SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રભાસપાટણનાં પ્રાચીન જિનમંદિરો ૨ ૨૩ ૧૨. ચતુર્વિશતિ-પ્રબંધ. ૧૩. વસ્તુપાલ-ચરિત પ્રસ્તાવ-૬. १४. स. १३३८ वर्षे अद्येह श्रीदेवपत्तने श्रीचन्द्रप्रभस्वामीचैत्ये वैशाख शुदि ३ खौ श्री पल्लीवालजातीय भां. आसा सुत भां. धांधपुत्रेण भा. सीडहेन स्वपितृ श्रेयसे श्री पार्श्वनाथबिंब कारितं प्रतिष्ठितं मलधारि स्वगुरु श्री (?)ગંદ્રભૂમિ : | ૧૫. આ લેખ આ પ્રમાણે વંચાય છે : संवत् १३६५ वर्षे वैशाख वदि ५ बुधे श्रीदेवपत्तनवास्तव्य श्री श्रीमालज्ञातीय पितृ. ठ. सोमसीहस्य मातृगुउडरदेव्याश्च पुण्याय श्री चन्द्रप्रभस्वामीचैत्य पूर्वं व्योममार्गेण समागतायाः अम्बिकाया मूर्ते जीर्णोद्धार पूर्वक द्वयालंकृता या देवकुलिका...ठ. सुहडसीहेन कारितः पेटलापद्रीय श्रीमदनसूरिणां प्रसादेन धवलक्कीय श्री धर्मदेवसूरिभिः प्रतिष्ठिता शुभं भवतु । ૧૬. શ્રી સિદ્ધચક્ર વર્ષ ૧૮, અંક ૬, ૭, પૃ. ૧૪૫. ૧૭. એજન, પૃ. ૧૪પ-૧૪૬-૧૪૭-૧૪૮. ૧૮. સ્વ. શ્રી સી. ડી. દલાલ સં. પત્તનભાંડાગારીય ગ્રંથસૂચિ તેમ જ જેસલમીર ભાંડાગારીય ગ્રંથસૂચિ (પ્રાચ્યવિદ્યા મંદિર, વડોદરા, પ્રકાશિત) અને મુનિશ્રી પુણ્યવિજયજીસંપાદિત દેશવિરતિધર્મારાધક સભા દ્વારા પ્રકાશિત પ્રશસ્તિસંગ્રહ તેમ જ મુનિશ્રી જિનવિજયજીસંપાદિત જૈન પુસ્તક પ્રશસ્તિસંગ્રહ અને થોડા સમય પહેલાં લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર તરફથી પ્રકાશિત સંસ્કૃત-પ્રાકૃત હસ્તપ્રતોની મહામૂચિના બન્ને ભાગો પણ તપાસી જોયા છે. આ લેખ તૈયાર કરવામાં ઉપયોગી નીવડે તેવા જૈન ગ્રંથોની સંદર્ભસૂચિ મોકલવા માટે મુનિશ્રી પુણ્યવિજયજી તથા ડૉ. હરિપ્રસાદ ગં. શાસ્ત્રીના લેખકો ઋણી છે. ૧૯ શ્રી કે. કા. શાસ્ત્રી અનુશીલનમાં મેરૂતુંગ-કથિત કુમારવિહારપ્રાસાદ પ્રભાસપાટણમાં નહીં, પણ અણહિલપાટણમાં હોવા વિશેની માન્યતા પ્રગટ કરે છે; પણ હેમચંદ્રનું પ્રમાણ લક્ષમાં લેતાં કુમારવિહાર પ્રભાસપાટણમાં પણ હોવા વિશે કોઈ શંકા રહેતી નથી. મુનિશ્રી જિનવિજયજી સંપાદિત કુમારપાલ ચરિત્રસંગ્રહમાં પ્રભાસપાટણના કુમારવિહાર વિશે કોઈ ખાસ નવીન નોંધ નથી. ૨૦.પ્ર. ચિંક, સર્ગ. ૪ ૨૧. વ. ચ., પ્રસ્તાવ ૬. ૨૨. જુઓ કીર્તિકામુદીના ગુજરાતી ભાષાંતરની સ્વ. શ્રી. વલ્લભજી હરિદત્ત આચાર્યની પ્રસ્તાવના તેમ જ ડૉ. ભોગીલાલ સાંડેસરા-રચિત મહામાત્ય વસ્તુપાલનું સાહિત્યમંડળ. ૨૩. જુઓ ધર્માલ્યુદય મહાકાવ્યની પ્રસ્તાવના તેમ જ મ વ સા. નં. ૨૪. જુઓ પ્રસ્તાવના, સુકૃતસંકીર્તનમ્ (ર્જન આત્માનંદ-સભા, ભાવનગર) ૨૫. આ સારાયે ઝૂમખાનો ગિરનાર પરના રાજુલની ગુફા પાસેના ઈ. સ. ૧૨૩૩ના તુલ્યકાલીન લેખમાં વસ્તુપાલવિહાર'તરીકે પરિચય આપવામાં આવ્યો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002106
Book TitleNirgrantha Aetihasik Lekh Samucchaya Part 2
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky
PublisherKasturbhai Lalbhai Smarak Nidhi Ahmedabad
Publication Year2002
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy