SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ નિર્ચન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨ ર૬. એ ચારમાં સૌથી મહત્ત્વના તો જિનવિજયજીના ક્રમાંક ૨૯ના છે. જુઓ છેલ્લે પરિશિષ્ટ, २७.५संहो86, पृ. ४५१. ૨૮. લેખસંદોહ, લેખાંક ૩૩૨ અને ૩૩૪. * શ્રી અત્રિ “વસ્તુપાલવિહારના સુપ્રસિદ્ધ છ શિલાલેખોનો ઉલ્લેખ કરી રહ્યા છે. * ગિરનારની આ વરહડિયા કુટુંબનો સં. ૧૨૯૯નો લેખ. २८. तथा सचिवेश्वरवस्तुपालेन इह स्वयंनिर्मापित श्रीशत्रुजयमहातीर्थावतार श्रीमदादितीर्थंकर श्रीऋषभदेव- . स्तंभनकपुरावतार श्रीपार्श्वनाथदेवसत्यपु(*)रावतारश्री महावीरदेवप्रशस्तिसहित-कश्मीरावतार श्रीसरस्वती मूर्ति देवकुलिका चतुष्ट-जिनयुगल-अम्बाऽवलोकना-शाम्ब-प्रद्युम्नशिखरेषु श्रीनेमिनाथदेवालंकृतदेवकुलिकाचतुष्टय तुरगाधिरूढस्वापितामह महं. ठ, श्रीसोम-निजपितृ ठ, श्रीआशराज मूर्तिद्वितयचारुतोरणत्रयश्रीनेमिनाथ(*)देव-आत्मीयपूर्वजाऽग्रजा-ऽनुज-पुत्रादिमूर्तिसमन्वितमुखोध्घाटनक-स्तंभश्रीअष्टापद महातीर्थप्रभृति अनेककीर्तनपरम्पराविराजिते श्रीनेमिनाथदेवाधिदेव विभूषितश्रीमदुज्जयंतमहातीर्थे आत्मनस्तथा स्वधर्मचारिण्यां प्राग्वाटज्ञातीय ठ. श्रीकान्हडपुत्र्याः ठ. राणुकुक्षिसंभूताया महं. श्रीललितादेव्यां (*) पाभिवृद्धये श्रीनागेन्द्रगच्छे भट्टारकश्रीमहेंद्रसूरिसंताने शिष्य श्रीशांतिसूरिशिष्यश्रीआणंदसूरिश्रीअमरसूरिपट्टे भट्टारकश्रीहरिभद्रसूरिपट्टा-लंकरणप्रभुश्रीविजयसेनसूरिप्रतिष्ठित श्रीअजितनाथदेवादिविंशतितीर्थंकरालंकृतोऽयमभिनवः समंडपः श्रीसम्मेतमहातीथवितारप्रासादः कारितः ॥ (*) આ લેખનો ઉતારો ‘વસ્તુપાલવિહારના “અષ્ટાપદ'વાળા' મંડપના ત્રણ સમાન લેખોમાંથી એકનો છે. સમેતશિખર' જેમાં છે તે મંડપના ત્રણ લેખોમાં “અષ્ટાપદ' શબ્દ અને “સમેતશિખર' શબ્દનાં સ્થાનો ઉલટાવ્યાં છે : અને તેમાં વસ્તુપાલ-તેજપાલની તુરગારૂઢ મૂર્તિઓ (વસ્તુપાળે) મુકાવેલી એવી હકીકત भणे छ. मा शिलादेषो सौ प्रथम James Burgess II Antiquities of Kathiawar and kutch, Aswi II, London 1876 प्रसिद्ध थयेला. ५छीना सनरी मेमांथी वायनाना पाहो उद्धारता २६॥ छे. 30. श्रीस्तम्भनाख्यपुरतीर्थपति विधाव्य शत्रुञ्जयाचलजिनं च स उज्जयन्ते । ११-२९, पृ. ९. મુનિશ્રી ચતુરવિજયજી દ્વારા સમ્પાદિત આ ગ્રંથ શ્રી જૈન આત્માનન્દ સભા-ગ્રંથરત્નમાલામાં વિ. સં. ૧૯૭૪માં ભાવનગરથી પ્રસિદ્ધ થયો છે. 3१. येनोज्जयन्तगिरिमण्डननेमिचैत्ये नाभेय-पार्श्वजिनसायुगं व्यधायि । अन्तः स्वयंघटितनाभिज-नेमिनाथ-श्रीस्तम्भनेशगहमप्युदधारि हारि ॥६०॥ शुमो भुनिप्र१२ श्री. पुथ्यविश्य सूरि, सुकृतकीर्तिकल्लोलिन्यादि०, ५० ३८. ३२. विशेषके रैवतकस्य भूभृतः श्रीनेमिचैत्ये जिनवेश्मसु त्रिषु । श्रीवस्तुपालः प्रथमं जिनेश्वरं पाक् च वीरं च मुदा न्यवीविशत् ।।८५।। (मेन पृ. २८.) 33.मो सही पाटीय २८. ૩૪. વસ્તુપાલના ગિરનાર પરના “પાર્શ્વનાથ' તેમ જ “સત્યપુર'નાં મંદિરોનો ૧૫મી શતાબ્દીમાં આમૂલચૂલ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002106
Book TitleNirgrantha Aetihasik Lekh Samucchaya Part 2
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky
PublisherKasturbhai Lalbhai Smarak Nidhi Ahmedabad
Publication Year2002
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy