SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ સાહિત્ય અને શિલ્પમાં “કલ્યાણત્રય” ૨૪૧ પણ કલ્યાણત્રયનો અને તેમાં રહેલા ત્રિરૂપધારી નેમિનાથનો ઉલ્લેખ છે : યથા : कल्याणकाख्ये भवने विशाले यस्मिन्नवस्थात्रयरूपधारी । शिवातनुजो वितनोति भद्रं वन्दे सदा तं गिरिमुज्जयन्तम् ॥११॥ (સ્તોત્ર માટે જુઓ તોત્રસમુથ, સં. ચતુરવિજયમુનિ, મુંબઈ ૧૯૨૮, પૃ. ૨૫૫). ૯. અદ્યાવધિ અપ્રકાશિત. લેખક દ્વારા તેનું સંપાદન થનાર છે. ૧૦. એજન. ૧૧. શ્રી શાન્તિસૂરિ-જૈન-ગ્રંથમાલા, ઝળ્યાંક ૫, અમદાવાદ ૧૯૪૧, પ્રસ્તાવ ૬, પૃ. ૧૦૨. ૧૨. પ્રસ્તુત કૃતિ પણ લેખક દ્વારા થોડાં વર્ષો પૂર્વે સંપાદનાર્થે તૈયાર થઈ ગઈ છે, નિગ્રંથના હવે પછીના અંકમાં પ્રગટ કરવા વિચાર્યું છે. ૧૩. “શ્રી ગિરનારમૈત્યપ્રવાડિવિનતિ”, સં. વિધાત્રી વોરા, Aspects of Jainology, Vol. I, p. 144. ૧૪, “શ્રી ગિરનાર ચૈત્યપરિપાટિ", સં. મધુસુદન ઢાંકી ! વિધાત્રી વોરા, Aspects of Jainology, Vol. II, p. 136. ૧૫. (સ્વ) અગરચંદ નાહટાએ પ્રસ્તુત ચૈત્યપરિપાટીની નકલ લેખકને આપેલી; તેમાંથી ઉપરનું પદ્ય ઉદ્ધત કર્યું છે. (લેખકને સ્મરણ છે કે પ્રસ્તુત ચૈત્યપરિપાટી નાહટાજીએ પછીથી ક્યાંક પ્રકાશિત કરી દીધી છે.) ૧૬. પ્રાચીન તીર્થમાળા-સંગ્રહ, ભાગ ૧ લો સં. શ્રી વિજયધર્મસૂરિ, ભાવનગર સં. ૧૯૭૮ (ઈ. સ. ૧૯૨૨), પૃ. ૩૫. ૧૭. “ગિરનાર-ચૈત્યપરિપાટિ", સં. પં. બેચરદાસ દોશી, પુરાતત્ત્વ, ૧-૩, અમદાવાદ ૧૯૨૩, પૃ. ૨૯૫. ૧૮. “રંગસાર કૃત ગિરનારમૈત્યપરિપાટી”, સં. (સ્વ) અગરચંદ નાહટા | પં. બાબુભાઈ સવચંદ શાહ, Aspects of Jainology, Vol. II, p. 173. ૧૯. સાથે જ જુઓ મુનિ જયંતવિજયજી, આબૂ ભાગ પહેલો, શ્રી વિજયધર્મસૂરિ ગ્રંથમાળા,પુસ્તક ૧૦, ઉજ્જૈન ૧૯૩૩, પૃ. ૧૧૬ સામેનું ચિત્ર. ૨૦. પં. કલ્યાણ વિજયજી ગણી “આવૂ સેતાવાડા રે નૈન તિર” પ્રવચ-પરિગત, જાલોર ૧૯૬૬, પૃ. ૩૨૬. ૨૧. જયંતવિજયજી, આબૂ ભાગ પહેલો, પૃ. ૧૧૬. 22. U. P. Shah, Studies in Jain Art, Banaras 1955, p. 117. ૨૩. આવી રચના (અનુમને ઈ. સ. ૧૩૨૦) શત્રુંજયના એક મંદિરમાં છે, જે વિષય લેખક દ્વારા “શત્રુંજયગિરિની ખરતરવસહી” નામક લેખમાં ચર્ચા થયેલી છે, જે નિગ્રંથના ચોથા અંકમાં પ્રગટ થનાર છે. ૨૪. અલબત્ત, એ પ્રકારની રચનાની પ્રથા ખાસ તો દિગંબર સંપ્રદાયમાં પ્રચારમાં છે. નિ, ઐ, ભા. ૨-૩૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002106
Book TitleNirgrantha Aetihasik Lekh Samucchaya Part 2
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky
PublisherKasturbhai Lalbhai Smarak Nidhi Ahmedabad
Publication Year2002
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy