SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૨ નિગ્રન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨ જિનભદ્રસૂરિના વચનથી ઉદ્ધાર રૂપે કરાવ્યાનું નોંધ્યું છે : પ્રીય ખરતરવસહી જોઈએ જાણે કરતલ વખાણ રા મંડપિ મોહણ પૂતલી હો જાણે કરિકીઓ ઈદ્રલોક III નેમિ કડણિ પ્રભુ દાહિણિ હો અષ્ટાપદ અવતાર / વામઈ કલ્યાણકત(ન? ય) હો નંદીસર જગસાર દા (સંઘમરોઈ? સંપતિરાઈ) અણાવિલ હો સપત ધાત જિણવીર / પરિગર રતન જડાવિઈ હો તોરણ ઉલકઈ બઈ હાર છા લબધિવત જિનભદ્રસૂરિ ગુરુજી સુવચની સવિસાલા દૂસમ ભવન સમુદ્ધરઈ હો સો ધનધન મા નરપાલ IIટા ભણસાલી તે પરિ કરઈ હો જે કીઓ ભરવેસર રાસો. ઉજલિ અષ્ટાકરે તે નિરખત અંગિ ઉમાદ લા આમ ખરતરગચ્છનાં જ નહીં, તપાગચ્છનાં પણ સાક્યો વર્તમાન “મેલકવસહી” તે અસલમાં “ખરતરવસહી” હતી તેમ નિર્વિવાદ જણાવી રહે છે. ચૈત્યપરિપાટીઓનાં વિધાનોમાં આમ તો એકવાક્યતા છે, પણ એક બાબતમાં મતભેદ છે. જ્યાં હેમહંસગણિ અને કર્ણસિંહ “નંદીશ્વર” કહે છે ત્યાં રત્નસિંહસૂરિશિષ્ય તથા શવરાજ સંઘવીવાળા યાત્રી-મુનિ “સંમેતશિખર' કહે છે. ઉત્તર ભદ્રપ્રાસાદ-સ્થિત આ રચના આરસ નીચે દબાઈ ગઈ હોય. અસલી વાત શું હશે તેનો નિર્ણય થઈ શકે તેમ નથી. એ મંદિર જો કે ખરતરગચ્છીય ભણસાળી નરપાળ સંઘવીએ કરાવ્યું છે, પણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002106
Book TitleNirgrantha Aetihasik Lekh Samucchaya Part 2
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky
PublisherKasturbhai Lalbhai Smarak Nidhi Ahmedabad
Publication Year2002
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy