧૮૭ કુરસિંહ ૧૦૪, ૧૧૪ ચંડપ્રસાદ ૧૮૪, ૧૮૭ કુલસાગર ગણિ ૧૨૮ ચંદ્ર (વાયાવંશીય) ૧૫૪ ૨૯ ૨૮ Page #297 -------------------------------------------------------------------------- ________________ ૨૭૬ નિર્ગસ્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨ ૩૦ ચંદ્રપ્રભસૂરિ ૩૫ જસદેવ (સિરધરપુત્ર) ૨૩૫ ચંદ્રપ્રભ સ્વામી ૧૫, ૧૫૧, ૧૮૭, ૧૯૩, જયોગ (ઠક્કુર) ૨૭, ૪૪ ૧૯૫, ૧૯૭, ૨૦૧-૨૦૩, જસડ (ઠક્કર) ૨૦૯-૨૧૧, ૨૧૭, ૨૪૭ જહાંગીર ચંદ્રસૂરિ ૨૯, ૩૦, ૩૨-૩૫, જંબ ૧, ૨ ૪૦, ૪૩, ૪૪, ૬૫ જાકુટિ (શ્રાવક) ૯૫ ચંદ્રસૂરિ (હર્ષપુરીયગચ્છીય) ૮૫, ૮૭ જાકુડિ (અમાત્ય) ૯૬, ૯૭ ચંપક (શ્રેષ્ઠી) ૧૫૭ જા. ચાચિગદેવ ૨૩૮ જાથી ૨૩૫ ચાદ્રી ૫૮ જામ સતાજી ચામુંડરાય ૧૫૧ જાલ્ડ પ૫, ૫૬ ચાહડ ૩૭, ૩૮ જાલ્હણ દેવી ૧૭, ૧૯, ૨૦ ચાહિણિ ' ૧૬-૧૮, ૨૦ જાવડી (શ્રેષ્ઠી) ૧૮૮, ૨૭૦ ચાહિલ ૧૦૩-૧૦૫, ૧૦૭-૧૦૯, ૧૧૪ જાંબ છાહડ ૨૩૫ જિણચંદ્ર ૧૪, ૧૬-૧૮, ૨૦ જગધર ૧૪ જિતશત્રુ ૧૭૫ જગચંદ્રસૂરિ (ચિત્રવાલકગચ્છ જિનકીર્તિસૂરિ ૫૮ પશ્ચાત્ તપાગચ્છીય) ૮૩ જિનકીર્તિસૂરિ (તપાગચ્છીય) ર૫૭, ૨૫૮ જગદેવ ૨૦, ૩૨, ૩૩, ૧૧૦, ૧૧૪ જિનકુશલસૂરિ (ખરતરગચ્છીય) ૨૨૯ જગસિંહ ૧૦૪, ૧૧૪ જિનચંદ્રસૂરિ ચતુર્થ (ખરતરગચ્છીય) ૨૪૫ જજિગ(જwગ)સૂરિ જિનચંદ્રસૂરિ તૃતીય (ખરતરગચ્છીય) ૧૭૦, (બ્રહ્માણગચ્છીય) ૬૩, ૬૫ ૨૨૮, ૨૩૯ જયદેવ ૧૪, ૧૬-૨૦ જિનચંદ્રસૂરિ (રાજગીય) ૧૭૦ જયમંગલસૂરિ ૧૪૪ જિનતિલકસૂરિ (રત્નાકરગથ્વીય). ૧૫૯ જયસિંહસૂરિ ૯, ૮૨, ૮૩, ૮૮, ૧૪૨, જિનદત્ત ૩૪, ૩૫ ૧૮૨, ૨૦૩, ૨૦૪ જિનદેવ (જૈનાચાર્ય) ૮૯ જયસિંહસૂરિ (તપાગચ્છીય) ૨૫૫ જિનપતિસૂરિ (ખરતરગચ્છીય) ૧૫૬, ૧૭૩ જયસિંહસૂરિ (ભૃગુપુરીય) ૨૫૫ જિનપાલ ઉપાધ્યાય (ખરતરગચ્છીય) ૧૭૩ જયસોમ (પંડિત) ૨૫૦ જિનપ્રભસૂરિ ૧૦૦, ૧૦૧ જયંતશ્રી (ગુણદેવ ભાર્યા) ૨૩૬ જિનપ્રભસૂરિ (આગમગચ્છીય) ૮૧ જયચંદ્રસૂરિ ૫૮ જિનપ્રભસૂરિ (ખરતરગચ્છીય) ૪૨, ૮૦, જયાનંદસૂરિ ૩૭-૩૯, ૫૫, ૨૬ ૧૫૭, ૧૮૩, ૨૨૭, જલવટસિંહ ૨૩૯, ૨પ૩, ૨૫૫ જશદેવ (મંત્રી) ૧૫૫ જિનભદ્રસૂરિ (ખરતરગચ્છીય) ર૩૯, જસદેવ ૧૭૨, ૧૭૪, ૧૭૬ ૨૫૦, ૨૫૨, ૨૫૩ Page #298 -------------------------------------------------------------------------- ________________ વિષયસૂચિ (વ્યક્તિ) ૨૭૭ જિનમંડન ગણિ (તપાગચ્છીય) ૩૩, ૬૬, ઢાંકી મધુસૂદન ૪૪, ૪૫, ૪૭ ૧૫૫, ૨૫૫ તિહુણા - ૫૮ જિનરાજસૂરિ (ખરતરગચ્છીય) ૨૫૦ તેજપાળ (મંત્રી) ૩-૫, ૭-૧૪, ૩૬, ૩૭, જિન સુવ્રત (દેવ) ૮૧, ૨, ૧૦૨ ૫૫, ૫૭, ૬૯, ૮૨, ૮૩, જિનહર્ષ ગણિ ૧૨, ૧૫૧, ૧૫૫, ૧૫૮, ૯૯, ૧૫૫, ૧૬૩, ૧૭૦, ૧૫૯, ૧૮૩, ૧૯૪, ૧૯૮, ૧૮૨-૧૯૫, ૧૯૭-૧૯૯, ૧૯૯, ૨૦૩, ૨૦૪, ૨૦૬, ૨૦૪-૨૦૭, ૨૧૩-૨૧૭, ૨૧૪, ૨૧૬, ૨૨૯ ૨૨૬, ૨૨૭, ૨૨૯, ૨૩૦, જિનહર્ષસૂરિ (તપાગચ્છીય) ૮૨, ૧૦૦, ૧૨૭ ૨૩૨-૨૩૫, ૨૩૭, ૨૩૯, જિનાધિપ ૧૯૩ ૨૪૦, ૨૪૯, ૨૫૫ જિનાનંદ (શ્વેતાંબરાચાર્ય) ત્રિભુવનપાલ ૧૫૪, ૧૬૦ જિનેશ્વરસૂરિ ૩૨-૩૫ ત્રિભુવનપાલ (વસ્તુપાલજિનેશ્વરસૂરિ (દ્વિતીય) (ખરતરગચ્છીય) ૨૨૭ તેજપાલના કુઆ) ૧૯૩ જિયસતુ ૮૨ ત્રિવેદી અમૃતલાલ (સોમપુરા) ૧૦૬ જીવંતસ્વામી ., ૨૬૬ ત્રિશલાદેવી ૧૯૮ જીવિતસ્વામી-જીવંત સ્વામી ૨૬૬ થિરદેવ ૧૪, ૨૦ જેતલદે ૧૧૪ થિરા જેમ્સ ટૉડ (કર્નલ ટંડ) ૪૩, ૫૩ થેલા (ઠક્કર) જેમ્સ બર્જેસ ૨૭-૩૧, ૩૮, ૩૯, દર્શનવિજય ૪૨-૪૮, ૨૩, ૫૪, ૬૫ દવે કનૈયાલાલ ભાઈશંકર ૧૩૯ ૧૯, ૨૦ દશરથ (શ્રેષ્ઠી) ૧૦૦, ૧૦૯, ૧૧૦, ૧ દંડનાયક પરશુરામ જૈતલદેવી (રાણી) ૧૮૪, ૧૯૧ દિનપતિ (સૂર્ય) જોગ (ભણસાલી) ૨૪૬, ૨૫૧ દીતા ૨૩૮ જ્ઞાનચંદ્ર ૨૨૮ દીવાન રણછોડજી ૨૧૧ જ્ઞાનચંદ્ર (રાજગચ્છીય) ૨૫૫ ફૂલહ ૧૪, ૨૦ જ્ઞાનવિમલ ૧૫૭ દેહા ૭૦ જ્ઞાનસાગર ૬૦ દેમતિ ૧૯, ૨૦, ૫૬ જ્ઞાનસાગર (તપાગચ્છીય) ૮૦ દેલ્હી ૨૩૫ જ્ઞાનસાગર (બૃહત્તપાગચ્છીય) ૨૫૦ દેવકુમાર ૧૪, ૧૬, ૧૭, ૧૯, ૨૦ જ્ઞાનસાગર ભટ્ટારક ૨૬૩ દેવઘર ૨૩૫ ઝાંઝણ. ૫૯, ૯૬ દેવચંડ ૪૩ ઠક્કર વર્ધમાન ૨ દેવચંદ ડિસ્કળકર દત્તાત્રેય બાલકૃષ્ણ ૩૨, ૩૫, ૩૮, દેવચંદ્ર ૭, ૧૬-૧૮, ૨૦, ૨૯, ૪૩ ૩૯, ૪૫, ૪૭, ૫૪ દેવચંદ્ર (પંડિત) ૧૬૦ ૨૩૮ ૨૭, ૫૯ જેહડ જેહુલ ૧૯૧ ૪૩ Page #299 -------------------------------------------------------------------------- ________________ ૨૭૮ નિર્ચન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨ ૧૫૭ દેવચંદ્રસૂરિ ૧૭ ધાધુક મંત્રી ૧૧૨ દેવપ્રબોધ ૧૬૩ ધારિણી ૧૮, ૨૦ દેવબોધિ ૧૩૮ ધાંધલ (મહત્તમ) ૩૮, ૪૫, ૪૭, ૫૫, ૫૬ દેવબોધિ (બ્રાહ્મણાચાર્ય) ૧૬૩ ધૃતિ (દેવ) ૨૩૭ દેવભદ્ર ઉપાધ્યાય ૧૭, ૧૮ નન્નસૂરિ (કોરંટગચ્છીય) દેવભદ્રસૂરિ (ચંદ્રકુલ) ૮૬ નભોવાહન (ક્ષત્રપ નહપાણ) ૯૦ દેવસિરિ ૧૯ નમિ (તીર્થંકર). ૨૩૮ દેવસુંદરસૂરિ (તપાગચ્છીય) ૮૦ નરચંદ્રસૂરિ ૬૩ દેવસૂરિ ૮૬, ૧૨૫ નરદત્તા દેવી (પક્ષી) ૨૧૮ દેવસૂરિ (દ્વિતીય) ૩૯ નરપાલ ભણશાલી ૨૪૩, ૨૫૧, ૨૫૨ દેવસેન ૪૩ નરપાલ શાહ (સાહ) (સંઘવી) ૨૪૫, ૨૪૯દેવસેન પંડિત ૨૫૧, ૨૫૩ દેવેન્દ્રસૂરિ (૩૨-૩૫ નરપાલ સંઘવી ૧૮૭ દેવેન્દ્રસૂરિ (આગમગચ્છીય) ૫૯ નરપાલિ સાહ ૨૫૦ દેવેન્દ્રસૂરિ (તપાગચ્છીય) ૮૩ નરસિંહ ૧૦૩, ૧૦૪, ૧૦૯, દેવેન્દ્રસૂરિ (નાગેન્દ્રગથ્વીય) ૧૭, ૧૮, ૮૦ ૧૧૦, ૧૧૪ દેશાઈ મોહનલાલ દલિચંદ ૩૮, ૪૨, ૪૫, નરેન્દ્રભસૂરિ (હર્ષપુરીયગચ્છીય) ૯, ૮૨, દેસલ ૨૩૫ ૧૫૯, ૧૮૩, ૧૮૪, દ્વિજરાજ ૧૯૪ ૨૦૫, ૨૫૩, ૨૫૫ ધણ(ન) ૧૭ નવપલ્લવ પાર્શ્વનાથ ધણેશ્વર ૧૪, ૧૬-૧૮, ૨૦, ૩૬ નંદીશ્વર ૫૫ ધણેસર ૫, ૬, ૧૩, ૧૪, ૧૭, ૧૮ નવાબ સારાભાઈ મ. ૪૫, ૫૪, ૫૬ ધનપાલ (મહામાત્ય) ૧૦૯, ૧૧૧, ૧૧૪ નાઈકિ ૧૪, ૧૮, ૨૦, ૬૩ ધનેશ્વરસૂરિ ૨૯ નાઈયિ ૧૭ ધનેશ્વરસૂરિ (પિપ્પલગચ્છીય) ૩૭ નાગબંધ ૨૪૩, ૨૫૦, ૨૫૧ ધરણા સાહ ૨૫૧ નાગરાજ (શ્રેષ્ઠી) ૧૭૪, ૧૭૫ ધર્મઘોષસૂરિ ૧૫૧ નાથી ૫૮ ધર્મઘોષસૂરિ (તપાગચ્છીય) ૯૬, ૨૨૬, ૨૫૩, નાના ૧૧૪ ૨૫૫ નાભેય ૫, ૯, ૧૨૫, ૧૨૬, ૧૫૪, ધર્મઘોષસૂરિ (રાજગચ્છીય) ૨૨૮ ૧૮૪, ૧૯૧-૧૯૪, ૧૯૭, ધર્મદેવ ૧૨૬ ૧૯૮, ૨૨૮, ૨૨૯ ધર્મનાથ ૩૯, ૪૦, ૨૪૩ નામધર ૨૦ ધર્મસૂરિ ૫૪ નામલ દેવી ૧૧૪ ધવલ ૧૧૨, ૧૧૪ નાયક કેશવજી ૨૪૪ ધવલ (શ્રાવક) ૮૫ નાસુ ૫૫ Page #300 -------------------------------------------------------------------------- ________________ વિષયસૂચિ (વ્યક્તિ) ૨૭૯ ૯૫ ૭૯ ૧ ૭૯ o (6 'જૂન ૧૮૩ નિત્યાનંદવિજય ૪૧ પંચાસરા પાર્શ્વનાથ ૧૯૪ નિય ૧૦૬ પંડિત ભગવાનલાલ ઇન્દ્રજી ૨૮, પ૩, ૬૫ નીના ૧૧૨ પંડિત સાલવાહણ ૪૩, ૪૪ નુરઉદ્દીન-પીરોજ ૨૧૫ પાદલિપ્તસૂરિ (વિદ્યાધરવંશીય) નૃપનાગ (શ્રેષ્ઠી) ૧૭૪, ૧૭૫ પાનું (મલ્લદેવની ભાર્યા) ૧૮૫ નેઢ (મહામાત્ય) ૯૯, ૧૦૪, ૧૦૬, પારસ ૨૩૮ ૧૧૨, ૧૧૪ પારિખ્ય કમલાદે ૭૭, ૭૯ નેમડ (શ્રેષ્ઠી) ૫, ૬, ૧૩-૧૮, ૨૦, ૩૬ પારિખ્ય કાન્હજી ૭૭, ૭૯ નેમિચંદ્રસૂરિ ૫૮ પારિખ્ય જગા નેમિજિણ ૨૨૯, ૨૩૦ પારિખ્ય વાસણા નેમિનાગ (શ્રેષ્ઠી) ૧૭૫ પારિખ્ય સવજી નેમિનાથ (નેમીશ્વર) ૩-૬, ૮-૧૫, ૧૭, ૨૭- પારિખ્ય સેણા ૨૯, ૩૦-૩૨, ૩૬-૩૯, પારેખ કાજજી ૪૧-૪૫, ૪૭, ૪૮, ૨૩, પારેખ ગોવિંદજી ૫૫, ૫૭, ૫૮, ૬૦, ૬૫, પારેખ મથુરદાસ ૮૧, ૮૪, ૮૭, ૯૫, ૧૦૨, પારેખ સવજી ૧૨૫, ૧૨૭, ૧૩૧, ૧૫૪, પાર્જચંદ્ર ૧૫૫, ૧૭૦, ૧૮૫-૧૮૭, પાર્શ્વજિન ૯, ૧૧ ૧૯૦-૧૯૩, ૧૯૫-૧૯૭, પાર્શ્વદેવ ગણિ ૨૯ ૧૯૯, ૨૦૫, ૨૦૬, ૨૧૩, પાર્શ્વનાથ ૩-૬, ૮-૧૧, ૧૩, ૧૫, ૨૧૫, ૨૧૮, ૨૧૯, ૨૨૭ ૧૬, ૩૬-૩૮, ૪૭, ૨૬, ૨૩૭, ૨૩૯, ૨૪૩, ૨૫૧, ૬૩, ૬૪, ૬૯, ૭૧, ૮૧, ૨૫૨, ૨૬૧, ૨૬૪ ૮૨, ૮૬, ૮૮, ૮૯, ૧૫૮૨૨૯ ૧૬૦, ૧૭૩, ૧૭૪, ૧૮૫, પદમ ૫૮ ૧૮૭, ૧૯૦-૧૯૩, ૧૯૬, પદમણી ૨૦૩, ૨૦૫, ૨૦૮, ૨૧૯, પદ્મદેવ ૩૪, ૩૫ ૨૨૧, ૨૪૪, ૨૫૦, ૨૫૧, પાસિંહ ૩૭, ૩૮ ૨૫૩, ૨૬૦, ૨૬૩ પદ્માવતી ૨૧૨ પાલિત્તસૂરિ (પ્રથમ) પદ્માવતી (મંત્રી પૃથ્વીપાલનાં માતા) ૧૦૬, પાલ્પણ ૧૮૩, ૨૦૫ ૧૧૪ પાસ (પાર્શ્વ) ૮૧, ૮૨ પરશુરામ ૬૬ પાસડસૂરિ (નિવૃત્તિગચ્છીય) ૧૬૦ પરીખ રસિકલાલ છો. ૯૯, ૧૦૫ પાસદેવ ૧૯, ૨૦ પંચમુખ મહાદેવ ર૧૦, ૨૨૦ પાસિલ (મંત્રી) ૮૪, ૧૨૭, ૧૩૧ પંચાંગવીર ૨૪૩, ૨૪૪, ૨૫૦, ૨૫૧ પાંચા ૨૩૮ ७४ ૯૦ Page #301 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ નિર્ગસ્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨ ૧૦૬ ૧૧૦ પુણ્યસિંહ ૧૯૬ બરોડિયા દોલતચંદ ૪૧ પુનચંદ્ર ૧૧૦ બંધુરમન (પૂનસી કોઠારીના ભાઈ) ૨૫૭ પુ(પૂ)ના ૨૩૬, ૨૩૮ બાલચંદ્ર (કવિ) ૧૨૬, ૧૩૦, ૧૬૧, પુનિણિ ૧૮૩, ૧૯૯, ૨૦૩, પુત્રા ૬૩ ૨૦૬, ૨૫૫ પૂનસિંહ કોઠાગારિક-પૂર્ણસિંહ ૨૫૭ બાલેશ્વર મહાદેવ ૨૧૫ પૂનસીહ-પૂનસી-પૂના પૂનઈ (કોઠારી) ૨૫૬- બાષ્ઠલદેવ ૭૪, ૭૫ ૨૫૮ બાહડ (મંત્રી) ૧૫૪ પૂનિગ ૫૮ બાહુ ૧૯૩ પૂર્ણભદ્રસૂરિ (રાજગચ્છીય) ૩૫ બિલ્ડણ (શ્રાવક) ૪૨ પૂર્ણસિંહ (મલ્લદેવનો પુત્ર) ૧૮૫ બુદ્ધ ૨૬૬ પૃથ્વીદેવી (પૃથિવીદેવી) ૩૭, ૩૮ બોલ્ડણ (પૃથ્વીપાલના માતામહ) પૃથ્વીધર (મંત્રી) ૯૬ બોહિત્ય ગણિ પૃથ્વીપાલ (મંત્રી) ૨૯, ૯૯, ૧૦૪-૧૦૬, બ્રહ્મા ૧૦૨, ૧૪૧, ૧૯૯ ૧૦૯-૧૧૨, ૧૧૪ બ્રહ્માણી માતા ૧૦૨ પેથડ (મલ્લદેવનો પૌત્ર) ૧૮૫ ભદંત (બૌદ્ધ ભિક્ષ) ૮૯ પેથડ સાત ૨૦૬, ૨૦૭, ૨૧૮, ૨૧૯ ભદ્રકાલી (દેવી) ૨૧૮ પોરાવ માતા ૭૪ ભદ્રસૂરિ ૨૧૯ પ્રતાપસિંહ ૧૮૪, ૧૯૩ ભરત ઠક્કર) પ્રતિષ્ઠા સોમ ૧૫૬, ૨૩૭, ભવનાથ મહાદેવ) ૧૮૭ ૨૫૭, ૨૫૮ ભાણ (વિમલવંશજ) ૧૦૩, ૧૧૪ પ્રથમાહત ૧૯૯ ભાનચંદ્ર (પંડિત) ૧૬૦ પ્રદ્યુમ્ન ૮, ૧૮૫, ૧૯૭, ૨૨૯ ભારમલ્લ ૨૩૮ પ્રદ્યુમ્નસૂરિ (બૃહદ્ગથ્વીય) ૩૭-૩૯, ૫૫ ભાવહર્ષ ગણિ (ખરતરગચ્છીય) ર૩ર, ૨૫૧ પ્રદ્યુમ્નસૂરિ (બ્રહ્માણગચ્છીય) ૬૩, ૬૫ ભીમદેવ ૧૮, ૨૦, ૧૦૫, પ્રભાચંદ્રાચાર્ય (રાજગચ્છીય) ૨૮, ૩૪, ૩૫, ૧૮૪, ૧૯૬ ૮૪, ૮૭, ૯૫, ૯૬, ભીમદેવ (દ્વિતીય) ૩૫, ૪૫, ૫૫, ૧૩૯, ૧૨૫, ૧૨૬, ૧૩૦, ૧૩૮, ૧૫૧, ૨૦૩, ૨૦૮, ૧૫૩, ૧૫૫, ૧૭૦ ૨૦૯, ૨૧૫ પ્રભાનંદસૂરિ ૩૧ ભીમદેવ (પ્રથમ) ૧૩૧, ૧૫૧, ૧૭૫ ફા (પી) ૫૮ ભુવણ ૧૪, ૨૦ ફાઉ ૨૩૭ ભુંભવ (શ્રેષ્ઠી) પ૯, ૧૮૭, ૨૪૪ ફાઉ ૩૯, ૪૧ ભૂચર મોરી બકુલાદિત્ય ૧૯૪ ભૈરવી દેવી (રાણી) ૨૬૩ બપ્પભટ્ટિસૂરિ ૮૭, ૨૦૧ ભોજ (રાજા) 30 ૧૫૧ Page #302 -------------------------------------------------------------------------- ________________ વિષયસૂચિ (વ્યક્તિ) ૨૮૧ ૨૩૮ ૧૪, ૨૦ ભોજક લક્ષ્મણ ૩૬, ૪૪, ૪૫, ૪૭, મહેન્દ્રસૂરિ (આંચલિકગથ્વીય) ૬૬, ૧૭૩ મહેન્દ્રસૂરિ (નાગેન્દ્રગથ્વીય) ૨૧૮ ભોલાક ૨૨૮ મહેન્દ્રસૂરિ (બૃહદ્ગથ્વીય). ૩૮, ૩૯ મજમુદાર રમેશચંદ્ર ૧૬૨ મંડલિક મરુદેવી ૧૨, ૫૫, ૧૮૫, ૧૮૬, ૨૩૮ માણિક મલયગિરિ ૯૦ માણિક્ય સાગર મલવાદી ક્ષમાશ્રમણ ૮૯, ૯૦ માનદેવસૂરિ ૩૭, ૩૯, ૫૫ મલ્લદેવ •૯, ૧૮૪, ૧૮૫, ૧૮૭, મારુતિ ૨૮ ૧૮૯, ૧૯૧, ૧૯૩, માલદે ૫૮, ૧૮૭, ૨૪૯, ૨૫૦ ૧૯૫-૧૯૭, ૨૦૫ માલદેવ (વ્યવહારી) ૨૩૦-૨૩૨ મલ્લિનાથ ૩૭, ૪૭, ૧૯૫, માલા ૨૩૮ ૧૯૭, ૨૨૦ માહણસિંહ ૩૮ મહત્તરા પદ મુણિસુવય (મુનિસુવ્રત) (જિન) ૮૦-૮૩, ૮૫મહમૂદ ગઝની ૧૩૯, ૨૦૨, ૨૦૯, ૨૧૦ ૯૧, ૧૦૨, ૧૪૨ મહમૂદ બિધરા ૨૪૪ મુનિ જયંતવિજય ૧, ૬-૮, ૧૩, ૧૦૯, મહાત્મા ગાંધીજી ૭૪ ૧૧૩, ૧૫૭, ૨૩૩, ૨૩૪ મહામંત્રી જંબક ૧, ૨ મુનિ જિનચંદ્ર ૧૭૦ મહામાત્ય અંબપ્રાસાદ ૧૨૨ મુનિ જિનવિજય ૩૦, ૩૮, ૪૪-૪૮, મહાલક્ષ્મી ૧૧, ૧૯૨ ૫૪, ૧૮૩ મહાવીર ૩-૬, ૮-૧૧, ૧૪, ૧૫, મુનિ પુણ્યવિજય ૪૫-૪૭ ૧૭, ૩૬, ૮૧, ૧૦૫, મુનિ વિશાલવિજય ૨૩૫, ૨૩૬ ૧૨૩, ૧૨૪, ૧૨૮-૧૩૦, મુનિસિંહસૂરિ ૪૦, ૨૩૭ ૧૩૬, ૧૫૭, ૧૫૯, ૧૮૪- મુનિસિહસૂરિ (સિદ્ધાંતિકગથ્વીય) ૪૦ ૧૯૦, ૧૯૩, ૧૯૬, ૧૯૭, મુનિસુવ્રતસ્વામી ૯, ૧૧, ૧૫, ૩૩, ૨૫૦, ૨૫૩, ૨૬૬, ૨૬૭, ૮૦, ૮૨, ૧૪૨ ૨૭૦ મુનિસુંદરસૂરિ (તપાગચ્છીય) ૧૨૯, ૧૩૦, મહિગલદે (મહિરાજ ભાય) ૨૩૮ ૧૫૬ મહિરાજ ૨૩૮ મૂળરાજ (પ્રથમ) ૧, ૨, ૧૩૧, મહિંદુ, ૧૧૪ ૧૫૧ મહીધર ૨૦ મેઘ (કવિ) ૧૨૮, ૧૩૦ મહીપાલ દેવ (દ્વિતીય) ૩૯, ૪૦ મેઘ (પંડિત) ૧૫૫ મહીપાલ દેવ (પ્રથમ) ૩૯ મેઘા ૫૯ મહીપાલદેવ (યાદવકુલ) ૨૩૭ મેરૂતુંગાચાર્ય (નાગેન્દ્રગથ્વીય) ૧, ૬, ૮૩, મહેતા રમણલાલ નાગરજી ૧૪૦, ૧૪૧, ૧૩૬, ૧૫૩, ૧૫૪, ૧૬૦, ૧૪૩, ૧૪૪, ૧૬૯, ૧૭૫ ૧૭૦, ૧૮૩, ૨૦૨, ૨૦૩, નિ. ઐ, ભા. ૨-૩૬ WWW.jainelibrary.org Page #303 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ મેરુવિજય મેલા (સાહુ) મેલા દેવી મેલા સાધુ મેલાસાહ મોઢા મોદી રામલાલ યશઃચંદ્ર યશઃપાલ (મંત્રી) યશઃભટ (સૂત્રધાર) યશઃયોગ (ઠક્કર) યશોદેવ યશોધવલ (મહામાત્ય) યશોભદ્રસૂરિ યશોભદ્રસૂરિ (બ્રહ્માણગચ્છીય) યશોરાજ (મંત્રી) યશોવી૨ (મંત્રી) યુગંધર યુગાદિદેવ રત્ના (સંઘપતિ) રિવ ૨૦૬, ૨૨૭, ૨૫૫ રાજદેવ ૧૮૩ રાજપાલ ૨૩૭, ૨૪૩ રાજલક્ષ્મી ૩૯, ૪૧ રાજશેખરસૂરિ ૪૦, ૪૧ રાજશેખરસૂરિ (હર્ષપુરીયગચ્છીય) ૪૦ ૨૩૮ ३८ ૧૫૩ ૧૫૩, ૧૫૮ ૩૦ ૨૭ ૧૭૩, ૧૭૪ ૧૭૬ ८७ ૬૫ ૧૮૫, ૧૯૪ ૧૧૦, ૧૧૧, ૧૮૪ ૧૯૩ રાણક રત્નપાલ રત્નપ્રભસૂરિ રત્નમંડનસૂરિ રત્નમંદિર ગણિ રત્નશેખર ગણિ (તપાગચ્છીય) રત્નસિંહસૂરિ (વૃદ્ધતપાગચ્છીય) ૧૫૫, ૨૦૬ ૨૫૭, ૨૫૮ ૪૦, ૫૯, ૬૦, ૨૩૧, ૨૪૫, ૨૫૦, ૨૫૨, ૨૫૬ ૧૫૬ ૧૮૬ રંગસાર (ખરતરગચ્છીય) ૨૩૨, ૨૪૪, ૨૫૧ રા'ખેંગાર ૨૮, ૬૪, ૬૬ નિગ્રન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨ રાણક ભટ્ટારક રાણા રાણા રણોજી રાણા રામદેજી રાણા વિક્રમાતજી રાણાશ્રી ખીમાજી (દ્વિતીય) રાણાશ્રી ખીમાજી રાણાશ્રી ભાણજી રાણાશ્રી મેહજી ૪, ૮૩, ૧૦૩, ૧૨૯, ૧૮૫, ૧૯૧, ૧૯૩, ૨૦૧, ૨૦૫ ૧૧૪ ૨૩૮ ૮૩ ૧૦૦ રામચંદ્રસૂરિ (બૃહદ્ગચ્છીય) રામણ રા'માંડલિક રાયસી શાહ રાહડ રિખભનાથ રિસહ રુક્મિણી રુખમણી (રિખિમિણ) રૂડી રાણાશ્રી રામજી રાણાશ્રી રામજી (દ્વિતીય) રાણાશ્રી વિક્રમજી રાણા સરતાનજી રાણા સુલતાનજી રાણિગ (મહત્તમ) રાણિગ શ્રીમાલી રામક્ક (રામણની પત્ની) રામચંદ્ર ૧૪૪, ૧૫૩, ૧૭૪, ૧૮૩, ૨૦૩, ૨૨૭ ૧૮૯ ૨૩૬ ૭૫, ૭૬ ૭૫ ૭૫ ૭૫, ૭૬ ૭૦, ૭૫, ૭૬, ૭૯ ૭૫, ૭૬, ૭૯ ૭૫, ૩૬, ૭૯ ૨૨૮ ૫૫, ૫૬ ૩૨, ૩૩ ૧૦૦ ૭૫, ૭૯ ૭૫, ૭૬ ૭૫, ૭૬, ૭૯ ૭૬, ૭૭ ૭૬ ૩૩, ૩૪ ૨૫૫ ૨૬૪ ૧૫૩, ૧૫૪, ૧૭૪ ૧૪૪, ૧૬૧ ૨૬૪ ૪૮, ૬૦ ૨૧૦ ૫, ૬, ૧૩-૧૮, ૨૦ ૩ ૮૧ ૧૯૯ ૭૭, ૭૯ ૩૯, ૪૧, ૨૩૭ Page #304 -------------------------------------------------------------------------- ________________ વિષયસૂચિ (વ્યક્તિ) રૂપિણિ રોહિણી લક્ષોબા (લખપતિ) લક્ષ્મણ લક્ષ્મણસૂરિ (નાગેન્દ્રગચ્છીય) લક્ષ્મી લક્ષ્મી(દેવી) લક્ષ્મીધર લક્ષ્મીતિલક લક્ષ્મીસાગર લક્ષ્મીસાગરસૂરિ (તપાગચ્છીય) લખમસિંહ લખમાદે (લાખણ ભાર્યા) લલિતાદેવી લખમણ (શ્રેષ્ઠી) લખમા લક્ષ્મ(ખમ)શ્રી લશ્કર લાખણ લાલિગ લાહડ (સાધુ) લીલાદે (લોલા ભાર્યા) લીલુ (મલ્લદેવની ભાર્યા) લુણા લૂણ ધવલ લૂણાગ(ઠ) લૂણિગ લૂણી લોયણ લોલા વઈરા વજ્રબિંબ વજ્રસેન ૫૬ ૭૪-૭૨ ૨૩૭ ૨૩૫ ૮૮ ૧૮, ૨૦ ૧૧, ૧૮૪, ૨૧૨ ૧૪, ૨૦, ૧૯૩ ૨૪૫ ૧૮૩ ૧૫૬, ૨૫૭ ૧૦૪, ૧૧૪ વનરાજ ચાવડા વયજૂ વયરસિંહ ૯, ૪૬, ૧૮૪-૧૮૬, ૧૯૦, ૧૯૩, ૨૬૪ ૧૯ વરણાગ (શ્રેષ્ઠી) વર્ધમાન (જિન) વર્ધમાન (તીર્થંકર) વર્ધમાન શાહ વર્ધમાન શ્રાવક વસંતપાલ વસ્તિગ (વસ્તુપાલ) ૨૩૮ વસ્તુપાલ (મંત્રી) વર્ધમાનસૂરિ (નાગેન્દ્રગચ્છીય) વલભીચંદ્રપ્રભ ૫૯ ૧૭, ૨૦ ૧૧૨ ૨૩૮ ૧૧૪ ૩-૬, ૧૨-૧૪, વાન્દેવી (ભારતી) ૧૬-૧૮, ૨૦, ૩૬ વાગ્ભટ્ટ (મંત્રી) ૨૩૮ ૧૮૫ ૨૩૬ ૨૩૫ ૬૩ ૯, ૧૮૪ ૨૩૫ ૧૧૨ ૨૩૮ વાદીદેવસૂરિ ૨૩૬ ૧૯૯ વાદીદેવસૂરિ (બૃહદ્ગચ્છીય) વાદીન્દ્ર આનંદસૂરિ - ૯૧ વાઘા વાઘુ વાજડ ૧, ૨ ૭૧, ૧૨૮ ૨૦૧ ૩૨-૩૫, ૪૫, ૧૭૩ ૨૨૯ ૩-૧૨ ૧૬, ૩૬, ૩૭, ૪૫-૪૭, ૧૩, ૫૫, ૮૨, ૮૩, ૯૯, ૧૨૨, ૧૨૬, ૧૫૧, ૧૫૫, ૧૫૮, ૧૧૯, ૧૬૨, ૧૬૩, ૧૮૨-૧૯૪, ૧૯૬-૧૯૯, ૨૦૩-૨૦૭, ૨૧૩, ૨૧૪, ૨૨૭, ૨૩૪, ૨૩૯, ૨૪૦, ૨૪૯, ૨૫૩, ૨૫૫ ૧૮૪ ૮૩, ૮૪, ૧૨૨, ૧૨૫, ૧૫૪, ૧૬૦, ૧૭૨-૧૭૪, ૧૮૪ ૫૫, ૫૬ ૨૩૫ ૫૭ ૨૮ ૧૫૧ ૩૧ ૧૨૬, ૧૨૯, ૧૩૯, ૧૫૧ ૮૩ ૩૧ ૨૮૩ ૨ ૨૩૫ ૩૯, ૪૧, ૨૩૭ ૮૭ ૨ ૮૯, ૧૯૯ ૨૧૦ વાત... (ઠક્કુ૨) વાદિવેતાલ શાંતિસૂરિ વાદી આનંદસૂરિ (નાગેન્દ્રગચ્છીય) Page #305 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪ વાદીન્દ્ર દેવસૂરિ (બૃહદ્ગચ્છીય) વાદીન્દ્ર ધર્મસૂરિ (રાજગચ્છીય) વાધુ (મંત્રી) વામણ વામાસુત (પાર્શ્વનાથ) વાલાક વાલીનાથ વાસુદેવગોપ વાસુપૂજ્ય (તીર્થંકર) વિક્રમ વિક્રમાદિત્ય વિજયચંદ્ર (અજ્ઞાત-ગચ્છીય) વિજયચંદ્ર મુનિ વિજયચંદ્રસૂરિ વિજયજિનેન્દ્રસૂરિ વિજયદેવસૂરિ (તપાગચ્છીય) વિજયસિરિ વિજયસિંહ ૬૯-૭૨, ૭૪, ૧૮૬, ૨૩૮ ૨૮, ૨૩૬ ૧૪૧ ૩૮, ૩૯, વિનયાદિત્ય (ચાલુક્ય) ૧૪૪ વિમલ (મંત્રી) (દંડપતિ) ૧૧, ૧૦૦-૧૦૮, ૩૪ ૧૧૧-૧૧૪, ૧૭૫, ૭૧ ૫૯ વિમલનાથ ૧૭૬, ૧૯૭ ૫૫, ૫૯, ૬૦, ૬૯, ૧૭૬, ૨૪૪ ૨૬૩ ૭૦ વિશ્વભૂષણ (૧૭મા શતકનો યાત્રી) ૨૬૩ ૧૯૫ વિષ્ણુ ૭૪, ૧૪૧, ૧૬૨, ૧૬૩ ૨૪૪ વિસલદેવ (વાઘેલા) ૪, ૭૧, ૭૪, ૧૯૨ ૫૮ ૨૪૩ ૧૫૭ ૧૯ ૬૩ વિજયસિંહસૂરિ ૮૭, ૯૫ વિજયસિંહસૂરિ (બૃહદ્ગચ્છીય) ૩૭, ૪૪ વિજયસેનસૂરિ (નાગેન્દ્રગચ્છીય) ૩, ૪, ૬, ૮, ૯, ૧૨, ૧૬, ૧૭, ૨૮, ૩૩, ૩૬, ૬૫, વીકા ૯૦ વીર (જિન) ૨૫૫ ૧૮ ૧૭ વિજયા (જિતશત્રુની માતા) વિદ્યાનંદ સ્વામી (દિગંબરાચાર્ય) વિનમિ (તીર્થંકર) વિનયપ્રભ ઉપાધ્યાય (ખરતરગચ્છીય) વિનયવતી (રાણી) ૯૬, ૧૮૩, ૧૯૧, ૨૦૩, ૨૦૫, ૨૧૪, ૨૨૬, ૨૨૭, ૨૪૦, ૨૫૩, ૨૫૫ ૧૭૫ વીર (મંત્રી) વીરચંદ્ર સૂરિ વીરદેવ વીરદેવ (શ્રેષ્ઠી) વરદેવ (સાધુ) વીરધવલ વીરપાલ દેવ વીરમદેવ વીરસૂરિ વીરસેન દેવ ૨૬૪ વીરેશ્વર દેવ ૨૩૮ વૃદ્ધવાદિસૂરિ ૧૫૮, વૃદ્ધવાદી ૧૬૦, ૨૨૯ વૈરિસિંહ ૧૪૧ વોટ્સન નિર્પ્રન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨ ૫, ૯, ૮૧-૮૩, ૮૬, ૧૫૭, ૧૫૮, ૧૮૬, ૧૮૯, ૧૯૦, ૧૯૩-૧૯૭, ૨૪૯, ૨૫૧, ૨૫૨ ૧૦૦, ૧૦૩, ૧૦૪, ૧૧૨, ૧૧૪ ૮૬ ૧૪, ૧૬, ૧૭, ૧૯, ૨૦, ૨૩૬ ૨૩૬ ૫, ૧૪, ૧૯, ૨૦ ૧૮, ૨૦, ૧૪૨, ૧૮૪, ૧૮૫, ૧૮૮-૧૯૨, ૧૯૪, ૧૯૬, ૧૯૯, ૨૦૦ ૧૮૯ ૧૪૩ ૮૨ ૨૬૪ ૧૯૨ 02 ૯૫ ૧૯૩ ૭૫, ૭૬ Page #306 -------------------------------------------------------------------------- ________________ વિષયસૂચિ (વ્યક્તિ) ૨૮૫ ૧૯, ૨૦ વોલ્હા ૧૦૦ શીલવિજય ૧૫૫, ૧૫૭ વાળા ૧૯૫ શુભશીલગણિ (તપાગચ્છીય) ૨૫૭, ૨૫૮ વ્યંતર વલભીનાથ ૧૯૫ શૂર ૧૫૪ વ્હાસું ૫૮ શેઠ કનુભાઈ વ્ર, ૧૬૯ શર્વાદવ ૩૦ શોભનદેવ (દંડાધિપતિ) ૬૩-૬૭ શવરાજ (સંઘવી) ૨૪૪, ૨૫0, શોભિત ૨૯ ૨૫૨, ૨૫૬ શ્રીકરણ ૨૩૮ શંકર ૧૮૬ શ્રીકૃષ્ણ ૧૯૪, ૧૯૯ શંખેશ્વર પાર્શ્વનાથ ૧૮૫ શ્રીચંદ્રપ્રભસૂરિ (ચંદ્રગથ્વીય) ૭૦, ૭૧ શંભુ (શિવ) ૩૫, ૧૩૯-૧૪૩ શ્રીચંદ્રસૂરિ ૨૩૫-૨૩૭ શાક્ય મુનિ ૮૯ શ્રી તિલક ૨૪૫ શાણરાજ ૫૩, ૫૯, ૧૮૭, ૨૪૪ શ્રીપાલ (કવિ) ૩૩, ૧૨૨ શાણરાજ (વ્યવહારી) ૫૫ શ્રીમાતા ૧૯૭ શારદા ૧૦૮, ૧૯૩ શ્રીમુદ શાસ્ત્રી કેશવરામ કાશીરામ ૧૩૦ શ્રીવત્સ ૨૩૮ શાસ્ત્રી દુર્ગાશંકર ૧, ૧૨૨-૧૨૪, શ્રેયાંસનાથ ૪૦ ૧૩૦, ૧૩૧, ૧૬૨ પીંવ દેવી શાસ્ત્રી હરિપ્રસાદ ગં. ૧૩૦ પેઢા (સાધુ) ૭, ૧૨, ૧૩, શાસ્ત્રી હરિશંકર પ્રભાશંકર ૭૧, ૨૧૨ ૧૯, ૨૦, ૩૬ શાહ અંબાલાલ પ્રેમચંદ ૪૧, ૨૩૮ સોરિમંડન મહાવીર શાહ ઉમાકાંત ૭૧, ૯૯, ૧૦૫, સજ્જન (દંડનાયક). ૨, ૨૮, ૨૯, ૪૩, * ૧૦૬, ૧૦૯, ૧૧૨, ૨૩૩ ૬૪-૬૭, ૯૬, શાહજહાં (મુગલ સમ્રાટ) ૭૭ ૧૨૫, ૧૮૬, ૨૪૩ શાંતિનાથ ૧૬, ૧૭, ૪૦, ૧૦૬, ૧૫૭, સત્યપુરવીર ૧૮૭ ૧૮૫, ૧૮૬, ૧૯૦, ૧૯૪, સદ્ધા ૨૩૮ ૧૯૮, ૧૯૯, ૨૨૦, ૨૪૪, સદારંગ ૨૩૮ ૨૫૦, ૨૫૧, ૨૫૬, ૨૫૭ સમયસુંદર ૧૮૩ શાંતિસૂરિ (કુંજરાપદ્રીયગચ્છીય) ૪૫ સમરશાહ ૧૬૦ શાંબ ૮, ૧૮૫, ૧૯૭, ૨૨૯ સમરસિંહ ૫૮, ૧૬૦, ૧૮૭, ૨૩૦, શિવરાજ ૨૩૮ ૨૪૯, ૨૫૦, ૨૫૮ શિવાદેવી (નેમિનાથના માતા) ૨૨૭ સમરા ૨૩૮ શિવાદેવી (શાંતુ મંત્રીની ભાર્યા) ૧૦૦, ૧૧૦ સમુદ્રસૂરિ (નાગેન્દ્રકુલ) ૯૫ શીલ ભટ્ટ(ભદ્ર) ૨૯ સરકાર દિનેશચંદ્ર ૧૬૨ શીલભદ્રસૂરિ ૨૯, ૩૦ સરસ્વતી ૮, ૧૦, ૧૦૮, ૧૦૯, ૧૯૨ શીલરુ(ભ)દ્ર ગણિ ૮૮ સર્વદેવ ૧૫૪ Page #307 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬ નિર્ગસ્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨ ૨૩૮ ૮૭ સર્વાનુભૂતિ (યક્ષ) ૨૦૮ સાંતૂ (મંત્રી) (અમાત્ય) ૬૭, ૮૭, ૧OO, સલક્ષણસિંહ (મહામાત્ય) ૩૭, ૩૮, ૪૭ ૧૦૮, ૧૭૪ સલૂણા ૧૧૪ સિખરા સહજપાલ ૨૩૮ સિદ્ધપાલ (કવિ). ૩૩ સહજમતી ૨૧૯ સિદ્ધરાજ ૨, ૨૭, ૨૮, ૩૧, ૩૩, ૪૪, સહજૂ ૨૩૫ ૪૮, ૬૪, ૬૬, ૮૬, ૧૨૨સહદેવ ૫, ૬, ૧૩, ૧૪, ૧૬-૨૦ ૧૨૮, ૧૩૦, ૧૩૧, ૧૩૬-૧૪૨, સહસા ૨૩૮ ૧૫૧, ૧૫૨, ૧૫૬, ૧૬૧, ૧૭૪, સહસ્રફણા પાર્શ્વનાથ ૨૪૩ ૧૯૯, ૨૪૩ સંગાત મહામાત્ય ૪૩ સિદ્ધસેન દિવાકર (દાર્શનિક) ૯૦ સંગ્રામ સોની (સગરામ) ૩૨, ૩૫, ૪૫, ૫૯, સિદ્ધસેનસૂરિ - ૧૭૩, ૧૮૭, ૨૩૨ સિદ્ધસેનાચાર્ય સંઘતિલકસૂરિ (રુદ્રપલ્લીયગચ્છ) ૧૩૭ સિરધર ૨૩૫, ૨૩૬ સંઘદાસ ગણિ ક્ષમાશ્રમણ ૯૦ સિરી (ધાંધલ-ભાર્યા) ૫૫, પ૬ સંપ્રતિ (મૌર્ય રાજા) ૪૫, ૫૪, ૫૯, સિંહલધુય ૮૨ ૬૯ ૯૦, ૧૮૭, સીમંધર ૫૬, ૧૯૩ ૨૪૪, ૨૪૯-૨૫૩ સીલણ ભાંડ ૧૬૧ સંબાણ ૧૫૪ સીહા ૫૫, ૫૬ સંભવ (જિન) ૬, ૧૪, ૧૬, ૬૫, સુધાનંદનસૂરિ ૧પ૬ ૬૯, ૮૯, ૧૭૦, સુઝદેવી ૨૩૮ ૧૮૪, ૧૯૨, ૧૯૩, સુદર્શનાદેવી ૮૨, ૮૮ ૨૧૦, ૨૩૮, ૨૪૭ સુદંસણાદેવી ૮૨ સગાત (સંગાત) મહામાત્ય ૨૯, ૩૦, ૬૬ સુપાસ (સુપાર્જ) સાઈ ૩૯, ૪૧, ૨૩૭ સુબાહુ ૧૯૩ સાજણ ૨૩૮ સુભટવર્મન ૧૯૧ સાતવાહન રાજા ૯૦ સુમતિ (તીર્થકર) ૨૩૯ સામંતસિંહ (મહત્તમ) ૩૭, ૩૮, ૪૭ સુમિગ (શ્રેષ્ઠી) ૨૩૬ સારંગ ૫૮, ૨૩૮ સુરજન ૨૩૮ સારંગ દેવ ૭૪ સુવિધિનાથ (જિન) ૧૫, ૧૫ર સાલવાહણ (સંઘવી) ૩૦ સુવ્રતસ્વામી (મુનિસુવ્રતસ્વામી) ૮૦, ૮૩, ૮૮, સાલિગ ૩૯, ૪૧, ૨૩૭, ૨૩૮ ૧૮૪, ૧૯૦, ૧૯૧, સાલિગ ઉસવાલ ૨૦૬, ૨૧૯ સાવદેવ ૩૦ સુવ્રતાર્વત ૮૦, ૮૧ સાવિત્રી ૧૮૬ સુવય જિણ ૮૩ સાં(શાં)તિદેવ ૧૪ સુહવદે ૨૩૮ ૮૨ Page #308 -------------------------------------------------------------------------- ________________ વિષયસૂચિ (વ્યક્તિ) ૨૮૭ સુહાગ દેવી ૧૬, ૨૦ સ્તંભન-પાર્શ્વનાથ ૧૯૨ સૂમાં ૫૫, પ૬ સ્થાણી ૫૮ સૂરાચાર્ય (તર્કચૂડામણિ) ૧૫૧ હરસિણિ સેનાપતિ દૂર ૩૧ હરિકલશ (ખરતરગચ્છીય) ૨૩૧ સોખુકા હરિચંદ્ર (હરિશ્ચંદ્ર) ૧૯, ૨૦ (વસ્તુપાલની દ્વિતીય ભાય) ૧૮૪, ૧૮૬ હરિપાલ ૫૮ સોખુ દેવી ૪૬ હરિપાલ (સૂત્રધાર) સોઢા. ૨૩૮ હરિભદ્રસૂરિ (વડગચ્છીય) ૯૯, ૧૦૬, ૧૧૨ સોદ ૨૬૪ હરિયાહી ૧૪ સોની સમરસિંહ ૨૩૦-૨૩૨ હર્ષદ માતા ૨૧૫ સોમ ૮, ૧૮૭ હાલૂ ૧૪, ૧૬, ૧૭, ૧૯, ૨૦ સોમ (મંત્રી) હિંગલાજ માતા ૧૪૧ સોમચરિત્ર (તપાગચ્છીય) ૧૫૬ હીરવિજય સૂરિ - ૧૧૩, ૨૦૩ સોમષ્ણ (દંડનાયક) ૨૬૪ હીરાણંદ ૧૮૩ સોમતલિકસૂરિ ૧૩૭ હીરાણંદસૂરિ (પિપ્પલગચ્છીય) ૨૩૯ સોમધર્મ ૧૦૧, ૧૦૪, હીરુ ૧૦૮, ૧૨૭ હેમકીર્તિ (દિગંબર મુનિ) ૨૦૯ સોમનાથ ૧૮૮ હેમકીર્તિ આચાર્ય ૧૫૧ સોમપુરા પ્રભાશંકર (સ્થપતિ) ૨૦૪ હેમચંદ્ર - ૧, ૧૯, ૨૦, ૮૫ સોમપ્રભાચાર્ય (બૃહદ્ગચ્છીય) ૩૩, ૬૫, હેમચંદ્ર (પૂર્ણતલગચ્છીય) ૧૩૬, ૧૪૨, ૨૫૫ ૧૨૩-૧૨૬, ૧૩૦, હેમચંદ્ર આચાર્ય ૭૧, ૮૪, ૧૨૩, ૧૫૩, ૧૫૪, ૧૨૪, ૧૩૦, ૧૫૧-૧૫૪, ૧૭૨, ૧૭૩ ૧૫૯, ૧૬૦, ૧૬૨, ૧૭૪, સોમપ્રભાચાર્ય (રાજગચ્છીય) ૮૪, ૨૫૫ - ૧૭૬, ૨૦૨, ૨૦૪ સોમલ (શ્રેષ્ઠી) ૧૮૭ હેમચંદ્રસૂરિ (મલધારી) - ૬૪, ૬૬ સોમસુંદરસૂરિ (તપાગચ્છીય) ૫૮, ૧૨૯, હેમચંદ્રસૂરિ (રત્નાકરગચ્છીય) ૬૯, ૧૫૯ ૧૫૬, ૧૫૭ હેમરથ (શ્રેષ્ઠી) ૧૦૯, ૧૧૦, ૧૧૪ ૨૩૧, ૨૫૮ હેમવિમલસૂરિ ૧૫૭ સોમા (સોમ) ૫૫, ૫૬ હેમહંસ ગણિ (તપાગચ્છીય) ૨૩૧, ૨૩૨, સોમેશ્વર (કવિ) ૧૪૩, ૧૮૨, ૨૦૩, ૨૪૪, ૨૪૭, ૨૪૯, ૨૦૪, ૨૫૫ ૨૫૨, ૨૫૬ સોવનમય વીર ૨૪૪, ૨૫૦ હેમા (સાસુ) ૨૩૮ સોહિણી ૭૦ હોલ્કર અહલ્યાબાઈ ૨૧૨ સૌભાગ્યદેવી ૧૭, ૧૯, ૨૦ Della Valle (પોર્ટુગીઝ પ્રવાસી) ૨૬૨ સ્કન્દ (કાર્તિકેય) ૧૪૦ Page #309 -------------------------------------------------------------------------- ________________ કૃતિ ૯૦ કિ . કુમારપાલ ચરિત્ર (તપા. જિનમંડનગણિ કત) ૩૩ અપરાજિતપૃચ્છા ૧૭૦, ૨૧૩ કુમારવિહાર-શતક (કાવ્ય) ૧૫૪, ૧૭૪ અર્બુદગિરિકલ્પ ૧૫૭ કુમારપાલ ચરિત્રસંગ્રહ ૨૫૫ અબુંદ ચૈત્યપ્રવાડી ૧૫૭ કુમારપાલદેવચરિત ૬૬, ૧૩૭ અર્બદ પ્રાચીન જૈનલેખ સંદોહ ૧૩, ૧૪ કુમારપાલ પ્રતિબોધ ૧૨૩, ૧૫૫, ૧૭૨ અલંકાર મહોદધિ ૧૮૪ કુમારપાલ પ્રબંધ ૬૬, ૧૫૫ અષ્ટોત્તરી તીર્થમાલા ૮૨ કુમારપાલ-પ્રબોધ પ્રબંધ ૬૬, ૧૨૮, ૧૩૦, અષ્ટોત્તરી તીર્થમાલા ૧૩૭ | (ખરતરગચ્છીય જિનપતિસૂરિ કૃત) ૧૫૬ ગિરનારકલ્પ (ધર્મઘોષ કૃત) ૯૬, ૨૨૬, અંચલગચ્છ પટ્ટાવલી ૨૦૩ ૨૫૩, ૨૫૫ આખ્યાનકમણિકોશવૃત્તિ ગિરનાર ચૈત્યપરિપાટી ૪૦, ૨૩૦ આબુરાસ ૧૮૩, ૨૦૫ ગિરનાર ચૈિત્યપરિપાટી (અજ્ઞાત-કક) ૨૪૪, આવશ્યક ચૂર્ણિ ૮૯-૯૧ ૨૫૦, ૨૫૬ આવશ્યક વૃત્તિ ૯૦ ગિરનાર ચૈત્યપરિપાટી (રંગસાર કૃત) ૨૩૧, ઇલાપ્રાકાર ચૈત્યપરિપાટી ૧૫૭ ૨૩૨, ૨૫૧ ઈડરગઢ ચૈત્યપરિપાટી ૧૫૬ ગિરનાર ચૈત્યપરિપાટી ઉજ્જયંત મહાતીર્થકલ્પ (કલ્પપ્રદીપ) ૨૫૫ (હેમહંસગણિ કૃત) ૨૩૧, ૨૪૭, ઉજ્જયંતસ્તવ (કલ્પપ્રદીપ) ૨૫૫ ૨૪૯, ૨૫૬ ઉજ્જયંતસ્તવ (જિનપ્રભસૂરિ કૃત) ૨૩૯ ગિરનાર ચૈત્યપરિપાટી સ્તવન ઉદયનવિહાર-પ્રશસ્તિ ૧૫૪ (જ્ઞાનચંદ્ર કૃત). ૨૨૮ ઉપદેશતરંગિણી ૧૦૦, ૧૫૫ ગિરનાર ચૈત્યપ્રવાડી વિનતિ ૨૩૦ ઉપદેશમાલાપ્રકરણ (વિશેષ વૃત્તિ) ૮૩ ગિરનાર તીર્થમાળા ઉપદેશસપ્રતિકા ૧૦૧, ૧૦૩, ૧૨૭ (તપાઃ રત્નસિંહસૂરિ શિષ્ય કૃત) ઉપદેશસાર ૧૨૮ ૨૫૦, ૨૫૬ કથાર–કોશ ૮૬ ગિરનારમાહાભ્ય ૪૧ કલ્પપ્રદીપ ૮૦, ૧૦૦, ૧૩૭, ૧૫૭, ગિરનાર-શત્રુંજય ચૈત્યપરિપાટી ૨૩૦ ૧૮૩, ૨૨૭, ૨૩૯, ૨૫૫ ગિરનારસ્થ ખરતરવસહી ગીત કહારયણકોસ ૮૬ (કર્ણસિંહ કૃત). કહાવલિ ગુરુગુણરત્નાકરકાવ્ય ૧૫૬ કાઠિયાવાડ ગેઝેટિયર ૭૫ ગોવિંદ નિર્યુક્તિ ૯૦ કીર્તિકૌમુદી ૧૪૩, ૧૮૨, ૨૦૪ ચતુર્વિશતિ પ્રબંધ ૨ ૨૭ કુમારપાલ ચરિત્ર ચંદપ્પહચરિય (હરિભદ્રસૂરિકૃત) ૧૧૨ (તપાઇ જયસિંહસૂરિ કૃત) ૨૫૫ ૨૩૧, ૨૫૧ ૯૦ 55 Page #310 -------------------------------------------------------------------------- ________________ વિષયસૂચિ (કૃતિ) ૨૮૯ 9 V - V ચંદ્રપ્રભ ચરિત્ર દયાશ્રય ૧, ૧૨૩, ૧૨૪, ૧૩૦, (નાગેન્દ્રગથ્વીય દેવેન્દ્રસૂરિકૃત) ૮૦ ૧૩૬, ૧૬૦, ૧૪૨, ચૈત્યપરિપાટી (ખરતરગચ્છીય ૧૭૪, ૨૦૪ હરિકલશ કૃત) ૨૩૧ દ્વાદશાર-નયચક્ર ૮૯ ચૈત્યપરિપાટી સ્તવન (ખરતરગચ્છીય જ્યાશ્રય વૃત્તિ ૧૩૬ વિનયપ્રભ ઉપાધ્યાય કૃત). ૨૨૯ ધર્માલ્યુદય મહાકાવ્ય ૧૮૩, ૨૦૪, ૨૦૫ ચૈિત્યપરિપાટી સ્તવન (રત્નાકરગથ્વીય ધર્મારણ્ય જિનતિલકસૂરિ કૃત) ૬૯, ૧૫૯ ધર્મોપદેશમાલા વિવરણ ચૈત્યપરિપાટી સ્તવન (સંગમસૂરિકૃત) ૮૭ ધાતુપારાયણ વૃત્તિ જગચ્ચિતામણિ સ્તોત્ર ૮૧ નર્મદા સુંદરી રાસ જયસાગરોપાધ્યાય પ્રશસ્તિ (ખરતરગચ્છીય નાભિનંદનજિનોદ્વાર પ્રબંધ ૨૫૬ પંડિત જયસોમ કૃત) ૨૪૩, ૨૫૦ નિર્મન્ચ ૧૭૩ જિનધર્મપ્રતિબોધ ૩૩, ૬૫, ૮૪, ૧૨૪, નેમિનાથ ચરિલ ૯૯ ૧૩૦, ૧૫૪, ૧૫૫, પંચશતી-પ્રબોધ-સંબંધ ૨૫૭ ૧૭૩, ૧૭૪ પંચાંગી સૂત્ર-વૃત્તિ ૧૭, ૧૮ જિનરત્નકોશ ૧૨૯ પુરાતન પ્રબંધ સંગ્રહ ૯૬, ૧૦૦, ૧૨૬, જિનસ્તોત્રરત્નકોશ ૧૨૯ ૧૨૭, ૧૬૦, ૧૬૩, જીવાનુશાસન ૧૭૪, ૧૮૩, ૨૦૨ જૈન તીર્થ સર્વ સંગ્રહ ૪૧ પૂનસિંહ કોઠાગારિકકારિત જૈન તીર્થોનો ઇતિહાસ ૪૧ | ગિરનાર તીર્થ પ્રાસાદ સંબંધ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ ૪૨ (પંચશતી-પ્રબોધ-સંબંધ) ૨૫૭ તીર્થ ચૈત્તપરિપાટી (અજ્ઞાતકર્તક) ૨૩૮ પેથડરાસુ ૨૦૬ તીર્થ ચૈત્તપરિવાડી (અજ્ઞાતકર્તક) ૨૩૮ પ્રબંધકોશ ૧૦૦, ૧૬૦, ૧૭૪, ૧૮૩, તીર્થમાલા ૧૫૭ ૨૦૧, ૨૦૨, ૨૨૭, ૨૫૫ તીર્થમાલા (જ્ઞાનવિમલ કૃત) ૧૫૭ પ્રબંધચિંતામણિ ૧, ૬૪, ૬૬, ૮૩, ૧૨૩, તીર્થમાલા (પં. દેવચંદ્રકૃત) ૧૬૦ ૧૩૬, ૧૩૭, ૧૩૯, ૧૪૪, તીર્થમાલા (પંડિત મેઘકૃત) ૧૫૫ ૧૫૪, ૧૫૫, ૧૬૦, ૧૭૦, તીર્થમાલા (શીલ વિજય કૃત) ૧૫૫ ૧૮૩, ૨૦૨, ૨૦૪, ૨૨૭, તીર્થમાલા સ્તવન (ખરતરગચ્છીય ૨૫૫ વિનયપ્રભ ઉપાધ્યાય કૃત) ૧૫૮, ૧૬૦, પ્રબોધચૈત્યવંદનસ્તોત્ર ૨૨૯ પ્રભાવક ચરિત ૨૮, ૩૪, ૮૪, ૮૭, તેજપાલ પ્રશસ્તિ (જયસિંહસૂરિ કૃત) ૮૨ ૯૦, ૯૫, ૧૨૪-૧૨૬, ૧૩૦, દેલવાડાનાં દેહરા ૧૩૮, ૧૩૯, ૧૫૪, ૧૫૫, દેવવંદણક ૧૭ ૧૭૦, ૧૭૨, ૧૭૬ નિ, ઐ, ભા. ૨-૩૭ ( ૮૧ Page #311 -------------------------------------------------------------------------- ________________ ૨૯૦ નિર્ચન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨ ૭૧ ૮૯ બૃહત્કલ્પ-ભાષ્ય , ૯૦ વાસુપૂજ્ય ચરિત્ર બૃહખરતરગચ્છ-ગુર્નાવલી વિજયપ્રશસ્તિ-મહાકાવ્ય ૧૫૭ (ઉત્તરાર્ધ) ૨૨૭, ૨૨૮ વિવિધતીર્થકલ્પ ૨૩૯ બૃહદ્ધરતરગચ્છ-ગુર્નાવલી (પૂર્વાર્ધ) ૧૭૩ વિવિધતીર્થસ્તુતિ (મુનિ જિનચંદ્ર કૃત) ૧૭૦ ભગવતીસૂત્રવૃત્તિ ૧૭ વીરકલ્પ ૧૩૭ મહાતીર્થ ઉજ્જયંતગિરિ ૪૮ વીરવંશાવલી ૧૫૫ મુનિસુવ્રત ચરિત્ર ૮૫, ૮૭ વૃક્ષાર્ણવ ૨૨૧ મુનિસુવ્રતજિનસ્તવ (અજ્ઞાતકર્તક) ૮૬ વ્યવહારસૂત્ર મુનિસુવ્રત(સ્વામિ) સ્તોત્ર ૮૦, ૮૫ શત્રુંજય પ્રકાશ ૨૦૬ મોઢપુરાણ ૧૫૩ શત્રુંજયમાહાભ્ય ૨૦૧ મોહપરાજય નાટક ૧૫૩, ૧૫૮ પદર્શન ચરિત્ર-ટીકા ૧૩૭ રાણિગપુર-ચતુર્મુખ પ્રાસાદ સન્મતિપ્રકરણ સ્તવન (કવિમેઘકૃત) ૧૨૮, ૧૩૦ સમરા રાસ ૧૪૪, ૧૬૦ રેવંતગિરિરાસુ (નાગેન્દ્રગચ્છીય સરસ્વતીપુરાણ ૧૨૪, ૧૩૮, ૧૩૯, વિજયસેનસૂરિ કૃત) ૪, ૨૮, ૩૩, ૬૪, ૧૪૧-૧૪૪ ૬૫, ૯૬, ૧૮૩, સર્વચૈત્યપરિપાટી સ્વાધ્યાય (આગમગચ્છીય ૨૦૫, ૨૨૬, ૨૨૭, જિનપ્રભસૂરિકૃત) ૮૨ - ૨૫૩, ૨૫૫ સહસ્ત્રલિંગ પ્રબંધ (લઘુ પ્રબંધ) ૧૭૪ રૈવતકગિરિકલ્પ (કલ્પપ્રદીપ) ૨૫૬ સામીપ્ય રૈવતકગિરિકલ્પસંક્ષેપ (કલ્પપ્રદીપ) ૨૫૫ સિદ્ધપુરસ્થ શ્રીરાજવિહારમંડન રૈવતગિરિ સ્પર્શના ૪૧ શ્રી વર્ધમાનસ્તોત્ર લઘુ પ્રબંધ સંગ્રહ (જિનસ્તોત્રરત્નકોશ) ૧૨૯ લધુ-સ્તવ ટીકા - ૧૩૭ સુકૃતકીર્તિકલ્લોલિની ૧૮૩, ૨૦૫ વસંતવિલાસ-મહાકાવ્ય ૧૨૬, ૧૩૦, ૧૮૩, સુકૃતસંકીર્તન ૯, ૧૪૩, ૧૪૩, ૨૦૫ ૨૦૬ સુદર્શન ચરિત્ર વસ્તુપાલ ચરિત્ર(ત) ૮૨, ૧૦૦, ૧૨૭, સુદંસણા ચરિય ૧૫૧, ૧૫૫, ૧૫૮, સોમસૌભાગ્યકાવ્ય ૧પ૬, ૨૩૭, ૨૫૭ ૧૮૩, ૧૮૪, ૨૦૪, સોરઠી તવારીખ ૨૧૧ ૨૨૯ સ્કંદપુરાણ ૧૨૪, ૨૦૨, ૨૧૧ વસ્તુપાલ પ્રશસ્તિ (નરેન્દ્રપ્રભસૂરિ કૃત) ૮૨ સ્વાધ્યાય ૩, ૧૬૯ વસ્તુપાલરાસ (હીરાણંદસૂરિ કૃત) ૨૩૯ હમ્મીરમદમર્દન નાટક ૧૪૨ વાદસ્થલ ૩૮ હીરસૌભાગ્યમહાકાવ્ય ૧૧૩ ૬૩ ૮૩ Page #312 -------------------------------------------------------------------------- ________________ સ્થળ / જિનાલયાદિ અચલગઢ અચલેશ્વર અચલેશ્વર વિભુ મંડપ (અર્બુદગિર) અજમેર અજયમેરુ અજારાગ્રામ અજારી અજાહરપુર અજાહરા અજિતનાથ ચૈત્ય (તારંગા) અજિતનાથ પ્રાસાદ (ગોધરા) અજિતનાથ પ્રાસાદ (તારંગા) અજિતનાથ મંદિર (પાવાગઢ) અજિતસ્વામી ચૈત્ય (પાટણ) અઠ્ઠાવહ અવતાર (ગિરનાર) અડાલજ વાવ અણહિલ્લ પત્તન (પાટણ) અણહિલ્લપુર ૧૯૭ ૧૫૫ અર્હત્ ચૈત્ય (અસોવનગ્રામ) ૧૫૫ અવલોકના શિખર (અર્બુદગિરિ) ૧૮૮ અવલોકના શિખર (ગિરનાર) ૨૬૬ અવલોકના શિખર (શત્રુંજય) ૧૮૮ અવલોકના શિખર (ગિરનાર) ૨૭૧ અવલોગિરિ (ગિરનાર) ૧૫૬, ૧૬૯, અવંતી ૧૭૦, ૧૭૫ ૧૯૫ અવિરપાટક ગ્રામ ૨૧૪ અશ્વાવબોધચરિત્રપટ્ટ (શત્રુંજય) ૧૯૨ અશ્વાવબોધતીર્થ ૧૯૪ ૨૪૯ ૨૪૭ ૭૧, ૧૩૬, ૧૩૯, ૧૪૦, ૧૪૨ અષ્ટાપદચૈત્ય (ધંધુકા) અષ્ટાપદતીર્થ (ગિરનાર) ૧૫૪, ૧૮૩, ૧૯૨, ૨૧૭ અર્કપાલિત અર્બુદમંડલ ૧૫૭, ૧૬૧ અર્બુદાચલ ૨૧૪ અણહિલ્લવાડ અણહિલ્લવાડ પાટક અનંતનાથ વસતી (ગેરસપ્પા) અનુપમા સરોવર (શત્રુંજય) અભિનવ કોલ્હાપુર અમદાવાદ ૧૫, ૧૬, ૭૪, ૧૦૬, ૧૩૬, ૧૭૪ ૧૦૬, ૧૨૯ ૧૫૧ ૨૬૪ ૧૮૫ ૧૧ ૪૧, ૧૬૦, ૧૯૪, ૨૪૭, ૨૫૮ ૧૭૫ ૧૯૮ અયોધ્યા અરિષ્ટનેમિ જિનાગાર (ચિતોડ) ૧૫૭, ૧૯૭, ૨૩૩, ૨૬૬ ૧૯૧ ૧૯૭ ૧૮૭ ૧૮૫ ૨૨૯ ૨૨૯ ૧૧, ૧૩૯, ૧૫૧, ૧૯૮ ૧ ૧૮૪ ૮૦, ૮૬ ૪, ૮, ૧૧, ૧૨, ૧૬, ૧૫૪, ૨૨૯ ૨૩૮ ૧૯૩ ૧૯૦ ૧૮૬, ૨૦૫, ૨૩૪ ૧૫૮ અષ્ટાપદપ્રાસાદ (જાલોર) અષ્ટાપદપ્રાસાદ (દેવપત્તન) ૧૮૮ અષ્ટાપદપ્રાસાદ (પ્રભાસ પાટણ) ૨૦૪, ૨૦૬, ૨૦૭, ૨૧૩, ૨૧૫૨૧૭, ૨૨૧ ૧૮૫ અષ્ટાપદપ્રાસાદ (શત્રુંજય) અષ્ટાપદ-મહાતીર્થ-પ્રાસાદ (ગિરનાર) ૯, ૨૩૯, ૨૪૩, ૨૪૬, ૨૪૭, ૨૫૦-૨૫૨ અષ્ટાપદ અષ્ટાપદ (દેલવાડા) અષ્ટાપદ (સ્તંભતીર્થ) ૧૮૫, ૧૮૯ ૧૯૭ ૩, ૬, ૧૦, ૧૨, ૧૪, ૧૫, ૩૬, ૧૦૧, ૧૦૭, અસોવનગ્રામ અહમદાબાદ ૧૯૧ ૧૯૪ Page #313 -------------------------------------------------------------------------- ________________ ૨૯૨ નિગ્રંથ ઐતિહાસિક લેખ-સમુચ્ચય- ૫૫ ૧૯૩ અંકિપલિયા ૧૮૯ આમ્રદત્ત વસતિ (ભૃગુકચ્છ) અંકેવાળિયા ૧૮૫, ૧૮૯ આરાસણ ૧૨૭, ૧૩૧, ૧૫૬, અંબાજીની ટૂક ૧૭૦, ૨૧૫, ૨૩૫ અંબાલય (કાસીન્દ્રા) ૧૯૪ આરાસણની ખાણ ૧૦૧ અંબાલય (શત્રુંજય) ૧૮૫ આશાપલ્લી ૩૮, ૮૫, ૧૭૩, અંબા શિખર (અર્બુદગિરિ) ૧૯૭ ૧૯૪, ૧૯૯ અંબા શિખર (ગિરનાર) ૧૮૭ આશ્વમંડપ ૧૮૭ અંબા શિખર (શત્રુંજય) ૧૮૫ આસરાજવિહાર (ગિરનાર) ૧૮૭ અંબિકા મંદિર (કોડીનાર) ૧૮૮ આસરાજવિહાર (સ્તંભતીર્થ) અંબિકા મંદિર (પાવાગઢ) ૧૯૨ આહડદેવચૈત્ય (પાટણ) ૧૯૫ અંબિકા શિખર (ગિરનાર) ૨૨૭ ઇંદુમંડલિ શિવાલય (ખંભાત) ૧૯૪ અંબિકાસદન (ગિરનાર) ૧૮૭ ઈડર ૧૨૯, ૧પ૬ અંબિકાસદન (શત્રુંજય) ૧૮૫ ઈડરગઢ ૧૫૬, ૧૫૭ આકોટા ૧૯૧ ઈલાદુર્ગ ૧૫૬ આદિજિનેન્દ્ર વસતી (માંડલ) ૧૯૫ ઉકેશ (ઓસિયા) ૨૬૭ આદિજિનેશ પ્રાસાદ (કાકર) ૧૯૬ ઉકેશવસતી (પાટણ) ૧૯૫ આદિજિનેશ પ્રાસાદ (વડનગર) ૧૯૫ ઉચ્ચાપુરી ૪૨ આદિજિનેશ મંદિર (પાવાગઢ) ૧૯૨ ઉજ્જયંત તીર્થ ૩, ૪, ૯-૧૨, ૧૫, ૨૭, આદિત્યપાટક ૧૯૬ ૩૦-૩૩, ૩૬, ૩૭, ૧૩, આદિનાથચૈત્ય (ગિરનાર) ૨૦૫ પ૫, ૫૭, ૫૮, ૬૪, ૮૦, આદિનાથજિનાલય (પ્રભાસ પાટણ) ૨૦૭ ૮૧, ૮૭, ૯૫, ૨૨૬ આદિનાથ મંદિર (આકોટા) ૧૯૧ ઉજ્જયંત મહાતીર્થ પ્રાસાદ આદિનાથ મંદિર (દેવપત્તન) ૧૮૮ ઉજ્જયંતાવતાર મંદિર આદિનાથ મંદિર (પ્રભાસ પાટણ) ૨૧૪, ઉજ્જયન્તાચલ-શિખરમંડન ૨૧૬, ૨૧૭ ઉજજંત આદિનાથ મંદિર (શંખોદ્ધાર કીપ) ૧૯૯ ઉર્જિલ આનંદપુર ૧૪૦ ઉજ્જિત આબૂ. ૧, ૪-૭, ૧૧, ૧૩, ૨૯, ૩૦, ઉજેણી ૯૯, ૧૦૨, ૧૦૬, ૧૫૫, ઉજેન્ત ૧૫૭, ૧૬૧-૧૬૩, ૧૭૬, ઉત્તર ગુજરાત ૧૦૨ ૧૮૨, ૧૮૩, ૨૦૨, ૨૦૫, ઉદયનવિહાર (આશાપલ્લી) ૧૯૪ ૨૧૩-૨૧૬, ૨૩૪, ૨૩૫, ઉદયનવિહાર (ધોળકા) ૧૬૨, ૨૩૭, ૨૩૯, ૨૪૭ ઉદયપુર ૧૭૬ આમ સરોવર (ગ્વાલિયર) ૧૯૯ ઉના ૧૮૮ છે ૦ ૦ ૦ ૧ ૧ ૨૨૬ Page #314 -------------------------------------------------------------------------- ________________ વિષયસૂચિ (સ્થળ, જિનાલયાદિ) ૨૯૩ ૨૨૬ ૫૪ ૧૦૨ કડી ઉન્નતપુર ૨૧૭ ૨૫૬, ૨૫૮ ઉપરકોટ ૫૭ કલ્યાણત્રય (જેસલમેર) ૨૩૮ ઉમારસીજ-ગ્રામ ૧૯૭ કલ્યાણત્રય (દેલવાડા) ૨૩૭, ૨૩૮ ઉર્જયત-પર્વત (ગિરિ) ૨૨૬, ૨૪૩, ૨૫૦, કલ્યાણત્રય નેમિનાથ મંદિર ૨૫૫, ૨૭૧ (ગિરનાર) ૪૦, ૧૮૫, ૧૮૭, ઉર્જયન્ત) ૨૩૬, ૨૩૭, ૨૫૦ ઋષભદેવ પ્રાસાદ (તાલધ્વજપુર) ૧૮૮ કલ્યાણત્રય પ્રાસાદ ૨૩૦, ૨૩૧, ૨૩૫ ઋષભદેવ મંદિર (વલભી) ૧૮૯ કલ્યાણત્રય વિહાર ૨૩૧ ઋષભપ્રાસાદ (પાટણ) ૧૨૬ કલ્યાણત્રિતય ૨૨૯, ૨૩૦, ૨૩૪ ઋષભ મંદિર (સૂર્યાદિપુર) ૧૯૯ કંબોડિયા ૨૬૦, ૨૬૧ ઐરવાડા ૧, ૨ કાકર ૧૫૮, ૧૯૬ ઓસવાલ ગચ્છીય પાર્શ્વનાથ જિનાલય કાઠિયાવાડ (સ્તંભતીર્થ) ૧૯૩ કામળી–ગામ ૮૮ કાશહૃદ ૧૯૪ કપડવંજ ૧૬૦ કાશ્મીર ૧૦ કપર્દીભવન ૧૨ કાશ્મીરાવતાર સરસ્વતીપ્રસાદ કપર્દીભવન (શત્રુંજય) ૧૮૫ (ગિરનાર) ૮, ૧૦, ૧૮૬ કપર્દીયક્ષનું મંદિર ૧૮૯ કાંચનગિરિ ગઢ (જાલોર) ૧૫૮, ૧૬૩ કબુજ ૧૪૨ કાંટેલા ૩૭ કરણાયતન ૨૮ કાસીન્દ્રા ૧૯૪ કર્કરાપુરી ૧૫૮, ૧૯૬ કીર્તિસ્તંભ (પાટણ) ૧૩૬ કર્ણમેરુપ્રાસાદ (કર્ણદેવ નિર્મિત). કુત્સપુર (કુસુમા) ૨૬૬ (પાટણ). ૧૩૧ કુમારજિનાલય (માંડલ) ૧૯૫ કર્ણવિહાર (ગિરનાર) ૧૨૫ કુમારપાલેશ્વર (કુમારપાલકારિત) કર્ણાટ ૧૪૧ (પાટણ) ૧૩૧ કર્ણાટ દેશ ૧૧, ૨૭૧ કુમારપુર ૧૨૫, ૧૬૦, ૧૭૨ કર્ણાવતી ૧૬૦, ૧૭૩, ૨૧૭ કુમારવિહાર ૧૫, ૧૫૩, ૧૫૪, કર્પટવાણિજ્ય ૧૬૦ ૧૫૯, ૧૬૧, ૧૬૨ કલિગુદી-ગ્રામ ૧૮૯ કુમારવિહાર (આબૂ) ૧૫૭, ૧૬૩ કલ્યાણકત્રય ૨૩૦ કુમારવિહાર (ઈડર) ૧૫૭ કલ્યાણત્રયચૈત્ય (ગિરનાર) ૨૨૭-૨૩૪, ૨૩૯, કુમારવિહાર (કપડવંજ) ૧૬૦ ૨૪૯ કુમારવિહાર (કર્ણાવતી) ૧૬૦ કલ્યાણત્તય ચેઈઅ ૨૨૭, ૨૫૨ કુમારવિહાર (કાકર). ૧૫૮ કલ્યાણત્રય ૨૩૯, ૨૪૦, ૨૫૧, કુમારવિહાર (ખંભાત) ૧૫૮, ૧૫૯, Page #315 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪ ૧૬૨, ૧૯૩ કુમારવિહાર (ગિરનાર) ૧૫૯, ૨૫૫, ૨૫૬ ૧૬૦ કુમારવિહાર (ચંદ્રાવતી) કુમારવિહાર (તારંગા) કુમારવિહાર (થરાદ). કુમારવિહાર (દીવ) કુમારવિહાર (ધંધુકા) કુમારવિહાર (ધોળકા) કુમારવિહાર (પાટણ) કુમારવિહાર (પાલીતાણા) કુમારવિહાર (ભરુચ) કુમારવિહાર (માંગરોળ) કુમારવિહાર (માંડલ) ૧૨૯, ૧૬૨, ૧૯૭ ૧૫૮, ૧૯૭ ૧૬૦ ૧૫૯, ૧૬૨, ૧૯૦ ૧૬૦ ૧૩૧, ૧૭૩, ૧૭૪, ૧૫૫ ૧૫૯, ૧૬૦, ૧૮૬ ૧૬૦ ૧૬૦ ૧૫૯ ૧૫૮, ૧૬૨ ૧૬૦, ૨૦૪, ૨૦૭, ૨૧૨, ૨૧૬, ૨૧૭ ૧૯૫ ૧૮૭ ૧૦૨ ૧૮૮ ૭૧, ૮૪, ૧૦૫, ૨૧૨, ૨૧૩, ૨૧૫, ૨૩૫, ૨૩૭, ૨૩૯, કુમારવિહાર (લાડોલ) કુમારવિહાર (સોમેશ્વર પત્તન) કુમારવિહાર ચૈત્ય (પાટણ) કુમા૨સરોવ૨ (ગિરનાર) કુમારી માતાનું મંદિર (દેલવાડા) હેડીગ્રામ કુંભારિયા કુંભેશ્વરતીર્થ (ડભોઈ) કૃષ્ણમંદિર (ખંભાત) કેદારકુંડ (પોરબંદર) કેલવાડા કૈલાસમેરુપ્રાસાદ (સોમનાથ) કૈલાસશિખરાકાર આદિનાથ મંદિર (પ્રભાસ પાટણ) કોટ્યર્ક (મહુડી) કોડિયનારિ કોડીનાર ૨૬૭ ૧૮૮ ૧૮૮ ૧૯૫ ૧૧ ૧૯૩ ૨૬૪ ૧૯૮ ખબૂતરી ખાણ ૪૪, ૪૭ ૨૪૭ ખરતર વસહી (આબૂ) ખરતર વસહી (ગિરનાર) ૨૪૩-૨૪૫, ૨૪૭, ૨૫૦-૨૫૩, ૨૫૬, ૨૫૮ ૨૩૮ કોરંટવાલગચ્છીય ચૈત્ય (પાટણ) કોલ્હાપુર ક્ષપણાદવસતિકા (સ્તંભતીર્થ) ક્ષેમપુર ખદિરાલય નિર્પ્રન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨ ખરતર વસહી (જેસલમે૨) ખરતર વસહી (દેવકુલપાટક) ખરતર વસહી (રાણકપુર) ખરતર વસહી (શત્રુંજય) ખંડેલવાલવસતી (પાટણ) ખંભાત ખારવાવાડ (પોરબંદર) ખેટ (ક) ખેડનગર ખેડબ્રહ્મા ૨૩૭, ૨૩૮, ૨૫૩ ૨૫૩ ૨૩૭, ૨૫૩ ૧૯૫ ૫૯, ૬૯, ૭૧, ૧૫૮, ૧૬૨, ૧૮૩, ૧૯૨, ૧૯૩, ૨૪૪ ૭૪ ૧૯૮ ૧૯૮ ૧૦૨ ૧ ૧૮૫ ૨૨૭ ૧૯૨ ૧૯૦ ૧૮૩ ૧૯૦ ૧૮૯ ૨૪૪ ખેરાળુ ૧૯૨ ગજપાકુંડ (શત્રુંજય) ૧૯૪ ગજેન્દ્રપદકુંડ (ગિરનાર) ૭૪ ૨૪૭ ૧૭૧ ગણેશર ગણેશ્વર ૨૧૬ ગાંગેય મંદિર (કલિ†દી ગ્રામ) ગઢકાળિકા મંદિર (ડભોઈ) ગણદેવી Page #316 -------------------------------------------------------------------------- ________________ વિષયસૂચિ (સ્થળ / જિનાલયાદિ) ગિરનાર ગૂર્જર ગિરનારપટ્ટ (સ્તંભતીર્થ) ગિરસોપા ગુજરાત ૩-૧૨, ૨૭, ૨૯-૩૧, ૩૩, ૩૫-૩૮, ૪૦-૪૪, ૪૭, ૪૮, ૫૩, ૫૪, ૫૮, ૬૪-૬૬, ૬૯, ૯૫, ૯૬, ૧૨૫, ૧૫૧, ૧૫૯, ૧૭૩, ૧૮૨, ૧૮૩, ૧૮૬, ૧૮૭, ૨૦૫, ૨૦૬, ૨૨૬, ૨૨૭, ૨૨૯, ૨૩૦-૨૩૨, ૨૩૪, ૨૩૫, ૨૩૭, ૨૩૯, ૨૪૩, ૨૪૫, ૨૪૭, ૨૪૯, ૨૫૦, ૨૫૬, ૨૫૭ ૧૯૨ ૨૬૩ ૧, ૭, ૧૨, ૩૫, ૩૬, ૫૪, ૬૪, ૬૫, ૬૭, ૭૪, ૧૨૨, ૧૩૦, ૧૩૧, ૧૩૭, ૧૫૧૧૫૩, ૧૫૯, ૧૬૩, ૧૬૯, ૧૮૨, ૧૮૭, ૧૯૨, ૧૯૪, ૧૯૭, ૨૦૧, ૨૦૩, ૨૦૮, ૨૧૫, ૨૧૬, ૨૫૩, ૨૫૫, ૨૬૩ ૫, ૯, ૧૨૨, ૧૩૬, ૧૪૨, ૧૫૨, ૧૫૩, ૧૫૬, ૧૬૯, ઘુમલી ઘોઘા ગેરસપ્પા(ખે) ગોકર્ણ ગોધા-ગોધરા ગોગિરિ ગોપાલલાલ વૈષ્ણવ મંદિર (પોરબંદર) ૧૮૨, ૨૬૬ ૨૬૦, ૨૬૨, ૨૬૩ ૨૬૩ ૧૯૫ ૧૯૯ ગોમટાકાર અર્હત ચૈત્ય (યોગિનીપુર) ગોમતી ગ્વાલિયર ઘણદિવ્યાપુરી ૧૩૧ ૧૨૮ ૧૩૧ ૧૯૪ ૨૪૯ ચતુર્મુખ મહાવીર જિનાલય (સિદ્ધપુર) ચતુર્મુખ રાજવિહાર (સિદ્ધપુર) ચતુર્મુખવિહાર (રાણકપુર) ચંડિકાયતન (મહિસાગર સંગમ) ચંદ્રગુફા (ગિરનાર) ચંદ્રપ્રભ અધિવાસન (સાંચોર) ચંદ્રપ્રભ ચૈત્ય (પ્રભાસ પાટણ) ચંદ્રપ્રભ જિનાલય (જેસલમેર) ચંદ્રપ્રભ જિનાલય (દેવપત્તન) ૨૦૨, ૨૦૬ ચંદ્રપ્રભ જિનાલય (પ્રભાસ પાટણ) ૨૦૧-૨૦૩, ૧૯૭ ૨૦૩, ૨૦૪ ૨૪૭ ચંદ્ર-પ્રભાસ ચંદ્રાવતી ૬૯, ૭૪, ૭૫ ૭૧ ચારુપ ચાહવિહાર (સ્તંભતીર્થ) ચિતોડ ચિત્રકૂટ ચોગાન મસ્જિદ (પ્રભાસ પાટણ) જયસિંહમેરુપ્રાસાદ (પાટણ) જામનગર ૭૪, ૭૫ જાલોર જંબૂવૃક્ષવિહાર (દેલવાડા) જાબાલિપુર (જાવાલિપુર) ૨૦૭, ૨૦૮, ૨૧૦, ૨૧૧, ૨૧૪, ૨૧૭, ૨૧૯, ૨૨૦ ૨૦૧ ૧૯૯ – જનમઠ (ગિરનાર) ૧૯૯ જીર્ણદુર્ગ ૨૯૫ ૭, ૧૦૧, ૧૦૬, ૧૬૦, ૧૭૫, ૧૯૭ ૧૬ ૧૯૯ જીવંતસ્વામી તીર્થ (ભૃગુકચ્છ) ૧૯૦ જુમ્મા મસ્જિદ (દેવપત્તન) જુમા મસ્જિદ (પ્રભાસ પાટણ) ૧૯૩ ૧૯૮, ૨૪૭ ૧૯૮ ૨૧૭, ૨૧૮ ૧૩૭, ૧૩૮, ૧૪૦ ૨૩૮ ૩, ૫, ૬, ૯, ૧૦, ૧૧, ૧૩, ૧૫, ૧૬, ૩૬, ૧૫૮ ૨૧૦ ૩, ૧૫૮, ૧૬૧, ૧૬૩ ૧૮૭ ૫૭ ૮૨ ૧૮૮ ૨૧૧-૨૧૫, ૨૧૭, ૨૧૮ Page #317 -------------------------------------------------------------------------- ________________ ૨૯૬ જુમા મસ્જિદ (ભરુચ) જૂનઈંગઢ જૂનાગઢ જેસલમેર જોગનો ધોધ ઝગડિયા ઝાડોલી ઝીંઝરીઆ ગ્રામ ઝુંડાળા (પોરબંદર) ઝોલિકાવિહાર (ધંધુકા) ટાકોદી ટાંકા મસ્જિદ (ધોળકા) ડભોઈ તામલિત્તિ તારણદુર્ગા (ગઢ) તારંગા તાલધ્વજપુર તુળવ-પ્રદેશ ૩, ૫૭, ૬૩, ૬૯, ૭૭ ૨૪૭ ૨૬૦ ૧૯૦ ૧૦૨ ૧૯૦ તુળુનાડ તેજપાલ જિનાલય (આબૂ) ૮૪, ૮૫, ૨૪૮ ત્રૈલોક્યસુંદર પ્રાસાદ-નેમિનાથ પ્રાસાદ (ધોળકા) થરાદ (થારાપદ્ર ) 2′ ૭૪ ૧૫૯ દશાશ્વમેઘ તીર્થ ૧૫૧ ૧૯૦ ૧૯૧, ૧૯૨, ૨૧૪ ૮૨ ૧૫, ૧૫૫, ૧૭૦ ૧૨૯, ૧૫૫, ૧૫૬, ૧૬૧, ૧૬૩, ૧૬૯, ૧૭૧-૧૭૬ ૧૮૩, ૧૯૭, ૨૧૪ ૧૮૮ ૨૬૨ તેજલપુર ત્રિખંડ ચૌમુખ (અર્બુદગિરિ) ત્રિપુરુષપ્રાસાદ-ભીમદેવ પ્રથમકારિત ૨૬૪ ૨૧૪, ૨૧૬ ૧૭, ૬૯, ૧૮૭ ૨૩૩ (પાટણ) ૧૩૧ ૧૩૧ ત્રિપુરુષપ્રાસાદ મૂળરાજકારિત (પાટણ) ત્રિભુવનપાલવિહાર (કુમારપુર) ૧૬૦, ૧૭૨ ત્રિભુવનવિહા૨ (કુમા૨પુ૨) ત્રિભુવનવિહાર (પાટણ) ત્રિભુવનવિહાર (પાલીતાણા) ત્રિવિહાર (પાટણ) ત્રિવેણી (નદી) ત્રિશલાદેવી-ભવન (ખદિરાલય) થારાપદ્રગચ્છીય શાંતિનાથ જિનાલય (સ્તંભતીર્થ) થાંભણા દક્ષિણ ભારત દર્ભાવતી દશાવતાર વિષ્ણુ પ્રાસાદ (પાટણ) દિલ્હી દીવ (બેટ) દેલવાડા (ગ્રામ) દેલવાડાનાં મંદિર દેવકીયક્ષેત્ર દેવકુલપાટક દેવકોટ દેવપત્તન દેવપલ્લી દોદગડુવલ્લિ નિર્પ્રન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨ દ્વારકા દ્વીપ ૧૬૦, ૧૮૮, ૨૦૨, ૨૦૪, ૨૦૬, ૨૧૮ ૧૯૮ ૧૧ ૧૯૯ ૧૬૦, ૨૩૪ ધરણવિહાર પ્રાસાદ (રાણકપુર) ૧૨૮, ૧૨૯, ૨૩૫, ૨૪૩, ૨૫૮ ૩૯ ૪૨, ૮૦, ૮૫, ૧૬૦, ૧૮૯, ૨૧૭, ૨૩૪ ૧૯૦ ૧૯૦ ૧૫૯ ૪૨, ૮૦, ૮૫, ૧૬૦, ધર્મનાથ પ્રાસાદ ૧૨૫ ધવલકક્ક ૧૩૧ ૧૮૬ ધંધુક્ક ૧૫૪ ધંધુકા ૨૧૯ ધંધુક્ક ૧૯૮ ધોળકાં ૧૯૦ ૧૫૮, ૧૯૭ ૧૯૩ ૧૯૨ ૨૬૦ ૧૯૧ ૧૩૬ ૧૪૧ ૭૭, ૧૯૮, ૧૯૯ ૧૬૦ ૫, ૧૩, ૨૯, ૫૮, ૭૨, ૧૫૫, ૨૪૭, ૨૫૩ ૧૦૨, ૧૫૮ ૫૭ ૫૮, ૨૪૭ ૫૪, ૫૫ Page #318 -------------------------------------------------------------------------- ________________ વિષયસૂચિ (સ્થળ જિનાલયાદિ) ૨૯૭ ૨૪૩ ૧૭૨, ૧૮૩, ૧૮૯, નિરીન્દ્ર-ગ્રામ ૧૯૫ ૧૯૦, ૨૩૪ નેમિચૈત્ય (ગણદેવી) ૧૯૦ નગરા ૧૮૩ નેમિચૈત્ય (ગોમતીસાગર સંગમ) ૧૯૯ નફૂલ-નાડલાઈ-નફૂલડાગિકા ૧૧, ૧૦૨, ૧૦૫ નેમિનાથચૈત્ય ૧૪ નરસિંહજીનું મંદિર (પોરબંદર) ૭૪ નેમિનાથચૈત્ય (કોડીનાર) ૧૮૮ નલિનીગુલ્મ - ચતુર્મુખ વિહાર ૫૮ નેમિનાથચૈત્ય (સોમેશ્વર પત્તન) ૨૦૬, ૨૧૮ નવલખા મંદિર (સેજકપુર) ૨૧૧ નેમિનાથપ્રાસાદ (આરાસણ) ૧૨૭, ૧૩૧ નવસારિકા ૧૯૦ નેમિનાથ ભવન (કલ્યાણત્રય) ૨૨૯ નવસારી ૧૯૦ નેમિનાથ મંદિર (આબૂ) ૨૦૫ નવા ગેરસપ્પા ગામ ૨૬૦ નેમિનાથ મંદિર (કુંભારિયા) ૨૧૩ નવાનગર ૭૬ નેમિનાથ મંદિર (ગિરનાર) ૯૫, ૧૨૫, નંદિગ્રામચૈત્ય ૨૬૬ ૧૮૭, નંદિગ્રામ-નાદિયા ૨૬૬, ૨૬૭ નેમિનાથ મંદિર (પાવાગઢ) ૧૯૨ નંદિયચૈત્ય ૨૬૬ નેમિનાથ મંદિર (પ્રભાસ પાટણ) ૨૦૬, ૨૦૭ નંદીશ્વર (ગિરનાર) ૨૪૬, ૨૪૭, ૨૫૦, નેમિવિહાર ૨૫૧ ૨૫૨ નેમિનેશ્મ ((જા)વટનગર) ૧૯૮ નંદીશ્વરચૈત્ય ૧૪ પત્તન ૭૧, ૧૨૬, ૧૨૭, નંદીશ્વરદ્વીપ (પટ્ટ) ૩૨, ૩૩, ૩૫, ૩૮, ૧૨૯ ૪૫, ૨૬, ૧૭૩, ૨૩૯ પદ્માવતી મંદિર (હુઅચ) ૨૬૪ નંદીશ્વરાવતાર ચૈત્ય (આશાપલ્લી) ૧૯૪ પશ્ચિમ ભારત ૧૧, ૮૦, ૧૫૩, ૧૫૪, નંદીસર અવતાર (ગિરનાર) ૨૪૯, ૨૫૨ ૧૫૬, ૧૮૨, ૨૫૮, ૨૬૬ નાગપુર (નાગોર). ૫, ૧૪ પંચમુખ મહાદેવ (પ્રભાસ પાટણ) ૨૧૦ નાગપુર (રાજસ્થાન) ૧૯૮ પંચમેરુ ૨૩૩, ૨૩૪ નાગેન્દ્રગથ્થુ ઉપાશ્રય (પાટણ) ૧૯૫ પંચાસર નાગોર (રાજસ્થાન) ૧૯૮ પંચાસરા-પાર્શ્વનાથ પ્રાસાદ (પાટણ) ૧૯૪ નાભેય જિનાલય (વિજાપુર) ૧૯૭ પાટણ ૪૦, ૧૦૬, ૧૨૪-૧૨૮, નાભેય ભવન (કાસીન્દ્રા) ૧૩૦, ૧૩૧, ૧૩૬, ૧૩૯નાભેય ભવન (ગિરનાર) ૨૨૭ ૧૪૧, ૧૪૩, ૧૫૧, ૧૫૪, નાભેય ભવન (શંખપુર) ૧૯૮ ૧૫૫, ૧૬૧, ૧૭૩-૧૭૫, નાભેય મંદિર (ખદિરાલય) ૧૯૮ ૧૯૪ નાભેય મહામંદિર (શત્રુંજય) ૧૮૪ પાદલિપ્તપુર ૧૫૯, ૧૮૬ નાસિક ૮૯, ૧૯૮ પાનવાડી મસ્જિદ (પ્રભાસ પાટણ) ૨૦૯ નાસિક્યપુર ૧૯૮ પાર્શ્વ જિનેન્દ્ર પ્રાસાદ (વડોદરા) ૧૯૧ નાંદોદ-દ્વાર (ડભોઈ) ૧૯૨ પાર્શ્વ જિનેશ્વર ચૈત્ય (ડભોઈ) ૧૯૧ નિ, ઐભા૨-૩૮ ૧૯૪ Page #319 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮ નિગ્રન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨ પાર્શ્વનાથચૈત્ય (ગિરનાર) ૧૮૭, ૨૦૫ બકુલાદિત્ય મંદિર (ખંભાત) ૧૯૪ પાર્શ્વનાથચૈત્ય (દેવપત્તન) ૨૦૪, ૨૧૧, બદરકૂપ ૧૯૭ ૨૧૨ બરડા ડુંગર ૭૬ પાર્શ્વનાથચૈત્ય (શંખેશ્વર) ૧૯૬ બરડા પ્રદેશ ૭૬, ૭૯ પાર્શ્વનાથ જિનાલય (રાણકપુર) ૨૫૩ બહુબલી ચૈત્ય (યોગિનીપુર) ૧૯૯ પાર્શ્વનાથદેવ-ચૈત્ય ૫, ૬ બાઉલા ગ્રામ ૧૯૫ પાર્શ્વનાથ પ્રાસાદ (નવસારી) ૧૯૦ બિકાનેર ૨૪૫ પાર્શ્વનાથ ભવન (સેરિયા) ૧૯૬ બિદર ૨૫૭, ૨૫૮ પાર્શ્વનાથ મંદિર (અજાહરપુર) ૧૮૮ બ્રહ્મપુરી (ખંભાત) ૧૯૪ પાર્શ્વનાથ મંદિર (નાગોર) ૧૯૮ બ્રહ્માણ (વરમાણ) ૨૬૬ પાર્શ્વનાથ મંદિર (ભીલડિયા) ૧૯૬ બ્રહ્માણગચ્છીય નેમિનાથ જિનાલય પાર્શ્વનાથ વસતી (ગેરસપ્પા) ૨૬૩ (સ્તંભતીર્થ) ૧૯૩ પાલણપુર ૭, ૧૯૬ બ્રહ્માણી માતાનું મંદિર (કામળી ગામ) ૧૦૨ પાલી (પલ્લિકા ગ્રામ) ૧૦૬ બ્રહ્મા પ્રાસાદ ૧૯૯ પાલીતાણા ૧૫૯, ૧૬૦, ૧૮૬, ભદ્રકાલી મંદિર (પ્રભાસ પાટણ) ૨૧૮ ૧૮૯, ૨૭૧ ભરતક્ષેત્ર ૫૬ પાલ્પણવિહાર (પ્રફ્લાદનપુર) ૧૫ ભરુઅાય)ચ્છ (ભરૂચ) ૮૦-૯૦, પાવકગિરિ ૧૯૨ ૧૬૦ પાવાગઢ ૧૯૨ ભયચ્છ જિણભવણ (ધોળકા) ૬૯ ભરુવચ્છિ પૂનસી વસહી(તી) (ગિરનાર) ૨૫૭, ૨૫૮ ભવનાથ મહાદેવ ૧૮૭ પોરબંદર ૬૯-૭૨, ૭૪-૭૭, ૨૧૦ ભારત ૩૫, ૧૫૨, ૧૬૧, પોરબંદિર ૧૯૨, ૨૪૯, પોરબિંદર ૭૬ ૨૬૦ પૌરવેલાકુલ ૭૪ ભાવડાચાર્ય ગચ્છીય પાર્શ્વજિનેશ પ્રદ્યુમ્ન શિખર (અર્બુદગિરિ) ૧૯૭ જિનત્રય પ્રાસાદ (સ્તંભતીર્થ) ૧૯૩ પ્રદ્યુમ્ન શિખર (ગિરનાર) ૧૮૭, ૨૨૭ ભાસ્વતશ્મ (સૂર્યપુર) ૧૯૬ પ્રદ્યુમ્ન શિખર (શત્રુંજય) ૧૮૫ ભિલ્લમાલ (ભિન્નમાલ) ૨૬૬ પ્રભાસ પાટણ ૬૪, ૭૪, ૧૫૧, ભીમપલ્લી ૧૯૬, ૨૨૮ ૧૬૦, ૧૬૧, ૧૭૧, ૧૭૪, ભીમેશ્વર (પાટણ) - ૧૩૧ , ૧૮૩, ૨૦૧-૨૦૭, ૨૦- ભીમેશ્વર મંદિર (ખંભાત) ૧૯૩ ૨૧૧, ૨૧૪, ૨૧૬-૨૨૦, ભીલડિયા ૧૯૬, ૨૨૮ ૨૭૧ ભુવનપાલ શિવમંદિર અલ્લાદનપુર ૫, ૧૭, ૩૬, ૧૯૬ (મહિસાગર સંગમ) ૧૯૪ ૮૫ પુરિ ૮૧ Page #320 -------------------------------------------------------------------------- ________________ વિષયસૂચિ (સ્થળ / જિનાલયાદિ) ભુભિલી ભૂતાંબિલિકા ભૃગુકચ્છ ૬૯ ૭૪ ૯, ૩૩, ૮૦, ૮૧, ૮૩, ૮૫-૮૮, ૯૧, ૧૪૨, ૧૬૦, ૧૮૪, ૧૯૦, ૨૧૭ ભૃગુકચ્છ જિનભવન (ધોળકા) ભૃગુનગર ભૃગુપત્તન ભૃગુપુર ભૃગુપુરમંડન ભૃગુપુર-મુનિસુવ્રત મંદિર (શત્રુંજય) ભૃગુપુરાવતાર મંદિર (ધોળકા) ભૃગુપુરાવતાર મંદિર (શત્રુંજય) મથુરા ૧૧, ૮૦, ૮૧, ૮૩, ૮૬, ૧૯૧ ८० ૨૦૫ ૮૫ ૮૩, ૧૮૪ ૮૯ ૧૯૨ ૧૮૮, ૨૭૦, ૨૭૧ ૨૦૮ ૧૯૮ મથુરાભિધાન જિનાલય (સ્તંભતીર્થ) મધુમતી મધ્યપ્રદેશ મધ્યભારત મનમોડી મમ્માણી ખાણ મયણી મરુ (દેશ) મલ્લિનાથ મંદિર (પત્તન) મહાબલેશ્વર મંદિર (ગોકર્ણ) મહામેરુ પ્રાસાદ (સોમનાથ) મહારાષ્ટ્ર મહાલક્ષ્મી મંદિર (ડભોઈ) મહાવીરચૈત્ય (વાયડ) મહાવી૨ચૈત્ય (સિદ્ધપુર) મહાવીર જિનાલય (ઓસિયા) મહાવીર જિનાલય (કુંભારિયા) મહાવીર જિનાલય (વરમાણ) મહાવીર મંદિર (ગિરનાર) ૮૫ મહુવા ૮૨ મહેશભુવન ८० મહેસાણા મહાવીર મંદિર (પાલીતાણા) મહાવીર મંદિર (સાંચોર) મહિસાગર મહુડી-દ્વાર (ડભોઈ) મહુરી ૧૫૩, ૧૫૬, ૧૮૨ મંગલપુર મંગલપુરિ મંડિલ માઈપુરી મસ્જિદ (દેવપત્તન) માઈપુરી મસ્જિદ (પ્રભાસ પાટણ) માલવા માંગરોળ માંડલ માંડવગઢ (મંડપદૂર્ગ) મિયાણી મીઠી માંડવી (પોરબંદર) ૧૮૬ ૧૯૭ ૧૯૪ ૧૯૨ ૮૧ ૧૮૮, ૨૭૦, ૨૭૧ ૧૩૮ ૪૧ ૬૯, ૧૬૦, ૨૧૭ ૬૯ ૧૫૯, ૧૯૫ ૧૮૮ ૨૯૯ ૨૧૪-૨૧૭ ૯૬, ૧૩૯, ૧૭૬, ૧૯૧ ૬૯, ૧૬૦ ૧૫૯, ૧૯૫ ૨૦૬ ૬૯ ૭૪ ૮૯ ૧૮૭ મુણિસુયતિત્વ ८८ ૬૯ મુનિસુવ્રત સ્વામી સમવસરણ (શત્રુંજય) ૧૮૪ મુરિ ૮૧ ૧૯૫ મુંગથલા ૨૬૩ મુંબઈ ૧૦૨ ૫૪ ૧૫૨ ૨૬૨, ૨૬૪ ૧૫૧ ८८ ૧૩૧, ૧૫૧ ૨૪૩, ૨૫૦ ૧૮૫, ૧૮૭, ૨૪૩, ૨૪૯, ૨૫૧, ૨૫૨, ૨૩૩ મૂડ બિદરી ૧૯૮ મૂલનાથ જિનદેવ મંદિર (પાટણ) ૧૯૨ મૂલવસતી (ભૃગુકચ્છ) ૧૯૬ મૂલવસહિકા પ્રાસાદ (પાટણ) ૧૨૩ મે૨ક વશી (ગિરનાર) ૨૬૭ મેર(લ)ક વસહી (ગિરનાર) ૧૦૫, ૨૪૪ ૨૬૭ ૧૮૭ મેગિરિ (પર્વત) Page #321 -------------------------------------------------------------------------- ________________ ૩૦૦ મેવાડ મોઢ-અર્હત વસતી (માંડલ) મોઢવસતિ (ધંધુકા) મોઢેરપુર મંડન મોઢેરપુરાવતાર મહાવીર મંદિર (શત્રુંજય) મોઢેરા મોહેર મંડણ યશોરાજ શિવાલય (ખંભાત) યુગાદીશ મંદિર (ભરૂચ) યેડેહલ્લિ ૩૭, ૪૩, ૫૫, ૯૬, ૧૮૬, ૨૨૬, ૨૨૮, ૨૩૦, ૨૩૪, ૨૩૯ રૈવતાદ્રિ ૯૫ રૈવતાધીશ નેમિનાથ ચૈત્ય (શત્રુંજય) ૧૮૫ રોહડી ચૈત્ય (સ્તંભતીર્થ) ૧૯૩ રોહમંડલ ૧૦૬ લક્ષ્મણેશ્વર નગર ૨૬૪ લક્ષ્મીતિલક પ્રાસાદ (ગિરનાર) ૨૪૫, ૨૫૦ લલિતાસર (પાલીતાણા) ૧૮૬ લાટ ૩૩, ૮૮, ૧૯૦, ૨૭૧ લાટાપલ્લી રાજવિહા૨-૨ાયવિહાર (પાટણ) ૧૨૩-૧૩૦, લાડોલ ૧૫, ૧૬, ૧૫૮ ૧૫૮, ૧૬૨ ૪-૬, ૧૩, ૯૯, ૧૫૫, ૧૫૮, ૧૯૭, ૨૩૩, ૨૩૪, ૨૪૯ ૧૯૧ ૧૯૧ ૨૬૬ ૧૯૩ ૧૯૧ ૧૨૯, ૧૪૦, ૧૯૫ ૧૫૧ ૧૯૧, ૧૯૨ ૧૯૨ ૧૮૯ ૧ ૧૯૧ ૧૦૬ યોગિનીપુર રત્નાકર મંદિર (મહિસાગર સંગમ) રાજગઢી રાજલ વેજલ ગુફા (જૂનાગઢ) રાજવિહાર (ઈડર) રાજસ્થાન ૫૮, ૭૨, ૨૩૭, ૨૪૭, ૨૫૩ રાણકપુર ૧૯૫ રેવાતટ ૧૯૦ રૈવતક ૮૧ રૈવતક નેમિ-ચૈત્ય રૈવત તીર્થ રાણકભટ્ટારકનું મંદિર (ધોળકા) રાણકેશ્વર પ્રાસાદ (ભીડિયા) રાણપર રામપલ્લડિકા રામપુષ્કર કુંડ (પ્રભાસ પાટણ) રુક્મિણી મંદિર (દ્વારકા) ૧૮૫ ૧૦૫ ૮૧ ૧૯૪ ૧૯૧ ૧૩૬, ૧૫૨ ૧, ૭૭, ૧૦૨, ૧૫૩, ૨૬૪ ૧૯૯ ૧૯૪ ૧૪૧ ૪૬ ૧૫૭ ૧૭૦, ૧૭૨, ૧૭૭, ૧૮૨, ૧૯૮, ૨૦૩, ૨૪૭, ૨૫૩, ૨૬૬ ૫૮, ૧૨૮, ૧૨૯, ૨૩૫, ૨૪૩, ૨૪૭, ૨૫૩, ૨૫૮ ૧૮૯ ૧૯૬ ૭૪ ૧૯૪ ૨૦૭, ૨૦૯ નિગ્રન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨ લૂણવસહી (પ્રાસાદ) વટકૂપ વટપદ્ર વટપુર-વટાકરસ્થાન-વસંતગઢ વટસાવિત્રી–સદન ભીમેશ્વર મંદિર વડકૃષ્ણપલ્લિ વડનગર વડસમા વડોદરા વડોદરા-દ્વાર (ડભોઈ) વઢવાણ ૧૯૯ વણોદર ૧૩૬ રુદ્રમહાકાલ વત્કાટપુર રુદ્રમહાલય (સિદ્ધપુર) ૧૨૩, ૧૨૪, ૧૨૮,વનરાજવિહાર (પાટણ) ૧૩૧, ૧૩૬, ૧૩૯, ૧૭૪ ८० ૧૯, ૨૯, ૪૩ '૯ Page #322 -------------------------------------------------------------------------- ________________ વિષયસૂચિ (સ્થળ / જિનાલયાદિ) ૩૦૧ ૧૯૭ વરકાણા - ૨૪૭ વિમલગિરિ ૮૨ વર વિહાર (ગિરનાર) ૨૪૫, ૨૫૦ વિમલ મંદિર (અર્બુદગિરિ) વર્ધમાન દેવાલય ૧૯૯ વિમલ વસતી(હી) (આબૂ) ૧૦૦, ૧૦૧, વર્ધમાનપુર ૧૮૯ ૧૦૮, ૧૧૧, ૧૧૩, વર્ધમાન મંદિર (વઢવાણ) ૧૮૯ ૧૭૫, ૨૦૫, ૨૪૯ વરુણશર્મક ૧૫૧ વિમલાચલ (શત્રુંજય) ૪, ૮૦ વલભી (પુર) ૮૯, ૧૮૯, ૨૦૧, વિરેજયગ્રામ ૧૮૯ ૨૦૯ વિસનગર પ૯ વસ્તુપાલ-તેજપાલનાં દેરાં ૯૯ વિસલનગર ૫૯ વસ્તુપાલ ભવન (વિહાર) વિશતિ જિનાલય (કર્ણાવતી) ૧૯૪ (ગિરનાર). ૪, ૮, ૯, વીરચૈત્ય (આબૂ) ૧૫૭ ૧૧, ૩૬, ૪૬, વીર જિન મંદિર (સીંહુલગ્રામ) ૧૯૫ ૧૮૬, ૧૮૭, ૨૦૫, વીર જિનાલય (વિજાપુર) ૧૯૭ ૨૦૬, ૨૨૯, ૨૩૪ વીરનાથચૈત્ય (પાલી) ૧૦૬ ૨૩૯, ૨૫૩ વીરમગામ ૧૪૩ વસ્તુપાલવિહાર (વિરેજયગ્રામ) ૧૮૯ વીર મંદિર (મહુવા) ૧૮૮ વસ્તુપાલ સરોવર (અર્કપાલિત) ૧૮૯ વીરેશ્વર મંદિર (ડભોઈ) ૧૯૨ વસ્ત્રાપથ ૧૮૭ વૃદ્ધનગર ૧૪૦ વિંથળી ૬૩-૬૭ વેદપાઠી બ્રહ્મશાલા (સૂર્યપુર) ૧૯૬ વાગભટપુર ૧૨૫ વેભારગિરિ વાગ્રેવી મંદિર (શત્રુંજય) ૧૮૪ વેરાવળ ૨૧૪, ૨૧૫ વાભટ્ટ-પ્રપા ૧૮૬ વૈદ્યનાથ મંદિર (ખંભાત) ૧૯૩ વાઘેલ ૧૯૫ વૈદ્યનાથ મંદિર (ડભોઈ). ૧૯૧, ૧૯૨ વાણારસિ ૮૨ વોળા-વાલીનાથ મંદિર (નિરીન્દ્ર ગ્રામ) ૧૯૫ વામનસ્થલી(બી) ૬૪, ૧૮૮, ૨૧૭ વ્યાધ્રપલિ ૧૯૫ વાયેટ-મહાસ્થાન ૧૫૧ શકુનિકાચરિત્ર પટ્ટ (શત્રુંજય) ૧૮૪ વાયટીયવસતી (આશાપલ્લી) ૧૯૪ શકુનિકા વિહાર ૮૦, ૮૪-૮૬, વાયડ ૧૯૬ ૯૦, ૧૯૦, ૨૦૪ વારાણસી ૪૧ શકુનિચૈત્ય (શત્રુંજય) ૧૮૪ વાલાકÉડપદ્ર ૧૮૯ શત્રુંજય (મહાતીર્થ) ૪, ૬, ૮, ૯-૧૨, વાળા, પંથક ૧૮૯ ૧૪, ૧૯, ૩૬, ૬૪, વિજયનગર ૨૬૦-૨૬૨, ૨૬૪ ૬૫, ૮૧, ૮૩, ૮૪, વિજાપુર ૪-૬, ૧૦, ૧૧, ૧૩, ૯૬, ૧૨૩, ૧૨૫, ૧૫, ૧૭, ૩૬, ૧૯૭ ૧૫૧, ૧૫૯, ૧૬૦, ૮૨૨ Page #323 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨ નિર્ચન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨ ૨૬૦ ૧૯૨ ૧૭૨, ૧૮૩-૧૮૬, શાંત્વસતિકા પાટણ) ૧૯૫ ૨૦૫, ૨૨૮, ૨૩૭, શાંતૂ વસતી (આશાપલ્લી) ૧૯૪ ૨૪૫, ૨૫૩, ૨૭૦ શાંબવસતી (શંખપુર) ૧૯૮ શત્રુંજય-ગિરનાર (શિલા). શાંબ શિખર (અર્બુદગિરિ) ૧૯૭ પટ્ટ (રાણકપુર) ૨૩૫, ૨૪૩ શાંબ શિખર (ગિરનાર) ૧૮૭, ૨૨૭ શત્રુંજયપટ્ટ (સ્તંભતીર્થ) શાંબ શિખર (શત્રુંજય) ૧૮૫ શત્રુંજયાચલ પ્રાસાદ ૯ શિમોગા પંથક શત્રુંજયાદ્રિ (મંડન) ૪, ૨૩૪ શિરાવતી (નદી) ૨૬૦, ૨૬૨ શત્રુંજયાવતાર ઋષભદેવ મંદિર શિવ મંદિર (અર્કપાલિત) ૧૮૯ (ગિરનાર) ૧૮૬, ૨૫૦, ૨૫૮ શિવાચૈત્ય (ગિરનાર) ૧૮૭ શત્રુજયાવતારચૈત્ય ૨૨૯ શુક્લતીર્થ ૧૯૧ શત્રુંજયાવતાર-નાભિજિનેશ પ્રાસાદ શુલ્કમંડપિકા (ખંભાત) ૧૯૪ (ધોળકા) ૧૮૯ શેઢી (નદી) શત્રુંજયાવતાર પ્રાસાદ (આશાપલ્લી) ૧૯૪ શેનુંજ ૧૨ શત્રુંજયાવતાર પ્રાસાદ (ગિરનાર) ૨૪૭ શૈવમઠ (ખંભાત) ૧૯૪ શત્રુજયાવતાર મંદિર ૧૨, ૨૩૪ શ્રી કૃષ્ણ મંદિર (દ્વારકા) ૧૯૯ શત્રુંજયાવતાર મંદિર (સ્તંભતીર્થ) ૧૯૩ શ્રીતિલક પ્રાસાદ (ગિરનાર) ૨૪૫, ૨૫૦ શંખજિન-વસતિ (લક્ષ્મણેશ્વર નગર) ૨૬૪ શ્રીપત્તન ૩૭, ૧૫૧, ૧૫૪, શંખપુર ૧૧, ૧૯૮ ૧૯૪ શંખેશ્વર ૧, ૧૧, ૧૯૬, ૨00 શ્રીપુરબંદિર ૭૬, ૭૯ શંખેશ્વરાવતાર પાર્શ્વનાથ મંદિર શ્રીમાતાનું મંદિર (અર્બુદગિરિ) ૧૯૭ (શત્રુંજય) ૧૮૫ સગરામસોની-મંદિર (ગિરનાર) ૨૩૨, ૨૪૯ શંખોદ્ધારદ્વીપ ૧૯૯ સભ્યોરિમંડન મહાવીર મંદિર શામળા પાર્શ્વનાથ મંદિર ૪ (શત્રુંજય) ૪ શાલિગ જિનાલય (સ્તંભતીર્થ) ૧૯૩ સત્યપુર ૧૦, ૧૧, ૧૫, શાંતિ જિનાલય (ગ્વાલિયર) ૧૯૯ ૧૯૭ શાંતિનાથ જિનાલય (જામનગર) ૨૧૦ સત્યપુર-મહાવીર મંદિર (શત્રુંજય) ૨૦૫ શાંતિનાથનું મંદિર (પોરબંદર) ૭૫, ૭૬ સત્યપુરમંડન મહાવીર મંદિર ૩, ૬, ૧૮૪ શાંતિનાથ પ્રાસાદ - સત્યપુરમંડલ (સાંચોર મંડલ) ૧૯૭ આસરાજવિહાર (પાટણ) ૧૯૪ સત્યપુરાભિધાન જિનાલય (સ્તંભતીર્થ) ૧૯૨ શાંતિનાથ મંદિર (પોરબંદર) ૨૧૦ સત્યપુરાવતાર વીર મંદિર (ગિરનાર) ૮, ૯, શાંતિનાથ મંદિર (શંખપુર). ૧૯૮ ૧૮૬, ૨૫૩ શાંતિનાથ મંદિર (સાયણવાડપુર) ૧૦૬ સપાદલક્ષ (શાકંભરી દેશ) ૩૧ શાંતિનાથ વસતી (ગેરસપ્પા) ૨૬૩ સમલિકા (યા) વિહાર ૮૫, ૮૭ Page #324 -------------------------------------------------------------------------- ________________ વિષયસૂચિ (સ્થળ / જિનાલયાદિ) ૩૦૩ ૮૮ ૪૧ સમલિયા-વિહાર દેવકુલિકા ૨૦૬ સિદ્ધવિહાર (સિદ્ધપુર) ૧૨૩-૧૨૫, ૧૨૮, સમિઢેશ્વર શિવાલય (ચિતોડ) ૧૯૮ ૧૩૦, ૧૩૧, ૧૩૬, સમેતશિખર ૧૯૯, ૨૨૯ ૧૩૯, ૧૫ર સમેતશિખર (પટ્ટ) ૪, ૮, ૧૧, ૧૨, સિદ્ધાયતન ૨૩૪ ૪૭, ૫૬ સિરોહી ૨૬૬ સમેતશિખર મહાતીર્વાવતાર પ્રાસાદ સિંહલદ્વીપ (ગિરનાર) ૯, ૨૩૯, ૨૪૩, ૨૪૫, સીંહુલગ્રામ મંડલ ૧૯૫ ૨૪૭, ૨૫૦-૨૫૨ સુતારવાડો (પ્રભાસ પાટણ) ૨૧૭ સમેતશિખરમંડપ (ગિરનાર) ૧૮૬, ૨૦૫, સુદામાપુરી ७४ ૨૩૪ સુરત ૨૧૮ સરસ્વતી નદી) ૧૨૩, ૧૨૪, ૧૪૧ સુરાષ્ટ્ર ૩૩, ૬૪, ૬૭ સહસ્ત્રલિંગટાગ ૧૩૬, ૧૪૧, ૧૪૨ સુરેન્દ્રનગર સહસ્ત્રલિંગસર (સરોવર) ૧૨૩, ૧૪૩, ૧૪૪ સુવર્ણગિરિ ૧૬ સંગ્રામ સોની મંદિર (ગિરનાર) ૧૮૫, ૧૮૭ સુવર્ણગિરિ (જાબાલિપુર) ૧૫૮ સંડેરગચ્છીય મલ્લિનાથ જિનાલય સુવ્રત મંદિર ८४ (સ્તંભતીર્થ). ૧૯૩ સુવ્રતસ્વામીચંત્ય (વટકૂપ) ૧૯૧ સંપ્રતિ રાજાનું મંદિર (ગિરનાર) ૧૮૭ સૂરત સંભવનાથ જિનાલય (જેસલમેર) ૨૪૭ સૂર્યકુંડ (પ્રભાસ પાટણ) ૨૧૧ સંભવનાથ પ્રાસાદ (પાવાગઢ) ૧૯૨ સૂર્યપુર ૧૯૬ સંભવનાથ મંદિર (જામનગર) ૨૧૦ સૂર્યમંદિર (પ્રભાસ પાટણ) ૨૧૧, ૨૧૯ સંમેયસિહર ૨૪૦ સૂર્યાદિત્યપુર ૧૯૯ સંવલિયાવિહાર (ભૃગુકચ્છ) ૮૭ સેજકપુર ૨૧૧ સાચઉર દેવકુલ ૩, ૧૨, ૩૬ સેતુંજ ૮૧, ૨૪૦ સામ્બાદિત્ય મંદિર (સોમનાથ) ૨૧૧ સેજુંજય અવતાર (ગિરનાર) ૨૪૯ સાયણવાડપુર ૧૦૬ સેરિસક ૧૯૬ સારનાથ ૨૬૬ સેરિસા ૧૮૩, ૧૯૬, ૨૧૪ સાંચોર ૧૯૭ સોપાર ૮૨ સિત્સંજય ૨૪૦ સોમનાથ ૪૨, ૧૬૧, ૧૭૧, સિદ્ધપુર ૧૦૨, ૧૨૩-૧૨૫, ૧૭૪, ૨૧૧, ૨૧૫ ૧૨૮-૧૩૧, ૧૩૬, સોમનાથ દેવાલય (પ્રભાસ પાટણ) ૨૦૨ ૧૩૯, ૧૭૪ સોમનાથ મંદિર ૨૧૨, ૨૧૫ સિદ્ધભૂપતિસર (સરોવર) ૧૪૩ સોમનાથ મંદિર (દેવપત્તન) ૧૮૮ સિદ્ધરાજમેરુ (પાટણ) ૧૩૮, ૧૪૦ સોમેશ્વર નગર (પ્રભાસ પાટણ) સિદ્ધરાજસાગર/સર (સરોવર) ૧૪૨, ૧૪૩ સોમેશ્વરપત્તન ૧૬૦, ૨૦૬ Page #325 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪ નિર્ઝન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨ સોરઠ ૨, ૨૮, ૩૩, ૬૪-૬૭, સ્તંભન પાર્શ્વનાથ મંદિર (સ્તંભનક). ૧૯૨ ૧૩૯, ૧૮૬, ૨૫૫ સ્વ-કુલસ્વામી મંદિર (સ્તંભતીર્થ) ૧૯૩ સોરિયપુરિ ૮૨ સ્વર્ગારોહણપ્રાસાદ (શત્રુંજય) ૧૮૫ સૌરાષ્ટ્ર ૨૭, ૬૩, ૬૭, ૭૪, હડાલા ૧૯૦ ૭૫, ૧૫૯, ૧૯૦, હમ્મીરપુર ૨૪૭ ૨૦૧, ૨૭૦, ૨૭૧ હસ્તિશાલાપ્રાસાદ (આબૂ) ૨૩૩, ૨૩૪ સ્તંભતીર્થ ૧૫૮, ૧૯૨, હિમાલય ૨૬૦ ૧૯૪, ૨૧૭ હિરિય-વસતિ (ગેરસપ્પા) ૨૬૩ સ્તંભનક(પુર). ૧૦, ૧૧, ૧૯૨ હીરાભાગોળ (ડભોઈ) ૧૯૨, ૨૧૪ સ્તંભનકપુરાધીશ મંદિર હુમ્બચ ૨૬૪ (ગિરનાર) ૮-૧૦, ૧૮૬, ૨૫૩ હોળી ચકલા (પોરબંદર) સ્તંભનકાધિપ પાર્શ્વનાથ મંદિર (શત્રુંજય) ૧૮૫ Page #326 -------------------------------------------------------------------------- ________________ परमागरम સં. ૧૧૯૪નો ઠક્કુર જસયોગનો પાળિયો. (લે ૩, ચિ ૧) સં ૧૨૪૪ની પ્રભાનંદસૂરિની નિષેદિકા (લે ૩, ચિ ૨) ७५०१११४४८१११० मानद शि परमपद महादर पनिहारन मरा ना hawww.janelibrary.org Page #327 -------------------------------------------------------------------------- ________________ ? છે ડાયવર નરોગો : GSતરીકે નિર્વાદ 3 હાલ કહેવાતા સંગ્રામસોની'ના મંદિરના ગૂઢમંડપમાં રાખેલા સં. ૧૨૫૬ / ઈ. સ. ૧૨૦૦ ના લેખવાળો ‘નંદીશ્વર પટ્ટ’. (લે. ૩, ચિ. ૩) Page #328 -------------------------------------------------------------------------- ________________ | મા કાલી અંતિ ! કદાત્ર R = નેમિનાથ જિનાલયની પશ્ચિમતરફની ભમતીમાં સ્થાપેલ સં. ૧૨૮૨ / ઈસ. ૧૨૨૬નો આરસનો નંદીશ્વર પટ્ટ'. (લે. ૪, ચિ. ૧) Page #329 -------------------------------------------------------------------------- ________________ ( ' 2 માં તે | I !!! tl 111.J'! કેમ કરીને 3થી"IK AY. A હાવ - એ GI | દાઉંટ રટિ ફરી - એ ને કે, ની " . . ! ! ! નેમિનાથ જિનાલયની ભમતીનો સં૧૨૯૦ ઈ. સ. ૧૨૩૪નો સમેતશિખર'નો આરસ પટ્ટ. (લે. ૪, ચિ. ૨) Page #330 -------------------------------------------------------------------------- ________________ ખંભાતની વાસુપૂજ્ય જિનની ૧૩મા શતકની પ્રતિમા. (લે. ૬, ચિ૦ ૧) Page #331 -------------------------------------------------------------------------- ________________ હાલ ખંભાતના ચિંતામણિ પાર્શ્વનાથ મંદિરના ભૂમિગૃહ સ્થિત સં૧૨૭૧ની જિન વાસુપૂજ્યની પ્રતિમા. (લે. ૬, ચિ. ૨). Nિોત્તરી-જૂસ Re વાંકી જ રીતે Page #332 -------------------------------------------------------------------------- ________________ દેલવાડા(મેવાડ)ની ખરતરવસહીમાં રહેલી વાસુપૂજયની મૂર્તિ. ૧૫મું શતક. (લે. ૬, ચિ. ૩) Page #333 -------------------------------------------------------------------------- ________________ કુંભારિયાના વર્તમાન સંભવનાથના મંદિરના ગૂઢમંડપના પૂર્વ તરફના દ્વાર પાસેની ગોખલાની જિન વાસુપૂજ્યની મૂર્તિ. ઈસ્વી ૧૩મો સૈકો, બીજું ત્રીજું ચરણ. (લે. ૬, ચિ. ૪) ain Education International For private & Personal use only. Page #334 -------------------------------------------------------------------------- ________________ N←━━ મંદિરનું તળદર્શન (લે. ૧૦) L ப FO 25 11 50 Page #335 -------------------------------------------------------------------------- ________________ વિમલવસહીના મૂલપ્રાસાદના ખત્તકની જિનપ્રતિમા ઈસ. ૧૦૩૨. (લે. ૧૦, ચિ, ૧) Page #336 -------------------------------------------------------------------------- ________________ વિમલવસહીના નવચોકીના જમણા ભાગનું દશ્ય. પ્રાયઃ ઈ. સ. ૧૧૪૫. (લે. ૧૦, ચિ. ૨) TRAILA ' 'ISEDી ) " DODDDDDD GODDહ va. ખાનારા ઘણા training News (રો) SCHEDUTOTછી . - ITE " : - is * T ) it. Aી ગAR AT a Page #337 -------------------------------------------------------------------------- ________________ | છે | જ છે ન જ વિમલવસહીની નવચોકીનો એક નાભિશૃંદજ વિતાન. પ્રાયઃ ઈ. સ. ૧૧૪૫. (લે. ૧૦, ચિ૦ ૩) Page #338 -------------------------------------------------------------------------- ________________ વિમલવસહીના નવચોકીનો પદ્મનાભ જાતિનો વિતાન. પ્રાયઃ ઈ. સ. ૧૧૪૫. (લે. ૧૦, ચિ. ૪) નામ Page #339 -------------------------------------------------------------------------- ________________ VOLEYOYO UVOLONTOO કુંભારિયાના મહાવીર જિનાલયની ત્રિકનો પદ્મનાભ જાતિનો વિતાન. ઈ. સ. ૧૦૬૨. (લે. ૧૦, ચિ. ૫) Page #340 -------------------------------------------------------------------------- ________________ વિમલવસહીની ઉત્તર બાજુની ભમતીની એક છત. પ્રાયઃ ઈ. સ. ૧૧૮૫. (લે. ૧૦, ચિ. ૬) Page #341 -------------------------------------------------------------------------- ________________ વિમલવસહીની ઉત્તર તરફની ભમતીની એક અન્ય છત. પ્રાયઃ ઈ. સ. ૧૧૮૫. (લે. ૧૦, ચિ૦ ૭) Page #342 -------------------------------------------------------------------------- ________________ ના ન = IST »É< NÉ< . . . . . . . વિમલવસહીની હસ્તિશાલા (મૂળે આસ્થાનમંડ૫). ઈ. સ. ૧૦૩૨. (લે. ૧૦, ચિ. ૮) Page #343 -------------------------------------------------------------------------- ________________ વિમલવસહીની હસ્તિશાલા(આસ્થાનમંડપ)ના તોરણ પર એક કાળે રહેલી ચમરાનાયિકા. ઈ. સ. ૧૦૩૨. (લે. ૧૦, ચિ૧૦) વિમલવસહીની હસ્તિશાલા(આસ્થાનમંડપ)ના તોરણનો સ્તંભ તથા પ્રવેશનો દ્વારપાલ. ઈ. સ. ૧૦૩૨. (લે. ૧૦, ચિ. ૯) For Private & Personal use on Page #344 -------------------------------------------------------------------------- ________________ છે ભારતના આ 5 રે વિમલવસહીના રંગમંડપ પહેલાના મુખાલિંદનો પદ્મનાભ વિતાન. (લે. ૧૦, ચિ૦ ૧૧) Page #345 -------------------------------------------------------------------------- ________________ વિજય ને કે 790 XXXXX વિમલવસહીના રંગમંડપનો સભા-પદ્મ-મંદારક મહાવિતાન. પ્રાયઃ ઈસ્વી ૧૧૫૦, (લે. ૧૦, ચિ ૧૨) The par Page #346 -------------------------------------------------------------------------- ________________ (b响‘xb ) 17lpb]So the lb 1631e1h Three el-P]le 1-11e7P IEDOISIESTINDISIPADOMASOOD S SPYT DIE 区区FiFi运多) KI MIKKIES )))E55)Firshifie 53173;会会长。 《 《《 一》 官宣: || | 5* ***7 22 20 ||31 | Hal|? 1. = = 可可 = = = | | = Page #347 -------------------------------------------------------------------------- ________________ TO ONE O 208 Padditi 1007 12 CHOR SU WAL Bal 1002 MAX પ્રાસાદની તલબંધા અને ઊર્ધ્વજવા. (લે. ૧૪, ચિ ૨) Page #348 -------------------------------------------------------------------------- ________________ 122 LADA HIRS 30 339797 RE UME. (98, . 3) Page #349 -------------------------------------------------------------------------- ________________ ATTITI) ' ક પ્રાસાદના શિખરની જાલક્રિયા. (લે. ૧૪, ચિ. ૪) Page #350 -------------------------------------------------------------------------- ________________ F જી ). 10 - એકત* WATE [E દ્વારા 3. PETER FEBREE, પ્રાસાદનું શિખર અને ગૂઢમંડપની સંવરણા. (લે. ૧૪, ચિ. ૫) જો Page #351 -------------------------------------------------------------------------- ________________ રાજા કુમારપાળની અશ્વારૂઢ પ્રતિમા. (લે. ૧૪, ચિ. ૬) Page #352 -------------------------------------------------------------------------- ________________ ‘કુમારવિહાર'ના રંગમંડપનો સભામંદારક વિતાન (હાલ જુમા મસ્જિદ). (લે. ૧૬, ચિ૧) કરવા ૧ - ' , ' '1'' ર == = = ' - - = 1 shak, , , , TET=. == હા , ન કામ પકનીકમાં Page #353 -------------------------------------------------------------------------- ________________ . ! //. કુમારવિહારના વિતાનનો નીચેથી જોતાં દેખાતો મધ્યવર્તી લંબનયુક્ત ભાગ. (લે. ૧૬, ચિ. ૨) Page #354 -------------------------------------------------------------------------- ________________ TH * / , E 7TfCr 7 TET , છે t[rt f I fr Fri * \'\' Adolfisites/ RUTVA RE કલાં દિmir I rational . . //////// d ' . ' !'' 2 : blush,71 172 r મંત્રી વસ્તુપાલ-કારિત અષ્ટાપદ-પ્રાસાદનો સભામંદારક વિતાન. હાલ જુમા મસ્જિદના પ્રવેશમંડપ અંતર્ગત. (લે. ૧૬, ચિ. ૩) Titat Kા છે , RE ક = RTO મા ની ======= O S O = = = === રા ) fur : ફરી teraiya 1]\; \ 5), n'tvnews Page #355 -------------------------------------------------------------------------- ________________ th us! - RE , ,, })})} =========== યુ = = ******** = == == Dil, ,, ' = = retett 32: * * ==== ૬ TET=== T; === ' '/ / == //// /0 DJ ક : RTS 111111 09 DO ,ODJI . પર જur feet પ્રસ્તુત વિતાનનું નીચેથી જોતાં દેખાતું દશ્ય. (લે. ૧૬, ચિ. ૪) Page #356 -------------------------------------------------------------------------- ________________ KIDS '' ;િ - ii TET 1 1111111 ક ' 1 ' ? ( \ \ 1 1 '' . :: ' જતી * - પર ૬નાં રોજ , 3 Eા ** * - પા! Hall = = = = * * THILITH Art | ૬ - BA . fire FY BA NA , મંત્રી તેજપાલ-કારિત આદિનાથ જિનાલયનો સભાપદ્મ મંદારક વિતાન. (હાલ માઈપુરી મસ્જિદ અંતર્ગત). (લે. ૧૬, ચિ. ૫) Page #357 -------------------------------------------------------------------------- ________________ 0 2 , ! 7, 7 ) 11 0 * ! ! mi) છે. * મ itat a ti::::: at [; illi ( 1 ) O - નોંધ કરી GS , #t,Y .# Ni vat પ્રસ્તુત વિતાનના દાદરી, રૂપકંઠ, અને ગજલાલુના બે થરો. (લે. ૧૬, ચિ. ૬) Page #358 -------------------------------------------------------------------------- ________________ *** પ્રસ્તુત વિતાનના મધ્યભાગના લૂમાયુક્ત ત્રણ થરો અને લંબન. (લે ૧૬, ચિ ૭) ' ווי יויו **** יויויוון. | Page #359 -------------------------------------------------------------------------- ________________ દO ) ' SMIL ?', 'T '' ('. T ABLE ' '' / Tranતારક T 2/12 7 / ! છે , તો મજાર રોક મા પોતાની જા flipin DTHill 13) \ \ . & જ , , . * જ છે 74 ) Jyour liy is | \ \ \ \ \ \ \ \ \ / / / ////////////////// / . ૧૯૧૫ માં ' ( જાપ ( TUWAnuD)...no//// મંત્રી તેજપાલ-કારિત આદિનાથ જિનાલયની છચોકીની વચલી ચોરસ છત. (હાલ જુમા મસ્જિદ). (લે. ૧૬, ચિ. ૮) Page #360 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તુત છતના ભારોટ અને ઉપરના લૂમાયુક્ત ગજલાલુના થરો. (લે. ૧૬, ચિ. ૯) Page #361 -------------------------------------------------------------------------- ________________ SAJAN TJ ( w ધJJI, મંત્રી પૃથ્વીધર (પેથડ શાહ) કારિત નેમિનાથ જિનાલય મંડપની છત. (હાલ ચોગાનવાળી મસ્જિદ), (લે. ૧૬, ચિ, ૧૦) Page #362 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તુત નેમિનાથ જિનાલયની એક નાની સભામંદારક છત. (હાલ જુમા મસ્જિદ). (લે ૧૬, ચિ ૧૧) | Page #363 -------------------------------------------------------------------------- ________________ કુમારવિહારની એક પઘમંદારક છત. (હાલ જુમા મસ્જિદ). (લે. ૧૬, ચિ, ૧૨) Page #364 -------------------------------------------------------------------------- ________________ 9629LAFOXEROXEONE リ の会 でもでAVES HIGH-Ecusurl gguquel-d sertugu-l url Ried 'getugaru'll ruru. (So zu 1237). (an 19, P.1) Page #365 -------------------------------------------------------------------------- ________________ રાણકપુર ચતુર્મુખ ધરણવિહાર-સ્થિત સં. ૧૫૧૫નો શ્રીગિરનાર શ્રી શત્રુંજય તીર્થ પટ્ટ. (લે. ૧૭, ચિ૨) Page #366 -------------------------------------------------------------------------- ________________ કુંભારિયા નેમિનાથ જિનાલયની છચોકી સં. ૧૩૪૪નો કલ્યાણત્રય-પટ્ટ. (લે. ૧૭, ચિ૦ ૩) For private a Personal use Englista Jan Cucation intentional Page #367 -------------------------------------------------------------------------- ________________ જેસલમેર સંભવનાથ જિનાલય, કલ્યાણત્રય સં. ૧૫૧૮ ઈ. સ. ૧૪૬૨ (લે ૧૭, ચિ ૪) Mill Page #368 -------------------------------------------------------------------------- ________________ 51. Aa 8 કોઈ ને આ ર', કરજો છે જ છે. Sy') ક દય : છે . જ હોમ T . કી ન કર ( K & I - - " - - S Ki૪૫ . • Settiti< અને એ TICKLER : છે - D (. - R ? IT LT RECTACLE htt કI KUCIONES ' '), 13 ? ) માઇક કરો ? )))) 5 ? ?? 225 /2/ ? ??? '5//22 ' / TO )/////////////////// / / / / 1 ) મંડપોના સંધિભાગની એક નાભિમંદારક જાતિની છત.ઉત્તર મરુ-ગુર્જર શૈલી. પ્રાયઃ ઈ0 સ0 ૧૪૩૮. (લેઇ ૧૮, ચિ૦ ૧) 2//J y ; ' ' 32 - I L ! '') /10/v1_n 525. ! છચોકીના એક અષ્ટકોણ છંદ પર રચેલ નાભિછંદ વિતાનમાં કંડારેલ હંસમાલા. (૧૦ ૧૮, ચિ૦ ૨) Page #369 -------------------------------------------------------------------------- ________________ s or' છે L S LS ( EC 1 મંડપોના સંધિભાગની એક અષ્ટકોણ તલની નાભિમંદારક પ્રકારની છત. (૯૦ ૧૮, ચિ૦૩) |krLkrksrcfKtPage #370 -------------------------------------------------------------------------- ________________ Sessies , e lect *etetretc" - יול tertech רוני S .!! tirt tattttttttttt 2 הולנגנגנגנגני 51 היו" מיניות ומנגני גייי5117 Link :היא . איפה אסור תרגוגגמנגנונה אצטווס יחוי וניות מנת החלומותינו יוווחוויתי לנינגיונגלושננתקלקאעי יהודיה לאומיים אווירה לירון לתליי ויהי היום יום התמונה איש א ייג' יוענקית וקדושת המיליוני לאורה הוא איפורי הגעש המנוי מראשוני מהווה מותאמתה והשמיים ויעני גולו ומתקיייייילילילי אווווווווווווונטון שהוא נפרולוגיה השאיפה מ שפיעעע 85 douis4, 34L-440-4due dilarl [adlet. (ao 12, 2o 1) Page #371 -------------------------------------------------------------------------- ________________ રંગમંડપ, વિકર્ણ-વિતાન, પ્રાસમુખ. (૧૦ ૧૮, ચિ૦ ૬) છચોકીના ખત્તક પર કંડારેલ ઇલ્લિકાવલણ. (૧૦ ૧૮, ચિ૦ ૭) Page #372 -------------------------------------------------------------------------- ________________ WILL Sries Rareena DUDUDDIN AKKICICICICICICILLS ఆ ICICcctccccccCICISIS అమాయలు, I DINDIA Naa PUJ 4 NANDA IN CLONE Sources TarEAM MARIDI TIOYINCH TONES నందించండి AKKICK sayyaa stories Ser LEAREFFEEFFFFFFFFERENCE અષ્ટાપદ પ્રાસાદના કોટકના રૂપકંઠના મદલરૂપી વિદ્યાધરો. (૯૦ ૧૮, ચિ૦ ૮) Page #373 -------------------------------------------------------------------------- ________________ : ( 5 છે T ) = == = = = Cassets ist મા. *Eા ની . I તો ક $ 1. - કa * 41 - લે - do RE!' 4 . * ' કફ કઇ 6 કહો કે ' ' . if ક, કારક છે - ST stri " ના ' tetett ==1 તરત es :કોડીક તક 5 * 'દાદા 31 * * ર, ૩ કલાક કરવા કાકી જ - ક ' કકકકકકક કકકર tet કામ કે સરદાર th Afri: Nી ' - આ ( * std પtagla * * * * * * * * માં * * zilib/s 5 જા જા જા.' * i = કે * 1 * * , * * - * * આજથી તમારી હતું કે ''=== === = નંદીશ્વર પ્રાસાદના કરોટકનો સભા-પા-મંદારક જાતિનો વિતાન. (૧૦૧૮, ચિ૦ ૯) Page #374 -------------------------------------------------------------------------- ________________ Steleidekickckled Claretciclete Tatctctctere નંદીશ્વર પ્રાસાદના કોટકનો સભા-પદ્મ-મંદારક જાતિનો વિતાન. (લે૦ ૧૮, ચિ૦ ૧૦) teleletetet **** K3333333*** CASE P Page #375 -------------------------------------------------------------------------- ________________ (66 Orc]'?602) *12111BB] 12 13 14-52125 11-21P5] 1-311216 2:13? ILLALLATION TOTE BINTI TIU FILIPUTI DI DOTTUNE LINULLUMATINALMUDEN .. LALOU0W6) JOIN GRUCE JOMM ! HII ITILITATII TITILIN uw104 2 63W 006310032: balta A i HIWIZITIVITI H TACCA wie derde stralises Sweetseitswesten innamma Git DOO (CCCCCCCC SI 022 )))))) 222 Circler ))) CREO CACAO THAT 22222222 Page #376 -------------------------------------------------------------------------- ________________ 41 O + Cara なわ onl BERGPAZES Cestcretexer 九 C ********ES -- ril arter. ( 12 ) DEBERERERS crcfelel 4/4/ wa Page #377 -------------------------------------------------------------------------- ________________ દક્ષિણ ભમતીમાં ભદ્રપ્રાસાદ પાસેના મોરા પાસે ખંભાતરમાં કોરેલ સુરેખ જાળી. (૧૦ ૧૮, ચિ૦ ૧૩) Page #378 -------------------------------------------------------------------------- ________________ )) )!)))))) ))) / / / . . . ) ( S (૧૯૮૫DD)))) ! (t< {tt ((((((((( AN recret Crew CCCCCCCCCCCC કોલરૂપી મધ્યભૂમા ફરતી દ્વાદશ ઉત્સિત લૂમા ધરાવતી સમતલ છત. (લે. ૧૮, ચિ, ૧૪) કોલરૂપી લૂમાઓ ધરાવતી એક સમતલ છતનો બચેલો ખંડ. (લે. ૧૮, ચિ, ૧૫) Page #379 -------------------------------------------------------------------------- ________________ A DID Dોરા ગામ / / / FLOTT છે K{K{ {/ //CIC RC/૮/ ( ) , / / / //t2 , સો વેરા/૮/૮/-(PER / ૮/૮/૮૮ ૮/૮/ ૨. ૮ 7 ( ૮).. CACICICELICA CECECECEC +I ) પુષ્પપટ્ટીઓથી નિર્મિત થતો એક સમતલ વિતાન. (લે. ૧૮, ચિ, ૧૬) JUSTI! (ા tricti:(K! : ને ! ' જ છે リリルシリルリ Page #380 -------------------------------------------------------------------------- ________________ 2. ด้วย เราก เยน ICICI tee {CC(2\etcc. (CICC IC (CI)))))))))))))))))) ได้ใน 123A Act(121) ACICT202) * 4.4 46 ม. 4 6 12/5/03D3D3D3D3D32525 122) cket: CC15) โค ( เป็น Me!!บรม teeI9) eui22) เC!!) - CC (เวร รั บเรา เรามา) શૃંખલાબદ્ધ કોલરૂપી લૂમાઓ ધરાવતો સમતલ વિતાન. (લે. ૧૮, ચિ. ૧૭) Page #381 -------------------------------------------------------------------------- ________________ - librill to identil it is t"\) ૨૫ કોલેજ-લૂમાં યુક્ત સમતલ વિતાનની વિગત. (૯૦ ૧૮, ચિ૦ ૧૮) ))))))))2 22222 શૃંખલાબદ્ધ કોલરૂપી લુમાઓ ધરાવતો સમતલ વિતાન. ચિત્ર ૧૭ મુજબ (લ૦૧૮, ચિ૦ ૧૯) હ. )))) / ડKC122) NCCD/2/2cc2/2/ Page #382 -------------------------------------------------------------------------- ________________ KONG Gelete CECCLCCLE2 XXXXXXXXXXXXXXXXXXXXXXXXX 2D1209299912 XXXXXXXXXXXXXXXXXXXXX KOCAETOUCOCKCOCO XVII)))))))))))2)/ elele 707076 24 $1419-cu usuild ladlu, gel laold Ral 9 CHİ Edd 9. (AIC, Fl. 20) Page #383 -------------------------------------------------------------------------- ________________ 安安中中中中 安安安安中央空安全 O ***** Leteletet CCSOLAYSIA AAAA Airt. (doc, R2029) Page #384 -------------------------------------------------------------------------- ________________ ск ХХХХХХХХХХК КЗc3c3c33 5 5attttttttttttttttaccccccco 555 розлуэту ксессссссссссссссссуахи. сесс ચિત્ર ૨૧માં દર્શાવેલ વિતાનનું થોડા રૂપાંતર સાથેનું ચિત્રણ. (લે. ૧૮, ચિ. ૨૨) Page #385 -------------------------------------------------------------------------- ________________ KUMEKUCIUC ECOCACOLA) 222222.2222.222:22 AS N2 29 2 Beccaricarica MODDDDDDDDDDDYN 20udouill slly-ladir. (Qo9C, R. 23) Page #386 -------------------------------------------------------------------------- ________________ Mens ICD114 001] Try かつくわかる ૪ કોલજ પધાંકિત મહાલૂમા ધરાવતો વિતાન. (લે. ૧૮, ચિ. ૨૪) えていい CCDバンク ICCO COCO (CICCIOCCO Page #387 -------------------------------------------------------------------------- ________________ /t t rict/૮૮૮૮૮૮૮૮ (I). \\ \ અતિસ્તરીય અતિખંડા કોલજ વિતાન. (લે. ૧૮ ચિ. ૨૫) [ (૧૨(( [ "[ ' } } )}); Page #388 -------------------------------------------------------------------------- ________________ - ( 1 ( ( ( (1C * * * * * * * * અતિસ્તરીય અતિખંડા કોલજ વિતાન. (લે. ૧૮, ચિ. ૨૬) Page #389 -------------------------------------------------------------------------- ________________ 132 2 cc(s(CROSSISGSS13 I 3/3/2121212522/323322 ر3ر ۲۶/3 نه فرار ہو )!!! اووررررررررررررررررررر: ۱۱۱۹۰۲۹ ۱۹۲ ۱۴۹۲۱۹۱) \2 ] م-4 aal [at. (a (20 مه] ,۹۷ , \\\ \ ، الى )))))))))))))))))) \ \\\ \ \ \ \ t\ 3 ررررر 1 امید ۱۱۱۱۱۱۱۱۱۱۱۱۱۱۱۱۱۱۱۱۱۱۱د)7) )7) 7 { ( ( ( { tttttt1 ( ( ( ( {ا } { {{{{{{{{{{{ (((((((((((((((((((((((((((((((((((( (((((((\2\12\2\6\6\2\6\6\2\ \ \\\ \ Page #390 -------------------------------------------------------------------------- ________________ LLLLLL ઉજ્જયંતગિરિ(ગિરનાર)ની પૂર્ણસિંહ વસતીના ગૂઢમંડપનો કોટક (સભા-મંદારક વિતાન). (લે ૧૯, ચિ ૧) TOMAS | Page #391 -------------------------------------------------------------------------- ________________ <<<<!!'i];}} } કે કાજ TECNICI , ' ! ! ! '''' Rાડા == ! RE: , ' ના tatttttt.'??? ittkztSittitft 2 $}}}' == છે તો જ 1 tttttઃ ૬૧ $ . જ: #1:3:{s: $ રી EX - : - : ::::: LIVE : ચિત્ર ૧ના વિતાનનું નીચેથી દેખાતું દશ્ય. (લે. ૧૯, ચિ૨) Page #392 -------------------------------------------------------------------------- ________________ sc or g uપાપા 9 --- 20. 90 -- -- ક0 frer. ગેરસપ્પા, ચતુર્મુખ (ચૌમુખ) જિનાલય, તળદર્શન. (લે. ૨૦, ચિ૧) ચતુર્મુખ જિનાલય. (લે. ૨૦, ચિ૨) છે . Page #393 -------------------------------------------------------------------------- ________________ ||||||| ચતુર્મુખ જિનાલયનો એક ભાગ. (લે ૨૦, ચિ. ૩) Page #394 -------------------------------------------------------------------------- ________________ ચતુર્મુખ જિનાલયનું એક અન્ય દર્શન. (લે. ૨૦, ચિ. ૪). Page #395 -------------------------------------------------------------------------- ________________ ચતુર્મુખ મંદિરની અંદરની પધ્ધશિલા-છત. (લે. ૨૦, ચિત્ર ૫). Page #396 -------------------------------------------------------------------------- ________________ મંડપનો એક સ્તંભ. (લે. ૨૦, ચિ૦ ૬) For Private & Personal use only www.jane brary.org Page #397 -------------------------------------------------------------------------- ________________ મંદિરના અંદરના ગર્ભગૃહની ભીંત પરનો દેવકોષ્ઠ. (ગોખલો), (લે. ૨૦, ચિ. ૭) Page #398 -------------------------------------------------------------------------- ________________ ચતુર્મુખ મંદિરના ગર્ભગૃહની એક જિનમૂર્તિ. (લે. ૨૦, ચિ. ૮). Page #399 -------------------------------------------------------------------------- ________________ ગેરસપ્પાના જંગલના ભગ્ન જિનાલયની જિન નેમિનાથની પ્રતિમા. (લે. ૨૦, ચિ. ૯) 1 [ 0 ન Page #400 -------------------------------------------------------------------------- ________________ ગેરસપ્પાના જંગલમાં ચંડોઝ પાર્શ્વનાથની પ્રતિમા. (લે. ૨૦, ચિ, ૧૦) Page #401 -------------------------------------------------------------------------- ________________ નાંદિયા(રાજસ્થાન)ના મૂળનાયકની પ્રતિમા. (લે. ૨૧, ચિ૧) Page #402 -------------------------------------------------------------------------- ________________ મૂલનાયકની ડાબી બાજુના ચામરધર ઇન્દ્ર વા યક્ષ. (લે. ૨૧, ચિઝા રy.org Page #403 -------------------------------------------------------------------------- ________________ મૂલનાયકની ડાબી બાજુએ નભઃચર ગંધર્વ અને વિદ્યાધરનાં યુગલો. (લે ૨૧, ચિ ૩) મૂલનાયકની જમણી બાજુએ નભઃચર ગંધર્વ અને વિદ્યાધરનાં યુગલો. (લે ૨૧, ચિ ૪) Page #404 -------------------------------------------------------------------------- ________________ આવ મૂલનાયકની જમણી બાજુ ચામરધર ઇન્દ્ર વા યક્ષ. (લે. ૨૧, ચિ. ૫) Page #405 -------------------------------------------------------------------------- ________________ 'BN 07 (2.4 મહુવાની આદિનાથની પ્રતિમા; ઈસ્વી નવમી સદી પૂર્વાર્ધ. (લે. ૨૨, ચિ, ૧) Page #406 -------------------------------------------------------------------------- ________________ Education International