SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ ઉજ્જયંતગિરિના પૂર્વપ્રકાશિત અભિલેખો વિશે ૨૬. ગુજરાતના , ભાગ ૩જો, પૃ. ૧૯૧. ૨૭. “A Collection.” p. 57. ૨૮. આચાર્ય, પૃ. ૧૯૧. ૨૯. લેખમાં અલબત્ત તિથિ વાર અને ખ્રિસ્તાબ્દ માસ-તારીખમાં ફરક છે તે તરફ ડિસાળકરે અને એમને અનુસરીને આચાર્યજીએ ધ્યાન દોર્યું છે : પણ લેખ બનાવટી જણાતો નથી. ૩૦. “ગિરનારના,” પૃ. ૨૦૫ અને તે પરનું વિવેચન પૃ૦ ૨૦૬-૨૦૮. ૩૧. “ગિરનારના એક નવપ્રસિદ્ધ પ્રશસ્તિ-લેખ પર દૃષ્ટિપાત,” સ્વાધ્યાય પુ. ૮, અંક ૪, પૃ. ૪૬૯-૪૮૯. ૩૨.જુઓ “અર્જુનદેવનો કાંટેલાનો શિલાલેખગુજરાતના, ભાગ ૩જો, પૃ. ૨૦૪-૨૦૭. સંદર્ભકર્તા શ્લોક આ પ્રમાણે છે : તથા પ્રાચીન, “અવલોકન” પૃ. ૮૬. रैवताजलचूलै च श्रीनेमिनिलयाग्रतः प्रांशुप्रासाद प्रस्थापि बिंबं पार्श्वजिनेशतुः ॥१०॥ ૩૩. Revised list., No. 23, p. 358; પ્રાર્થન, લેખાંક પ૩, પૃ.૭૧ તથા “અવલોકન” પૃ. ૮૪-૯૬; D. B. Diskalkar, Inscriptions of Kathiawad; (Reprinted from New Indian Antiquary, No. I I (1938-41) Bombay, p.691; ગુજરાતના, ભાગ ૩જો, લેખાંક નં. ૨૧૦, ૫૦ ૪૨. ૩૪. પ્રાચીન, પૃ. ૮૪-૯૬. ૩૫. “મંત્રી ઉદયન અને તેનો વંશ,” સ્વ. રામલાલ ચુનીલાલ મોદી લેખસંગ્રહ ભાગ-૨, અમદાવાદ ૧૯૬૫, પૃ. ૧૦૦-૧૧૯. ૩૬. જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ, મુંબઈ ૧૯૩૨, પૃ. ૨૬૮-૨૭૧ તથા પૃ. ૪૦૨-૪૦૩. ૩૭. આ સંદર્ભમાં જુઓ અહીં અન્ય લેખ “ઉજ્જયંતગિરિના કેટલાક અપ્રકટ ઉત્કીર્ણ લેખો.” લેખાંક ર. ૩૮. Revised List., Ins, 11, pp. 353-354. 34. Diskalkar, Inscriptions., No. 30, p. 736. ૪૦. આ બાબતમાં ડિસકળકરનું આમ માનવું છે : I think the King Mahipala in this inscription is probably the first of the three.” (Ibid.) He dates the first to V. S. 1364-87 (A. D. 1308-31), the second to v. s. 1452-56 (A. D. 1396-1400), and the third to v. s. 1506-27 (A. D. 1450-71). પણ વિમલનાથ જિનાલયની પ્રતિષ્ઠા સમયે (ઈ. સ. ૧૪૫૩માં) રા’મંડલિક(દ્વિતીય)શાસન ચાલતું હતું અને આ મંડલિકનો પિતા મહિપાલદેવ (દ્વિતીય) હતો તેમ પ્રસ્તુત જિનાલયના કારાપકોની પ્રશસ્તિને આધારે સિદ્ધ છે, તેનું શું? ૪૧. સં. વિજયધર્મસૂરિ, પ્રાચીન તીર્થમાળા સંગ્રહ, ભાગ ૧લી, ભાવનગર સં૧૯૭૮ (ઈ. સ. ૧૯૨૨), પૃ. ૩૬. ૪૨. આ ગ્રંથમાં પ્રકાશિત સંઘવી શવરાજવાળી ચૈત્ય-પરિપાટી. લેખમાં સા. એના પછી પુનઃ ના શબ્દ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002106
Book TitleNirgrantha Aetihasik Lekh Samucchaya Part 2
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky
PublisherKasturbhai Lalbhai Smarak Nidhi Ahmedabad
Publication Year2002
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy