SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ ગિરનારના એક નવપ્રસિદ્ધ પ્રશસ્તિ-લેખ પર દૃષ્ટિપાત ९. का २ बिंबं ६ सपरिगण श्रीजावालिपुरे श्रीपारस्वनाथदेव चै ૨૦. (૧ ?ત્ય) ના (×થી ?ત્યાં)રેવતિષ્ઠા શ્રીરિષભનાથ[િવિ]વં વીનાપુરે શ્રીને ११. (मिनाथ) बि[ब] बं देवकुलिका दंडकलसादिसहिता ૧૨. न्दाद ૧૩. [મડ]... ૧૪. ... 、. [શ્રÇ]... ૬. ૨૭. ... ......[વર્](ટુ ? દુ)ડિયા સા(ટુ ? હૈં)ને ..સા(ટુ ? હૈં.) પેઢા સા. ...[HI](વ ?g.) + धणेश्वर लघु ...(i ?)વત્ Jain Education International ...(l) વિશેષ નોંધ : પંક્તિ (૧૩)માં તેમઙ પછી ને સાદુ પેઢા પહેલાં, આબૂના લેખાંક ૩૫૨ના આધારે કલ્પના કરીએ તો સુત સા રાહડ । બ્રા સહવેવ તત્પુત્ર એવો વાક્યખંડ હોવો જોઈએ : અને પંક્તિ(૧૫)માં (માતૃ) પછી સા. નાડેન નિકુંટુંવ સમુયેન તું તિં ॥ એમ હોવાનો સંભવ છે. ૧૩ શ્રી અત્રિએ લેખમાં રહેલા કેટલાક શબ્દોની જોડણી અને રૂપના દોષ બતાવ્યા છે. થોડા વિશેષ અહીં નોંધીએ, તો તેમાં ત્સુન ને બદલે પગ, તાશ ને સ્થાને ત્તસ (પંક્તિ ૫ અને ૧૧) વ્રુત્ત ને બદલે પતરું અને ષાત (૭), સરર કો૨વાને બદલે સરળ, ચૈત્ય ને બદલે વૈથ અને અગાઉ કહ્યું તે ચૈત્ય જ્ઞાત્યાં ને બદલે વૈશ નાથીનો નિર્દેશ કરી શકાય. વરડિયા કુટુંબના આબૂના લેખોમાં પણ આવા કેટલાક દોષો રહેલા છે જે મુનિશ્રી જયંતવિજયજીએ લેખની વાચનામાં યોગ્ય સંકેતો દ્વારા બતાવ્યા છે અને પ્રસ્તુત મુદ્દા પર લેખાંક નં ૩૫૨ના તેમના ભાષ્યમાં ટીકા કરતાં આ પ્રમાણે લખ્યું છે : “લેખ સંસ્કૃત ભાષામાં છે પરંતુ તેમાં કેટલાક વ્યાકરણ વિરુદ્ધ પ્રયોગો અને પ્રાકૃત ભાષાના શબ્દો આવે છે છતાં લેખની ભાષા સરળ અને સમજી શકાય તેવી છે.’(શ્રી અર્બુદ-પ્રાચીન-જૈન-લેખસંદોહ, પૃ. ૪૩૫-૪૩૬ પાદટીપ.) પરિશિષ્ટ (વરડિયા કુટુંબના આબૂના દેલવાડાગ્રામસ્થિત તેજપાલનિર્મિત લૂણવસહિકાપ્રાસાદની દેવકુલિકાઓના ઉત્કીર્ણ લેખો) For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002106
Book TitleNirgrantha Aetihasik Lekh Samucchaya Part 2
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky
PublisherKasturbhai Lalbhai Smarak Nidhi Ahmedabad
Publication Year2002
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy