SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ કુમારપાળ અને કુમારવિહારો ૧૫. મૂલગ્રંથ સંદર્ભ માટે લભ્ય ન બની શકવાથી અહીં મૂલપાઠનો ભાગ ઉદ્ધૃત કરી શકાયો નથી. ૧૬. અહીં પણ આ પળે મૂલગ્રંથો જોવા મળી શક્યા નથી, પણ અમારો પરોક્ષ આધાર મુનિશ્રી ન્યાયવિજયજીએ જૈનતીર્થોનો ઇતિહાસ(અમદાવાદ ૧૯૪૯)માં કરેલું અવલોકન છે. ૧૭. D. C Sircar, and M. R. Majumdar, ‘Fragmentary Inscription From Dholka", Epigraphia Indica, Vol. XXXV. PP. 91 and 93. ૧૮. એમાં તો ‘કુમારવિહાર'ના સૌંદર્યનું અમર્યાદ વર્ણન જ આપ્યું છે; એનાં સ્થાપત્યાંગ-વિષયક લક્ષણોની વિગતો ખાસ મળતી નથી. ૧૬૫ ૧૯. પ્રસ્તાવ ૪, પ્રકરણ ૪. આચાર્ય હેમચંદ્રે પણ આ ‘કુમારવિહાર’નો ઉલ્લેખ કરતાં કહ્યું છે કે એમાં પાર્શ્વનાથની સ્ફટિકની પ્રતિમા હતી. (જુઓ પ્રાકૃત ચાશ્રયકાવ્ય ૨૦ | ૯૮-૧૦૦ / : Ed. P. 1. Vaidya, BSPS, LX, Bombay (1936, 22 / 603-609). ૨૦. આ ગ્રંથ બે વાર પ્રકાશિત થયો છે. (જુઓ H. M. Sharma, NSP. Bombay 101 તેમ જ Muni Jinavijaya SJS, X Ahmedabad 1940. ૨૧. શેયમિત સન્ન-ઘટીતાશ્રમયં તથા મારવા મૂપાતચૈત્યેઽસૌ તણું ન્યાત્ oિ| પ્રસ્તાવ ૭. ૨૨. ચર્ચા માટે જુઓ, મોહનલાલ દલીચંદ દેશાઈ, જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ, મુંબઈ ૧૯૩૨ પૃ ૨૬૪. ૨૩. અહીં પણ મૂલ ગ્રંથ તપાસી શક્યા નથી; અમારો આધાર ન્યાયવિજયજીનો જૈનતીર્થો, પૃ- ૧૯૩ ૫૨ આપેલ નોંધ છે. ૨૪. એજન, પૃ ૧૯૪. ૨૫. એજન, પૃ- ૧૯૫, પાદટીપ. ૨૬. એજન. ૨૭. તારણગઢિ શ્રી અજિત જિણિંદ, હરષિŪ થાપ્યા કુમરનરિંદ; ચઉદસય-ચુમાલ જિણભૂયણિ અવર રાય તું જામલિ કવણ ॥૨૨॥ (જુઓ પ્રાચીન તીર્થમાલા-સંગ્રહ, ભાગ ૧ લો, સંશોધક શ્રી વિજયધર્મસૂરિ, ભાવનગર વિ સં. ૧૯૭૮, પૃ. ૫૦). ૨૮. ગઢતારિંગિ અજિતજિણંદ તીરથ થાપ્યું કુમરનરંદ ॥૨૯॥ (એજન પૃ. ૧૦૩). ૨૯. પણ મંદિરના પ્રાંગણમાં રહેલ એક દરીમાં આવેલ કીર્ત્તિસ્તંભ પર કુમારપાળના છેલ્લા વર્ષનો વિ. સં. ૧૨૩૦ | ઈ. સ. ૧૧૭૪નો લેખ હોવાનું પં. અંબાલાલ પ્રેમચંદ શાહે નોંધ્યું છે : (જુઓ જૈન તીર્થ સર્વસંગ્રહ, ભાગ પહેલો, ખંડ પહેલો, અમદાવાદ ૧૯૫૩, પૃ- ૧૪૭.) ૩૦. આ લેખો જુદા જુદા ગ્રંથોમાં પુનઃપ્રગટ થયેલા છે ઃ જુઓ શાહ, જૈનતીર્થ, પૃ ૧૪૮. જિનહર્ષે વસ્તુપાલકારાપિત એ પ્રતિમાઓની નોંધ લેતાં અજિતનાથના એ ચૈત્યને ‘કુમારવિહાર' સ્પષ્ટ શબ્દોમાં કહ્યો છે : શ્રીકુમારવિહાઽસૌ તારંગાનામડને નાથેયનેમિનિનમોર્ઝનયામાસ ઉત્તવે ।।૬૪૪।। (૮૬) પ્રસ્તાવ ૮. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002106
Book TitleNirgrantha Aetihasik Lekh Samucchaya Part 2
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky
PublisherKasturbhai Lalbhai Smarak Nidhi Ahmedabad
Publication Year2002
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy