Book Title: Hindusthanni Garibai
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Gujarat Vidyapith Ahmedabad
Catalog link: https://jainqq.org/explore/005195/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ હિંદુસ્તાનની ગરીબાઈ [સ્વ. દાદાભાઈ નવરોજીકૃત ] સંપાદક પાલદાસ જીવાભાઈ પટેલ Page #2 -------------------------------------------------------------------------- ________________ આ માળાનાં અન્ય પુસ્તકે તિમિરમાં પ્રભા ટૅટૅય કૃત “The Light Shines in Darkness' નામના | નાટકનું શ્રી કિશોરલાલ મશરૂવાલા કૃત વેશાંતર. “ મૂળ જેટલું જ રસપ્રદ અને બધપ્રદ. - પ્રૉ ડોલરરાય રાવળ | [ ગુજરાત સાહિત્ય સભાની વાર્ષિ ક સમીક્ષામાંથી ] પ્રાપ્તિસ્થાન : નવજીવન કાર્યાલય અમદાવાદ અને મુંબઈ (૨) www.Jainelibrary.org Page #3 -------------------------------------------------------------------------- ________________ આચાય ગિદવાણું સ્મારક ગ્રંથમાલા-૩ સ્વ૦ દાદાભાઈ નવરોજીકૃત હિંદુસ્તાનની ગરીબાઈ સંપાદક ગોપાલદાસ જીવાભાઈ પટેલ ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ Page #4 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક મગનભાઈ પ્રભુદાસ દેસાઈ, મહામાત્ર, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ મુદ્રક જીવણજી ડાહ્યાભાઈ દેસાઈ નવજીવન મુદ્રણાલય, કાળપુર, અમદાવાદ ચૌદ આના આવૃત્તિ પહેલી, નવેમ્બર, ૧૯૩૮ પ્રાપ્તિસ્થાના નવજીવન કાર્યાલય, અમદાવાદ અને મુંબઈ ૨ Page #5 -------------------------------------------------------------------------- ________________ પરિચય ડિબીકૃત “આબાદ હિંદુસ્તાન !' પછી બબર એક વર્ષે આ તેને મળતું સ્વ. દાદાભાઈનું પુસ્તક પ્રસિદ્ધ થાય છે. આપણે ત્યાં અંગ્રેજી અમલ આવ્યા પછી દેશમાં જે નવું અર્થતંત્ર જગ્યું ને જામતું ગયું, તેનો તાદશ ચિતાર આપનાર ત્રિપુટી તે મહર્ષિ દાદાભાઈ, માનવભક્ત અંગ્રેજ ડિબી, અને પ્રખર વિદ્વાન દેશભક્ત રમેશચંદ્ર દત્ત. આ ત્રણ જણ હિંદના અર્વાચીન અર્થશાસ્ત્રના આદ્યપ્રણેતા સમાન ગણાય, અને એમણે જે ગ્રંથરત્નો દેશને આપ્યાં છે તે હિંદના અર્થશાસ્ત્રના પાયારૂપ છે. તેમાં ડિબીનો ગ્રંથ ગુજરાતી વાચકને સારરૂપે મળી ગયા છે. આ “હિંદુસ્તાનની ગરીબાઈ પુસ્તક મહર્ષિ દાદાભાઈના અંગ્રેજી ગ્રંથ “ Poverty and Un-British Rule in India”નો સારાનુવાદ છે. અને વિચાર છે કે, દત્તના બે ગ્રંથને સારાનુવાદ પણ બનતી ત્વરાએ આ માળામાં પ્રસિદ્ધ કરવો. સ્વ. દાદાભાઈ નો આ ગ્રંથ ૧૯૦૧માં પ્રસિદ્ધ થયે છે. તે જ સાલમાં ડિબીને તથા દત્તનો પ્રથમ ગ્રંથ પ્રસિદ્ધ થયા હતા. પરંતુ સ્વ. દાદાભાઈના ગ્રંથમાં અને અન્ય બે જણના ગ્રંથમાં એક ફરક છે, જેને લઈને તે ગ્રંથની પ્રસિદ્ધિ અન્ય બે ગ્રંથેના કરતાં પહેલી ગણવી જોઈએ. ડિબી તથા દત્તના ગ્રંથો સળંગસૂત્ર ચર્ચા કરતા નિરૂપણુ-ગ્રંથો છે. Page #6 -------------------------------------------------------------------------- ________________ પરંતુ દાદાભાઈ ને પ્રસ્તુત ગ્રંથ તેમનાં પૂર્વનાં લખાણા, વ્યાખ્યાન વગેરેના સ્વ-સપાદિત સંગ્રહગ્રંથ છે. તે ગ્રંથમાં ૧૮૭૬માં પ્રસિદ્ધ કરેલા પેાતાના ‘હિંદુસ્તાનની ગરીબાઈ ' એ નામના નિબંધથી માંડીને ૧૮૯૬માં પાતે વેલ્મી કમિશન આગળ આપેલી જુબાની સુધીનું સાહિત્ય તેમણે સધર્યું છે. એટલે, વાંચતી વખતે વાચક યાદ રાખે કે, ૧૮૭૬ થી ૧૮૯૬ સુધીની વીસી વચ્ચેનાં લખાણાને આ સંગ્રહ-ગ્રંથ છે. આ ગુજરાતી પ્રકાશનને અંગે એક પ્રશ્ન કદાચ પૂછી શકાય કે, ગયા સૈકાના અર્થતંત્રને ચા આ ગ્રંથ એક પેઢીથીય વધારે સમય વીત્યા બાદ શા કામને ? એને એક ઉત્તર તા સ્પષ્ટ છે કે, વર્ષો પર પ્રગટ થયેલા ડિગ્નીના ગુજરાતી પુસ્તકને ગુજરાતી આલમે જે આવકાર આપ્યા છે તે બતાવે છે કે, આ મૌલિક ગ્રંથા ગ પેઢીની વાત! કરવા છતાં આજ પણ આકર્ષીક બની શકે છે. વળી, આ ગ્રંથામાં જે અશાસ્ત્ર ચચ્ચે છે તે લૂખા આંકડા કે સાદાં નાનુકસાન માત્ર નથી : તેમાં માત્ર નીરસ આયાત નિકાસ કે ભાવતાલ તે ક્રૂડી ચલણુની વાતા નથી. એમાં તા હિંદ અને ઈંગ્લેંડની પ્રજાએ રાજાપ્રજાના સંબંધથી જોડાતાં રાજકર્તા પ્રજાએ જે માનવદ્રોહ આર્યાં તેને! ચિતાર ખેડા કર્યાં છે, અને એ ખડા કરવા અશાસ્ત્રની મદદ લીધી છે. હિંદી પ્રજાજનને એમ શીખવવામાં આવતું હતું કે, અંગ્રેજ રાજ્ય આવ્યે હિંદનું સુખ વધ્યું છે. પણ આજ સૌ કાઈ, વગર અર્થશાસ્ત્ર ભણ્યે, વાતાવરણમાંથી જ જાણી લે છે કે, એ રાજ્ય તળે આપણે ગરીબ થતા જઈ એ છીએ. વ્યાપક જ્ઞાનનું ખીજ રાપનાર આ ગ્રંથ છે, એમ કહીએ તે ગયા જમાનાના આ Page #7 -------------------------------------------------------------------------- ________________ ખોટું નહિ. ઉપરથી રૂડારૂપાળા લાગતા આ રાજ્યમાં આપણે તે ઘવાતા જઈએ છીએ, અને એમ જે ચાલ્યા કરશે તો પેળી પૂણ જેવા થઈ જતાં વાર નહિ લાગે —– આ ઘોષણા પ્રથમ દાદાભાઈ એ કરી. એ શેાધ એમણે ૧૮૭૬માં જગત આગળ એક નિબંધરૂપે મૂકી. તેથી વિલાયતના આપણા અંગ્રેજ રાજકર્તાઓ ચોંક્યા, ને સ્વાભાવિક રીતે તેને જૂઠી કરાવવા મંડી પડ્યા. દાદાભાઈના મોટા ગ્રંથનો લગભગ ચે ભાગ પોતાના વિધાનના બચાવમાં અંગ્રેજ આક્ષેપકેને તેમણે આપેલા રદિયાને છે. ' તે જ વિધાનને ડિગ્બી અને દત્તે તેમના સમર્થ ગ્રંથોથી સ્વતંત્ર રીતે પુરવાર કર્યું. ત્યાર પછી હિંદની આબાદીની વાત કરનારા તો બંધ જ થયા છે. એટલે, આ ગ્રંથ કૉલેજના કોઈ સામાન્ય પાઠયપુસ્તક તરીકે કે “ઓથારિયે હડકવા લાગવાથી લખાયેલ નથી. દેશદાઝની સાચી કળકળમાંથી એનો જન્મ છે; તેથી તેમાં અન્યાય સામે ઉકળાટની સાથે કરુણનું સનાતન રસબીજ રહેલું છે. એક રીતે કહી શકાય કે, દાદાભાઈને આ ગ્રંથ હિંદ–ઈગ્લેંડના સંબંધમાં એક ક્રાંતિકારી વિચાર જન્માવનાર નીવડળ્યો છે. આ ગ્રંથને જે કોઈ ટૂંકું નામ આપવું હોય તો તે “સ્વરાજનું વકીલાતનામું” છે. અને એમાં એક અસહકાર ને સ્વદેશીનો વિચાર ઉમેરીએ તો આજ પણ આપણે આ ગ્રંથની મૂળ વસ્તુથી આગળ નથી વધ્યા એમ કબૂલ કરવું જોઈએ. એટલે, નવાઈ તો એ ગણાય કે, આવો ગ્રંથ આપણી ભાષામાં આટલો મોડે ઊતરે છે ! Page #8 -------------------------------------------------------------------------- ________________ સમય વર્તીને એક સુધારે આવશ્યક હતો. આ ગ્રંચને આખો ને આખે ગુજરાતીમાં ઉતારવાનું બરાબર ન થાય : એમ કરવાની જરૂર પણ નથી. એટલે, ઉપર કહેલા રસબીજને સાચવીને સાર કાઢી આપવો એ જ આવશ્યક અને ઉપાગી છે. એ કામને માટે ભાઈ ગેપાળદાસ કસાયેલા હાથવાળા ગણાય. તેમણે મૂળ મોટા કદનાં ને ઝીણું અક્ષરનાં લગભગ ૬૭૫ પાનનો સાર માત્ર ૨૦૦ અને તેય નાના કદનાં પાનાંમાં આપી દીધું છે, એ વાચકને માટે ઉમદા સવડ કહેવાય. સળંગ વાંચીએ તે પણ મજા પડે એવી એની પ્રવાહિતા છે. લૂખા આંકડા આપ્યા છે; પણ તે એક દુઃખકથા કહેતા હાઈ કરુણપ્રચુર બની જાય છે ને તેથી વાચકને કઠતા નથી. પુસ્તકને અંતે, શ્રી. નગીનદાસ પારેખે તૈયાર કરેલું સ્વ. દાદાભાઈનું ટૂંકું જીવનચરિત જેડીને ગ્રંથની ઉપયોગિતા વધારવામાં આવી છે, એ પણ આવકારપાત્ર છે. ડિમ્બીનું અને આ બે અર્થશાસ્ત્રનાં પુસ્તકે ગુજરાતીમાં ઉતારવાથી વાચક એ પણ જોઈ શકશે કે, તેમની અંગ્રેજી પરિભાષાને અનુવાદક સાદા લાગતા શબ્દો દ્વારા, કશી લિષ્ટતા વગર, કેવી સહજતાથી પહોંચી વળી શકયા છે. આશા છે કે આ પુસ્તક પણ ડિબીના ગ્રંથ પેઠે આવકાર પામશે. ગૂજરાત વિદ્યાપીઠ મગનભાઈ દેસાઈ ૧૯-૧૧-'૩૮ Page #9 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમણિકા ખંડ ૧ લે પરિચય . મંડાણ ૨. હિંદુસ્તાનની ગરીબાઈ ૩. હિંદુસ્તાનના આર્થિક સ્રાવ ૪. કરવેરાને ખો ૫. એસતા જતા ભાવા ૬. સેાનુંચાંદી ૭, રેલવે વગેરે આંધકામે · ૮. વચનભ'ગ ૯. હિંદી વજીરની કુચેરીને જવાબ-૧ ૧૦. હિંદી વજીરની કચેરીને જવામર ૧૧. ખર્ચની ન્યાય્ય ફાળવણી ૧૨. ચલણ અને હૂંડિયામણ ૧૩. ઉપાય ખડગ્ો સ્વ. દાદાભાઈનું જીવનચરિત્ર [નગીનદાસ પારેખ ] 3 ૧૨ ૨૩ ૩ ૧૩ ૧૭ ૬૩ ૭૧ ta ૧૭ ૧૩૫ પર ૧૬૯ ૧૯૫ Page #10 -------------------------------------------------------------------------- ________________ Page #11 -------------------------------------------------------------------------- ________________ હિંદુસ્તાનની ગરીબાઈ Page #12 -------------------------------------------------------------------------- ________________ Page #13 -------------------------------------------------------------------------- ________________ ૧ મડાણ તેને આ પુસ્તકનું નામ ‘હિંદુસ્તાનની ગરીબાઈ અને ગેરઅંગ્રેજી રાજ્ય:' છે. અથ એ છે કે, હિંદુસ્તાનનું અત્યારનું અંગ્રેજી રાજ્યતંત્ર હિંદીએ! માટે જુલમી અને વિનાશક છે; તથા અંગ્રેજો માટે તેમને ન છાજે તેવું તથા તેમનાં જ હિતાને બગાડનારું છે. તેથી ઊલટુ, હિંદુસ્તાનમાં જો સાચું અંગ્રેજી રાજ્ય ચલાવવામાં આવે, તે તે બ્રિટન તેમ જ હિંદુસ્તાન બંનેને હિતકર નીવડે તેમ છે. અત્યારના અંગ્રેજી રાજ્યતંત્રના દેષા વિષે લખતા પહેલાં, બ્રિટનને પાતાની મહત્તા અને સમૃદ્ધિ માટે હિંદુસ્તાનની કેટલી અગત્ય છે, તે તરફ હું બધાનું લક્ષ ખેંચવા માગુ છું. લોર્ડ કર્ઝન વાઈસરોય તરીકે હિદુસ્તાન આવ્યા ત્યાર પહેલાં તેમણે એ ત્રણ વાર એ બાળત વિષે ખૂબ ભારપૂર્વક ઉલ્લેખા કર્યો છે. તેમણે કહ્યું હતું : “હિંદુસ્તાન તે! આપણા સામ્રાજ્યનું Page #14 -------------------------------------------------------------------------- ________________ હિંદુસ્તાનની ગરીબાઈ આધાબિંદુ છે. આપણા સામ્રાજ્યના આન્દ્રે કાઈ ભાગ ચાલ્યેા ાય, તે આપણે ટકી શકીએ; પરંતુ આપણે હિંદુસ્તાન ખેયું, તે આપણા સામ્રાજ્યને સૂ આથમ્યા જાણવા.”૧ ચ લૉડ રોબર્ટ્સ પણ લંડનના વ્યાપારી મંડળ આગળ મેાલતાં જણાવ્યું છે કે, “ ઇંગ્લંડની મહત્તા અને સમૃદ્ધિને માટે આપણું હંદુસ્તાનનું સામ્રાજ્ય ટકાવી રાખવું ખાસ અગત્યનું છે.”રે પરંતુ, એનાથી પણ વધુ ભારપૂર્વક તેમણે જે બીજી અગત્યની વાત જણાવી હતી તે એ હતી ૬, આપણું હિંદુસ્તાનનું લશ્કર ગમે તેટલું સુસજ્જિત હશે,-~~ અરે, તે મૂર્તિમત સંપૂર્ણતા હશે — તેમ જ તેની સંખ્યા અત્યાર કરતાં કેટલીય મેાટી હશે, તાપણ આપણું મેઢામાં મેટું બળ તા, હંમેશાં, આપણા રાજ્યથી સંતુષ્ટ અને આપણી સાથે સદ્ભાવના સંબધથી બંધાયેલી હિંદુસ્તાનની પ્રજા જ રહેશે. ’ 46 27 આમ છતાં અંગ્રેજી કૃમત હેઠળ હિંદુસ્તાનમાં વસ્તુતાએ શરૂઆતથી ફરી સ્થિતિ પ્રવર્તતી આવી છે, તેના નમૂના નીચેના ઉતારાએ ઉપરથી મળી રહેશે : ઈસ્ટ ઈંડિયા કંપનીના ડિરેક્ટરોના મંડળે ઈ. સ. ૧૭૬૪ થી ઈ. સ. ૧૭૬૭ના ગાળામાં લખેલા ખરીતાઓમાં વારવાર જણાવ્યું છે : “આખા દેશમાં દરેક અંગ્રેજ પેાતાની દુષ સત્તા વાપરીને અસહાય હિંદીએને છૂંદે છે. આપણા. ૧. ટાઈમ્સ ’, ૩-૧૨-૧૮૯૮, ૨. ‘ટાઈમ્સ’, ૨૯-૭-૧૮૯૬. • Page #15 -------------------------------------------------------------------------- ________________ મંડાણ નાકરોમાં વ્યાપેલા સડા અને ખાઉધરાપણાને લીધે ત્યાં પ્રવર્તી રહેલી દયાજનક સ્થિતિનું અમને પૂરેપૂરું ભાન છે. . . . કઈ જમાનામાં કે કોઈ પણ દેશમાં કદી જાણવામાં ન આવેલા એવા અત્યાચાર અને જુલમે ત્યાં ચાલી “અમારે ઉમેરવું જોઈએ કે, મુલકી વેપારમાં અંગ્રેજોએ મેળવેલું અઢળક ધન ભારેમાં ભારે અત્યાચાર અને જુલમથી મેળવ્યું છે.' લોર્ડ કલાઈવ ઈ. સ. ૧૭૬ ૫ના અરસામાં લખેલા કાગળમાં ડિરેકટરોના મંડળને જણાવ્યું છે : “અત્યારે અહીં જે અંધાધૂંધી ચાલી રહી છે, તેનું કારણ શું છે? તેનું કારણ બીજું કાંઈ જ નથી, પરંતુ અહીંના અંગ્રેજોનું ખાઉધરાપણું; ભોગવિલાસ, અને જે સંપત્તિ થોડાકને જ મળી શકે કે મળવી જોઈએ, તે મેળવવાની નાનાથી માંડીને મોટા સુધી તમામની તમન્ના..... એ તો સમજી શકાય તેવું છે કે, એક બાજુ ધનની અમર્યાદ તૃષ્ણા હોય, અને બીજી બાજુ તેને પૂરી કરવાની તમામ સગવડો અને સત્તા હોય, તો તેને સત્વર લાભ લેવાય જ. સામાન્ય લાંચ રુશ્વતથી જ્યાં પિતાની ભૂખ શમે તેવું ન હોય, ત્યાં બળાત્કારને જ આશરે લેવાય. મેટા અમલદારો એ બાબતમાં જે દાખલે પૂરે પાડે તેનું જ અનુકરણ હલકા નોકરો પણ ઓછાવત્તા પ્રમાણમાં કરે. પરિણામે, એ ચેપ મુલકી નોકર, લશ્કરી -નોકરો, કારકુન, નાના નાના કપ્તાનો અને સ્વતંત્ર વેપારીઓ એમ સર્વત્ર વ્યાપી ગયો છે.” Page #16 -------------------------------------------------------------------------- ________________ હિંદુસ્તાનની ગરીબાઈ મેંકોલેએ આ વસ્તુસ્થિતિને ઉપસંહાર કરતાં જણાવ્યું છે : “બિચારા બંગાળીઓનો અંગ્રેજો સામેનો વિરોધ, એ તો ઘેટાંના વરુઓ સામેના વિરોધ જેવો, કે મનુષ્યના પિશાચે. સામેના વિરોધ જેવો હતો...કંપનીના દરેક અંગ્રેજ નેકરનું કામ, દેશીઓ પાસેથી જેમ બને તેમ જલદી લાખ કે બે લાખ પાઉંડ કેમ કરીને એકઠા કરી લેવા, એ જ માત્ર હતું.” કમનસીબે હિંદુસ્તાન અને બ્રિટનના સંબંધની શરૂઆત આ પ્રમાણે લોભ અને અત્યાચારથી થઈ અને દુર્ભાગ્યે એ જ વસ્તુસ્થિતિ આજે પણ સૂક્ષ્મ રીતે તેમ જ જુદા જુદા ઢાંકપિછોડાઓ હેઠળ કાયમ રહી છે, તથા હિંદુસ્તાનની ગરીબાઈ તથા પાયમાલીનું મુખ્ય કારણ બની છે. અત્યારે તો તે લૂંટનું પ્રમાણ વાર્ષિક ૩૦,૦૦૦,૦૦૦ પાઉંડ જેટલું થયું છે; જ્યારે ગયા સૈકાની શરૂઆતમાં તો તે વાર્ષિક ૩,૦૦૦,૦૦૦ પાઉંડ જેટલું જ, અને ખાનગી આવકની રકમ ઉમેરીએ તો વાર્ષિક ૫,૦૦૦,૦૦૦ પાઉંડ જેટલું જ – એટલે કે અત્યારે છે તેનો છઠ્ઠો ભાગ જ --- હતું. મિ. મેંગેમરી માર્ટિને બંગાળ અને બિહારના. કેટલાક પ્રાંતિની ઈ. સ. ૧૮૦૭–૧૪ દરમ્યાન કરવામાં આવેલી બારીક તપાસનાં “ઈડિયા હાઉસ' માં પડેલાં કાગળિયાંને અભ્યાસ કરીને, ઈ. સ. ૧૮૩૫માં લખેલા પોતાના પુસ્તકમાં જણાવ્યું છે : “બ્રિટિશ હિંદુસ્તાનમાંથી દર વર્ષે વહેતે ૩૦ લાખ પાઉંડને ધોધ બાર ટકાના ચક્રવૃદ્ધિ વ્યાજે ૩૦ વર્ષમાં ૭૨ ૧. “ઈસ્ટન ઇડિયા.” Page #17 -------------------------------------------------------------------------- ________________ મંડાણ કરોડ ૩૯ લાખ પાઉંડને બન્યું છે......આ સતત ચાલુ રહેતો અને એકઠો થતો જતો ધોધ ઇંગ્લંડ જેવા દેશને પણ થોડી વારમાં કંગાળ બનાવી દે. તો પછી હિંદુસ્તાન જે દેશ, કે જ્યાં મજૂરીનો દર રોજના બે કે ત્રણ પેન્સ એટલે છે, તેના ઉપર એ ધોધની કવી માઠી અસર થાય તે વિચારવા જેવું છે.” એ ધોધ વધીને હવે તે દર વર્ષે ત્રણ કરેડ પાઉંડનો બને છે અને તેમાં વેપારધંધાની બીજી આવક ઉમેરીએ તો વાર્ષિક ચાર કે પાંચ કરોડ પાઉડ જેટલો થયેલ છે. તેનું પરિણામ દુકાળો, પ્લેગ, પાયમાલી અને કંગાલિયતમાં ન આવે, તો બીજું શું થાય? મિલે પિતાના “હિંદુસ્તાનના ઇતિહાસમાં એ વિષે લખતાં જણાવ્યું છે કે, “એ વસ્તુ, દેશની સાધનસંપત્તિમાંથી બહાર ચાલ્યા જતા અને દેશને કંગાળ બનાવી મૂકતા ધરૂપ છે, કે જેના બદલામાં દેશને કશું જ વળતર પાછું નથી મળતું. દેશને હુન્નરઉદ્યોગની ધોરી નસમાંથી ચુસાઈ જતા એ જીવનપ્રવાહની બેટ, બીજા ગમે તેવા પિષણથી પણ પૂરી ન શકાય.” સર જ્યોર્જ વિગેટે ઈ. સ. ૧૮૫૯ભાં બોલતાં જણાવ્યું છે કે, “દેશમાંથી ઉઘરાવેલા કર દેશમાં જ વપરાય તેની અસર, દેશમાંથી ઉઘરાવેલા કર બીજા દેશમાં વપરાય તેના કરતાં તદ્દન જુદી જ થાય. પહેલા દાખલામાં તો પ્રજા પાસેથી ઉઘરાવેલા કર દેશના ઉદ્યોગહુનરને જ બીજે રૂપે પાછળ મળે છે; પરંતુ બીજા દાખલામાં તો તે રકમ હંમેશને ૧. પુ. ૧, પાન ૬૭ી. Page #18 -------------------------------------------------------------------------- ________________ હિંદુસ્તાનની ગરીબાઈ માટે દેશમાંથી નાબૂદ થઈ–અરે. દરિયામાં પધરાવી – એમ જ કહેવું જોઈએ... આપણે આ પ્રકારની ખંડણી લાંબા વખતથી હિંદુસ્તાનમાંથી પડાવતા આવ્યા છીએ... તેની અસર હિંદુસ્તાન ઉપર કેવી ઘાતકી અને વિનાશક થાય છે, તે હવે સમજી શકાશે. તે ખંડણીને આપણે ન્યાયનાં ત્રાજવાંએ તેળી જોઈએ, કે આપણું પિતાના સ્વાર્થની દષ્ટિએ તપાસીએ, તોપણ તે માનવતા, વ્યાવહારિક ડહાપણ કે અર્થશાસ્ત્રના સર્વમાન્ય સિદ્ધાંતથી પણ ઊલટી માલૂમ પડશે.” હિંદી વજીર લોર્ડ સેલીસબરીએ ઈ. સ. ૧૮૭૫) પિતાના ખરીતામાં જણાવ્યું હતું કે, “હિંદુસ્તાનના દાખલામાં, કે જ્યાં મહેસૂલની રકમને મેટો ભાગ કાંઈ પણ સીધા બદલા વિના પરદેશ ચાલ્યા જાય છે, ત્યાં તે નુકસાનનું પ્રમાણ વળી મોટું બની જાય છે. જે હિંદુસ્તાનને ચૂસવું જ હોય, તે જે ભાગમાં લોહી વધારે હોય કે પૂરતું હોય, ત્યાં જ આપણી નળી ખેસવી જોઈએ; અને નહીં કે જે ભાગે (એટલે કે ખેડૂતવર્ગના લોકે) તેની અછતને લીધે અગાઉથી જ નબળા પડી ગયેલા હોય.” આ વાક્ય તે ર૬ વર્ષ પૂર્વે ઉચ્ચારાયેલું છે. હવે તો જે ભાગે વધારે કે પૂરતા લેહીવાળા ગણાતા હતા, તે પણ વર્ષોવર્ષ નળી લાગતી રહેવાથી ચુસાઈને નબળા બનતા ગયા છે; અને લેહીની અછત’વાળો ખેડૂત વર્ગ તે એ ખાલી થઈ ગયો છે કે, અત્યારના જેવા દુકાળો અને પ્રેગો તેને માટી ભેગે જ કરી મૂકે છે. Page #19 -------------------------------------------------------------------------- ________________ મંડાણુ પરંતુ, વાત આટલેથી જ પૂરી થતી નથી. બ્રિટનનું હિંદી સામ્રાજ્ય ઊભું કરવામાં, કે તેને વિસ્તારવામાં, તથા ટકાવી રાખવામાં જેટલી લડાઈ એ લડાઈ છે કે લડાય છૅ, તે બધી જ મુખ્યત્વે હિંદીએના લેહીથી લડવામાં આવી છે; એટલું જ નહીં પણ ( થાડા નજીવા અપવાદો સિવાય ) તેમાં ખરચાયેલી દરેક પાઈ પણ હિંદીએ પાસેથી જ પડાવવામાં આવી છે; બ્રિટને તો ફૂટી બદામ પણ ખરચી નથી. હિંદુસ્તાનના લેાકેાને હિંદુસ્તાનની મહેસૂલમાંથી એક પૈસા પણ ખવાની. ૬ પેાતાનું રાજતંત્ર યેાગ્ય રીતે ચલાવવામાં આવે તે માટે અવાજ ઉડાવવાની લેશમાત્ર સત્તા નથી. સરકારની સત્તાએ તદ્દન મનસ્વી અને જુલમી છે; તેમ જ તે સરકાર પરદેશી તથા ચુસિયા હૈાવાયી, દેશને નિચેાવી નાખનારી તથા પાયમાલ કરનારી નીવડી છે. 66 દેશને સરૉન માલ્કમે કહ્યું છે : હિંદુસ્તાનના ઇતિહાસ જોતાં કે દુનિયાના કાઈ પણ ઇતિહાસ જોતાં એમ જરાય નથી લાગતું કે, દેશના વતનીએને મેટા દરજ્જાની કે પ્રતિષ્ઠાની દરેક પદવીમાંથી બાતલ રાખીને આપણે આપણું સામ્રાજ્યે લાંબે વખત ટકાવી રાખી શકીએ. હિંદીએમાં આપણે જ્ઞાનના જે પ્રચાર કરીએ છીએ, તેને ઉપયાગ જો આપણે જ નહીં કરી લઈએ. તેા તેના ઉપયાગ આપણી સામે જ થશે એ નક્કી છે.” ચૂક ઍક ડેવનશાયરે બતાવી “ હિંદુસ્તાનના લેૉકાને કેળવણી આપવી; સુધારે, પ્રતિ અને સાહિત્ય દાખલ આપ્યું હતું કે, તેમનામાં આપણા કરવાં; અને સાથે સાથે જ તેમને કહેવું કે, તેમના યુરાપીય રાજકર્તાઓને સૌથી Page #20 -------------------------------------------------------------------------- ________________ ૧૦. હિંદુસ્તાનની ગરીબાઈ પ્રથમ હાંકી કાઢયા વિના તેમને તેમના દેશના રાજતંત્રમાં કાંઈ જ ભાગ કે હિસ્સો મેળવવાની તક કદી મળવાની નથી, એમાં ડહાપણ શું છે તે જ મને સમજાતું નથી.” અને છતાં, ઈ. સ. ૧૮૩૩માં પાર્લમેન્ટે જ્યારે હિંદીઓને ધર્મ, જન્મસ્થાન, જાતિ કે તે બધાંને કારણે કોઈ પણ નોકરી કે પદવીમાંથી બાતલ નહીં રાખવાનો ઠરાવ કર્યો, ત્યારે હિંદી સરકારે તેનો અમલ, લોર્ડ લીટનના શબ્દોમાં, ‘તેનો અમલ ન કરવા પંડે તેવા ઉપાયો યોજીને’ જ કર્યો. તેમણે ઉપરાંતમાં ઉમેર્યું છે , “ આપણે કાં તે હિંદીઓને નોકરીઓમાં લેવાની મના કરવી જોઈએ, અથવા તો તેમને છેતરવા જોઈએ. આપણે તે બેમાંથી એાછામાં ઓછા પ્રમાણિક એવો બીજો ભાર્ગ જ લીધો . . . . ઇંગ્લંડની તેમ જ હિંદી સરકારની ઉપર કાઈ એવો આરોપ મૂકે, કે તેમણે કાનને સંભળાવવા જે વચનો ઉચ્ચાર્યા હતાં, તેમને ભંગ કરવા માટે શક્ય તેટલા તમામ ઉપાયો લીધા છે, તો તેનો તેઓ આજ સુધી કશો જ જવાબ આપી શકે તેમ નથી.” ભારે આ પુસ્તક લખવાને હેતુ અંગ્રેજ લોકોના મન ઉપર એક જ વાત ઠસાવવાનો છે કે, અત્યારના અપ્રમાણિક અને સગૃહસ્થને ન છાજે તેવા ગેર-અંગ્રેજી રાજતંત્રથી હિન્દુસ્તાનના સામ્રાજ્યના ભૂકા ઉરાડી મૂકવાને બદલે, જે તેઓ પિતાનું કર્તવ્યભાન જાગૃત કરી, પોતે આપેલાં ગંભીર વચનોને પ્રમાણિક અને ખરા દિલથી અમલ કરે, તે અત્યારે કલ્પી પણ ન શકાય તેટલું મહાન અને ઉજજવળ ભાવી બ્રિટન તેમ જ હિન્દુસ્તાન બંનેને માટે નિયું છે.. Page #21 -------------------------------------------------------------------------- ________________ સહાણુ ૧૧. મિ. જૉન બ્રાઈટે સાચું જ કહ્યું છે કે, ઈંગ્લેંડનું હિત હિન્દુસ્તાનના હિતને માગે જ આવશે. હિન્દુસ્તાન સાથેના સબંધમાંથી કાંઈ પણુ લાભ મેળવવાના આપણે માટે માત્ર એ રસ્તા છેઃ એક તા ત્યાંના કાને લૂટીને; અને બીજો તેમની સાથે વેપાર કરીને. હું એ બીજો રસ્તા જ પસંદ કરું છું. પરંતુ, તેમ કરવા માટે તે, પહેલાં આપણે હિન્દુસ્તાનને જ સમૃદ્ધ થવા દેવું જોઈ એ.’' અત્યાર સુધી તે! ઈંગ્લેંડ પહેલા રસ્તા જ જુદી જુદી રીતે અખત્યાર કરીને કેટલેક અંશે સમૃદ્ધ બન્યું છે. પરંતુ, મારી ઇચ્છા અને માન્યતા છે કે, હિંદુસ્તાન સાથે ન્યાયથી અને માનભરી રીતે વર્તીને ઇંગ્લેડ અત્યારથી પણ કેટલાયગણું વધારે સમૃદ્ધ થઈ શકે તેમ છે, એ રીતે વર્તવાથી ઇંગ્લંડ. હિંદુસ્તાનને તેમ જ પેાતાને પણ લાભજનક થશે. એટલું જ નહીં, પણુ આખી મનુષ્યજાતને પણ દાખલાખ. તથા આશીર્વાદરૂપ નીવડશે, 46 Page #22 -------------------------------------------------------------------------- ________________ હિંદુસ્તાનની ગરીબાઈ * આ તેમ જ પછીનાં પ્રકરણમાં હું શરૂઆતમાં જણાવેલી વસ્તુને જ વિગતવાર રજૂ કરવા ઇચ્છું છું અને બતાવી આપવા માગું છું કે, અત્યારના અંગ્રેજી રાજતંત્ર હેઠળ હિંદુસ્તાન ગંભીર રીતે પાયમાલ થઈ રહ્યું છે, તેમ જ હીન કંગાલિયતમાં ડૂબી રહ્યું છે. મારા નમ્ર અભિપ્રાય મુજબ એ વસ્તુ જ આજે હિંદુસ્તાનના મુખ્ય પ્રશ્ન છે; અથવા કહો કે એકમાત્ર મહત્ત્વનો પ્રશ્ન છે. હું મારી માન્યતામાં સાચે છું કે ખોટો છું, એ તો મારે જે કહેવાનું છે તે જાણ્યા પછી જ નક્કી કરી શકાશે. જો સાચે ઠરીશ, તે મેં એક વફાદાર પ્રજાજન તરીકે રાજકર્તાઓના મન ઉપર આ ગંભીર પ્રશ્નનું તત્કાળ નિરાકરણ કરવાની અગત્ય ઠસાવવાની મારી ફરજ અદા કરી હશે; તેમ જ જે હું બેટે કરીશ, Page #23 -------------------------------------------------------------------------- ________________ હિંદુસ્તાનની ગરીબાઈ તે પણ તેનાથી હું પોતે જ સૌથી વધારે રાજી થઈશ. કારણ કે ત્યારે પણ મેં મારી ફરજ અદા કરી હશે અને રાજકર્તાઓ વિષે એક ગંભીર પ્રકારની ખોટી લાગણ મારા તેમ જ બીજાઓના મનમાંથી દૂર કરી હશે. ઈ. સ. ૧૮૭૦ના જુલાઈ માસમાં “ઈસ્ટ ઇન્ડિયા એસોસિયેશન' આગળ રજૂ કરેલા ‘હિંદુસ્તાનની જરૂરિયાતો અને તેનાં સાધન' નામના નિબંધમાં મેં એક જાડો અંદાજ તારવ્યો હતો અને જણાવ્યું હતું કે, હિંદુસ્તાનના લોકોની વાર્ષિક પેદાશ માથાદીઠ ૨૭ શિલિંગની છે. પછીથી અમુક ગણતરીઓમાં વધારે કરીને, મેં માથાદીઠ વાર્ષિક પેદાશ ૪૦ શિલિંગની જણાવી હતી. ત્યાર બાદ મેં બને તેટલા વધુ સરકારી આંકડાઓ મેળવીને એ ગણતરી વધુ ચેકસ કરવાને પ્રયત્ન કર્યો છે. આ પ્રકરણમાં હું તે જ વસ્તુ રજૂ કરું છું. હિંદી સરકારને દર વર્ષે હિંદુસ્તાનની આર્થિક અને નૈતિક પ્રગતિ અહેવાલ બ્રિટિશ પાર્લામેન્ટ આગળ રજૂ કરવા પડે છે. તેને માટે જોઈતા આંકડા એકઠા કરવા કલકત્તામાં એક કમિટી નીમવામાં આવી છે. આ કમિટીએ અમુક પ્રકારનાં પત્રકો તૈયાર કરી દરેક ઇલાકાની સરકારને તેમાં જણાવેલી વિગતે ભરી મેકલવા માટે મોકલ્યાં હોય છે. પરંતુ, મધ્યપ્રાંતિ અને બ્રહ્મદેશ એ બે પ્રાંતો સિવાય કોઈ પ્રાંતનાં પત્રકે પૂરેપૂરાં ભરેલાં હતાં નથી. મદ્રાસ, વાયવ્ય પ્રાંત, પંજાબ અને અયોધ્યાનાં પત્રકો અધૂરાં જ હોય છે. બંગાળ અને મુંબઈ એ બે પ્રાંતો તો ઈ. સ. ૧૮૬૯–૧૭૦ સુધી કશું જ ભરી મોકલતા નહિ. એ અહેવાલોમાંથી જે Page #24 -------------------------------------------------------------------------- ________________ હિંદુસ્તાનની ગરીબાઈ માહિતી મને ન મળી શકી, તેને માટે મેં ઈડિયા ઓફિસ પાસે માગણી કરી. પરંતુ, તેમણે સ્વાભાવિક રીતે જ જવાબ આપ્યો કે, જે માહિતી તેમને હિંદુસ્તાનમાંથી જ નથી મળી, તે તેઓ આપી શકે તેમ નથી. આથી ભારે મારી ગણતરીએ ઘણું મુશ્કેલીઓ વચ્ચે તૈયાર કરવી પડી છે. વળી જે માહિતી જુદા જુદા પ્રાંતની સરકાર આપે છે, તે પણ ખેતી હોય છે. તેને એક જ દાખલો આપું. મધ્યપ્રાંતોની સરકારે અનાજના ભાવોની સરેરાશ કાઢવા માટે જુદા જુદા જિલ્લાઓના ભાવ એકઠા કરી, તેમને જિલ્લાઓની સંખ્યા વડે ભાગી નાખ્યા છે. પરંતુ દરેક જિલ્લામાં કેટલો પાક થયો હતો, અને તે પાકનો ભાવ કેટલો હતો તે બાબતને ગણતરીમાં લીધી જ નથી. ઉપરાંત એકરદીઠ પેદાશની સરેરાશ કાઢતી વખતે પણ કેટલી કેટલી જમીનમાં કેટલો કેટલો પાક થાય છે તે બાબત પણ ગણતરીમાં લીધી નથી. આવી રીતે તૈયાર કરેલી ગણતરીઓ ઉપર રચેલી બધી દલીલ અને બાંધેલા નિર્ણ બેટા જ હોય એમાં નવાઈ નથી. દાખલા તરીકે, ઈ. સ. ૧૮૬ ૭–૮ના મધ્યપ્રાંતોના અહેવાલમાં ચોખાનો સરેરાશ ભાવ મણના રૂ. ૨–૧૨–૭ પાઈ જણાવ્યું છે. પરંતુ, મેં ઉપર જણાવેલી રીતે બરાબર ગણતરી કરી જોઈ તો તેની સરેરાશ મણનો દોઢ રૂપિયે જ આવી ! આવી ગણતરીઓ ઉપરથી તારવેલા નિર્ણની શી કિંમત છે, તે હવે સમજી શકાશે. હિંદુસ્તાનમાં આટલાં આટલાં મેટાં અને ખર્ચાળ સરકારી ખાતાં હેવા છતાં પૂરતી કે સાચી માહિતી ન મળે, એ સાચે જ દયાજનક સ્થિતિ છે. આવી અગત્યની બાબતમાં ‘હું ધારું Page #25 -------------------------------------------------------------------------- ________________ હિંદુસ્તાનની ગરીબાઈ છું', કે “મારા માનવા પ્રમાણે – એમ કહેવું કાંઈ કામ ન આવે. મારી પાસે સરકાર જેટલા માણસે કે વિગતે તૈયાર કરવાની સગવડ નથી; જે કાંઈ માહિતી સરકારી દફતરોમાંથી મળી છે, તે પણ અધૂરી કે ખામીભરેલી છે. એવી સાધનસામગ્રીથી કામ કરતાં બહુ સાવચેત રહેવું પડે તે સમજાય તેવું છે. એટલે મેં બને ત્યાં લગી દરેક બાબતમાં સુરક્ષિત બાજુએ જ ઢળતા રહેવાની કાળજી રાખી છે; અને બધા હિસાબેમાં એ રીતે વધારે પડતી છૂટછાટ રાખી છે. મેં મારી ગણતરીઓ નીચેની પદ્ધતિએ તૈયાર કરી છે : દરેક પ્રાંતની એક કે બે મુખ્ય પેદાશની ચીજોને જ મેં આખા પ્રાંતની કુલ પેદાશ તરીકે ગણે લીધી છે. દરેક નાની મોટી પેદાશના આંકડા તૈયાર કરવા એ તો મારી શક્તિ કે શકયતાની બહારની વાત છે. પછી મેં દરેક પ્રાંતની ખેતીના કુલ એકર તથા એકરદીઠ પેદાશ અને તેને ભાવ લઈ કુલ પેદાશ તથા તેની કિંમત તૈયાર કરી છે. તેને પરિણામે જણાય છે કે,* જુદા જુદા પ્રાંતમાં ખેતીની માથાદીઠ પેદાશ આ પ્રમાણે છે: * મૂળ ગ્રંથમાં આ પછી દરેક પ્રાંતની ખેડાણ જમીન, તેની એકરદીઠ પેદાશ, કુલ પેદાશ, તેના ભાવ અને કુલ કિંમત – એ પ્રમાણે વિગતવાર હિસાબે આપ્યા છે. તે વખતે જ્યારે તે રીતના સરકારી આર્ડ મળતા જ ન હતા, ત્યારે તેમની અગત્ય વિશેષ હતી; હવે તો દર વર્ષે સરકાર જ તેવા વિગતવાર આંકડા તૈયાર કરે છે; એટલે તે બધી વિગતે અહીં ઉતારી નથી. Page #26 -------------------------------------------------------------------------- ________________ ૧૩ પ્રાંત મધ્યપ્રાંત પંજામ વાયવ્યપ્રાંતા બંગાળ માસ મુંબઈ અયેાધ્યા કુલ હિંદુસ્તાનની ગરીબાઈ વસ્તી ખેડાણ જમીનની પેદાશ : પાઉંડ ૧૬,૦૦૦,૦૦૦ ૯,૦૦૦,૦૦૦ ૩૬,૦૦૦,૦૦૦ ૧૭,૫૦૦,૦૦૦ ૪૦,૦૦૦,૦૦૦ ૩૦,૦૦૦,૦૦૦ ૯,૦૦૦,૦૦૦ ૬૭,૫૦૦,૦૦૦ ૩૬,૦૦૦,૦૦૦ ૨૬,૫૦૦,૦૦૦ ૪૦,૦૦૦,૦૦૦ ૧૧,૦૦૦,૦૦૦ ૧૩,૦૦૦,૦૦૦ ૯,૦૦૦,૦૦૦ ૨૭૭,૦૦૦,૦૦૦ ૧૭૦,૧૦૦,૦૦૦ માણસ દીઠ પેદાશ : રૂપિયા ૧૮ ૧ ૧૪ ૧૫ ૧૪ ૐ ૐ સામાન્ય રીતે સારા ગણી શકાય તેવા વર્ષ દરમ્યાન બ્રિટિશ હિંદુસ્તાનની ખેતીની કુલ પેદાશ આ પ્રમાણે છે. આમાં મેં ઘાસ-ચારાની જમીનની પેદાશ, કે પૂળા અને કડબની કિંમત ઉમેરી લીધી નથી; કારણ કે, ખેતીના કામમાં લેવાતાં પ્રાણીએ કે ખીજા ઢાર એ ધાસચારાની કુલ પેદાશ ખાઈ જાય છે, એટલું જ નહિ પણ ખેડાણ જમીનની દાણા વગેરેની પેદાશમાંથી પણ થાડાઘણા ઉપરની ૨૭૭,૦૦૦,૦૦૦ પાઉંડની કુલ વર્ષના આ પેટે માત્ર છ ટકા બાદ કરીએ ૧૬ ગણું પકવે છે એમ માની લઈ એ ~~~ તે સારા વરસ દરમ્યાન દેશની વસ્તીને આખા વર્ષના નિર્વાહ માટે ૨૬૦,૦૦૦,૦૦૦ પાઉંડની પેદાશ વાપરવા માટે રહે. જોક, સરકાર ચેાક્કસ આંકડા તૈયાર કરે, તેા ઉપરના આંકડાથી ઘણા એછા આંકડા જ નીકળે, એમ મારું ચોક્કસ માનવું ભાગ પડાવે છે. પેદાશમાંથી ખા -એટલે - જમીન છે. ૩૪ Page #27 -------------------------------------------------------------------------- ________________ હિંદુસ્તાનની ગરીબાઈ ઉપરની ખેતીની પેદાશમાં હવે ઢોરઢાંખરની આવક, ઉદ્યોગહુન્નરની આવક, અફીણની આવક, કોલસાની અને બીજી ખાણની આવક, તથા પરદેશ સાથેના વેપારના નફાની આવક ઉમેરવી જોઈએ. મીઠું, કેલસા, અફીણ અને વેપારના નફા પેટે હું ૧૭,૦૦૦,૦૦૦ પાઉંડ ઉમેરું છું. ઉદ્યોગહુન્નર અને ઢોરઢાંખરની આવક નકકી કરવા મારી પાસે કોઈ જ વિગતો નથી. પંજાબ પ્રાંત, કે જ્યાં શાલ, રેશમ વગેરેના હુન્નરે છે, ત્યાં બધાં કારખાનાંની કુલ પેદાશ સરકારી અહેવાલમાં ૩,૭૭૪,૦૦૦ પાઉંડ મૂકી છે. તેમાંથી કાચા માલની કિંમત બાદ કરવી જોઈએ. પછી જે રકમ રહે. તેને તે પ્રાંતના બીજા બધા બાકીના હુન્નર ઉદ્યોગોની પેદાશ ઉમેરવા માટે બમણું કરી લઈએ, તો પૂરતી થઈ રહેશે એમાં શંકા નથી. એ રીતે ગણતાં પંજાબની હુન્નરઉદ્યોગની આવક ૨,૦૦૦,૦૦૦, પાઉન્ડ ગણાય. હિન્દુસ્તાનના બીજા ભાગમાં કોઈ ખાસ હુન્નરઉદ્યોગ નથી. * બ્રિટિશ હિન્દુસ્તાનની કુલ વસ્તી પંજાબ કરતાં લગભગ દશ ગણી છે. એટલે આખા હિંદુસ્તાનની હુન્નરઉદ્યોગની આવક ૧૫,૦૦૦,૦૦૦ પાઉંડ ગણીએ, તે ભૂલ થવાનો સંભવ નહીં રહે. મધ્યપ્રાંતોની હુન્નર-ઉદ્યોગની કુલ પેદાશ સરકારી અહેવાલમાં ઈ. સ. ૧૮૭૦-૧ના વર્ષ માટે ૧,૮૫૦,૦૦૦ પાઉંડ મૂકી છે. ત્યાં કોઈ ખાસ કીમતી હુન્નર-ઉદ્યોગો તો છે નહીં. એટલે કાચા માલની કિંમત બાદ કરતાં ૯૦લાખની વસ્તી પટે હુન્નર-ઉદ્યોગની કુલ આવક ૮૫૦,૦૦૦ પાઉંડ ગણાય. એ • આ કથન ઈ. સ. ૧૮૭૬ની સાલને માટે છે. Page #28 -------------------------------------------------------------------------- ________________ હિંદુસ્તાનની ગરીબાઈ પ્રમાણમાં આખા હિન્દુસ્તાનની આવક ગણુએ, તો ૧૭,૦૦૦,૦૦૦ પાઉંડ થાય. ઢોરઢાંખર કે માછલી વગેરેની પેદાશ કેટલી ગણવી તે મને સમજાતું નથી. સરકાર તે આંકડા પૂરા ન પાડે ત્યાં સુધી આપણી પાસે તે નક્કી કરવાનું બીજું કશું સાધન નથી. આપણે અંદાજથી તેની રકમ ૧૫,૦૦૦,૦૦૦ પાઉંડ મૂકીએ. એ બધું ઉમેરતાં કુલ રકમ ૩૦૭,૦૦૦,૦૦૦ પાઉંડ થાય છે. તેમાં બીજી કોઈ રહી જતી વિગતો પેટે ૩૦,૦૦૦,૦૦૦ પાઉંડ ઉમેરીએ, તો ૧૭૦,૦૦૦,૦૦૦ની બ્રિટિશ હિંદુસ્તાનની કુલ વસ્તી માટે સારા વર્ષની કુલ આવક ૩૪૦,૦૦૦,૦૦૦ પાઉંડ, અથવા તો માથાદીઠ ૪૦, શિલિંગ થઈ પરંતુ વારંવાર ખરાબ નીવડતાં વર્ષો ગણતરીમાં લઈએ, તો માથાદીઠ આવક ૩૦ શિલિંગ પણ ન આવે. ઉપર ખેતીની કુલ પેદાશમાં બીજી આવક પેટે આપણે જે કુલ ૬૩,૦૦૦,૦૦૦ પાઉંડ વધાર્યા, તે વસ્તીના પ્રમાણમાં જુદા જુદા પ્રાંતોમાં વહેંચી દઈએ, અને પછી દરેક પ્રાંતની ખેતીની તેમ જ બીજી આવક ભેગી કરી માથાદીઠ કુલ આવક તારવીએ, તો નીચે પ્રમાણે આવે : પ્રાંત માથાદીઠ કુલ પેદાશ પ્રાંત માથાદીઠ કુલ પેદાશ મધ્યપ્રાંત શિ. ૪૩–૫ પેન્સ મદ્રાસ શિ. ૩૫–૫ પેન્સ પંજાબ શિ. ૪૯-૫ ,, મુંબઈ શિ. ૭૯– , વાયવ્ય પ્રાંત શિ. ૩૫–૫ ,, અયોધ્યા શિ. ૩૫–૫ ,, બંગાળ શિ. ૩૭–૫ ,, સરેરાશ ૪૦ શિલિંગ. Page #29 -------------------------------------------------------------------------- ________________ હિંદુસ્તાનની ગરીબાઈ . હવે, આપણે સમાજમાં રહેતા મનુષ્ય પ્રાણીને સશક્ત તેમજ સુઘડ રહેવા માટે ઓછામાં ઓછી કેટલી જરૂરિયાતો હોઈ શકે, તેનો વિચાર કરીએ. મેં પેદાશના આંકડાઓ ગણવામાં મુખ્યત્વે ઈ.સ. ૧૮૫૭-૮નું વર્ષ સ્વીકાર્યું છે; એટલે ખર્ચને આંકડે કરવામાં પણ તે જ વર્ષ ચાલુ રાખીશ. પરદેશ જતા વસાહતીઓના સરકારી મેડીકલ ઈન્સ્પેકટર સર્જન એસ. બી. પટ્રીજ, વહાણની મુસાફરી દરમ્યાન પરદેશ જતા મજૂરોને બેઠાબેઠ નીચે પ્રમાણે પિષણ આવશ્યક છે. એમ કરાવે છે: ચોખા સાથેને બરાક લોટ સાથે ખોરાક ચેખા ૨૦.૦ ઔંસ ૧૬.૦ આસ દાલ મટન ૨.૫ , ભટન ૨.૫ : શાક ૪.૨૭ ,, શિક ૪.૨૭ , ૧.૦ વઘારનું તેલ ૦.૫ વઘારનું તેલ ૦.૫ , મીઠું ૧.૦ મીઠું ૧.૦ ,, કુલ ૩૫.૨૭ કુલ ૨૯૭ - આમાં યાદ રાખવાનું કે, આ પ્રમાણ તો ચા-ખાંડ કે બીજી કોઈ પણ સ્વાદની ચીજો વિનાનું, વહાણમાં કાંઈ લેટ દાલ ૧.૫ * તાજું નહીં, પણ ભરેલું. Page #30 -------------------------------------------------------------------------- ________________ ૨૦ હિંદુસ્તાનની ગરીબાઈ કામ વિના બેસી રહેતા પરદેશ જતા મજૂરોનાં શરીર ટકાવી રાખવા માટેનું જ છે. આ વસ્તુઓની ઈ. સ. ૧૮૬ -૮ના અમદાવાદના ભાવેએ કિંમત ગણુએ, તો મહિને રૂ. પ-ર-૧૦ એટલે કે વરસ દહાડે રૂ. ૬ર-૨ આના થાય. " મિ. કાઝી શાહબુદ્દીને, મુંબઈ ઇલાકાના ખેતીનું કામ કરતા સામાન્ય મજૂરને ઓછામાં ઓછું વાર્ષિક કેટલું ખાધાખર્ચ આવે, તે નીચે પ્રમાણે જણાવ્યું છે : - રૂ. આ. ૨૮-૮ રોજના ૧ શેર ચેખા મીઠું ૦ શેર દાલ શાક તેલ મરચું કે અથાણું તમાકુ મિ. શાહબુદ્દીને ઉપરાંતમાં કપડાંનું ખર્ચ દર વર્ષે રૂ. ૮-ર-૦ જણાવ્યું છે; અને મકાનનું ખર્ચ કુટુંબના માણસ દીઠ વાર્ષિક ત્રણ રૂપિયા ગણ્યું છે. .. મુંબઈના “પ્રાઈસ કમિશન'ના અહેવાલમાં પૂના જિલ્લાના હલકામાં હલકા સરકારી નોકરની જરૂરિયાત નીચે પ્રમાણે જણવી છે : Page #31 -------------------------------------------------------------------------- ________________ ૨૧ હિં સ્તાનની ગરીબાઈ ચીજનું નામ મહિને પ્રમાણ ઈ.સ. ૧૮૬૩ના ભાવે કિંમત ચેખા ૧૨ શેર રૂ. ૧-૮ આજરી રૂ. ૧-૪ તુવેરની દાળ રૂ. ૦–૧૨ % જ છે એ ૦-૧૦ : : : ૪ : તેલ બળતણ ૦-૧ મસાલો મરચાં દૂધ પાન ૦-૮ રૂ. ૬–૧૧–૦ એટલે કે વર્ષે દહાડે રૂ. ૮૦-૪-૦. દેશના જુદા જુદા ભાગોમાં જેલનું માથાદીઠ ખર્ચ નીચે પ્રમાણે છે. પરંતુ જેલમાં બનતા સુધી મોટી ઉંમરનાં માણસો જ હોય, અને સામાન્ય કુટુંબમાં તો બાળક પણ હોય. જેમની ગણતરી વસતીપત્રકમાં થઈ ગઈ હોય. એટલે દર ત્રણ માણસે બાર વર્ષ નીચેનું એક બાળક ગણીએ; અને એ બાળકોમાંથી અર્ધાનું જ કાંઈ ખર્ચ આવે છે એમ માનીએ, તો હિસાબે એમ આવે કે જેલનાં ત્રણ માણસોનું ખર્ચ તે બહારનાં ચાર માણસના ખર્ચ બરાબર થાય. એટલે Page #32 -------------------------------------------------------------------------- ________________ ૨ હિંદુસ્તાનની ગરીબાઈ જેલના માથાદીઠ ખર્ચીને પણું કરીએ,તા બહારનાં કુલ માણસનું માથાદીઠ ખર્ચ આવે, તે પ્રમાણે નીચે બધાં કાટકામાં તે રકમ જુદી ગણાવી છે : પ્રાંત મધ્યપ્રાંતા પંજાબ વાયવ્યમાંતા મદ્રાસ આંગાળ મુંબઈ અયેાધ્યા જેલનું ખેારાકી પેાશાકીનું કુલ ખ ૩. આ. પા. ૩૧-૦-૦ ૨૭–૩-૦ ૨૧-૧૩-૦ ૫૩–૨-૪ ૩૧-૧૧-૦ X9-19-0 જેલને હિસાબે બહારનાં માણસાનું માથાદીઠ ખ ૩. આ. પા. ૨૩-૦-૦ ૨૦-૦-૦ ૧૬-૦-૦ ૪૧-૦-૦ ૨૩-૧૨-૦ ૩૧-૦-૦ પ્રાંતની માથાદીઠ કુલ આવક ઉપરના આંકડા સરખાવતાં માલૂમ પડશે કે, જેલના કેદીને મળે છે તેવાં ખારાક અને કપડાં માટે પણ સારા વ દરમ્યાન પૂરતી આવક દેશના લેાકેાને નથી; ખીજા મેજોાખના ખર્ચની કે સામાજિક યા ધાર્મિક પ્રસંગેાના ખર્ચની વાત તા દૂર રહી. સાથે સાથે એ પણ યાદ રાખવાનું કે, ઉપર જણાવેલી માથાદી આવકની રકમ નીચલા વર્ગના માણસને તા નથી જ મળતી; કારણકે ઉપલા તથા મધ્યમ વર્ગના લેાકેા ઉપરની સરેરાશ કરતાં ઘણીમેટી રકમ મેળવતા કે વાપરતા હેાય છે. હિંદુસ્તાનના સામાન્ય વર્ગની આ દશા છે. ૩. આ. પા. ૨૧-૧૨-૦ ૨૪-૧૨-૦ ૧૭-૧૨-૦ ૧૭–૧૨–૦ ૧૮-૧૨-૦ ૩૯-૧૨-૦ 19-૧૨-૦ Page #33 -------------------------------------------------------------------------- ________________ હિંદુસ્તાનના આર્થિક સ્રાવ શરૂઆતમાં મેં જણાવ્યું હતું કે, હિંદુસ્તાનની કગાલિયતનું મુખ્ય કારણ અંગ્રેજોનું પરદેશી રાજ્ય અને તેમના દ્વારા દેશમાંથી બહાર ધસડાતી સંપત્તિ છે. આ પ્રકરણમાં હું તેની સાબિતીમાં થેડીક બાબતો રજૂ કરવાને છું. કાઈ પણ દેશમાંથી પરદેશ કેટલા પૈસા ઘસડાઈ જાય છે. તે નક્કી કરવાનું મુખ્ય સાધન, તે દેશની આયાત અને નિકાસના આંકડા છે. દેશમાંથી દર વર્ષે જેટલી કિંમતના માલ કે નાણું પરદેશ ચડતાં હોય, તેટલી કિંમતને માલ કે નાણું દેશમાં પાછાં કરતાં ન હોય, તા તેટલી કિંમતને માલ કે નાણું પરદેશ ઘસડાઈ જાય છે એમ માનવું જોઈએ, તેથી ઊલટું, દેશમાંથી જેટલી કિંમતના માલ કે નાણું પરદેશ જતાં હોય, તેના કરતાં વધારે કિંમતને! માલ કે નાણું દેશમાં દર વરસે આયાત થતાં હોય, તે એમ માનવું જ જોઈએ કે, કાં તા Page #34 -------------------------------------------------------------------------- ________________ હિંદુસ્તાનની ગરીબાઈ દેશને તેના વેપારમાં તેટલો નફો રહે છે, અથવા તો બીજા રાજકીય કારણથી તેને ખંડણી પેટે કે બીજી કોઈ રીતે તેટલી આવક મળે છે. ઈગ્લેંડના ઈ. સ. ૧૮૫૮ થી ૧૮૭૦ સુધીને આયાતનિકાસના આંકડા નીચે પ્રમાણે છે : આયાત નિકાસ પાઉંડ ૩,૬૦૮,૨૧૬,૨૪ર (સનુંરૂપે ગણતાં) પાઉંડ ૨,૮૭૫,૦૨૭,૩૦૧ (સોનુંરૂપે ગણતાં એટલે કે, નિકાસ કરતાં આયાત છ૩૭,૧૮૮,૯૪૧ પાઉડ અથવા તો રપ ટકા જેટલી વધારે છે. પરંતુ તે નિકાસના આંકડામાં હિંદુસ્તાનને લોન તરીકે આપેલા, ૧૨૫,૦૦૦,૦૦૦ પાઉંડને સમાવેશ થાય છે; તથા આયાતના આંકડામાં તે લોન પેટે વ્યાજના ભળેલા ૬૦,૦૦૦,૦૦૦ પાઉંડનો સમાવેશ થાય છે. ઉપરાંત, ઇંગ્લંડ એ સૌથી મોટો ધીરનારો દેશ છે. એટલે વાસ્તવિક રીતે તેની માત્ર વેપારને લગતી નિકાસ કરતાં વેપારને લગતી આયાતનો આંકડો ૨૫ ટકાથી વધારે હશે પણ એાછો નહિબ્રિટિશ ઉત્તર અમેરિકાની નિકાસ કરતાં આયાત ૨૯ ટકા વધારે છે; અને ઓસ્ટ્રેલિયાની ૧૫ ટકા વધારે છે. એ આંકડાઓમાં પણ લોન તરીકે આણેલી કે આપેલી રકમે અને તેના વ્યાજનો સમાવેશ થતો હોવાથી. માત્ર વ્યાપારી નફો તે કરતાં જુદો જ હશે, એ ધ્યાનમાં રાખવાનું છે. પરંતુ એટલું તો નક્કી કે, કોઈ પણ દેશના પરદેશ સાથેના વેપારમાં સામાન્ય વસ્તુસ્થિતિ એ હોય છે. કે, દેશ જેટલી કિંમતનો માલ પરદેશ ચડાવે છે, તેના બદલામાં Page #35 -------------------------------------------------------------------------- ________________ ૨૫ હિંદુસ્તાનને આર્થિક સ્રાવતેટલી કિંમતની આયાત ઉપરાંત નફે દેશમાં પાછાં વળે છે. - હવે હિંદુસ્તાનની આ બાબતમાં શી દશા છે તે જોઈએ. ઈ.સ. ૧૮૩૫થી ઈ. સ. ૧૮૭૨ સુધીની હિંદુસ્તાનની કુલ નિકાસ ૧,૧૨૦,૦૦૦,૦૦૦ પાઉંડની છે; અને તેટલાં વષો દરમ્યાનની કુલ આયાત ૯૪૩,૦૦૦,૦૦૦ પાઉંડની છે. સામાન્ય રીતે વેપારમાં ૧૫ ટકા નફો તો હોય જ એમ ગણીએ, તો વાસ્તવિક રીતે હિંદુસ્તાનની આયાત ૧,૨૮૮,૦૮ ૦,૦૦૦ પાઉંડ થવી જોઈએ. હિંદુસ્તાનમાં તે અરસામાં ૧૫૦,૦૦૦,૦૦૦ પાઉંડ લોન તરીકે પરદેશથી આવ્યા છે. એટલે વાસ્તવિક રીતે હિંદુસ્તાનમાં કુલ ૧,૪૩૦,૦૦૦૦૦૦ પાઉંડ પાછા આવવા જોઈતા હતા. તેને બદલે ૯૪૩,૦૦૦,૦૦૦ પાઉંડ જ આવ્યા. તેનો અર્થ એ થયો કે, હિંદુસ્તાનમાંથી ૫૦૦,૦૦૦,૦૦૦ પાઉંડ ઇંગ્લંડમાં જ રહ્યા; અર્થાત ઈગ્લેંડે તેટલી રકમ હિંદુસ્તાનમાંથી પડાવી. આ ગણતરીમાં વર્ષોવર્ષ ચડતા વ્યાજની રકમનો તો સમાવેશ નથી જ થતો.* * આમની સભામાં ભાષણ આપતી વખતે સ્વ. દાદાભાઈએ એ જ આંકડા પછીનાં ઈ. સ. ૧૮૮૩ થી ઈ. સ. ૧૮૯૨ સુધીનાં દશ વર્ષ માટે આ પ્રમાણે આપ્યા છે: ઇંગ્લંડની નિકાસ કરતાં આયાત તે દશ વર્ષમાં ૩૨ ટકા વધારે હતી; નોર્વેની ૪૨ ટકા; સ્વીડનની ૨૪ ટકા; ડેન્માર્કની ૪૦ ટકા; હોલેન્ડની ૨૨ ટકા, તથા ડાન્સની અને સ્વીટ્ઝરલેંડની ૨૮ ટકા. ' * વેલબી કમિશન આગળ લેખકે ઈ. સ. ૧૮૪૮–૧૦ થી ૧૮૯૪-૫ સુધીનાં ૪૫ વર્ષ માટે તે જ આંકડા સરકારી સ્ટેટીસ્ટીકલ ઍસ્ટ્રેકટ – ૧૮૫માંથી નીચે પ્રમાણે જણાવ્યા છે : હિંદુસ્તાનની કુલ નિકાસ ૨,૮૫૧,૦૦૦,૦૦૦ પાઉંડની હતી. તેના Page #36 -------------------------------------------------------------------------- ________________ હિંદુસ્તાનની ગરીબાઈ - હવે બ્લડ રહેલી આ રકમને “વેપારનો તફાવત” કહેવો એ તો જુઠ્ઠાણું જ છે. કારણ કે, એ રકમ તો. ગોરા અમલદારેએ અને ગેરા વેપારીઓએ હિંદુસ્તાનમાંથી પિતાને દેશ મોકલેલી “કમાણી” જ છે. વળી, આ લૂંટના સમર્થનમાં ‘હિંદુસ્તાનની દેવાદાર સ્થિતિની’ દલીલ વારંવાર કરવામાં આવે છે. પરંતુ એ સ્થિતિ કેવી રીતે ઊપજી છે, તેની જરા તપાસ કરીએ. ઈ. સ. ૧૮૯૬–૭ ના અહેવાલમાં જણાવ્યા પ્રમાણે “હેમચાર્જિસ” તરીકે હિંદુસ્તાન દર વર્ષે ઇગ્લેંડને ૨૦ કરોડ રૂપિયા ભરે છે. એટલા રૂપિયા હિંદુસ્તાન પાસેથી તો દર વર્ષે હમેશને માટે ઓછી થાય છે અને એટલા ઇંગ્લંડની મૂડીમાં વધે છે. એ ઉપરાંત દર વર્ષે અંગ્રેજ અમલદારને ૯૪,૬૭૯,૬ર૭ રૂપિયા એટલે કે લગભગ દશ કરોડ રૂપિયા પગાર પેટે હિંદુસ્તાન આપે છે.* ઉપર માત્ર ૧૦ ટકા ન ગણીએ તે પણ નિકાસની રકમ ઉપરાંત ૨૮૫,૦૦૦,૦૦૦ પાઉંડ નફાના દેશમાં વધારે આવવા જોઈતા હતા. તેને બદલે નિકાસ કરતાં જ પર૬,૭૪૦,૦૦૦ પાઉંડ ઓછા આવ્યા. એટલે કે, કુલ ખાધ ૮૧૧,૭૪૦,૦૦૦ પાઉંડની થઈ. પરંતુ, દેશી રાજ્યોએ તે પોતાની નિકાસ તેમ જ તે ઉપર મટે નફો. મેળવ્યાં જ હતાં; એટલે બ્રિટિશ હિંદુસ્તાનના કેટલા પૈસા પરદેશ ઘસડાયા છે, તેને ખ્યાલ આવશે. • આ રકમમાં અંગ્રેજ લશ્કરને જે પગાર આપવામાં આવે છે તેનો સમાવેશ નથી થતોએટલે તે રકમ તેમાં ઉમેરવી. જોઈએ; તથા યુરોપિયનોને ગેરકાયદેસર રીતે છૂંડિયામણના વળતર તરીકે જે બદલો આપવામાં આવે છે, તે પણ ઉમેરો જોઈએ. પરંતુ તેના આંકડા આપણી પાસે નથી એટલે દશ કરોડ. રૂપિયાની રકમને જ વળગી રહીએ. Page #37 -------------------------------------------------------------------------- ________________ હિંદુસ્તાનને આર્થિક સ્ત્રાવ રછ હવે, આ પગારની રકમમાંથી યુરોપિયન પિતાના હિંદી નોકરને પગાર તરીકે કાંઈક આપતા હશે; તથા બરાકી વગેરેની થોડીક ચીજો દેશમાંથી ખરીદતા હશે. આ પ્રમાણે તેઓ પિતાના પગારની રકમનો અર્ધો ભાગ હિંદુસ્તાનમાં જ ખચી નાખે છે એમ માનીએ તો પણ આશરે ૫ કરોડ. રૂપિયા તેઓ ચાખા ઈંગ્લંડ લઈ જાય છે. ઉપરની ૨૦ કરોડની રકમમાં આ રકમ ઉમેરતાં કુલ ૨૫ કરોડ. રૂપિયા દેશમાંથી દર વર્ષે ગ્લંડ ઘસડાય છે એમ કહેવું જોઈએ. એટલે હિંદુસ્તાનના કહેવાતા દેવાનું મુખ્ય કારણ શું છે, તે હવે સમજાશે. લાંબા સમયથી દર વર્ષે પરદેશ ઘસડાતા આ રૂપિયા દેશમાં જ રહ્યા હોત, તો વ્યાજ સાથે કેટલી માટી મૂડી દેશમાં ભેગી થઈ હતી અને તેમાંથી કેટલાય હજાર માઈલની રેલવે તો શું, પણ બીજાંચ કટલાં જાહેર બાંધકામે ઇંગ્લેંડ પાસેથી નાણાં ઉછીનાં લીધા વિના જ ઉપાડી શકાયાં હોત, તથા દેશની સુવ્યવસ્થા અને પ્રગતિનું બધું ખર્ચ સહેલાઈથી પૂરું પાડી શકાયું હોત. એ દર વર્ષે ચાલતી મોટી લૂંટ વડે ભેગી થયેલી મૂડીમાંથી જ ઇંગ્લંડ પાછું હિંસ્તાનને લોન તરીકે નાણું ધરે છે, તેમ જ બ્રિટિશ મૂડી” તરીકે ઓળખાતી મૂડીથી દેશની જમીન. વેપારહુનર અને ઉદ્યોગોને કબજે લઈ તેમાંથી પાછો મટે નફા પડાવી જાય છે. અરે ! એ પરદેશ મૂડીદારે એટલેથી ધરાતા નથી. તેમને તે દેશની ચાલુ મહેસૂલના પૈસામાંથી જ મૂડી મેળવીને વેપાર કરે છે. તેથી તેઓએ બૂમાબૂમ કરી મૂકી છે કે, સરકાર પોતાનાં નાણાં સરકારી તિજોરીમાં નાંખી મૂકવાને બદલે પ્રેસિડન્સી બેંકોમાં Page #38 -------------------------------------------------------------------------- ________________ ૨૮ હિં'દુસ્તાનની ગરીબાઈ 6: કેમ નથી રાખતી ! સર વેસ્ટલેંડે ચોખ્ખું કબૂલ કર્યુ. છે કે, ‘‘હિંદુસ્તાનનું નાણાંબજાર હિંદી સરકારની મહેસૂલની બચતનાં નાણાં સાથે ઘણું સંકળાયેલું છે. કારણકે, વેપારમાં રાકાયેલી ઘણી મૂડી એ બચતનાં નાણાંમાંથી જ મળી રહે છે. . . સામાન્ય રીતે સરકારી મહેસુલના દોઢ કરોડ રૂપિયા કલકત્તા કે મુંબઈની તિન્દ્રેરીમાં પડી રહ્યા હાત, તે હવે વેપારીઓને વેપાર માટે વાપરવા દેવામાં આવે છે.'' એટલે, ગરીબ હિંદીએ તે દેશના ‘ સેતાની ’રાજતંત્રના ખર્ચની ોગવાઈ કરવાની એટલું જ નિહ પણ, પેાતાના દેશના વેપારધંધામાંથી રૂા કરવા ગેારા વેપારીઓને મૂડી પણ પૂરી પાડવાની ! લાભ આ રીતે હિંદુસ્તાનની રાજકીય પરતંત્રતાના લઈ, જે લૂટ પડાવવામાં આવે છે, તે જ હિંદુસ્તાનનાં સ અનિષ્ટોનું મૂળ છે; અને તેની પાછળ તેમ જ તેની મદદથી જ કહેવાતું ‘ વેપારી ’ કે ધંધેદારી ાણુ આવે છે. વસ્તુતાએ ોઈ એ તા હિંદુસ્તાન ઇંગ્લેંડનું જરાય દેવાદાર નથી. ઇંગ્લેંડે હિંદુસ્તાનને ધીરેલા કે હિંદુસ્તાનમાં રોકેલા બધા પૈસા મૂળ હિંદુસ્તાનના જ છે; એટલું જ નહીં પણ તેનાથી કેટલાયગણા વધારે પૈસા વસ્તુતાએ ઈંગ્લંડે હિંદુસ્તાનમાંથી પડાવેલા છે. કમનસીબી તે એટલે સુધી છે કે, ઈંગ્લેંડે આખુ હિંદી સામ્રાજ્ય પણ હિંદુસ્તાનને જ પૈસે અને માટે ભાગે હિંદીઓનું લેહી રેડીને જ મેળવ્યું છે. બ્રિટિશ સામ્રાજ્ય વધારવામાં તેમ જ રાખવામાં કરાતું કેટલુંય ખર્ચ હિંદુસ્તાન પાસેથી વગર લેવેદેવે ગેરવાજબી રીતે પડાવવામાં આવે છે. એ બધાને વ્યાજ સાથે સરવાળા અને હિસાબ કાણુ, ક્યારે, કેવી રીતે કરશે ? અત્યારે પણ ઈંગ્લેંડનું તેનાં હિતા જાળવી Page #39 -------------------------------------------------------------------------- ________________ હિંદુસ્તાનને આર્થિક સ્ત્રાવ : ૨ દર વર્ષે જ્યાં દેશની ધનસંપત્તિમાંથી આટલી મોટી રકમ * હંમેશને માટે પરદેશ ઘસડાઈ જતી હોય, ત્યાં દેશના લોકોની અને તેના વેપારરોજગારની શી દશા થાય તેની કલ્પના કરવી મુશ્કેલ નથી. પરંતુ, હું નીચે દરેક ઇલાકા દીઠ જુદા જુદા સરકારી અમલદારના જ શબ્દો ટાંકીશ. . બંગાળ ઈ. સ. ૧૭૮૭માં સર જોન શોર લખે છે: “પહેલાંને દતિહાસ તપાસતાં જણાય છે કે, હિંદુસ્તાનના ઉત્તરના ભાગે, મેરેને અખાત, ઈરાની અખાત અને મલબાર કિનારા સાથે બંગાળ પ્રાંતનો ઘણે માટે વેપાર ચાલતો હતો; તથા તેને પરિણામે પ્રાંતમાં માલ તેમ જ રેકડની વર્ષોવર્ષ મેટી આવક થતી હતી. પરંતુ, ઈ. સ. ૧૭૬૫થી માંડીને બધું બદલાઈ ગયું છે. ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ પ્રાંતનો બધો વેપાર પિતાના. હાથમાં લઈ લીધું છે. તે વેપારમાંથી પૂરતું વળતર લોકોને પાછું મળવાને બદલે, તેનો બધે ભાગ ઈંગ્લેંડ જ ઘસડાઈ જાય છે. રોકડ તો નજીવા પ્રમાણમાં જ હવે બહારના ભાગમાંથી આવે છે. દેશને આંતરિક વેપાર ફરી ચાલતો થાય એવું માની લઈએ તો પણ, કંપની દેશની જે પેદાશ પરદેશ • ઈ. સ. ૧૮૯૮માં “ઇંડિયન કરન્સી કમિશન” આગળ રજૂ, કરેલા નિવેદનમાં લેખકે ઈ. સ. ૧૮૯૨-૩ થી ઈ. સ. ૧૮૯૬-૭ સુધીનાં પાંચ વર્ષ દરમ્યાન તે રીતે દેશમાંથી ઘડાયેલી કુલ રકમ બે અબજ રૂપિયા જેટલી જણાવી છે; એટલે કે વર્ષે તમારા તેનું પ્રમાણ ૪૦ કરોડ રૂપિયા થયું. Page #40 -------------------------------------------------------------------------- ________________ હિંદુસ્તાનની ગરીબાઈ ચડાવે છે, તે પેટે દેશમાં કશું જ પાછું ન આવવાનું હોવાથી, પહેલાં જેટલું વળતર દેશને કદી મળવાનું જ નથી.” ઈ. સ. ૧૭૯૦માં લોર્ડ કોર્નવોલિસ જણાવે છે: યુરોપમાં દર વર્ષે મોકલવામાં આવતી મેટી રકમ. કલકત્તાની તિજોરીને મદદ તરીકે આપવામાં આવતી રકમ, બીજા ઇલાકાઓની જરૂરિયાતો પૂરી પાડવા મેકલવામાં આવતી રકમ, તેમ જ બીજા અંગ્રેજો દ્વારા દર વર્ષે ઈગ્લેંડ મોકલવામાં આવતી બચત કે નફાની રકમ– એ બધું મળીને દર વર્ષે બંગાળમાંથી જે મેટી રકમ બહાર ઘસડાઈ જાય છે. તેની માઠી અસર ગયાં ઘણાં વર્ષોથી જણાવા લાગી છે, અને હાલમાં તો તે અતિ તીવ્ર બની ગઈ છે. પ્રાંતમાંથી ચલણું નાણું છેક જ ઘટી જવાને લીધે ખેતી તેમ જ સામાન્ય વેપારઉદ્યોગમાં ભારે મંદી આવી ગઈ છે.” ઈ. સ. ૧૮૩૭માં મિ. એફ. જે. શેર જણાવે છે : હિંદુસ્તાનના સુખના દહાડા પૂરા થયા છે. પહેલાં તેની પાસે જે પૈસો હતો, તેમાંથી મોટા ભાગ પરદેશ ઘસડી જવામાં આવ્યો છે, અને તેના વિવિધ કળાકૌશલ્યને હીન. અને સ્વાર્થી તંત્ર હેઠળ કચરી નાખવામાં આવ્યું છે.” વળી તે જણાવે છે: “આજે હુન્નર અને વિજ્ઞાનમાં હિંદીઓ આપણાથી પછાત પડી ગયા છે; તેથી એમ માનવું કે, સંજોગે અનુકૂળ હોવા છતાં તેઓ એવી પ્રગતિ કરી શકે તેમ નથી, એ તેમને અન્યાય કરવા જેવું છે. . . . વળી એવી ફરિયાદ વારંવાર કરવામાં આવે છે કે, “કાંઈ પણ નજીવું કરવાનું હોય છે તો તેને માટે કે સરકારને અરજી કરે છે, ભલે પછી તે એકાદ નાને રસ્તો હોય, નિશાળ Page #41 -------------------------------------------------------------------------- ________________ હિંદુસ્તાનના આર્થિક આવ - હાય સરકારે જ કરવું પણ શી રીતે ? અધી તેથ ડાય, કે ધર્માદા સંસ્થા હાય — પણ બધું તેઈ એ ! ” પરંતુ વસ્તુસ્થિતિ બીજી ઇંગ્લેંડમાં લેાકેા પાસે મબલક પૈસા છે અને તે પણ બધા વર્ગોમાં ઠીક ટીક વહેંચાયેલા છે. તેમ જ માતાની વ્યવસ્થા કરનાર જીવત સ્થાનિક તત્ર ત્યાં સુધારાની મેાટી મેટી યેાજનાએ ખાનગી વ્યક્તિએ જ ચેાજે છે અને અમલમાં મૂકે છે. પરંતુ, હિંદુસ્તાનમાં, કે જ્યાં સરકાર જ બધું એહિયાં કરી જવાની દાનત રાખી લેાકાને પેટપૂરતું જ ભાગ આવવા દે છે, જ્યાં સરકારે પહેલાનાં લગભગ બધાં જ સ્થાનિક તાતા નાશ કરી નાખ્યા છે, તથા જ્યાં રાજકર્તાનાં હિતેા પ્રજાનાં હિતા કરતાં તદ્દન જુદાં જ છે, ત્યાં લેાકેાને પેાતાની પાસેથી પડાવેલા પૈસામાંથી તેમના હિત પાછળ સરકાર થે ુ ધણું ખર્ચ કરે એમ ઇચ્છવાના હક છે.” વળી તે જણાવે છે, જ એ છે કે, આખી અંગ્રેજોને મૂળભૂત સિદ્ધાંત પ્રજાને પાતાના ફાયદા અને પેાતાનું હિત સાધવામાં શકય તેવી દરેક રીતે સાધનરૂપ અનાવવી. લેક ઉપર છેક છેલ્લી સુધીના કરવેરા હિંદી 66 30 નાખવામાં આવ્યા છે. આપણા હાથમાં જે જે પ્રાંત સપડાતે જાય છે, તેને આપણે પહેલાં કરતાં વધારે પૈસા પડાવવાનું ક્ષેત્ર જ બનાવી મૂકીએ છીએ. એ તે આપણી હંમેશની બડાઈ હાય છે કે, દેશી રાજાઓ કરતાં આપણે લેાકા પાસેથી કેટલાયગણું વધારે મહેસૂલ લઈ શકીએ છીએ. હિંદીએને દરેક પ્રકારની પ્રતિષ્ઠા અને મેાભાવાળી તેકરીઓમાંથી બાતલ રાખવામાં આવ્યા છે : માત્ર તે સ્થાન ત્યાં છે. Page #42 -------------------------------------------------------------------------- ________________ હિંદુસ્તાનની ગરીબાઈ સ્વીકારવા ગમે તે હલકામાં હલકા દરજજાને અંગ્રેજ કબૂલ થવો જોઈએ. . . . ટૂંકમાં, હિંદુસ્તાનનું અંગ્રેજી રાજ્ય, વસ્તુતાએ, લોકો પાસેથી વધારેમાં વધારે પૈસા પડાવનારું તથા જોહુકમી રાજ્ય છે. તેનો જોટા હિંદુસ્તાનમાં પહેલાં કદી જોવામાં આવ્યો નથી. અંગ્રેજી રાજ્ય હેઠળ સરકાર કે પૈસાદાર વ્યક્તિઓ કશી જ મર્યાદા વિના ગમે તેટલો અન્યાય કરી શકે છે; તથા તેમની પાસેથી પિતાને કરવામાં આવેલી નુકસાનીનો બદલો મેળવવો કેઈ ને માટે લગભગ અશક્ય છે. પરિણામે, લેકે આપણને એટલી હદે ધિક્કારે છે કે, આપણને નમાવી શકે તેવી કોઈ પણ સત્તાને આવકાર આપવા તેમ જ તેને પક્ષમાં ભળી જવા તેઓ એકપગે તૈયાર છે. . . . હું વારંવાર ભારપૂર્વક કહેવા માગું છું કે, આપણે પરદેશીઓ છીએ, કે જુદા રંગના કે ધર્મના છીએ તેથી લોકો આપણને ધિક્કારે છે એવું જરા પણ નથી; આપણા પ્રત્યે લોકોની લાગણી આવી વિપરીત થઈ છે. તેને માટે આપણે આપણી જાતને જ ધન્યવાદ આપવો જોઈએ.” મુંબઈ મિ. સેવિલ મેરિયટ, કે જે દક્ષિણ વિભાગના રેવન્યૂ કમિશ્નર હતા, તથા પછી ગવર્નરની કાઉંસિલના સભાસદ થયા હતા, તે ઈ. સ. ૧૮૩૬માં સર આર. ગ્રાન્ટને લખેલા પિતાના પત્રમાં જણાવે છે: “મારા અભિપ્રાય વ્યાવહારિક અનુભવ ઉપરથી બંધાયેલા છે, અને માત્ર પુસ્તકિયા અનુમાન નથી, એ તો તમે કબૂલ કરશે જ. ગયાં ઘણાં Page #43 -------------------------------------------------------------------------- ________________ હિંદુસ્તાનને આર્થિક આવ ૩૩ નથી હું તથા બીજા ઘણા જોતા આવ્યા છીએ કે, લેાકેાની અવનતિ થતી ચાલી છે: અને તેમાં પણ ખાસ કરીને ‘ રાજ્યની ધારી નસેા ' કહી શકાય તેવા ખેડૂત વની. દેશી રાજાએના અમલમાં લે! ઘણા ભારે તેમ જ ઝુલમાં કરવેરાના મેજા હેઠળ દબાયેલા હેાવા છતાં, તેમ જ મનસ્વી અત્યાચારે અને જુલમે। હેઠળ કચરાતા હેાવા છતાં, આપણા હળવા રાજ્યતંત્રની સરખામણીમાં વધારે સમૃદ્ધ હતા, એમ મારે કહેવું જોઇ એ. આ ચમકાવે તેવી વાત છે; પરંતુ તે સાચી છે એમાં શંકા નથી. મેં ઉપર ‘ઘણા ભારે તેમ જ જુલમી કરવેરા એવા શબ્દ વાપર્યો છે; પરંતુ મારા કહેવાની ગેરસમજ ન થાય તે માટે મારે ઉમેરવું જોઈ એ કે, કરવેરાની રકમ સંખ્યામાં નાની હેાય, પરંતુ તે ભરવાની લેાકેાની શક્તિ ન હાય, તે તે નાની રકમ પણ ભારે એજારૂપ થઈ પડે; જ્યારે, કરવેરાની રકમ સંખ્યામાં મેટી હાય, પરંતુ તે ભરવાની ક્ષેાકેાની તાકાત પ્રમાણમાં સારી હેાય, તેા તે મેટી રકમ એટલી બધી ખેાજારૂપ થઈ ન પડે. મારા કહેવાની મતલબ એ છે કે, આપણા તત્ર હેઠા મહેસૂલનું પ્રમાણ ઘટયું છે, તેના કરતાં તે ભરવાની ક્ષેાકેાની શક્તિ કેટલાયગણી ઓછી થઈ ગઈ છે. હિંદુસ્તાન દેશ કગાલિયતની છેવટની હદે પહોંચવા લાગ્યા છે. કથનના સમનમાં હું એક જ વિગત રજૂ કરીશ. વર્ષો દરમ્યાન સરકારી મહેસુલ ભરવા માટે લેાકેાને પેાતાની સધરેલી મૂડી -કે જે મૂળે જ પ્રમાણમાં બહુ નાની છે તેના ઉપર હાથ નાખવા પડયો છે. તે મૂડી ખીજ કાઈ નહીં, પણ ખેડૂતાનાં અંગત ઘરેણાં અને ઝવેરાત, કે જેમને મારા એ ગયાં Page #44 -------------------------------------------------------------------------- ________________ હિંદુસ્તાનની ગરીબાઈ તેઓ જરૂર પડશે લાભદાયક બાબતોમાં કે ખેતીને અંગે થોડા વખત માટે ગેર મૂક્વામાં વાપરી શકતા હતા. મને ખાતરી છે કે, તપાસ કરતાં જણાઈ આવશે કે, એ જરઝવેરાત તેમ જ ઢોરઢાંખર અને ઘરનાં વાસણો સુધ્ધાં હંમેશને માટે તેમના માલિકોએ સરકારે ભરવા ખાતર વેચી દીધાં છે. ગરીબાઈની આ દુ:ખજનક સાબિતી ઉપરાંત બીજી તેટલી જ સબળ સાબિતી, ખેડૂતવર્ગનાં ધાડાં ને ધાડાં નજીવી રોજીથી ગમે તે વૈતરું કરવા ઠેરઠેર રખડ્યા ઉપરની કડવી ટીકા ઉપરાંત તે જ લેખક. દર વર્ષે હિંદુસ્તાનમાંથી ઇંગ્લંડ ઘસડાઈ જતા ધોધની બાબતમાં, ઈ. સ. ૧૮૪૫ના ફેબ્રુઆરીની ર૦મી તારીખે મળેલી પ્રેપ્રાયટર્સની એક સભાના ચેરમેનના શબ્દો નીચે પ્રમાણે ટાંકે છે“હિંદુસ્તાનમાંથી આપણા દેશમાં “હમ ચાર્જિસ' તરીકે દર વર્ષે ૩,૦૦૦,૦૦૦ પાઉંડની રકમ આવે છે. તેને વાર્ષિક ખંડણી જ ગણવી જોઈએ. તે ઉપરાંત હિંદુસ્તાનમાં અંગ્રેજોની વ્યક્તિગત ખાનગી કમાણીના રૂપમાં ધનને ધોધ ત્યાંથી દરરોજ આપણા દેશમાં ઠલવાયાં જ કરે છે.” આ વસ્તુ ઉપર ટીકા કરતાં મિ. મેરિયટ જણાવે છે કે : “દેશની સાધનસંપત્તિમાંથી દર વર્ષે આટલી મોટી રકમ ઘસડાઈ જવા છતાં, પિતાને ઘણું ગંભીર નુકસાન થવા દીધા વિના, કેઈ પણ દેશ એવા ધોધને સહન કરી શકે, એમ મનને મનાવવું ઘણું મુશ્કેલ છે.” મિ. ગીબને ૧૪ વર્ષ બાદ ફરી ઈ. સ. ૧૮૪૦માં ન્યાયાધીશ તરીકે ગુજરાતમાં પાછા આવ્યા, ત્યારે તેમને, Page #45 -------------------------------------------------------------------------- ________________ હિંદુસ્તાનને આર્થિક આવ ત્યાં ને ત્યાં પડતીનાં ચિહ્નો માલૂમ પડયાં. પહેલાંના જેટલા મેટા પ્રમાણમાં તવંગર વના દેશીએ કાંય જણાયા નહીં. આપણા હાથમાં આ મુલક આવ્યે ત્યારે દેશના ઉપલા વર્ગના લોકો સુોભિત વાહના, ઘેાડાએ, અને ચિારકા વગેરેના જે ભષા રાખતા, તેમાંનું હવે કાંઈ દેખાતું નથી....સામાન્ય લેકા પણ ફરિયાદ કરે છે કે, પહેલાં તેમની પાસે પૈસા હતા; પણ હવે કાંઈ નથી. ’ મિ. રોટ નાઈટ ઈ. સ. ૧૮૬૮માં જણાવે છે : તાલુકદારા પાસેથી આપણે પહેલાંના કરતાં ત્રણગણા વધારે પૈસા માગીએ છીએ; અને બદલામાં વધારાને એક પણ લાભ તેમને આપણા તરફથી પાછા મળતા નથી. તેમના લેણદારાએ પાનાની રકમે વલ કરવા તેમની જાગીરે। અને ગામેા ઉપર બીએ આણી છે. આમ, તેઓ દેવામાં વધુ ને વધુ રતા જાય છે. તેમાંથી તે કદી છૂટા થઈ શકે તેવી આશા જ નથી. તો પછી તેમની સંતતિની શી દશા થવાની ?'' પ સાસ 66 લગભગ આખો જ કહી ઈ. સ. ૧૮૫૪ : મદ્રાસ સિવિલ સર્વિસના મહેલી અમલદાર મિ. મેકર્ડીલન જણાવે છે : ખેડૂતવર્ગો માટે એટલું તે ચે!કસ શકાય કે, તે “મેશાં ગરીમાઈમાં અને સામાન્ય રીતે દેવામાં ડૂબેલે ય છે...ખેડૂત ભાગ્યે જ પૈસા જુએ છે. તેનું રહેડાણ માટીની દીવાલેાવાળુ છાયેલું ખેલ જ હોય છે. તેમાં સરસામાન કહેવાય એવું તા કાંઈ હોતું જ નથી. તેના કુટુંબને ખેારાક Page #46 -------------------------------------------------------------------------- ________________ હિંદુસ્તાનની ગરીબાઈ પાણીમાં ઉકાળેલા દાણની કાંજી કે થોડા મીઠા મરચાવાળા ભાત હોય છે. તેના ઘરનાં માટીનાં વાસણે આપણું ઇંગ્લંડમાં વપરાતી સારી જાતની છે અને નળિયાંથી પણ ઊતરતી જાતનાં હોય છે. એ વગ પાસે પિત્તળનાં વાસણ નથી જ હોતાં એમ તો ન કહેવાય; પણ તે બહુ વિરલ હોય છે. મજૂરવર્ગની દશા તો બધી બાબતમાં તેનાથી પણ ઘણી ખરાબ હોય છે. તેના ઝૂંપડાની તો કશી કિંમત જ હેતી નથી; અને કેળવણી કે શિક્ષણનું તો તેનામાં નામનિશાન જ હોતું નથી.” વાયવ્ય પ્રાંત ઈ. સ. ૧૮૭૨ : કાનપુર જિલ્લાની આકારણીના અહેવાલમાં મિ. હેલસી જણાવે છે : “એમ કહેવા માગું છું કે, આ જિલ્લાના સામાન્ય ખેડૂતની ગરીબાઈ નજરે ન જેનારને તો, કલ્પનામાં પણ આવી શકે તેમ નથી. એ તો જમીન, જમીનદાર, શાહુકાર અને સરકારને એક હલકામાં હલકા ગુલામ છે, એમ જ કહેવું જોઈએ. . . . મારે દિલગીરી સાથે કહેવું પડે છે કે, પણ ભાગથી માંડીને ચાર-પંચમાંશ જેટલા ખેડૂતોની દશા મેં ઉપર જણાવી તેવી છે. ઘણાને મારું કહેવું અતિશયેક્તિભર્યું લાગશે; તેમ જ વસ્તુસ્થિતિ પણ એવી છે કે, તેના સમર્થનમાં આંકડાઓ પણ આપી શકાય તેમ નથી; છતાં, એ મારી નજરે જોયેલી વાત છે, એટલું તો નક્કી છે.” મદાંતા - ઈ. સ. ૧૮૭૩ : મિ. પેડર જણાવે છે: “આ તરફ લિગભગ એવી સાર્વત્રિક માન્યતા છે કે, લોકોની સ્થિતિ Page #47 -------------------------------------------------------------------------- ________________ હિંદુસ્તાનને આર્થિક સ્ત્રાવ આપણું રાજ્ય હેઠળ ઉત્તરોત્તર ખરાબ થતી જાય છે અને એ વસ્તુ ઉપર સરકારે ગંભીરતાપૂર્વક વિચાર કરવો જોઈએ.” સમગ્ર હિંદુસ્તાન આખા હિંદુસ્તાન વિષે ઈ. સ. ૧૮૬૪માં બોલતાં (સર જોન લોરેન્સ) જણાવે છે : “હિંદુસ્તાન મુખ્યત્વે ઘણે ગરીબ દેશ છે. લેકાના મેટા ભાગને નિર્વાહ પૂરતું પણ ભાગ્યે જ મળે છે.” - મિ. ગ્રાન્ટ કે આમની સભામાં બોલતાં (ઈ. સ. ૧૮૭૧) જણાવ્યું છે : “ ઇલંડની આવક વાર્ષિક ૮૦૦,૦૦૦,૦૦૦ પાઉંડની મનાય છે; જ્યારે આખા બ્રિટિશ હિંદુસ્તાનની આવક ૩૦૦,૦૦૦,૦૦૦ પાઉંડની જ છે. એટલે કે, બીજા શબ્દોમાં કહીએ તો, ઇંગ્લંડની માથાદીઠ આવક ૩૦ પાઉંડ છે, જ્યારે હિંદુસ્તાનની માત્ર ૨ પાઉંડ જ છે.” અર્થાત, મેં અત્યાર સુધી કરેલી ગણતરીઓમાં જે જણાવ્યું હતું, કે હિંદુસ્તાનના લેકની માથાદીઠ વાર્ષિક પેદાશ માત્ર ૪૦ શિલિંગ છે, તેને હિંદી વજીર જેવા મોટા સરકારી અમલદારનો પણ ટેકો છે. આમ, જે એ વસ્તુ સાચી તો છે જ – તો પછી હિંદુસ્તાનના મેટા ભાગના લેકીને લંડ લોરેન્સ પિતે કહે છે તેમ “નિર્વાહ પૂરતું પણ ભાગ્યે જ મળતું હોય, તેમાં શી નવાઈ છે? આ વસ્તુસ્થિતિ પોતે જ એવી છે કે, જે હરકેાઈને વિચાર કરતા કરી મૂકે; તેને માટે બીજી દલીલો કે ઉત્તેજનાની જરૂર નથી. Page #48 -------------------------------------------------------------------------- ________________ કરવેરાને બોજો ઑર્ડ મેએ માર્ચની ત્રીજી તારીખે (ઈ. સ. ૧૮ ૧ ) કરેલા ભાષણમાં એવું સાબિત કરવાના પ્રયત્ન કર્યો છે કે, હિંદુસ્તાનને કરવેરે લોકોને કચરી નાખે તેવો’ નથી. આ પ્રકરણમાં હું તેમની દલીલની વિગતવાર તપાસ કરવા માગું છું. મેં ઉપર જણાવ્યું છે કે, હિંદુસ્તાનની વાર્ષિક આવક માથાદીઠ ભાગે બે પાઉંડ એટલે કે ૪૦ શિલિંગની છે. લે મેયાએ પણ એ અંદાજને, ‘મિ. ગ્રાન્ટ કે પૂરતી તપાસ કરીને તારવે” માનીને, સ્વીકાર્યો છે. પરંતુ એટલું સ્વીકાર્ય બાદ લોર્ડ મેયો હિંદુસ્તાનના કરવેરાના બેજને બાજા દેશના કરવેરાના બેજા સાથે સરખાવે છે. એમ કરતા પહેલાં, તે હિંદુસ્તાનની કુલ કરવેરાની આવકમાંથી અફીણની ખંડણીની, અને તેવી બીજા પ્રકારની આવકને જમીન મહેસૂલ ખાતે ગણીને બાદ કરે છે, અને પછી જે બાકી રહે, તેને બીજા દેશના Page #49 -------------------------------------------------------------------------- ________________ કરવેરાને બે ૩૯ કરવેરા સાથે સરખાવે છે. જોકે, બીજા દેશોના કરવેરાની રકમમાંથી તેવી બાદબાકી તેમણે કરી છે કે કેમ, તે હું જાણતો નથી. પરંતુ તે મુદ્દા ઉપર આપણે પાછા ફરીથી આવીશું. મેચે સાહેબ જણાવે છે કે, હિંદુસ્તાન દર વર્ષે માથાદીઠ ૧ શિલિંગ ૧૦ પિન્સ જેટલો કરવેરે ભરે છે; જ્યારે તુર્કસ્તાન છેશિલિંગ ૯ ;િ રુશિયા ૧ર શિલિંગ ૨ પેન્સ; પેન ૧૮ શિલિંગ ૫ પેન્સ; ટ્રિયા ૧૯ શિલિંગ ૭ પેન્સ અને ઈટાલી ૧૭ શિલિંગ જેટલો કરવેરો ભરે છે. એ ઉપરથી તે એવો નિર્ણય તારવે છે કે, હિંદુસ્તાનને કરવેરે “કચરી નાખે તે’ નથી. હવે, તેઓ સાહેબ કચરી નાખે તેવો' એ શબ્દનો શો અર્થ કરે છે, તે હું નથી જાણત; પરંતુ તે એક મુખ્ય વાત જ ભૂલી જાય છે ક, હિંદુસ્તાનની માથાદીઠ આવક જ મૂળે ૪૦ શિલિંગ છે; તથા તેટલામાંથી લોકોની જીવનનિર્વાહની ખાસ આવશ્યકતાઓ જ પૂરી પડી શકતી નથી; બીજી સુખસગવડે, કે ખરાબ વર્ષો માટે બચતની વાત તે પડતી જ મૂકીએ. પરિણામે, દુકાળનો સ્પર્શમાત્ર થતાં જ લાખો માણસો ભૂખે ટળવળતા મરી જાય છે. આ વસ્તુસ્થિતિ પતે જ ‘કરી નાખે તેવી’ નથી ? કે જેથી, તેટલી નામની આવકમાંથી પણ રસરકાર પરાણે જે રકમ કરવેરા તરીકે પડાવે છે, તે કચરી નાખે તેવી છે કે નહિ, તેની આવી ચર્ચા આ ઉપરાંત એક બીજી અગત્યની વાત પણ મે સાહેબ ભૂલી જાય છે. તે એ કે, બીજા દેશોમાં કરવેરાની જે રકમ સરકાર ઉઘરાવે છે, તેનો અધ ભાગ બીજે રૂપે પછીથી Page #50 -------------------------------------------------------------------------- ________________ હિંદુસ્તાનની ગરીબાઈ લકાને જ પાછો મળે છે; બીજા શબ્દોમાં કહીએ તો તે આખી રકમ દેશમાં જ ખર્ચાતી હોવાથી દેશમાં જ રહે છે. પરંતુ હિંદુસ્તાનની માથાદીઠ ૪૦ શિલિંગ જેટલી કંગાળ પિરાશમાંથી ૨૫,૦૦૦,૦૦૦ પાઉંડ તો દર વર્ષે હંમેશને માટે ખા દેશની બહાર જ તણાઈ જાય છે, જેથી દર વર્ષે નવી પેદાશ કરવા માટે જોઈતી મૂડી કે ઉદ્યોગશક્તિ દેશમાંથી - ઉત્તરોત્તર ઘટતી જાય છે, અને પરિણામે કરવેરે વધુ ને વધુ કચરી નાખનારે” બનતો જાય છે. ન હવે, આપણે, બીજા દેશના કરવેરા સાથે સરખામણી કરવાની સાચી રીત કઈ હોઈ શકે, તે મુદ્દા ઉપર આવીએ. દરેક પ્રજાને દર વર્ષે ખેતી, ખાણ, ઢોરઉછેર, હુન્નર ઉદ્યોગ, વેપાર વગેરે દ્વારા અમુક આવક થાય છે. એ કુલ આવકમાંથી તે પ્રજાને પિતાના જીવનની જરૂરિયાતો પૂરી પાડવાની હોય છે. હવે, પ્રજા ઉપર કરવેરાનો કુલ બોજો કેટલો છે તે જાણવું હોય, તો તેને સીધે રસ્તો એ છે કે, સરકાર દેશની કુલ પેદાશમાંથી કેટલી રકમ દેશનું રાજતંત્ર ચલાવવા માટે પ્રજા પાસેથી દર વર્ષે માગે છે અને લે છે, તે નક્કી કરવું. તે રકમને કરવેરે કહે, મહેસૂલ કહે, કે બીજું કાંઈ કહો. હિંદુસ્તાનના દાખલામાં પણ સરકાર તે રકમ જમીનમહેસૂલ તરીકે લે છે, કે અફીણના વેરા તરીકે લે છે, કે બીજા કેઈ રૂપમાં લે છે, તે વસ્તુ અગત્યની નથી. કારણ, એ તો ઉઘાડું જ છે કે, તેટલી રકમ સરકારે પ્રજા પાસેથી લીધી ન હોત, તો તે પ્રજા પાસે જ રહી હોત, કે પ્રજાને જ મળી હોત. આ દષ્ટિએ આપણે ઈગ્લંડનો કરવેર તપાસીએ તો જણાશે કે, તે દેશની કુલ Page #51 -------------------------------------------------------------------------- ________________ કરવેરાને બે ૮૦૦,૦૦૦,૦૦૦ પાઉંડની વાર્ષિક આવકમાંથી ત્યાંની સરકાર પિતાના ખર્ચ પેટે વાર્ષિક ૭૦,૦૦૦,૦૦૦ પાઉંડ લોકો પાસેથી લે છે; એટલે કે લોકોની માથાદીઠ વાર્ષિક ૩૦ પાઉંડની આવકમાંથી ૨૩ પાઉંડ અથવા બીજા શબ્દોમાં આઠ ટકા લે છે. જ્યારે, હિંદી સરકાર હિંદી પ્રજાની કુલ ૩૪૦,૦૦૦,૦૦૦ પાઉંડની વાર્ષિક આવકમાંથી ૫૦,૦૦૦,૦૦૦ પાઉંડ એટલે કે લોકોની માથાદીઠ વાર્ષિક ૪૦ શિલિંગની આવકમાંથી ૬ શિલિંગ અથવા તો ૧૫ ટકા લે છે. હવે જણાશે કે, હિંદુસ્તાનની સરકાર ઇંગ્લંડની સરકાર કરતાં ઓછો કરવેરો લે છે કે વધારે. 0 ટકા * સરખાવા જુદા જુદા દેશોના ઈ. સ. ૧૮૮૦ના આંકડા : દેશ માથાદીઠ આવક માથાદીઠ કરવેરો પાઉંડ જર્મની ૧૮ ૭ ૧૦,૭ ક્રિાન્સ ૨૫.૭ ૧૩, ૨૩ બેજિયમ ૨૨.૧ હોલેન્ડ ૨૬.૦ રુશિયા ૯.૯ ડેનમાર્ક ૨૩.૨ ૫.૧૭ : અમેરિકા ૨૭.૨ ૩.૯ ૫.૦ ઓસ્ટ્રેલિયા ૪૩૪ ૧૬.૨ ઇંગ્લેંડ ૩૫.૨ ૬.૯૨ હિંદુસ્તાન ૨.૦ . ૧૪.૩ કેનેડા Page #52 -------------------------------------------------------------------------- ________________ હિંદુસ્તાનની ગરીબાઈ ઉપરાંત એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે, હાથી ઉપર એક ટન વજન ના તો તેને કંઈ વિસાતમાં પણ ન હોય, પરંતુ નાના બાળક ઉપર થોડા શેર વજન ના તો પણ તે કચરાઈ જાય. અંગ્રેજ પ્રજા પોતાની માથાદીઠ વાર્ષિક ૬૦૦ શિલિંગની આવકમાંથી ૫૦ શિલિંગ કરેરે ભરે. અને હિંદી પ્રજા પોતાની ૪૦ શિલિંગની આવકમાંથી ? શિલિંગ કરવેરો ભરે, એ બેમાં મોટો ફેર છે. કરવેરાનો બે સહેલાઈથી ઊંચકી શકાય એવો છે કેચરી નાખે તેવો છે, એ નકકી કરવાનું સાધન, તે કરવેરો ભરવાની લોકોની શક્તિ કેટલી છે તે જાણવું, એ છે. મોટે ભંડાર હોય, તેમાંથી તમે ટોપલી ભરીને આપી દે, તો પણ તમને કાંઈ ન અડે; પરંતુ પેટ પૂરતું પણ ન હોય, તેમાંથી એક મૂઠી જેટલું પણ કોઈ લઈ લે, તે તમારા પગ ભાગી જાય. - વળી, ઉપર જણાવ્યું તેમ, હિંદુસ્તાનની બાબતમાં તા. તે કરવેરાની રકમને મોટો ભાગ પરદેશ ઘસડાઈ જતા હોવાથી, દેશની આવક દર વર્ષે ઘટતી જાય છે, ત્યારે બીજી બાજુ છેલ્લાં કેટલાંય વર્ષોથી કરવેરાની રકમ સરકાર વધારતી જ જાય છે. આ સ્થિતિમાં હિંદુસ્તાનની પ્રજા ઉપરને કરવેરાનો બોજો ‘કચરી નાખનારે' ન કહેવાય તે બીજું શું કહેવાય ? Page #53 -------------------------------------------------------------------------- ________________ ૫ બેસતા જતા ભાવે ૧ એવી દલીલ કરવામાં આવે છે કે, પરદેશનાં માર હવે ખુલ્લાં થવાથી હિંદુસ્તાનના ખેડૂતોને તેમની પેદાશના ભાવ સારા ઊપજે છે. અને હિંદુસ્તાનની વસ્તીના મેટે ભાગ ખેડૂત છે, એટલે આખા દેશ હવે પહેલાં કરતાં વધુ તવગર થતા જાય છે! આગળનાં પાનાંમાં દેશની કુલ પેદાશની જે કિંમત દેશના લેાંકાને ઊપજે છે તેને હિંસામ મે બતાવ્યા છે. તે ઉપરથી સિદ્ધ થાય છે કે, દેશની કુલ આવક દેશની વસ્તીને જીવતી રાખવા માટે પણ પૂરતી નથી, એટલે કાઈ સામાન્ય દલીલથી કે કલ્પનાથી કશું જુદું સિદ્ધ થઈ શકે તેમ નથી. છતાં ખેતીની પેદાશના વધારે ઊપજતા ભાવેા, મજૂરીના વધી ગયેલા દરેશ, અને દેશમાં દર વર્ષ મોટા પ્રમાણમાં આવતું સેાનું અને ચાંદી એવી એવી Page #54 -------------------------------------------------------------------------- ________________ ૪૪ હિંદુસ્તાનની ગરીબાઈ વાતો કરીને દેશમાં એવો ખ્યાલ ઊભો કરવામાં આવે છે કે, લોકે તવંગર થતા જાય છે. તેથી એ બધી બાબતનો ખુલાસે કરવાની જરૂર છે. આ તથા પછીના પ્રકરણમાં આપણે એ મુદ્દાઓની જ તપાસ કરીશું. વસ્તુઓના ભાવ સામાન્ય રીતે નીચેનાં ત્રણમાંથી ગમે તે એક કારણે વધી શકે : ૧. પરદેશ સાથેના વેપારમાં લાભદાયક વધારો થવાથી દેશની નિકાસના બદલામાં સારે નફો મળવા લાગે; અને તેને કારણે દેશમાં વધેલી મૂડી અને સમૃદ્ધિને કારણે લેકમાં વસ્તુઓની માગ વધે તથા તેને કારણે વસ્તુઓના ભાવ ઊંચા આવે. આમ, લોકોની સર્વસામાન્ય સમૃદ્ધિને કારણે જે ભાવો ચડે, તે દેશની આબાદીની નિશાની છે, એમાં શંકા નથી. ૨. દેશની આબાદી ન વધી હોય; પરંતુ અમુક ખાસ પ્રજનને અર્થે, દેશના બીજા ભાગમાંથી કે પરદેશમાંથી પસાના અમુક જથે ઉછીને આણી, દેશના કોઈ ભાગમાં રેલવે છે તેવું બીજું બાંધકામ શરૂ કરવામાં આવે, જેથી તે ભાગમાં મજૂરોની મોટી સંખ્યા ભેગી થઈ જાય, પરંતુ તે પ્રમાણમાં તેમની અન્ન વગેરેની જરૂરિયાતો બહારથી લાવવાનાં સાધન પૂરતાં ન હોવાથી, તે ભાગ પૂરતા અનાજ વગેરેના ભાવો તાત્કાલિક ચડી જાય. એ રીતે તાત્કાલિક તેમ જ અમુક ભાગમાં ચડેલા ભાવોને, આખા દેશની સર્વસામાન્ય આબાદીની નિશાની ન જ કહી શકાય. : ૩. ઉપરના બંને કારણેમાંથી એક પણ અમલમાં ન આવ્યું હોય, પરંતુ ખરાબ વર્ષને કારણે અનાજ વગેરેની પેદાશ જ લોકોને જોઈએ તે કરતાં ઓછી થઈ હોય, તથા Page #55 -------------------------------------------------------------------------- ________________ ૪૫ બેસતા જતા ભાવો બહારથી અનાજ આવવાની સગવડ ન હોય, તેને કારણે વસ્તુઓની અછત થઈ જાય, અને સામાન્ય ભાવો ચડી જાય. આ રીતના ચડેલા ભાવો એ દેશની આબાદીની નિશાની ન હોતાં, દેશ ઉપર આવી પડેલી આફતની નિશાનીરૂપ છે. હવે, આ ત્રણમાંથી પહેલું કારણ આપણે તપાસીશું, તે જણાશે કે, પરદેશ સાથે વેપાર વડે દેશની સમૃદ્ધિમાં અને મૂડીમાં કાંઈ વધારો થવાને બદલે વરસોવરસ દેશની પેદાશમાંથી જ ૭,૦૦૦,૦૦૦ પાઉંડ બહાર તણાઈ જાય છે. * એટલે, એ તો ઉઘાડું છે કે, પરદેશ સાથેના વેપારથી દેશની મૂડી કે સમૃદ્ધિ વધી નથી; એટલે તેને કારણે વસ્તુઓના ભાવ સારા ઊપજે છે, એમ બની શકે જ નહિ. વળી, પરદેશ સાથે કેટલાક વેપાર તો ફરજિયાત છે : પરદેશમાં વસ્તુઓના ભાવ સારા ઊપજે છે તેથી નથી. જેમ કે બંગાળ, મદ્રાસ વગેરે દરિયાકિનારા પાસેના પ્રાંતોમાંથી ચોખા દેશની અંદરના ભાગમાં પહોંચાડવાનાં સારાં સાધન ન હવાથી, લેક પરદેશી વહાણો મારફતે પરદેશ ચડાવી દે છે. વળી, રાજકીય કારણોને લીધે ઈગ્લેંડને જે રકમ ફરજિયાત ભરવી પડે છે, તે પેટે પણ કેટલીય નિકાસ દેશમાંથી ફરજિયાત કરવી પડે છે. • દેશના વેપારમાંથી કાંઈક તો ન આવતો જ હશે; તેમ જ ચીન જતા અફીણમાંથી તો ચાખી આવક જ થાય છે. પરંતુ, તે બધું તણાઈ જાય છે, અને ઉપરતમાં આવક-નિકાસના આંકડામાં દર વરસે આટલી ખાધ આવે છે, એ ધ્યાનમાં રાખવાનું છે. Tona! Page #56 -------------------------------------------------------------------------- ________________ હિંદુસ્તાનની ગરીબાઈ પરદેશમાં ભાવ સારા ઊપજે છે, તેથી દેશમાંથી વસ્તુઓની નિકાસ નથી થતી, એ વસ્તુ તો આપણે સાબિત પણ કરી શકીએ તેમ છીએ. જે એમ સિદ્ધ થાય કે, હિંદુસ્તાનની ચીજોને ભાવ પરદેશી બજારમાં ગયાં પંદર વર્ષોથી એકસરખા જ રહ્યા છે, તો તેમાંથી શું ફલિત થાય? એ જ કે, કાં તો હિંદુસ્તાનમાં પોતામાં ભાવમાં કાળી વધારે થયો નથી, અથવા તે હિંદુસ્તાનના લોકે એટલા પરગજુ છે કે, તેમના પિતાના દેશમાં ભાવ વધ્યા હોવા છતાં, તેઓ પોતાની ચીજોને ભાવમાં જરા પણ વધારે કર્યા વિના હજારે ગાઉ દૂરનાં પોતાનાં ભાંડુઓને ખાવા માટે મોકલી આપે છે. એટલું જ નહીં, પણ કેટલાક દાખલાઓમાં તે, દેશમાં જે ભાવ ઊપજે છે, તેથી પણ ઓછું લઈને ! હું નીચે હિંદુસ્તાનની નિકાસની કેટલીક મુખ્ય ચીજોના ગયાં પંદર વર્ષથી ઇંગ્લંડના બજારમાં ઉપજતા ભાવોના આંકડાઓ * આપું છું. હદ્રટને દર ઈ. સ. પા. શિ. ૫. ઈ. સ. પા. શિ. પે. ૧૮૫૭ ૨–૮–૮ ૧૮૬૬ ૪–૧૨–૦ ૧૮૬૦ ૧–૧–૦ ૧૮૬૮ ૩–૧૨-૮ ૧૮૬૩ ૮-૧૮-૧૧ ૧૮૭૦ – ૫-૬ અમેરિકન યુદ્ધને કારણે રૂના ભાવોએ વચમાં ઉછાળે માર્યો હતો, પણ હવે ધીમે ધીમે ભાવ તેમની જૂની સ્થિતિએ આવતા જાય છે. છે “પાર્લામેન્ટરી રીટર્ન-ઈ. સ ૧૮૭૦ માંથી. Page #57 -------------------------------------------------------------------------- ________________ ગળ બેસતા જતા ભાવે ગm હદ્રવેટને ભાવ હેદ્રવેટને ભાવ ઈ. સ. પા. શિ. પ. ઈ. સ. પાશિ. પિ. ૧૮૫૫ થી–પ૯ ૩–૧૧–૦ ૧૮પ૭ ૩૩–૧૩-૧૧ ૧૮૬૦ થી–૬૪ ૩–૧૬–૭ ૧૮૬ ૩૫–૧૦–– ૬ ૧૮૬૫ થી-૭૦ ૩–૧૨–૦ ૧૮૭૦ ૩૫–૪–૮ - ગળીની બાબતમાં તો હિંદુસ્તાનને એક રીતનો ઇજારે જ કહેવાય. છતાં તેની વધેલી માગની દૃષ્ટિએ તેના ભાવમાં ખાસ વધારે થયેલો ન કહેવાય. ખા હંડ્રવેટને દર ઈ. સ. પા. શિ. ૫. ઈ. સ. પા. શિ. પ. ૧૮પપ ૦-૧૪– ૧૮૬૫ ૦–૧ –૪ ૧૮૫૧ ૦–૧૧–૩ ૧૮૬૯ ૦–૧૦–૮ ૧૮૬ ૨ ૦-૧૧-૧૦ ૧૮૭૦ ૦-૧૦-૧૧ ચેખા તો સૌથી અગત્યની વસ્તુ છે. ઉપર જે નાવ જણાવ્યા છે, તે ઇંગ્લંડમાં જતા સુધીનું ખર્ચ અને નકો વગેરે ઉમેરતાં ઊપજેલા ભાવે છે. એ તપાસતાં જણાશે કે, તેના ભાવમાં કશો વધારે વર્ષો થયાં યે નથી. અને છતાં, તે અરસામાં હિંદુસ્તાનમાં ત્રણ કે ચાર દુકાળે પડી ગયા; તથા દુકાળવાળા ભાગમાં તો લકાને બચાવવા માટે ગમે તે કિંમતે પણ અન્ન મળી શકતું નહોતું. આ એક જ વસ્તુ એ સાબિત કરવા માટે પૂરતી છે કે, જે ઇગ્લેંડ છેલ્લાં પંદર વર્ષથી એકસરખા ભાવે Page #58 -------------------------------------------------------------------------- ________________ ૪૮ હિંદુસ્તાનની ગરીબાઈ હિંદુસ્તાનના ચોખા મેળવી શકે છે. તો હિંદુસ્તાનમાં તેના ભાવોમાં કશે ખાસ વધારો થયો હોવો ન જોઈએ, કે જેને પરિણામે તેની સમૃદ્ધિ વધી હોવી જોઈએ એવું સાબિત કરી શકાય. ખાંડ અળસી હેદ્રટે દર કવાર્ટરને ભાવ ઈ. સ. પા. શિ. પ. ઈ. સ. પા. શિ. એ. ૧૮૫૫ ૧–૯–૮ ૧૮૫૫ ૩-૧૧૧૮૫૮ ૧-૧૦-૩ ૧૮૫૯ ૨-૯-૯ ૧૮૬ર. ૧-૬-૯ ૧૮૬૪ ૨-૧૯-૭ ૧૮૬૮ ૩–૧-૮ ૧૮૭૦ ૧–પ– ૧૮૭૦ ૨-૧૯-૭ એટલે કે, મૂળ ભાવોમાં વાસ્તવિક ઘટાડો જ થતા ચાલ્યો છે. સરસવ ઊન ચા ઈ. સ. કવાર્ટરનો ભાવ ઈ. સ. રતલનો દર ઈ. સ. રતલનો દર પા. શિ. પ. પેન્સ શિ. પે. ૧૮૫૫ ૩–૯-૮ ૧૮૫૫ ૮ ૧૮પ૬ ર–૪૩ ૧૮૫૮ ૨–૧–૪ ૧૮૫૮ ૬ ૧૮૫૯ ૨-૦ ૧૮૬ ૩ ૨–૧૦–૬ ૧૮૬૨ ૧૦ ૧૮૬૨ ૧-૯ ૧૮૬૭ ૨-૧૨-૬ ૧૮૬૭ 99 ૧૮૬૮ ૧-4 - ૧૮૬૯ ૨-૧૮-૧૧ ૧૮૬૯ ૧૮૬૯ ૧૮૭૦ ૩–૪–૧૧ ૧૮૭૦ ૭ ૧૮૭૦ ૧-૯ * આમ, હિંદુસ્તાનની નિકાસની મુખ્ય ચીજોના છેલ્લાં પંદર વર્ષ દરમ્યાન પરદેશમાં ઊપજતા ભાવના Page #59 -------------------------------------------------------------------------- ________________ બેસતા જતા ભાવે આંકડાઓ ઉપરથી જણાય છે કે, હિંદુસ્તાનમાં તે ચીન્હેના. ભાવ કાંઈ ખાસ પ્રમાણમાં વધ્યા હૈાવા ન જોઈએ. તે પછી ‘મેટા પ્રમાણમાં ' ભાવે વધારે ઊપજવાની તા વાત જ કર્યાં રહી ! મૂળે તે એવાં કારણેા જ દેખાતાં નથી * જેથી એમ અને. તેથી ઊલટુ, દેશની મૂડી અને ઉદ્યોગશક્તિમાં ઘટાડા કરે એવાં કારણેા સતત કામ કરી જ રહ્યાં છે; જેથી પરિણામે દેશની સમૃદ્ધિ વધવાને બદલે ઘટતી જાય. અલબત્ત, દેશના કેટલાક ભાગેામાં ભાવ સારા ઊપજતા દેખાય છે. પરંતુ, તે, મેં ઉપર જણાવેલા બીજા કારણને લીધે છે. છેલ્લાં વીસ વર્ષ દરમ્યાન રેલવેના આંધકામ માટે ૮૨,૦૦૦,૦૦૦ પાઉંડ હિંદુસ્તાનમાં પરદેશથી આવ્યા છે. તેમાંથી ૨૬,૦૦૦,૦૦૦ પાઉંડ તે! ઇંગ્લેંડમાં સરસામાન ખરીદવામાં જ વપરાયા છે; એટલે બાકીના ૫૫,૦૦૦,૦૦૨ હિંદુસ્તાનમાં ખર્ચાયા છે. તે રકમ, ગેારા સુપરવાઇઝરશ, ઇજનેરે। અને અમલદારોના પગારે આદ કરતાં, દેશના જે ભાગેામાં ખરચાઈ, તે ભાગેામાં મજૂરા મેટી સંખ્યામાં ભેગા થવાથી, આજુબાજુના પ્રદેશામાં ખેતીકામમાં મજૂરાની તાણ્ પડવાથી, તથા બીજા ભાગામાંથી તે ભાગમાં અનાજ લાવવાનાં સારાં સાધનેને અભાવ હેાવાથી, ત્યાં ભાવેા વધારે ઊપજતા દેખાય છે. જેમ કે, મધ્યપ્રાંતામાં ઈ. સ. ૧૮૬૭-૮માં જે ભાગેામાં ચાખાના ભાવ વધારે હતા, તે ભાગેામાં રેલવે ધાતી હતી; અને જ્યાં રેલવેનું કે તેવું બીજું બાંધકામ થતું ન હતું, ત્યાં ભાવ ઓછા હતા. દાખલા તરીકે હૈાસંગાબાદમાં ભાવ ૫ રૂપિયે મણ હતા; અને બૈતુલમાં ૪ Page #60 -------------------------------------------------------------------------- ________________ હિંદુસ્તાનની ગરીબાઈ .૪ રૂપિયે મણ હતો. જ્યારે, સંબલપુરમાં ૧ રૂપિયા બે આના હતો, બિલાસપુરમાં ૧ રૂપિયે હતો, અને ભંડારામાં બે રૂપિયા હતો. તે વર્ષે મદ્રાસ ઇલાકામાં પણ એ જ દશા છે. જેમ કે, રેલવે લાઈન કે તેવાં બીજાં બાંધકામવાળા કુડપ્પામાં ગાર્સ (એટલે કે ૯૨૫૬ રતલ) ને ૪૯ર રૂપિયા છે; કઈમ્બતુરમાં ૪૭૪ રૂપિયા છે; તથા મદુરામાં 199 રૂપિયા છે. પરંતુ તેવા કોઈ બાંધકામ વિનાના વિજાગાપટ્ટમમાં ર૦૩ રૂપિયા છે; ગોદાવરીમાં ૨૨૨ રૂપિયા છે, અને ગંજમમાં ૨૩૨ રૂપિયા છે. તે જ દશા પંજાબ અને વાયવ્ય પ્રાંતોમાં ઈ. સ. ૧૮૬૮-૯ ના આંકડાઓ ઉપરથી સ્પષ્ટ દેખાઈ આવે છે. જેમ કે, રેલવે લાઈન બંધાઈ ગઈ હોવાથી દિલ્હીમાં ઘઉંનો ભાવ રૂપિયે પર રતલ છે, અને અંબાલામાં ૪૮ રતલ છે; પરંતુ રેલવે લાઈન જ્યાં બંધાવાની શરૂ થઈ હતી. તેવા મુલતાનમાં ભાવ ૩૪ રતલ છે, અને પેશાવરમાં ૩૦ રતલ છે. મુંબઈ ઇલાકામાં ગયાં થોડાં વર્ષ દરમ્યાન રૂનો ભાવ સારે આવ્યાથી, તેમ જ રેલવેનાં બાંધકામ ચાલુ હોવાથી હિંદુસ્તાનના બીજા ભાગે કરતાં ભારે પ્રમાણમાં ઊંચા છે; છતાં, જ્યાં રેલવેનાં બાંધકામ અને રૂની આવક એ બંનેની ભેગી અસર છે, તેવાં મુંબઈ, વડોદરા, સુરત, ભરૂચ, ખેડા અને અમદાવાદમાં બીજા ભાગ કરતાં ભાવો સૌથી વધારે છે. પરંતુ બેલગામ કે ધારવાડ, જેઓ રેલવેલાઈને ઉપર નથી, ત્યાં ભાવ ઓછા છે. એ જ સ્થિતિ બંગાળમાં પણ ઈ. સ. ૧૮૬૮ દરમ્યાન રેલવે લાઈનથી દૂરના ટિપરા, પૂર્ણિયા, કટક, પૂરી, ઢાકા Page #61 -------------------------------------------------------------------------- ________________ બેસતા જતા ભાવે ૨૧ અને માનભ્રમ જિલ્લાએના આછા ભાવામાં, અને રેલવે બાંધકામવાળા જિલ્લાઓના ઊંચા ભાવેામાં દેખાઈ આવે છે. આમ આપણે લેઈ આવ્યા કે, ત્યાં જ્યાં ભાવમાં થાડા પણ ઉછાળા આવ્યા હતા, ત્યાં રેલવે કે બીજા જાહેર આંધકામે તે અંગે પૈસા ખરચાયાને લીધે આવ્યા હતા; અને તે પણ સ્થાનિક તેમ જ તાત્કાલિક હતા. વે હું એ અતાવવા માગુ છું કે, જેમ જેમ દરેક પ્રાંત અંગ્રેજ હકૂમત હેઠળ આવતા ગયા, તેમ તેમ તે ભાગે!માંથી પૈસા પરદેશ ઘસડાવાના શરૂ થવાને લીધે, કુદરતી રીતે જ વસ્તુઓના ભાવા બેસતા ગયા છે. મદ્રાસ. ઈ. સ. ૧૮૧૩ ઈ. સ. ૧૮૫૨ વેટે દર રા. પે. ૭-૬ થી ૩-૦ થી ૩-૬} શિ. પે. ૯-૨ ભાવ એકદમ આટલા બધા બેસી જવાથી સરકારને પેાતાને જ એટલી ગંભીર ચિન્તા થઈ કે,‘ તેનાં કારણેામાં તપાસ કરવાની અને રાહતનાં પગલાં ભરવાની ' જરૂર જણાઈ. પરંતુ, પછી પણ ભાવે ગગડતા જ જવાથી સરકારને જમીનવેરે। આપ્યા કરવા પડયો, અને રેલવે વગેરેનાં બાંધકામ શરૂ થતાં લેાકેાને ઘેાડીઘણી રાહત મળી. પરંતુ ઈ. સ. ૧૮૭૦ના પાર્લામેન્ટરી રિટર્ન'માં જણાવ્યું 6 તેમ, “ મદ્રાસમાં ભાવા ચાલુ એસતા જ ગયા છે.” બંગાળમાં અંગ્રેજસત્તાની સ્થાપના પહેલાંના ભાવા જાણવાનું અત્યારે કાંઈ સધન નથી. પરંતુ ઇ. સ. ૧૮૧૩માં Page #62 -------------------------------------------------------------------------- ________________ પર હિંદુસ્તાનની ગરીબાઈ કંપનીના રાજ્યની શરૂઆત થયા બાદ ચેાખાને ભાવ વેટે ૨ શિ. ૮ટ્ટ પેન્સ જેટલે મેસી ગયે પરંતુ પછીથી, જમીનદારી પદ્ધતિ દાખલ થવાથી, રેલવેએ વગેરે બધાવી શરૂ થવાથી, તથા ને! વેપાર વધવાથી ઈ. સ. ૧૮૭૩ સુધીમાં ભાવ ૫ શિ. ૧ પેન્સ જેટલે આવી રહ્યો. તે ઉપરથી કલ્પના આવશે કે, અંગ્રેજી રાજ્ય શરૂ થતાં ભાવ કેટલા એસી ગયા હતા. મુંબઈ ઇલાકાની બાબતમાં તે આપણને સરખામણી માટે પૂરતા આંકડા મળે છે. હવેટના દર ૧૫ શિ. કર્ પે. ૐ પ્ 19 ,, ૧૮૬૩ ૧૨ ŝ ,, "" ઇદારની કરી આકારણી કરતી ઈ. સ. ૧૮૦૯થી ૧૮૬૫-૬ સુધીના પ્રમાણે આપ્યા છે; ઈ. સ. ઈ. સ. ૧૮૧૨-૨ ૧૮૫૨ ૧૮૦૯ ૧૮૧૪ ૧૮૧૬ ૧૮૨૯ ૧૮૯૫ ૧૮૩૭ રૂપિયાના પા શેર ૨૪ ૨૮ (2 ૪૮ } } "" 22 ઈ. સ. ૧૮૫૬ ૧૮૬૧ ૧૮૬૩ ૧૮૬૪ ૧૮૬૫ ૧૮૬૨ અંગ્રેજી રાજય પહેલાં અંગ્રેજી રાજ્ય પછી વખતના અહેવાલમાં જુવારના ભાવ નીચે રૂપિયાના પઝા શેર ૩ २७ ૧૬ ૧૬ ૧૮ ર૪રૂ Page #63 -------------------------------------------------------------------------- ________________ બેસતા જતા ભાવા ૫૩ એટલે કે, અંગ્રેજી રાજ્યે શરૂ થતાં જ પેશ્વાના વખત લાગ્યા; પછી રેલવેક્ષેાન અને રૂને ધીમે ધીમે ઊંચા આવ્યા; તે હવે કરતાં ભાવા ગગડવા કારણે ઉછાળા આવતાં પાછા એસતા જાય છે. ઈ. સ. ૧૮૪૦-૫૦ પજામ રૂપિયાના રતલ ૪૧ 12. こ દેશીરાજ્ય અંગ્રેજીરાજ્ય ૧૮૫૩-૨ ૧૮૫૪–૫ ૧૮૫૫૬ 9 એટલે કે, અંગ્રેજી રાજ્ય આવતાં જ ભાવ ગગડ્યા. પછી જમીનઆકારણીએ કરી આંકીને એછી કરી નાખવામાં આવી, રેલવે વગેરે આંધકામેા શરૂ કરવામાં આવ્યાં, અને પંજાબી લશ્કરમાં દાખલ થતાં તેમના પગારની રકમે પંજાબમાં આવવા લાગી. એટલે ૧૮૬૭–૮માં ભાવ પાછા શરૂઆતના જેવા, એટલે કે, એક રૂપિયે ૩૪ થી ૪૬ જેટલા થવા લાગ્યા છે. પરંતુ, પંજાબની સ્થિતિ લશ્કરી નેકરીઓને પરિણામે બીજા ભાગ કરતાં ખાસ જુદી છે, એ ધ્યાનમાં રાખવાનું છે. એટલે, સરકારી અમલદારા ભાવ વધારે ઊપજવાની જે વાર્તા કરે છે, તે તે! ખરી રીતે, અંગ્રેજી રાજ્યની ખરાબ અસરથી મેસી ગયેલા ભાવામાં રેલવેક્ષેાન વગેરેને કારણે આવેલા સ્થાનિક અને તાત્કાલિક ઉછાળા જ હેાય છે. ઉપરાંત, ખરાબ વર્ષ કે દુકાળને લીધે પણ થેાડા વખત ભાવે! ચડી ગયેલા માલૂમ પડે છે. બાકી, સામાન્ય રીતે એમ કહી Page #64 -------------------------------------------------------------------------- ________________ ૫૪ હિ‘દુસ્તાનની ગરીઆઈ શકાય કે, અંગ્રેતેના હાથમાં હિંદુસ્તાન આવ્યા પછી ભાવેા સ્વાભાવિક રીતે જ વધારે ઊપજતા થયા હોય એમ ક્યાંય ન્યું નથી. તેથી ઊલટું, ભાવે! સતત બેસતા જ ગયા છે. એમ કહેવામાં આવે છે કે, મજૂરીના દરમાં વધારે. થયેા છે; અને તેથી હિંદુસ્તાન સમૃદ્ધ થતું જાય છે, એમ કહી શકાય. મેં ઉપર ભાવાની બાબતમાં જે લખ્યું છે, તે દરેાની બાબતમાં પણ અરાબર લાગુ પડે છે. એટલે કે, જ્યાં જ્યાં રેલવે વગેરે બાંધકામેા શરૂ થયાં હોય છે, ત્યાં મજૂરીના દરમાં તાત્કાલિક વધારે ખીજા ભાગેામાં તે કશે! ફેરફાર થયેા નથી હોતા. થયે! હાય છે. અગાળ ઈ. સ. ૧૮૯૦-૧માં દિનાજપુર, બકરગજ, 2181, ૨૪ પરગણાં, મુર્શિદાબાદ, અને ખારૂધાટી જિલ્લાએમાં જમીનદારી ખેતીવાડીમાં મજૂરીને દર બે આના જણાવવામાં આવ્યે છે [ રિટર્ન ન. ૩૬૨, ઈ. સ. ૧૮૫૩ ]. હવે ઈ. સ. ૧૮૬ ૬-૭માં બંગાળના જુદા જુદા જિલ્લાએામાં જ્યાં જાહેર આંધકામે ચાલતાં હાય છે, ત્યાં પણ મજૂરીના દર. નીચે પ્રમાણે છે : આ પા. ગ્રાંડ ટ્રેકરેડ ડિ નં. ૧ ૨-૬ ન ૨ ૨-૦ ૨-૦ ૧-૬ "" ,, પટના બ્રાંચરડ ડિટ નિર્હુત ભાગલપુર બહેરામપુર દિનાપુર રાયગઢ આ. પા... ૨-૬ -૬ ૧-૬ ૨ થી ૧-૬ Page #65 -------------------------------------------------------------------------- ________________ બેસતા જતા ભાવે બિહારરોડ ૨–૦ ૨૪ પરગણું બરાકપુર ૨-૮ ચિતાગાંગ ૨-૬ પૂણિયા ર૬ બર્દવાન આ તો જાહેર બાંધકામખાતાએ આપેલા ભાવ છે. તે ઉપરથી જણાશે કે ઈ. સ. ૧૮૩૦થી માંડીને ૧૮૬૬ સુધીમાં મજૂરીને દરેમાં કશો જ વધારો થયો નથી. મુંબઈ આ ઇલાકામાં પણ જાહેર બાંધકામ ખાતાએ આપેલા દરના આંકડા જ આપું છું. પુરુષ સ્ત્રી છોકરાં ઈ. સ. ઓ. પા. આ. પા. આ. પા. ૧૮૬ ૭-૮ ૧૮૬૮-૯ ૧૮૬૯-૭૦ ૨-૪ ૧૮૭૦-૭૧ ૫–૦ ૧૮૭૧–૧ર ઈ. સ. ૧૮૬૩માં વધારેમાં વધારે દર છ આના ૨૩ પાઈ હતો, અને ઓછામાં ઓછા ૪ આના ૧૩ પાઈ હતો. પંજાબ ઈ. સ. ૧૮૬૮-૯ના રિપોર્ટમાં મજૂરીને સરેરાશ દર નીચે પ્રમાણે આપ્યા છે : આ. પા. આ. પા. વધારેમાં વધારે ૭–૩ ઓછામાં ઓછા ૨–૫ o o o ૨-૪ o Page #66 -------------------------------------------------------------------------- ________________ હિંદુસ્તાનની ગરીબાઈ મધયપ્રાંત ઈ. સ. ૧૮૬૦–૬૮ અને ઈ. સ. ૧૭૬૮-૬૯ માટે મજૂરીનો સામાન્ય દર રજને ૨ આના જણાવવામાં આવ્યું છે. જ્યાં રેલવે બંધાતી હોય છે, ત્યાં ૩ થી ૫ આના દર હોય છે. પરંતુ, તે તે ભાગમાં અનાજના ભાવ પણ વધારે હોય છે. આખા પ્રાંતની સરેરાશ ઈ. સ. ૧૮૭૦ –૭૧ ને વર્ષ માટે ૩ આના મૂકવામાં આવી છે. આખા હિંદુસ્તાન માટે સરકારી અહેવાલમાં સ. ૧૮૭૧–૨. માટે મજૂરીના દર નીચે મુજબ જણાવ્યા છેઃ પંજાબ ૬ થી ૨ પેન્સ અયોધ્યા ૧3 પેન્સ મધ્યપ્રાંતો ૩ થી ૧૩ . મુંબઈ ૬ થી ૩ ,, - બીજા પ્રાંતોના આંકડા આપ્યા નથી. પરંતુ એટલું ધ્યાનમાં રાખવું જોઈએ કે, જે વધારેમાં વધારે દર છે, તે તે જ્યાં રેલવેનું કે બીજું તેવું બાંધકામ ચાલતું હોય ત્યાં જ હોવો જોઈએ. બાકી, આખા પ્રાંતમાં તો ઓછામાં ઓછો કહેલ દર જ ચાલુ હોય છે. હવે વિચાર કરે કે, ૧ પિન્સથી ૩ પેન્સ સુધીનો દર એ મજૂરીના દરમાં મેટો વધારે' ગણી શકાય ? Page #67 -------------------------------------------------------------------------- ________________ ૬ સાનુ ચાંદી એમ કહેવામાં આવે છે કે, હિંદુસ્તાનમાં ઘણાં વર્ષોથી પુષ્કળ સાનુંચાંદી આવ્યાં જાય છે; તેથી તે સમૃદ્ધ થતા જાય છે, એમ કહેવું તે એ. આપણે એ દલીલ હવે તપાસીએ. હિંદુસ્તાનમાં ઉપરના ના પ્રથમ ! એ ધ્યાનમાં રાખવાનું છે કે, જે સેાનુંચાંદી આવે છે, તે એની નિકાસ તરીકે, એટલે કે આયાત અને નિકાસ વચ્ચેના તફાવત પેટે નથી આવતાં. આગળ જણાવ્યું. તેમ હિંદુસ્તાનની આયાત અને નિકાસ વચ્ચે નફે રહેવાને બદલે ઊલટી ખાધ રહે છે. પાર્લામેન્ટરી રિટર્નમાં જણાવ્યા પ્રમાણે ઈ. સ. ૧૮૦૧ થી માંડીને ૧૮૬૯ સુધી કુલ ૩૩૫,૪૭૭,૧૩૪ પાઉડ કિંમતનાં સાનુંચાંદી હિંદુસ્તાનમાં આવ્યાં છે. અંગ્રેજી રાજ્યે મહેસલ રોકડ નાણામાં ઉઘરાવવાનું દાખલ કરવાથી ચલણી સિક્કાની Page #68 -------------------------------------------------------------------------- ________________ પ૮ હિંદુસ્તાનની ગરીબાઈ મોટી માગ ઊભી થઈ હતી. ઉપરના જ અહેવાલમાં જણાવ્યા પ્રમાણે ઈ. સ. ૧૮૦૧ થી ૧૮૬૯ સુધીમાં દેશી રાજ્ય વિનાના હિંદુસ્તાનમાં ર૬ ૬,૦૦૦,૦૦૦ પાઉંડની કિંમતના સિકકા પાડવામાં આવ્યા હતા. સરકારી ગણતરી મુજબ જ આવડા મોટા વિશાળ દેશમાં વેપારી અને મહેસુલી લેવડદેવડમાં સિકકાનો ઘસારે દર વર્ષે ૧૦ લાખ પાઉડનો છે. પરંતુ આપણે ૬૯ વર્ષના કુલ ઘસારા પેટે માત્ર ૬ ૬,૦૦૦,૦૦૦ પાઉંડ જ બાદ કરીએ, તો ચલણમાં ૨૦૦,૦૦૦,૦૦૦ પાઉંડના સિકકા રહે. તેમાંથી પ૦,૦૦૦,૦૦૦ પાઉંડના સિક્કાને ગાળી કાઢવામાં આવ્યા હોય એમ માની લઈએ, તો વાસ્તવિક ૧૫૦,૦૦૦,૦૦૦ પાઉંડના સિકકા ચલણમાં ગણાય. તેમાં ઘસારાના ૬૦,૦૦૦,૦૦૦ પાઉંડ ઉમેરીએ, અથવા ભૂલચૂક ન થાય તે માટે માત્ર ૫૦,૦૦૦,૦૦૦ પાઉંડ જ ઉમેરીએ, તે સિક્કા પેટે તે વર્ષો દરમ્યાન કુલ ર૦૦,૦૦૦,૦૦૦ પાઉંડનાં સેન્ચાંદી દેશમાં વપરાયાં એમ કહેવાય. એટલે લોકો માટે ૧૩૫,૦૦૦,૦૦૦ પાઉંડનાં સોનું ચાંદી બાકી રહ્યાં. તેને ૨૦૦,૦૦૦,૦૦૦ ઉપરની વસ્તીમાં વહેંચી નાખીએ, તો ૬૯ વર્ષ દરમ્યાન માથાદીઠ ૧૩ શિ. ૬ પેન્સનાં સોનું ચાંદી લોકોને ભાગ આવ્યાં ! પરંતુ, ઇંગ્લંડમાં ઈસ. ૧૮૫૮ થી, ૧૮૬૯ સુધીનાં ૧ર વર્ષોમાં જ સિકકા વગેરે પેટે વપરાયેલાં સોનું ચાંદી ઉપરાંત લોકો માટે માથાદીઠ ૩૦ શિલિંગનાં સોનું ચાંદી આવ્યાં છે. હિંદુસ્તાનમાં સિકકા વગેરે પેટે જે રકમ આપણે બાદ કરી છે, તે બાદ ન કરીએ; અને જેટલી કિંમતનાં સોનું ચાંદી કુલ દેશમાં આવ્યાં છે, તે બધાં જ લોકો પાસે ગયાં છે એમ માનીએ, તોપણ ૬૯ વર્ષમાં Page #69 -------------------------------------------------------------------------- ________________ સેનું ચાંદી માથાદીઠ ૩૩ શિ. ૬ પેન્સનાં સેનું ચાંદી દેશમાં આવ્યાં છે. એટલે કે ઈગ્લેંડમાં ૧૨ વર્ષમાં (સરકારી સિક્કા બાદ કરતાં ) માથાદીઠ ૩૦ શિલિંગનાં સોનું ચાંદી આવ્યાં છે, જ્યારે હિંદમાં ૬૯ વર્ષમાં સિકકા વગેરે બધું ગણતાં માથાદીઠ કક શિ. ૬ પેન્સ સોનું ચાંદી આવ્યાં છે. આ ઉપરથી જણાશે કે, હિંદીઓ સોનુંચાંદી બહુ સંઘર્યા કરે છે એમ વારંવાર કહેવામાં આવે છે; પરંતુ તેમને સંઘરવા માટે સોનું ચાંદી જ દેશમાં કુલ કેટલાં આવે છે ? ઈડમાં લકે તાસકો, ઝવેરાત, ઘડિયાળો વગેરે દ્વારા કેટલાં બધાં સોનું ચાંદી સંઘરે છે, તે જાણીતી વાત છે. અને હિંદીઓ કાંઈ જાનવર નથી, કે જેથી તેમણે જરા પણ સેનુંચાંદી ન વાપરવાં જોઈએ. છતાં દરેકને સંઘરવા માટે મૂળ મુદ્દે દેશમાં જ કેટલાં ઓછાં સોનું ચાંદી આવે છે ? આ જ આંકડા પછીના લેખમાં છેવટ સુધીની ગણતરી પ્રમાણે લેખકે નીચે પ્રમાણે જણાવ્યા છે : પા. શિ. પે. હિંદુસ્તાનમાં ઈ. સ. ૧૮૦૧ થી ૧૯૮૪ સુધીનાં ૮૪ વર્ષ દરમ્યાન માથાદીઠ સેનાચાંદીની વાર્ષિક આયાત ૦-૦-૬ ઇંગ્લંડમાં ઈ. સ. ૧૮૫૮થી ઈ. સ. ૧૮૮૪ સુધીના ૨૭ વર્ષ દરમ્યાન માથાદીઠ સોનાચાંદીની વાર્ષિક આયાત ૦–૨–૧ દસમાં ઈ. સ. ૧૮૬૧થી ઈ. સ. ૧૮૮૦ સુધીનાં ૨૦ વર્ષ - દરમ્યાન માથાદીઠ સોનાચાંદીની વાર્ષિક આયાત ૦-પ-૭. આખા યુરોપમાં ઈ. સ. ૧૮૭૧થી ઈ. સ. ૧૮૮૦ સુધીનાં ૧૦ વર્ષ દરમ્યાન સોનાચાંદીની માથાદીઠ વાર્ષિક આયાત ૦-૨-૨ આખા યુરોપની 9 વસ્તીવાળા હિદુસ્તાનમાં તે જ દશ વર્ષ દરમ્યાન માથાદીઠ સોનાચાંદીની વાર્ષિક આયાત ૦-૦ ૬ Page #70 -------------------------------------------------------------------------- ________________ હિંદુસ્તાનની ગરીબાઈ ઉપરાંત એ પણ ધ્યાનમાં રાખવાનું કે, હિંદુસ્તાનમાં યુરેાપ જેટલી ‘ચૅક ’વગેરેના વ્યવહારની વ્યવસ્થા નથી. ઉપરાંત ઉપર જણાવેલ રૂ પેન્સની રકમનાં સેનુંચાંદી તે હિંદુસ્તાનની રાજકીય, સામાજિક તેમ જ વ્યાપારિક એમ બધી જરૂરિયાતા માટે તથા એટલી મેાટી વિશાળ વસ્તીને માટે આવ્યાં છે. તેમાં પણ દેશી રાજ્યા અફીણ વગેરેના મેટા વેચાણ પેટે જે સાનુંચાંદી મેળવે છે, તેને સમાવેશ થ જાય છે. એકલા મુંબઈ મારફતે વેપાર કરનારાં દેશીરાજ્યેના ઈ. સ. ૧૮૮૪-૫ ના એક વર્ષના આંકડા જણાય છે કે, તેઓ એક વર્ષમાં જેટલે માલ લાવે છે, તેના કરતાં ૭,૧૩૦,૫૭૩ પાઉંડના માલ વધારે અહાર ચડાવે છે. એટલે તેટલી રકમ તેમને સાનાચાંદીમાં પરદેશથી પાછી મળે છે. ઉપરથી જ મહારથી ૧૦ વળી એક વાત એ પણ ધ્યાનમાં રાખવાની છે કે, હિંદુસ્તાનમાં જે સેાનુંચાંદી આવે છે, તે બીજા દેશેામાં અને છે. તેમ, કે હિંદુસ્તાનમાં જ દેશી રાજ્યેાની બાબતમાં અને છે તેમ, આયાત કરતાં નિકાસના વધારા પેટે નથી આવતાં. હું ૨૦ પાઉંડને માલ કેાઈ ને વેચું, અને તેના બદલામાં બધું મળીને પ પાઉંડને ભાલ મને મળે અને ૫ પાઉંડનાં સાનુંચાંદી મળે, તેા કાઈ એમ ન કહી શકે કે, ૫ પાઉડ જેટલાં સાનુંચાંદી મેળવીને હું સમૃદ્ધ થયા ! કારણ કે, મારે તેા કુલ ૨૦ પાઉંડના માલ આપૌ દેવા પડયો છે. ત્યારે, ઇંગ્લેંડના દાખલામાં તે!, ત્યાં જે સેાનુંચાંદી આવે છે, તે તેના પરદેશ સાથેના વેપારના મેટા નાના બદલામાં, તેમ જ તેના વતનીએ પરદેશમાં નેકરી વેપાર વગેરે દ્વારા .1 Page #71 -------------------------------------------------------------------------- ________________ સેનું ચાંદી જે મબલક પૈસા કમાય છે, તેમાંથી ઘેર મેકલાતી આવકરૂપે આવે છે. આ ઉપરાંત એક બીજી વાત પણ ધ્યાનમાં રાખવાની છે. ઈગ્લેંડ હિંદુસ્તાનમાંથી શરૂઆતમાં એટલું બધું સોનું તથા ચાંદી ઘસડી ગયું છે, કે અત્યારે સામાન્ય વ્યવહાર માટે પણ તેને પરદેશથી સોનું ચાંદી મંગાવવાં પડે છે. કંપનીસરકારના અંગ્રેજ કરે એ ન્યાયી કે અન્યાયી રીતે જે મેટી રકમ હિંદુસ્તાનમાંથી પડાવીને વર્ષોવર્ષ ઈગ્લેંડ મોકલ્યા કરી હતી, તેની ગણતરી કાઈ કરી આપી શકશે ? સર જૉન શેરે ઈ. સ. ૧૭૮૭માં જણાવ્યું છે કે, “છેલ્લાં ૨૫ વર્ષ દરમ્યાન હિંદુસ્તાનમાંથી મોટા પ્રમાણમાં સેનું ચાંદી પરદેશ મોકલવામાં આવ્યાં છે. તેમાંય ખાસ કરીને તો છેલ્લાં દશ વર્ષ દરમ્યાન કંપની સરકાર ઉપરાંત જુદી જુદી વ્યક્તિઓએ ઘણું મટી કિંમતની ચાંદી યુરેપ તરફ ચડાવી છે. તેનો આંકડો નકકી કરી શકાય તેમ નથી, પરંતુ તે રકમ ઘણી મોટી છે એમાં શંકા નથી. મને એમ કહેવામાં જરાય આનાકાની નથી થતી કે, કંપનીએ દીવાની સત્તા હાથમાં લીધી ત્યારથી દેશમાંથી ચલણી નાણું ઘણું મોટા પ્રમાણમાં ઘટી ગયું છે. પહેલાં જે જે રસ્તાઓ મારફતે હિંદુસ્તાનમાં બહારથી સોનું ચાંદી આવતાં, તે તો બધા હવે બંધ થઈ ગયા છે. . . . આ પ્રમાણમાં દેશમાં થયેલા સોનાચાંદીના મેટા ઘટાડાને હું એક મોટી આફત સમાન માનું છું.' એટલે કે, હિંદુસ્તાનને બહારથી સોનું ચાંદી ખરીદવાની જરૂર પડી ત્યાર પહેલાં દેશમાંથી કંપની સરકારે અને તેના Page #72 -------------------------------------------------------------------------- ________________ હિંદુસ્તાનની ગરીબાઈ લાંચિયા ગેરા અમલદારો અને રાજસત્તાથી માતેલા ગેરા વેપારીઓએ મેટી રકમનાં સેન્ચાંદી ઇંગ્લંડ રવાના કરી દીધાં છે. એટલે સુધી કે, દેશમાંથી સોનું ચાંદી છેક જ ખાલી થઈ જવા આવ્યાં, અને પરિણામે રાજના સામાન્ય વ્યવહાર માટે પણ તેને દેશની પેદાશ બહાર આપી આપીને સેન્ચાંદી મંગાવવાં પડ્યાં. એટલું યાદ રાખવું કે, ઉપર જે એનાચાંદીની આયાતની રકમ જણાવી છે, તેમાં રેલવે બાંધવા માટે દેવું કરીને આણેલી રકમને પણ સમાવેશ થઈ જાય છે. તેવા દેવાની રકમ ઈ. સ. ૧૮૬૯ના અંત સુધીમાં ૮૨,૦૦૦,૦૦૦ પાઉંડની થાય છે. આમ છતાં, દેશમાં મોટા પ્રમાણમાં વર્ષોવર્ષ સોનું ચાંદી આવે છે એમ કહીને એવું સાબિત કરવા પ્રયત્ન કરવામાં આવે છે કે, હિંદુસ્તાન દેશ વર્ષોવર્ષ સમૃદ્ધ થતો જાય છે ! Page #73 -------------------------------------------------------------------------- ________________ રેલવે વગેરે બાંધકામે એમ કહેવામાં આવે છે કે, રેલવે વગેરે બાંધકામોને લીધે હવે દેશની પેદાશનાં બજારે વધવાથી તેમ જ દેશની પેદાશમાં વધારો થવાથી દેશની સંપત્તિમાં વધારો થાય છે, અને થયે જાય છે. આ દલીલ તપાસતી વખતે હું બીજા પણ એક બે મુદ્દાની ચર્ચા કરી લેવા માગું છું. રેલવેથી સામાન્ય રીતે દેશને નીચેના ફાયદા થાય છે? દેશના જે ભાગમાં કઈ વસ્તુની પેદાશ થતી હોય, કે વધારે થતી હોય, ત્યાંથી દેશને જે ભાગમાં તે પેદાશ ન થતી હોય, કે તેની વધારે પ્રમાણમાં જરૂર હોય, તે ભાગમાં રેલવે વડે તે પેદાશ એ છે ખર્ચ અને જલદી લઈ જવાય છે. તેથી દેશની પેદાશનો જરા પણ હિસ્સે નકામો જતો નથી. જે રેલવેની સગવડ ન હોય, તો જે ભાગમાં તે વસ્તુની પેદાશ વધારે હોય, ત્યાં તે નકામી જાય, અથવા તેની પેદાશ ઓછી Page #74 -------------------------------------------------------------------------- ________________ ૬૪ હિં‘દુસ્તાનની ગરીમાઈ કરી નાખવી પડે; અને જે ભાગમાં તેની જરૂર હોય, ત્યાં વિનાકારણ માંઘવારી પ્રવર્ત્યા કરે. આમ રેલવે, દેશની તમામ પેદાશને ઉપયોગ કરવામાં મદદગાર થઈ ને, તેમ જ આડકતરી રીતે તેને વધારે કરવામાં કારણભૂત થઈ ને, લેાકેાની સુખસગવડમાં તથા સંપત્તિમાં વધારે કરે છે. એ ઉપરાંત, આખા દેશની વધારાની પેદાશને તે જલદી તેમ જ એછામાં એó ખર્ચે બદરાએ લાવી, પરદેશ સાથેના વેપાર વડે નફે। મેળવવામાં પણ દેશને મદદગાર થાય છે. રેલવેના આવા આવા અનેક ફાયદા હેાવાથી બધા દેશે! રેલવેએ બાંધવા પાછળ ટીકડીક પૈસા ખર્ચે છે; તેમ જ જેમની પાસે તેને માટે પૂરતી મૂડી હાતી નથી, તે ખજા દેશેા પાસેથી ઉછીનાં નાણાં લાવીને પણ રેલવેએ બાંધે છે. કારણ કે, વ્યાજ પેટે જે રકમ પરદેશ ભરવી પડે, તે કરતાં અનેકગણા ફાયદા રેલવેએથી દેશને મળી રહે છે. અમેરિકાના દાખલે! લે. તેની અને હિંદુસ્તાનની સ્થિતિ આ બાબતમાં સરખી છે. અને ખેતીપ્રધાન વિશાળ દેશે છે. તેમ જ અનેને રેલવે માટે ઇંગ્લેંડ પાસેથી પૈસા ઉછીના લાવવા પડે છે; તેમ જ રેલવેના પાટા વગેરે બધી સામગ્રી ઇંગ્લેંડ પાસેથી જ ખરીદવી પડે છે. પરંતુ આટલેથી જ અને દેશેાની સરખામણી પૂરી થાય છે. કારણકે, અમેરિકાની બાબતમાં તે તે ઉછીનાં આણેલાં નાણાંમાંથી બાકીની પાઈએ પાઈ પછી અમેરિકામાં જ ખરચાય છે અને રડે છે; તથા અમેરિકાના લેાકાને જ રાજી આ બધું શરૂઆતનાં દિવસેામાં હતું એમ સમજવું.—સંપા॰ Page #75 -------------------------------------------------------------------------- ________________ રેલવે વગેરે બાંધકામે આપે છે. ત્યાર બાદ પણ રેલવેથી થતી આવકને બધે ભાગ (ઉછીની આણેલી મૂડીનું વ્યાજ બાદ કરતાં) દેશમાં જ રહે છે. એટલે ઉછીની આણેલી મૂડી વડે રેલવે બાંધવાથી રેલવેએ વડે જેટલા ફાયદા સ્વાભાવિક રીતે કોઈ પણ દેશને મળે, તે બધા જ તેને મળી રહે છે. પરંતુ હિંદુસ્તાનમાં શું થાય છે? અહીં તો, રેલવે બંધાતાં બંધાતાંમાં જ ઉછીની આણેલી રકમમાંથી ડિરેકટરે, સુપરિન્ટેન્ડન્ટો, અમલદારે, ઈજનેરે વગેરેના મેટા મેટા પગાર પેટે કેટલાય મોટા ભાગ પરદેશ તણાઈ જાય છે; અને રેલવે બંધાઈ રહ્યા પછી પણ રેલવેની આવકનો મેટો ભાગ અંગ્રેજ અમલદારાના પગારે મારફત પરદેશ તણાયાં કરે છે. એટલે કે, રેલવેના દેવાને તમામ બોજો અને જવાબદારી હિંદુસ્તાનને માથે ચોંટે છે, પણ રેલવેની આવકનો મોટો ભાગ પરદેશીઓ લઈ જાય છે. ટૂંકમાં, વસ્તુસ્થિતિ એ છે કે, હિંદુસ્તાનમાં સુધારા અને પ્રગતિને નામે જે નવાં કામો કે ખાતાં શરૂ કરવામાં આવે છે, તે અંતે તો એટલા વધારે અંગ્રેજોને માટે નવી જોગવાઈપ જ હોય છે. અને હિંદુસ્તાનને તો તેને કારણે ન લાભ થવાને બદલે, તેટલું નવું ખર્ચ ઉઠાવવાનું જ આવ્યું હોય છે. રેલવે વગેરે બાંધકામો આપણે જરૂર જોઈએ છે; પરંતુ તે એવી રીતે ઉપાડવાં તેમ જ ચલાવવાં જોઈએ કે, તેથી તેમાંથી નીપજતા બધા સ્વાભાવિક લાભ દેશને જ મળે. ખાસ આવશ્યક એટલા અંગ્રેજ સલાહકાર કે માર્ગદર્શન માટે ખર્ચવા પડે તેટલા પૈસા ખર્ચવા આપણે જરૂર તૈયાર છીએ; પરંતુ તે ઉપરાંત એક પણ અંગ્રેજ માટે નહિ. અત્યારે તો પરદેશી મૂડી ઉછીની આણુને સાધવામાં Page #76 -------------------------------------------------------------------------- ________________ હિંદુસ્તાનની ગરીબાઈ આવતી બધી કહેવાતી પ્રગતિથી, દેશની સ્થિતિ પેલા માંદા છોકરા જેવી થાય છે કે, જેને તેના બાપે ખવરાવેલું બધું મિષ્ટાન્ન, તેને પુષ્ટ કરવાને બદલે તેના પેટને વધુ બગાડી, તેને વધુ નિર્બળ બનાવે છે. પરંતુ અહીં સુધી તો, તે બધાં બાંધકામે કે ખાતાંમાં વધારે પડતા તેમ જ બને તેટલા પરદેશીઓ ઘુસાડીને તેમના પગારો મારફતે ચલાવવામાં આવતી લૂંટની વાત જ આપણે કરી. પરંતુ, તે બાદ કરતાં, રેલવે વગેરેથી દેશના માલનું પરદેશી બજાર વધવાથી, અને તેટલા પ્રમાણમાં દેશની પિદાશ વધવાથી દેશના લોકોની સંપત્તિ વધે છે એ દલીલનો જવાબ આપવાનું રહે છે. આગળનાં પ્રકરણમાં આપણે જોઈ આવ્યા તેમ, પરદેશી રાજ્યને કારણે દેશની મૂડીમાંથી દર વર્ષે મોટો ઘટાડો થતો જાય છે, એટલે તેટલા પ્રમાણમાં દેશની ઉત્પન્નશક્તિ વર્ષોવર્ષ ઘટતી જાય છે. પરદેશી રાજ્યથી જ્યાં સુધી દર વર્ષે દેશની મૂડીમાંથી માટી રકમ પરદેશ ઘસડાયા કરે છે, ત્યાં સુધી દેશની નીપજ વધવાને અદલે વર્ષોવર્ષ ઘટતી જ જવાની. આ મુદ્દો એટલો અગત્યને છે, તેમ જ ઘણું તે વિષે એટલા અણુજાણ હોય છે કે, હું જૉન ટુઅર્ટ મિલકત અર્થશાસ્ત્રના પ્રકરણ ૫ માંથી તેને લગતા કેટલાક સિદ્ધાંતના ઉતારા અહીં ટાંકી બતાવીશ. દેશની ઉદ્યોગશક્તિ હંમેશાં દેશની મૂડી વડે મર્યાદિત હોય છે.” . “દેશની પાસે ઉદ્યોગમાં રોકવા માટે જેટલી મૂડી હોય, તેથી વધારે પ્રમાણમાં કદી ઉદ્યોગ સંભવી શકે નહીં.' Page #77 -------------------------------------------------------------------------- ________________ રેલવે વગેરે બાંધકામે “જેટલા પ્રમાણમાં દેશ પાસે ઉદ્યોગ કરવા માટે કાચે ભાલ હોયતેમ જ ઉદ્યોગ કરનારાઓને ખાવા માટે ખોરાક હોય, તેનાથી વધારે પ્રમાણમાં ઉદ્યોગ સંભવી શકે નહીં.” એક બાજુ જેમ ઉદ્યોગ મૂડીથી મર્યાદિત છે, તેમ એક બાજુ મૂડીમાં થતો દરેક વધારે ઉદ્યોગના પ્રમાણમાં વધારો કરે છે, કે કરી શકે છે.” “બધી મૂડી તેમ જ મૂડીને બધે નવો વધારે બચતનું પરિણામ છે.” દેશમાં ઉત્પાદક મજૂરીને નભાવનાર કે કામે લગાડનાર તો તેને માટે ખાતી મુડી છે : તે મજૂરીથી પેદા થયેલી ચીજ માટે ખરીદનારાઓએ કરેલી માગણી નહિ.” વસ્તુઓ માટે ખરીદનારાઓએ કરેલી માગણી, તો માર કયા ધંધામાં કે કઈ દિશામાં મુડી તેમ જ ઉદ્યોગશક્તિને જવાં. એટલું જ નક્કી કરે છે. ખરીદનારાઓની માગણી ઉત્પાદક મજૂરીના પ્રમાણમાં વધારો કે ઘટાડો નથી કરી શકતી, તેની નિર્વાહ નથી કરી શકતી, કે તેને કામે નથી લગાડી શકતી. ઉત્પાદક મજૂરીને નિર્વાહ કરનાર, કે તેને કામે લગાડનાર તો, તે ચીજ ઉત્પન્ન થતા પહેલાં, તેને ઉત્પન્ન કરનારા મજૂરોને રોજી આપવામાં કે તેમને કામે લગાડવામાં ખરચાતી મૂડી છે.” તેથી, વસ્તુ ખરીદવી એટલે દેશની ઉદ્યોગશક્તિને કામે લગાડવી એ અર્થ હરગિજ ન કરી શકાય.” એટલે, રેલવેએથી દેશની પેદાશનું બજાર વધતું હોવાથી દેશની પેદાશને ઉત્તેજન મળે છે, એમ કહેનારાઓને હું એટલું જ કહીશ, કે “વસ્તુની માગ એટલે દેશની Page #78 -------------------------------------------------------------------------- ________________ ૧૮ હિંદુસ્તાનની ગરીબાઈ ઉદ્યોગશક્તિને નહીંકારણ, ઉદ્યોગમાં રોકવા માટે જેટલી મૂડી દેશમાં હોય, તેથી વધારે પ્રમાણમાં ઉદ્યોગ સંભવી શકે નહીં.' હિંદુસ્તાનના અત્યારના સંજોગો એવા છે કે, દેશની તમામ પેદાશને દેશની ઉદ્યોગશક્તિના નિભાવમાં વાપરી નાંખવામાં આવે તોપણ, તેની આવશ્યક જરૂરિયાત પણ પૂરી પડી શકે તેમ નથી. ત્યાં બચત કે મૂડીમાં વધારાની તો વાત જ શી ? ઉપરાંત, એ ખૂટતી પેદાશમાંથી આપણે આગળ જોઈ ગયા તેમ, દર વર્ષે મેટી રકમ પરદેશ ઘસડાયા કરે છે. પરિણામે દેશની ઉદ્યોગશક્તિ વરસે વરસ ઘટતી જાય છે. કારણ કે, “ઉદ્યોગ હંમેશાં મૂડીથી મર્યાદિત હોય છે. એટલે આપણે દેશમાં તો “મીણબત્તી બંને છેડે બળે છે.” દર વરસે મૂડી ઘટતી જાય છે, અને બીજી બાજુ, દેશની ઉદ્યોગશક્તિ ગયા વરસ જેટલું પણ ફરી ઉત્પન્ન કરવાને અશક્ત થતી જાય છે. એક બીજી વાત પણ અહીં જ જણાવતો જાઉં. દેશની પાસે પરદેશીઓની સતત ચાલતી લૂંટને કારણે હવે નહાં જેવી જ મુડી રહી છે; અને તેમાં તે વધારો કરી શકે તેમ નથી. તેથી દેશનો બધો વ્યવહાર પરદેશી મૂડી વડે જ ચાલે છે; એટલે તેને બધે નફે પણ પરદેશીઓ જ ઘસડી જાય છે. બ્રિટિશ હિંદુસ્તાનના લોકોને તે, તે પરદેશી મૂડીદારની મજૂરી અને ગુલામી કરવા પેટે જે કાંઈ થોડું ઘણું મળે, તેટલાથી જ નભ્યા કરવાનું હોય છે. અમેરિકાના ગુલામે તો દેશના Page #79 -------------------------------------------------------------------------- ________________ રેલવે વગેરે બાંધકામે માલિક જમીનદારે માટે જ ગદ્ધાવૈતરું કરતા હતા, પરંતુ હિંદુસ્તાનના ગુલામે તો પરદેશી લોકોને નફે કરી આપી પિતાના દેશને વધુ કંગાળ બનાવવા ગુલામી ઢસડે છે. હું એક દાખલો આપું : મુંબઈ બહુ પૈસાદાર સ્થળ ગણાય છે, તેમ જ એક મોટા બંદર તરીકે તેને વ્યવહાર ચલાવવા માટે ત્યાં બહુ મોટી મૂડી ચલણમાં છે. પરંતુ તે મૂડી કોની છે? મેટે ભાગે પરદેશીઓની. યુરોપિયન એક્ષચેંજ બેંકે અને યુરોપિયન વેપારીઓની મૂડી તો પરદેશી છે જ; પરંતુ દેશી લેકની જે મૂડી છે, તે પણ દેશી રાજ્યના શરણે અને વેપારીઓની જ છે. મુંબઈમાં રોકાયેલી ૬,૦૦૦,૦૦૦ પાઉંડ જેટલી મૂડી દેશી રાજ્યના શરાફની છે. ઉપરાંત, મુંબઈમાં વસવાટ કરીને રહેલા ઘણાખરા મોટા વેપારીઓ પણ રજપૂતાના, મારવાડ, કચ્છ, કાઠિયાવાડ– એમ દેશી રાજ્યના જ છે. એટલે બ્રિટિશ હિંદુસ્તાનની પિતાની મૂડી કેટલી છે? નહીં જેવી જ. કારણકે બ્રિટિશ હિંદુસ્તાન એવી રીતે એવા હાથમાં સપડાયેલું છે કે, ત્યાં મૂડી ભેગી થાય જ નહીં! તેથી પિતાની બધી સાધનસંપત્તિનો ઉપયોગ કરી. મૂડીને નફે પોતે ભેગો કરવાને બદલે, તેને પરદેશીઓને જ આપી દેવું પડે છે. જે બ્રિટિશ હિંદુસ્તાનને પોતાને વિકાસ પોતાની મેળે સાધવાની સ્વતંત્રતા હોત, તે તે પોતાની બધી જ જરૂરિયાતો તો પૂરી પાડી શકત જ, તેટલું જ નહીં પણ પરદેશી મૂડીદારે સાથે હરીફાઈન ક્ષેત્રમાં નિર્વિકને ઊતરી શકત. સરકારી આંકડા પ્રમાણે જ બ્રિટિશ હિંદુસ્તાનમાંથી લગભગ ૨૦,૦૦૦,૦૦૦ પાઉંડ દર વર્ષે પરદેશ જાય છે. આ રકમમાં Page #80 -------------------------------------------------------------------------- ________________ હિંદુસ્તાનની ગરીમાઈ રેલવે વગેરે માટેના દેવાના વ્યાજના સમાવેશ નથી થતો તે રાજ્યાના લેાકા જેટલા ધ્યાનમાં રાખવું. આ ઉપરાંત દેશી રૂપિયા પેાતાને ત્યાં ઘસડી જાય છે, તે જુદા. એ બધી રકમ છેલ્લાં ૩૦ વર્ષ દરમ્યાન પદેશ ઘસડાઈ જવાને બદલે બ્રિટિશ હિંદમાં જ રહી હેાત, તા તે અત્યારે પરદેશથી ઉછીની મૂડી આણીને બાંધેલી બધી રેલવેએ બાંધવા માટે પૂરતી થાત, તેમ જ બીજી પણ કેટલી રેલવેએ તેમ જ જાહેર માંધકામેાનું ખર્ચ પૂરું પડત. આમ, પ્રથમ તેા હિંદુસ્તાનની પેાતાની સંપત્તિ પરદેશ ઘસડી જવામાં આવે છે અને પછી તે જ સૌંપત્તિ લેાન તરીકે બ્રિટિશ હિંદમાં જ પાછી લાવવામાં આવે છે. એટલે બ્રિટિશ હિંદુસ્તાનને તે લેાનાના વ્યાજ પેટે પાછી વધારાની રકમ પરદેશ મેાકલવી પડે છે. એ ચક્ર આમ સતત ચાલ્યા કરે છે. ઉપરાંત, શરૂઆતમાં જણાવ્યું તે પ્રમાણે, તે લેન વડે જે રેલવે વગેરે આંધકામેા કરવામાં આવે છે, તેમાંથી પણ દેશને પૂરેપૂરા લાભ તા મળતા જ નથી, તેમાંથી થતી આવકને મેટા ભાગ પરદેશીએના પગાર પેટે અને પરદેશી કારખાનાદારાના નફા પેટે પાછે. બહાર જ ચાલ્યેા જાય છે. ટૂંકમાં, હિંદુસ્તાનની ‘ મીણબત્તી અને છેડે મળે છે.' * ૭૦ Page #81 -------------------------------------------------------------------------- ________________ વચનભંગ ઈ. સ. ૧૮૩૩ને પાલમેન્ટને કરાવ: “હિદરતાનના પ્રદેશના કોઈ પણ વતનને, કે તેમાં રહેતા નામદાર શહેનશાહના કોઈ પણ પ્રજાજનને, માત્ર તેના ધર્મને કારણે, જન્મસ્થાનને કારણે, જતિને કારણે, કે તેમાંના કોઈ પણ કારણે ઈસ્ટ ઇન્ડિયા કંપનીના તંત્ર હેઠળનાં કેઈ પણ પદ, પદવી કે નોકરી ધારણ કરવાને નાલાયક ઠરાવવામાં આવશે નહીં.” * - ઈ. સ. ૧૮૫૮ને રાણીને હેરે: “અમારી બીજી પ્રજાઓ પ્રત્યે અમે જે કર્તવ્યબંધનથી બંધાયેલા છીએ, તે જ કર્તવ્યબંધનોથી અમારા હિદી મુલકોના વતનીઓ પ્રત્યે પણ અમે અમારી જાતને બંધાયેલાં માનીએ છીએ; અને સર્વશક્તિમાન ઈશ્વરની કૃપાથી અમે અમારાં એ કર્તવ્યો પ્રમાણિકપણે અને ખરા દિલથી અદા કરીશું. ઉપરાંત અમારી એ પણ ઇચ્છા છે કે, અમારી પ્રજાના કોઈ પણ જાતના કે સંપ્રદાયના માણસોને તેમની કેળવણું, શક્તિ Page #82 -------------------------------------------------------------------------- ________________ હિંદુસ્તાનની ગરીબાઈ અને પ્રમાણિકતા અનુસાર તેમને લાયક એવી અમારી કંઈ પણ નોકરીમાં છૂટથી અને નિષ્પક્ષપાતપણે દાખલ કરવામાં આવે.” - વાઈસરૉય લેડ લીટન: રાણીએ શહેનશાહબાનુનું પદ સ્વીકાર્યું તે પ્રસંગે ભરાયેલા દિલ્હીના દરબારમાં તા. ૧, જાન્યુ. ૧૯૭૭: “જે દેશમાં તમે વસવાટ કરે છે, તે દેશના રાજતંત્રમાં તમારી લાયકાત મુજબ બીજા અંગ્રેજ પ્રજા જનની માફક ભાગ લેવાનો તમારો અધિકાર સ્વીકારવામાં આવેલો છે. તમારો એ અધિકાર ઊંચામાં ઊંચા ન્યાયના સિદ્ધાંતો ઉપર રચાયેલ છે. તે અધિકારીને અંગ્રેજ તેમ જ હિન્દી રાજપુરુએ તેમ જ શાહી પાર્લામેન્ટ વારંવાર કબૂલ રાખેલો છે. હિન્દી સરકારે પણ તેને પોતાની નીતિ સાથે સુસંગત માનીને સ્વીકાર્યો છે, તથા તેને અમલ કરવા તે પિતાને ગંભીર રીતે બંધાયેલી માને છે.” જેને કારણે હિંદુસ્તાનમાંથી મોટા પ્રમાણમાં પૈસા બહાર ઘસડાઈ જાય છે, અને જેને પરિણામે હિંદુસ્તાન ગરીબાઈમાં સપડાતું જાય છે, તે વસ્તુ બીજી કોઈ નહીં, પણ અંગ્રેજોને બને તેટલી રીતે હિંદુસ્તાનમાં વધારે ને વધારે પ્રમાણમાં નોકરી આપવાની સરકારની રીત છે. તેને કારણે જ અંગ્રેજ સરકારને પોતાનાં કર્તવ્ય ચૂકવાની અને પોતે આપેલાં વચને પાર ન પાડવાની” બેટી અને અનૈતિક સ્થિતિમાં રહ્યા કરવું પડે છે. ચાલીસ વર્ષ પૂર્વે ઈ. સ. ૧૮૩૩માં પાર્લામેન્ટ હિંમતભેર ઠરાવ્યું કે, હિંદુસ્તાનના કાઈ પણ વતનીને તેની જાતિ, જન્મસ્થાન કે ધર્મને કારણે ઈસ્ટ ઈડિયા કંપનીના તંત્ર હેઠળનાં કઈ પણ પદ, પદવી કે નોકરી ધારણ કરવાને નાલાયક ગણવામાં નહીં આવે. તે કાયદો ઘડતી વખતે જે ભાષણે થયાં હતાં, તે તેમની પાછળ રહેલી Page #83 -------------------------------------------------------------------------- ________________ વચનભગ ૭૩ સહૃદયતા, દીર્ધદષ્ટિ, ન્યાયવૃત્તિ, અને હિંમતને કારણે ચિરસ્મરણીય થઈ ગયાં છે. મૅકેલેએ જે ભાષણ આપ્યું હતું, તે કોઈ પણ અંગ્રેજ સહસ્થને છાજે તેવું હતું. તેણે જણાવ્યું હતું :– “સ્વાર્થી હદયના અને સંકુચિત મનવાળા લકે બધાં ઉપનામાં જે ઉપનામને સૌથી વધારે શરમભરેલું ગણે છે, તે ઉપનામથી સંબેધાવાનું, એટલે કે “ફિલસુફ” કહેવાવાનું જોખમ ખેડીને પણ હું કહેવા માગું છું કે, જે કાયદામાં ઉપર જણાવેલી કલમ છે, તે કાયદો ઘડવામાં મદદ કરનારાઓમાં એક હોવાને કારણે હું મારી જિંદગીના છેલ્લા દિવસ સુધી મગરૂર રહીશ. આપણને એમ કહેવામાં આવે છે કે, હિંદુસ્તાનના વતનીઓને ઊંચા દરજજાની મુલકી કે લશ્કરી નોકરીઓમાં દાખલ કરી શકાય એવો વખત કદી આવવાને જ નથી. આપણને એમ કહેવામાં આવે છે કે, એ શરતે તો આપણે હિંદુસ્તાનમાં આપણી હકુમત ટકાવી રહ્યા છીએ. આપણને એમ કહેવામાં આવે છે કે, આપણા હિંદી પ્રજાજનો જે હક અને લાભ ભોગવવાને લાયક છે, તે બધા તેમને આપવાને આપણે બંધાયેલા નથી; તેમ જ જે લાભ આપવાનું આપણા હાથમાં છે તે આપવાને પણ આપણે બંધાયેલા નથી; માત્ર આપણી સત્તાને સહેજ પણ જોખમમાં ઉતાર્યા વિના જે કાંઈ લાભ તેમને આપી શકીએ, તેટલા જ આપવાને આપણે બંધાયેલા છીએ. એ પ્રસ્તાવનો હું ગંભીરતાપૂર્વક વિરોધ કરું છું. કારણકે, તે ડાહી રાજનીતિ તેમ જ સાચી ધર્મનીતિ એ બંનેની સાથે વિસંગત છે. Page #84 -------------------------------------------------------------------------- ________________ હિંદુસ્તાનની ગરીબાઈ “ આવી નાજુક બાબતમાં બહુ ઉતાવળે પગલું ભરવાનું હું જરાયે ઇચ્છતા નધી. મને એમ લાગે છે કે, હિંદુસ્તાનના પેાતાની હિતની દૃષ્ટિએ હિંદીએને ઊંચા હાદાએ ઉપર બહુ ધીમી ગતિએ દાખલ કરવા જોઈએ. પરંતુ જ્યારે ચેગ્ય સમય આવે, તેમ જ જ્યારે એ ફેરફાર કરવે। હિંદુસ્તાનના હિતની દૃષ્ટિએ અવસ્ય હાય, ત્યારે પણ, આપણી સત્તા જોખમમાં આવી પડે એ બીકે આપણે એ ફેરફાર કરવાને ના પાડીએ, એ વસ્તુની કલ્પના પણ હું ગુસ્સાની તીવ્ર લાગણી વિના કરી શકતા નથી. “સામ્રાજ્યના વિસ્તાર એ કઈ હંમેશાં લાભદાયક હાતા નથી. ઘણીય પ્રજાએને એ ભારરૂપ જ થઈ પડયો છે; અને કેટલીકને તે! તે વિદ્યાતક નીવડયો છે. આપણા જમાનાના દરેક રાજનીતિજ્ઞ કમૂલ કરશે કે, કાઈ પણ સમાજની સમૃદ્ધિ એટલે તે સમાજ જેમને અનેલા છે તેમની સમૃદ્ધિ. જે સામ્રાજ્યથી કાઈ પણ માણસની સુખસગવડ કે સલામતીની વંદે થતી નથી, તે સામ્રાજ્યને લેાભ કરવે! એ નરી માલિશતા છે. મનુષ્યજાતિને કાઈ પણ વર્ગ નાનમાં કઈ પ્રગતિ કરે, કે વનની સગવડ માટેની રસવૃત્તિમાં વૃદ્ધિ કરે, કે જેના વડે એ સુખસગવડે તૈયાર થાય છે તે ધનની વૃદ્ધિ કરે, એ વસ્તુ પ્રત્યે આપણા જેવી વેપારી પ્રજા કે પાકા માલ તૈયાર કરનારી પ્રત્ન મેદરકાર રહી શકે નહિ. હિંદુસ્તાન વગેરે પૂર્વના દેશમાં યુરોપીય સુધારાને પ્રચાર કરવાથી આપણને જે લાભ થઈ શકે તેમ છે, તેની કલ્પના પણ કરવી ભાગ્યે શક્ય છે. ગમે તેવી સ્વાર્થીમાં સ્વાથી દષ્ટિએ જોતાં પણુ, હિંદુસ્તાનના લેકે ઉપર સારી રીતે રાજ્ય ચલાવવામાં આવે — પછી ભલે તે ૭. Page #85 -------------------------------------------------------------------------- ________________ વચનભંગ ઉપ આપણાથી સ્વતંત્ર હોય – એ આપણે માટે વધુ લાભદાયક છે; . અને નહિ કે તેમના ઉપર ખરાબ રીતે રાજ્ય ચલાવવામાં આવે – પછી ભલે તેઓ આપણા તાબામાં હોય. તેમના ઉપર તેમના જ રાજાઓ રાજ કરે, પણ તેઓ * આપણું ધોતિયાં પહેરે અને આપણું ઓજારે વડે કામ કરે, એ આપણે માટે વધુ લાભદાયક છે; નહિ કે, તેઓ આપણું કલેકટરને અને મેજિસ્ટ્રેટને સલામો કર્યા કરે પરંતુ અંગ્રેજી માલની કદર ન કરી શકે તેવા જંગલી, કે તેને ખરીદી ના શકે તેવા ગરીબ રહે. સુધરેલા લોકો જોડે વેપાર ક, એ. જંગલીએ ઉપર રાજ્ય કરવા કરતાં વધુ લાભદાયક છે. હિંદુસ્તાન આપણા તાબાનું રાજ્ય રહે તે ખાતર, તેને નકામું કે ખર્ચાળ રાજ્ય કરી મૂકવા ઈચ્છનાર, કે તે દેશના કરડે. લોકો આપણા ગુલામ રહે તે માટે તેમને આપણા ઘરાક બનતા અટકાવવા ઈછનારની અકકલની પ્રશંસા જ કરવી ઘટે ! જે મહાન પ્રાનને ઈશ્વરે આપણા હાથમાં સોંપી છે. તને આપણે કાબુમાં રહે તેવી નરમ બનાવવાના હીન હેતુ ખાતર, તેને મૂઢ અને જંગલી બનાવવાનું આપણે કદી કબૂલ નહિ કરીએ. જે સત્તા દુર્ગુણ, અજ્ઞાન, અને દુઃખ ઉપર રચાયેલી છે, તેમ જ જે સત્તાને રાજકતા તરીકેની પિતાની બધી પવિત્ર ફરજોનું ઉલ્લંઘન કરીને જ ટકાવી શકાય એમ હોય, એ સત્તાની વાસ્તવિક ની કિંમત છે ? ઉપરાંત એ યાદ રાખવું જોઈએ કે, સામાન્ય કરતાં પણ વિશેષ પ્રમાણમાં રાજકીય સ્વતંત્રતા તથા બૌદ્ધિક પ્રકાશ પ્રાપ્ત કરનાર અને ભોગવનાર પ્રજા તરીકે આપણુ, Page #86 -------------------------------------------------------------------------- ________________ ૐ હિ'દુસ્તાનની ગરીઆઈ ત્રણ હજાર વર્ષથી રાજકીય અને ધાર્મિક જીલમે સહન કરતી આવેલી પ્રજાની બાબતમાં એ ક્ો બજાવવાને તે ખાસ અંધાયેલા છીએ. જો મનુષ્યજાતના કાઈ વિભાગને, આપણે ભાગવીએ છીએ તેટલી સ્વતંત્રતા કે સંસ્કૃતિ ભાગવવાની છૂટ આપણે ન આપી શકીએ, તે। આપણી પેાતાની સ્વતંત્રતા કે સંસ્કૃતિ એળે જ ગયાં, એમ હું તે। માનું. હિંદુસ્તાનના લેાકેા આપણને નમતા રહે, તે માટે આપણે તેમને અજ્ઞાન રાખવા છે ? અથવા તે તેમને કેળવણી આપવી છે, પરંતુ તેમનામાં કાંઈ મહત્ત્વાકાંક્ષા જ ઊભી ન થાય એમ આપણે ઇચ્છીએ છીએ ? અથવા તે, તેમનામાં મહત્ત્વાકાંક્ષા ઊભી થવા દેવી છે, પણ તેને પાર પાડવાનું એક પણ કાયદેસર દ્વાર આપણે ખુલ્લું નથી રાખવું? આ પ્રશ્નોને જવાબ હકારમાં કાણું આપશે ? અને છતાં, જે માણસ એમ કહેવા માગે છે કે, હિંદીએને હંમેશાં ઊંચા હૈદ્દાઓમાંથી ખાતલ રાખવા જોઈ એ, તે માણસે, એ પ્રશ્નોમાંથી એકને પણ જવાબ હકારમાં આપવા જોઈ એ. મને પેાતાને કાઈ પ્રકારના દેશે નથી. આપણી સામે આપણી કરજને રાજમાર્ગ ઉઘાડે! પડયો છે; અને એ મા જ હાપણને!, રાષ્ટ્રીય આબાદીને। અને રાષ્ટ્રીય સ્વમાનને પણ છે. આપણા હિંદી સામ્રાજ્યનું ભાવી ગાઢ અંધકારમાં છુપાયેલું છે. અત્યારસુધી ઇતિહાસમાં કદી ન જોવામાં આવેલા, તેમ જ રાજકીય દૃષ્ટિએ તદ્દન જુદી જ ભાત પાડતા એ સામ્રાજ્યના ભાવી વિષે અનુમાન . દેરવાં પણ મુશ્કેલ (( << Page #87 -------------------------------------------------------------------------- ________________ વચનભગ છે. તે સામ્રાજ્યની પ્રગતિ અને વિનાશના નિયમેાથી આપણે અણુજાણ છીએ. એમ અને કે, હિંદીઓનું રાજકીય માનસ આપણા તંત્ર હેઠળ એટલું બધું વિકસે, કે તે આપણા તંત્રમાં સમાઈ ન રહે. આપણા સુરાજ્ય વડે હિંદી પ્રજામાં તેથી પણ વધુ સારું રાજ્ય ચલાવવાની શક્તિ પેદા થાય. તેમ જ પાશ્ચાત્ય કેળવણીના પ્રચારથી યુરે।પીય જ્ઞાનભંડાર તેમની આગળ ખુલ્લે થવાને કારણે તેઓ ભવિષ્યમાં કાઈક દિવસ યુરોપીય સંસ્થાએ જ માગે, એવે! દિવસ કદી આવશે કે નહિ, તે હું જાણુતા નથી, પરંતુ તેવા દિવસ કદી આવવાના હશે, તે તેને રેશકવાને! પ્રયત્ન હું હરગિજ નહિ કરું. તે દિવસ જ્યારે પણ આવશે, ત્યારે તે અંગ્રેજી ઇતિહાસને સૌથી મગરૂર થવા જેવા દિવસ હશે. હીનમાં હીન ગુલામી અને મૂઢમાં મૂઢ વહેમેામાં ડૂબેલી એક મેટી પ્રજાને મેળવીને, તેના ઉપર આપણે એવી સરસ રીતે રાજ્ય ચલાવ્યું, કે તે પ્રજા નાગરિકના બધા જ હુકા ભેગવી શકે તેવી તેમ જ તેવા હુકા ઇચ્છતી થઈ, એ બીના આપણે માટે શાશ્વત કીર્તિના કળશરૂપ હશે; અને તેમાં બીજો કાઈ ભાગીદાર નહિ હેાય. આપણા હાથમાંથી રાજદંડ ચાલ્યે! જાય; નહિ કલ્પેલા અકસ્માતાથી આપણી સૂક્ષ્મમાં સૂક્ષ્મ યેાજનાએ ઊંધી વળી જાય; અને આપણાં શસ્ત્રાને હમેશાં એકધારા વિજય ન પણ મળે; પરંતુ, કેટલાક વિજયા એવા હાય છે કે, જે કદી પલટા ખાતા નથી; એક પ્રકારનું સામ્રાજ્ય એવું છે કે જે વિનાશનાં સર્વ કારણેાથી મુક્ત હેાય છે; એ વિજયે। તે મૂઢતા ઉપર બુદ્ધિશક્તિએ મેળવેલા વિજય; એ સામ્રાજ્ય એટલે આપણા વિજ્ઞાન, આપણી ૧૭ Page #88 -------------------------------------------------------------------------- ________________ હિંદુસ્તાનની ગરીબાઈ નીતિ, આપણું સાહિત્ય અને આપણી કાયદાપદ્ધતિનું અવિનાશ સામ્રાજ્ય.” આ ચર્ચા વખતે જ બધા પ્રકારનું રાજકીય કામ કરવાની હિંદીઓની લાયકાત વિષે પણ ખૂબ છણાવટ થઈ હતી. માર્વિસ ઑફ લેન્ડસ્કાઉને સર થોમસ મનરોના શબ્દો ટાંકીને જણાવ્યું હતું કે, “હિંદીઓને આપણા કરતાં સાહજિક બુદ્ધિમાં ઊતરતા માનવાને આપણી પાસે કશું કારણ નથી. ઊલટું, હું તો એમ માનું છું કે, ગોરાઓ કરતાં પોતાના કામ માટે તેઓ વધુ લાયક નીવડવાનો સંભવ છે. કારણ કે, તેમની પસંદગી તો ત્યાંની આખી પ્રજામાંથી કરવાની હોય છે; જ્યારે ગોરાઓની પસંદગી તે કંપનીના ખોબા જેટલા નોકરોમાંથી કરવાની હોય છે.” દેશીઓ લાંચિયા હોય છે, એ આક્ષેપના જવાબમાં બોલતાં તે જ ચર્ચા દરમ્યાન મિ. વાઈને જણાવ્યું હતું કે : “એવો આક્ષેપ કરવામાં આવે છે કે, દેશીએ ભરોસાપાત્ર હોતા નથી. તેમ જ તેમની શક્તિ અને બુદ્ધિ ગમે તેટલાં હોય, તો પણ તેમની પ્રમાણિકતા ઉપર જરાય વિશ્વાસ મૂકી ન શકાય. તેમની રુશવતખારીના દાખલાઓ ટાંકવામાં આવે છે. પરંતુ, તે બધું તેમના પ્રત્યેની આપણી વર્તણૂકનું જ પરિણામ નથી શું? તેમને પૂરતો પગાર કે જવાબદારીવાળો હોદ્દો આપ્યા વિના, તેમના ઉપર અગત્યનાં બધાં કામ કરવાનાં નાખો; તેમની વફાદારી માટે તેમને કાંઈ ઇનામ કે અઢતી ન આપે; અને પછી તેમના ઉપર રુશવતખારીને આરોપ મૂકે, એનો શું અર્થ છે ? આપણે જ તેમનામાં દુર્ગણો ઊભા કરીએ, અને પછી પાછા તેને માટે તેમને Page #89 -------------------------------------------------------------------------- ________________ વચનભગ ૯ સજા કરીએ; આપણે જ તેમને ગુલામ બનાવીએ, અને પછી તેમને ગુલામ જેવા કહીને ધિક્કારીએ, એમાં મને કશું સુસંગત લાગતું નથી.” આવી અનેક ઝીણવટભરી ચર્ચાઓ પછી, શરૂઆતમાં જણાવેલ કાયદો પાર્લમેંટે પસાર કર્યો, અને હિંદીઓને સરકારની બધી નોકરીઓમાં જાતિ કે ધર્મના કાંઈ ભેદભાવ વિના દાખલ કરવાનું જાહેર કરવામાં આવ્યું. એ કાયદાને હિંદી સરકારે જે વફાદારીથી અને પ્રમાણિકતાથી અમલ કર્યો હોત, તો આ ૬૦ વર્ષ બાદ હિંદુસ્તાનમાં આજે જે કંગાલિયત, વેદના અને પાયમાલીનાં કરુણ દશ્ય જોવા મળે છે, તેમને બદલે એક આબાદ, ઉદ્યોગ અને સમૃદ્ધ તથા બ્રિટિશ સામ્રાજ્યને પ્રાણુત સુધી વફાદાર એવો દેશ જેવા મળત. અરે, તેનાં જે સુપરિણામે બંને દેશને ચાખવા મળ્યાં હોત, તેની અત્યારે તે કલ્પના પણ કરવી મુશ્કેલ છે. પરંતુ હિંદુસ્તાનના અંગ્રેજ કારભારીએાએ તે કાયદાને જાણીબૂજીને સૂતો મૂક્યો અને ૨૦ વર્ષ વીતી જવા છતાં તેનો કશો જ અમલ ન કર્યો. પછી જ્યારે કંપની સરકારનો પટે ફરી લંબાવી આપવાનો વખત આવ્યો, ત્યારે મિ. રિચ, મિ. બ્રાઈટ, અને લોર્ડ ટેનલી વગેરેએ એ બાબત વિષે પાર્લામેન્ટમાં ભારે ઝુંબેશ ઉપાડી. એટલે ઈ. સ. ૧૮૫૭ના નવા પટા વખતે બિલમાં હિંદુસ્તાનની સિવિલ સર્વિસની ભરતી જાહેર પરીક્ષાથી કરવાનું ઠરાવવામાં આવ્યું, અને તે પરીક્ષામાં હિંદીઓને પણ સામેલ થવાની છૂટ રાખવામાં આવી. પરંતુ, સાથે સાથે, તે પરીક્ષા લંડનમાં જ લેવાનું કરાવીને, અંગ્રેજોનો ઈજારો કાયમ રાખવામાં આવ્યા. લોર્ડ Page #90 -------------------------------------------------------------------------- ________________ હિંદુસ્તાનની ગરીબાઈ સ્ટેનલી વગેરેએ તે પરીક્ષા હિંદુસ્તાનમાં પણ લેવાનું ઠરાવવા માટે ભારે લડત ચલાવી; તથા ખુલ્લા શબ્દોમાં જણાવ્યું કે, પરીક્ષા લંડનમાં જ રાખવી એ, એક હાથે હિંદીઓને આપેલી છૂટ બીજે હાથે પાછી ખેંચી લેવા જેવું જ છે, તેમણે કહ્યું કે, “જે એ પરીક્ષા લંડનને બદલે કલકત્તામાં જ લેવાતી હોય, તો કેટલા અંગ્રેજો પિતાના છોકરાઓને નેકરી મળવાની આશાએ તે પરીક્ષા આપવા માટે બે ત્રણ વર્ષ હિંદુસ્તાનમાં ગાળવા મેકલે? ” પરંતુ, એ બધી દલીલો ઉપર કોઈએ ધ્યાન ન આપ્યું, અને હિંદીઓને કરવામાં આવતા અન્યાય કાયમ જ રહ્યો. પછી તો ઈ.સ. ૧૮પ૭નો બળ આવ્યું, અને તેને અંતે હિંદુસ્તાનનું રાજતંત્ર કંપનીના હાથમાંથી બ્રિટિશ સરકારના હાથમાં આવ્યું. મહારાણીએ ઈ. સ. ૧૮૫૮માં પિતાનો સુપ્રસિદ્ધ ઢરે બહાર પાડ્યો અને હિંદીઓને ન્યાય મળવાની આશા ફરી ઊભી થઈ. એ દંઢેરા પ્રમાણે હિંદીઓને નિષ્પક્ષપાત રીતે અંગ્રેજ પ્રજા જેવા સમાન હકા બક્ષવામાં આવ્યા અને તેમને બ્રિટિશ સામ્રાજ્યની કોઈ નોકરીમાંથી બાતલ નહીં રાખવામાં આવે, એવું ઈશ્વરની સાક્ષીએ જાહેર કરવામાં આવ્યું. પરંતુ તેથી શું વળ્યું ? એ ઢંઢેરાનો અમલ પણ પહેલાંની માફક તેની જાહેરાતોને ભંગ કરીને જ કરવામાં આવ્યું. ઈ. સ. ૧૮૬૮માં આમની સભામાં મિ. ફેસેટે, ‘હિંદી સિવિલ સર્વિસની પરીક્ષાઓ ઈગ્લેંડમાં લેવાતી હોવાથી હિંદીઓને ઘણું અગવડ તેમ જ ખર્ચમાં ઊતરવું પડતું હોવાને લીધે, તેવી પ્રાથમિક પરીક્ષા હિંદુસ્તાનમાં પણ લેવામાં Page #91 -------------------------------------------------------------------------- ________________ વચનલ'ગ ૮૧ આવે, અને તેમાં પસાર થનારને જ પછી વધુ અનુભવ કે પરીક્ષા માટે ઇંગ્લંડ જવાનું ઠરાવવામાં આવે,' એવી ચળવળ ઉપાડી. અંતે ઈ. સ. ૧૮૭૦ની ૨૫મી માર્ચે ડ્યૂક ઑફ આગઈલ હિંદી વજીર હતા ત્યારે, તેમણે એક બિલ રજૂ કર્યું, અને તે પસાર પણ થયું. તે બિલના બીજા વખતના વાચન વખતે શ્વક સાહેબે જે વચનો ઉચ્ચાર્યા હતાં, તે ધ્યામાં રાખવા જેવાં છે : ..... આ કલમનો હેતુ, બ્રિટિશ સરકારે ઠરાવેલાં અમુક નિયંત્રણો અને ધારાધોરણ અનુસાર ગવર્નર જનરલને એવી સત્તા આપવાનો છે, કે જેથી તે, હિંદુસ્તાનના વતનીએમાંથી, તેમને ઈગ્લેંડ આવીને પરીક્ષા આપવાની ફરજ પાડ્યા વિના, હિંદી સિવિલ સર્વિસ માટે પસંદગી કરી શકે, એવું પૂછવામાં આવે છે કે, તે સર્વિસની કાર્યકુશળતા અને ઉત્તમતા સચવાય તે માટે પાર્લામેન્ટ જે નિયમ બાંધ્યા છે, તેની સાથે આ વસ્તુ સુસંગત છે કે કેમ. પરંતુ, તેના કરતાં પણ વધુ અગત્યનો પ્રશ્ન તો એ છે કે, હિંદુસ્તાનના લોકો પ્રત્યેની આપણી ફરજો અને તેમને અત્યાર સુધી આપણે આપેલાં વચનો અદા કરવા માટે એ વસ્તુ જરૂરી છે કે કેમ. અત્યાર સુધી આપણે જુદે જુદે અનેક સમયે હિંદીઓને વચનો આપ્યા ક્યોં છે કે, તેમને કાંઈ પણ વાંધા વિના અંગ્રેજોની પેઠે જ તેમના દેશના રાજતંત્રમાં ભાગ લેવા દેવામાં આવશે. પરંતુ, ઈ. સ. ૧૮૫૩માં પાર્લમેન્ટની ચર્ચા વખતે મારા સદ્ગત મિત્ર ઑર્ડ મોન્ટીન્ગલે જુસ્સાપૂર્વક ફરિયાદ કરી હતી તેમ, હિંદીઓને બધા જ હોદ્દાઓ ઉપર Page #92 -------------------------------------------------------------------------- ________________ હિંદુસ્તાનની ગરીબાઈ લેવાનું મેઢે કહ્યા કરીને, આપણે વસ્તુતાએ જાણીબૂજીને તેને માટેની લાયકાતની એવી કપરી શરા તૈયાર કરી છે કે, જે પૂરી પાડવી હિંદીઓ માટે અશકય જ હાય. હિંદી સર્વિસમાં દાખલ થવાનું એકમાત્ર દ્વાર જો લંડનમાં લેવાતી પરીક્ષા જ હૈાય, તા હિંદીઓને પેાતાના દેશના તંત્રમાં ભાગ મળવાની, તેમનામાં લાયકાત અને અધિકાર હાવા છતાં કેટલી શક્યતા છે ? મને હંમેશાં લાગ્યું છે કે, એ પરીક્ષા માટે ઘડવામાં આવેલા કાયદાકાનેથી ઈ. સ. ૧૮૩૩ના કાયદામાં કરેલી જાહેરાત આપણે નકામી કરી મૂકી છે. અને એ વિષે હિંદુસ્તાનમાં એટલી સખત લાગણી પ્રવર્ત્ય કરે છે કે, હિંદી સરકારે પણ ગયાં કેટલાંક વર્ષથી એ અન્યાય સુધારવાને કેટલાંક સૂચના કર્યાં કર્યા છે. તેમાંનું છેલ્લું સૂચન સર જૉન લૉરેન્સ, કે જે હિંદુસ્તાનના વાઇસરોય તરીકેની પેાતાની જ્વલંત તેમ જ સફળ કારકિદી પૂરી કરીને આપણા દેશમાં પાછા આવી પૂગવાની તૈયારીમાં છે, તેમણે કર્યું છે. તે સૂચના એવી છે કે, પરીક્ષાથી પસંદ કરેલા તેમ જ સામાજિક હાદ્દો અને સ્થિતિને કારણે પસંદ કરેલા હિંદીઓને વાર્ષિક ૨૦૦ પાઉંડની શિષ્યવૃત્તિ અમુક ૯ આપી, ઈંગ્લંડની પરીક્ષામાં અંગ્રેજોની આખી વસ્તીની સામે હરીફાઈ કરી પાસ થવા મેાકલવા. વિચાર તે કરે! અરાઢ કરાડથી વધુ માણસાની વસ્તીના રાજતંત્ર માટે માત્ર ૯ શિષ્યવૃત્તિઓ .... આખા હિંદુસ્તાન ઉપર પથરાયેલી એ નવ શિષ્યવૃત્તિઓને આપણે હિંદીએને આપેલાં વચના કે તેમના પ્રત્યેની આપણી ફરજના પાલન તરીકે ઓળખાવવી, એ તા એક મશ્કરી જેવું ગણાશે. . . . આપણી સિવિલ ... ૨૧ Page #93 -------------------------------------------------------------------------- ________________ વચનભગ સર્વિસમાં કેટલીક જગાએ એવી છે કે, તેને માટે કરેલા ઉમેદવારમાં અંગ્રેજી રાજબંધારણ તેમ જ અમલને પ્રત્યક્ષ અનુભવ હાવાં જોઈ એ, આપણા મહાન રાજકીય સમાજમાં તે એ.તેથી આપણી આ નવા કાયદામાં પણ એવી શરત રાખવી પડશે કે, અમુક જગા માટે નિમાયેલા હિંદીઓને અંગ્રેજ સંસ્થાઓના અમલને જાતઅનુભવ હાવા ોઈ એ; પરંતુ તે શરત બધા જ ઉમેદવાર માટે ન રાખવી જોઈ એ, એવું મારું માનવું છે. કારણ કે, આપણી સિવિલ સર્વિસમાં એવી કેટલીય જગાએ છે, કે જેને માટે હિંદીઓ પૂરેપૂરા લાયક છે, અને તેમને આપણા દેશમાં આવવાની કશી જરૂર નથી.” આ કાયદાની રૂએ, લંડનમાં જઈ સિવિલ સર્વિસની પરીક્ષા આપવાની જરૂરિયાત વિના જ, કાર્ય પણ હિંદીને, ગવર્નર જનરલે ઠરાવેલાં અને હિંદી વજીર તથા તેની કાઉંસિલે મંજૂર રાખેલાં ધારાધેારણા અનુસાર સિવિલ સર્વિસમાં લેવાની છૂટ ગર્વનર જનરલને મળી. પરંતુ નવાઈની વાત એ છે કે, ત્યાર બાદ ચાર ચાર વર્ષ વીતી ગયા છતાં, ગવર્નર જનરલે તેને માટે કશાં ધારાધેારણા તૈયાર કર્યાં નાંહે ! સર સી. વીંગિષ્ઠે તે બાબત આમની સભામાં પણ બે વખત પ્રશ્ન પૂછ્યા, પણ એને કાંઈ સતાષકારક જવાબ મળ્યા નહીં. હિંદી વજીરે પણ ત્રણ વખત હિંદી સરકારને આ બાબત યાદ દેવરાવી, પણ કાંઈ વળ્યું હે ! પેલી જે નવ શિષ્યવૃત્તિએની ઠેકડી હિંદી વજીરે કરી હતી, તે ગમે તેવી મશ્કરી જેવી ' હતી, છતાં મીજી મેાટી યેાજના તૈયાર થાય : ૮૩ પસંદ તેના અને તે માટે તેણે થોડે। વખત રહેવું Page #94 -------------------------------------------------------------------------- ________________ ૪ હિંદુસ્તાનની ગરીબાઈ અને અમલમાં આવે ત્યાં સુધી તા લાભદાયક જ હતી. પરંતુ એક વર્ષ અમલમાં રહ્યા પછી, બીજે વર્ષે તે પણ અધ કરવામાં આવી. અંતે છેક ઈ. સ. ૧૮૭૮માં હિંદી સરકારે પેાતાને ખરીતા હિંદી વજીર તરફ રવાના કર્યાં. એ ખરીતે પ્રસ્તુત પ્રશ્નના ઇતિહાસમાં કાળા ડાઘ રૂપે હમેશાં કાયમ રહેશે. તેમાં ઈ. સ. ૧૮૩૭, ૧૮૫૮, અને ૧૮૭૦માં બ્રિટિશ પાર્લમેન્ટે આપેલાં બધાં વચન ઉપર પાણી ફેરવવામાં આવ્યું. ઈ. સ ૧૮૭૦ના કાયદા અનુસાર હિંદીએને સિવિલ સર્વિસની નાકરીએ।માં ખાસ પ્રમાણમાં (દર વર્ષે સાત) દાખલ કરવા, એવું ઠરાવવામાં આવ્યું હતું. એ વાત હિંદુસ્તાનના ગેારાઓને બહુ ભારે થઈ પડી હતી. તેમણે એ કાયદાને અમલ ન થાય તે માટે અને તેટલા પ્રયત્ના કર્યાં. પણ જ્યારે ઉપરનું દબાણ અસદ્ય થઈ પડયું, ત્યારે તેમણે આ એક નવા નુસખા શોધી કાઢો, તે પ્રમાણે હિંદી સરકારે સૂચવ્યું કે, હિંદીએને માટે એક જુદી સર્વિસ સ્થાપવી, અને તે માટે અમુક દરજ્જાની અમુક નાકરીએ અલગ રાખવી. એટલે કે, પાર્લમેન્ટે અંધી નાકરીઓ માટે હિંદીએને આપેલી સમાનતા એ સપાટે રદ કરવી ! જોકે, એ વિભાગમાં પણ અંગ્રેજોને દાખલ ન જ કરવા. એમ કાંઈ નહેાતું જ. પરંતુ, હિંદી વજીર આ સૂચના કબૂલ રાખી ન શક્યા; અને તેણે તેા ઈ. સ. ૧૮૭૦ના કાયદાના જ અમલ કરવા માટે આગ્રહ કર્યો. તેણે જણાવ્યું કે, ‘ તમારી સૂચનાના સ્વીકાર કરવા એને અથ તા એ જ થાય કે, ઈ. સ. ૧૮૩૩ના પાર્લમેન્ટના કાયદાને જ રદ કરવા.’ Page #95 -------------------------------------------------------------------------- ________________ વચનભંગ છેવટે હિંદી સરકારને ઈ. સ. ૧૮૭૦ના કાયદા મુજબ, લંડન જઈને પરીક્ષા આપવાની જરૂર વિના સિવિલ સર્વિમાં હિંદીઓને દાખલ કરવાના નિયમે તૈયાર કરવા પડ્યા. કલપના તો એવી હતી કે, લંડનના જેવી જ પરીક્ષા હિંદુસ્તાનમાં લેવાનું ઠરાવીને હિંદીઓને દાખલ કરવામાં આવશે. પરંતુ હિંદી સરકારે આ વખતે જુદી જ જાતની રમત રમવાનું નક્કી કર્યું. તેણે ઠરાવ્યું કે, તેવી કાંઈ પરીક્ષા લીધા વિના જ હિંદીઓને સિવિલ સર્વિસમાં દાખલ કરવા. તેનો અર્થ એ થયો કે, ગમે તેવા તેમ જ શક્તિ વિનાના કે પિતાને ફાવતા માણસને સરકાર સિવિલ સર્વિસમાં દાખલ કરી છે. તેમાંથી હિંદી સરકારને એક જ પરિણામ લાવવું હતું, અને તે એ કે, હિંદી અમલદારો અંગ્રેજ સિવિલિયને જેટલા કુશળ કે કાર્યદક્ષ નથી હોતા, એ દુનિયા આગળ બતાવવું. ગમે તેમ છે. પરંતુ, નવા નિયમ અનુસાર હિંદીઓની નિમણૂક થવા માંડતાં હિંદુસ્તાનમાં કાંઈક સંતોષની લાગણી ફેલાવા લાગી. એ નિમણુકાને તે વખતે “ડેપ્યુટરી સર્વિસ” એવું જુદું નામ આપવામાં આવ્યું. તે વખતે તો કોઈને તે સામે ખાસ વાંધો ઉઠાવવાની જરૂર ન લાગી; કારણ કે, નામ ગમે તે રાખીને પણ, હિંદીઓને સિવિલ સર્વિસમાં દાખલ કરવામાં આવે તો બસ છે, એવી લાગણી તે વખતે પ્રવર્તતી હતી. . પરંતુ, હિંદી સરકારના મનમાં પિતાની જન નક્કી જ હતી. થોડાં વર્ષ બાદ જ, પિતાને ફાવતો હિંદી વજીર નિમાતાંની સાથે તેણે એક કમિશન નીમ્યું. આ કમિશન બાબત Page #96 -------------------------------------------------------------------------- ________________ હિંદુસ્તાનની ગરીબાઈ બે શબ્દો હું શરૂઆતમાં જ કહી લઉં. જ્યારે સરકારને એમ લાગે છે કે, પોતાની કોઈ યોજનાનો સ્વીકાર જાહેર પ્રજામાં થે સંભવિત નથી, ત્યારે તે બાબતમાં તપાસ કરી રિપેટ કરવા માટે તે એકાદ કામશને કે કમિટી નીમે છે. તેના સભ્યો મોટે ભાગે સરકારી અમલદારે હોય છે. કોઈ કઈ વાર તેમાં બિનઅમલદાર વર્ગમાંથી પણ કેટલાક અંગ્રેજો કે હિંદીઓને સામેલ કરવામાં આવે છે. પરંતુ તે બધા સરકારની પસંદગીના જ હોય છે. કમિશનમાં જે સરકારી અમલદારો નિમાયા હોય, તેમણે તે સરકારને અભિપ્રાય જ સ્વીકારવો પડે. જે કાઈ અમલદાર સ્વતંત્ર અભિપ્રાય. દર્શાવીને સરકારને નાખુશ કરે, તો તેની શી વલે થાય. તે સમજી શકાય તેવું છે. એ બાબતમાં એક દાખલો અણધાર્યો જ મળી આવ્યો છે, તે અહીં જણાવું. ફાઇનેન્સ કમિટી (ઈ. સ. ૧૮૭૧–૪) આગળ મિ. ગેડીઝને જુબાની આપવા લાવવામાં આવ્યા. તેમણે પોતાના એક પુસ્તકમાં સરકારને ન ગમતા એવા વિચારો દર્શાવ્યા હતા. તેમને જુબાની વખતે એવી વિચિત્ર રીતે પ્રશ્નો પૂછવામાં આવ્યા છે, તેમની ઠેકડી જ થાય. ઉપરાંત, તે દરમ્યાન તેમના મનમાં સ્પષ્ટ રીતે ઠસાવવામાં આવ્યું કે, તેમના અભિપ્રાય, તે જે સરકારની નોકરી કરે છે, તેના અભિપ્રાયેને સુસંગત હોવા જોઈએ. જવાબમાં ગેડીઝે કહ્યું કે, સરકારમાં પિતામાં જે સુસંગતતા હોય, તો તેને અભિપ્રાય સાથે સુસંગત અભિપ્રાય રાખવા હું તૈયાર છું.” એટલે મિ. ડફે તેમને તરત સીધું જ પૂછયું કે, તમે સરકારની નોકરી કરે છે કેમ?” મ. ગેડીઝે કહ્યું, ‘હા’. અને તમે તે નેકરી ઉપર પાછા જશે એમ માને છે ?” Page #97 -------------------------------------------------------------------------- ________________ વચનભગ એટલે કે, સરકારી અમદારેાએ તે ધ્યાનમાં જ રાખવું કે, તેમને જો તેમની નોકરીએ પાછા જવું હાય, તેા મિશન આગળ સરકારની મરજી મુજબ જ જુબાની આપવી ! ઝુબાનીએમાંથી આવી તેમ જ બીજી કેટલીયે વાતા છપાતા રિપોટોમાંથી રદ કરવામાં આવે છે, એ વસ્તુ અહીં જ જણાવી લઉ, ઉપરાંત, જુબાની ગમે તેટલી .વિરુદ્ધ પડી હાય, તે! પણ કમિશન તા સરકારે પહેલેથી નક્કી કરેલા નિર્ણય જાહેર કરવાનું. તે પછી એ બધી જુબાનીઓનું કે કિમશનોનું ફારસ શા કરવામાં આવે છે, તે તા સરકાર જ જાણે ! માટે હવે મૂળ મુદ્દા ઉપર આવું. સરકારે નીમેલા પબ્લિક સર્વિસ કમિશનના પ્રમુખ પંજાબને લેક્॰ ગવર્નર જ હતા; અને તેણે કમિશન આગળ શરૂઆતમાં જ જે પ્રસ્તાવના કરી, તેમાં તેણે, હિંદુસ્તાન અને ઇંગ્લેંડ એ અને ઠેકાણે સાથે સાથે જ સિવિલ સર્વિસની પરીક્ષાએ લેવાય તે સામે પેાતાને સ્પષ્ટ વિરુદ્ધ અભિપ્રાય દર્શાવ્યા. અને નવી સ્થપાયેલી સ્ટેચ્યુટરી સર્વિસ માટે તેા તેણે બે વર્ષ પહેલાં જ પેાતાને સ્પષ્ટ વિરાધ જાહેર કર્યો હતા. ઇંગ્લંડમાંથી નીમેલા સર ચાર્લ્સ ટર્નરને આગમેટ ઉપર હું મળ્યા, ત્યારે તેમણે ચેખ્ખુ જણાવી દીધું કે, તેમને હિંદી વર લોર્ડ કિમ્બરલીએ ચાક્કસ સુચનાએ આપેલી છે. હું ઇંગ્લેંડમાં જ હિંદી વજીરને આ પ્રશ્નને અંગે મળવા ગયા હતા, ત્યારે તેમણે સ્ટેચ્યુટરી સર્વિસ વિષે અને હિંદુસ્તાનમાં સિવિલ સર્વિસની પરીક્ષા લેવા વિષે પોતાના મજબૂત વિરાધ દર્શાવ્યા હતા. એટલે તેમણે સર ચાર્લ્સ ટર્ન્ડરને કવી ‘ ચેાક્કસ ’ સૂચનાએ આપી ૨૭ Page #98 -------------------------------------------------------------------------- ________________ ૮૮ - હિંદુસ્તાનની ગરીબાઈ હશે, તે કપી શકાશે. ત્રીજા અગત્યના સભ્ય સર ચાર્લ્સ કોવાઈટે તો અગાઉ સિયામ બાબત ભાષણ કરતાં જણાવ્યું હતું કે, “સાચો પ્રશ્ન તો એ છે કે, આપણા માલ માટે નવાં બજાર મેળવવા માટે, તેમ જ આજકાલનો આપણે વધી પડેલો માલ – આપણું પિયરાઓ – તેમને ઠેકાણે પાડવા માટે આપણે સિયામને વધુમાં વધુ ઉપયોગ કેવી રીતે કરી શકીએ.” જે હિંદી સભ્ય કમિશનમાં નીમવામાં આવ્યા હતા, તેમાંના મિ. કાઝી શાહબુદ્દીને તો મને સ્પષ્ટ સંભળાવી દીધું હતું કે, પોતે સરકારની બરાબર તરફેણમાં છે. તેમણે તો ઉપરાંતમાં જણાવ્યું કે, “ન્યાયના તેમ જ નીતિના બીજા શાશ્વત સિદ્ધાંતોની વાતો કરવી એ બહુ સારી વસ્તુ છે; પરંતુ મેં તે હિંદુઓને આગળ વધતા અટકાવવાનો નિશ્ચય જ કર્યો છે....! આવા કમિશનની તપાસનું પરિણામ શું આવે? તેમને તપાસ તો કરવી જ ક્યાં હતી ? કમિશન આગળ અપાયેલી જુબાનીઓમાં બહુમતી તો હિંદુસ્તાનમાં પણ સાથે સાથે સિવિલ સર્વિસની પરીક્ષાઓ લેવાની તરફેણમાં જ હતી. છતાં કમિશને તો હિંદી સરકારને જે કરવું હતું, તે જ કરવાની તરફેણમાં પિતાનો ચુકાદો આપ્યો અને પાર્લમેન્ટ ઈ. સ. ૧૮૩૩માં તેમ જ ઈ. સ. ૧૮૭૦માં આપેલાં બધાં * તરફેણમાં ૩૬૧; વિરુદ્ધ ૧૬૩. તેમાં યાદ રાખવાનું કે જુબાની આપનારાઓમાં ૧૩.૫ ટકા જેટલા તે યુરોપિયને જ હતા. Page #99 -------------------------------------------------------------------------- ________________ વચનભંગ વચનો કરે મૂકી, હિંદુસ્તાનમાં સિવિલ સર્વિસની પરીક્ષાઓ ન લેવી એમ ઠરાવીને, હિંદીઓ માટે એક જુદી પરિયા સર્વિસ ઊભી કરવાનું સૂચવ્યું. તેમાં પણ ગોરાઓને દાખલ કરવાની છૂટ તો રાખી જ હતી ! હવે આ કરુણ ઇતિહાસના છેલ્લા પ્રકરણ ઉપર આવીએ. ઈ. સ. ૧૮૯૩માં આમની સભાએ ઠરાવ પસાર કર્યો કે, ઇંગ્લંડમાં સિવિલ સર્વિસ વગેરેની જે પરીક્ષાઓ લેવામાં આવે છે, તે હિંદુસ્તાનમાં પણ સાથે સાથે લેવી. પરંતુ તે વખતન હિંદી વજીર લેર્ડ કિમ્બરલી એની તદ્દન વિરુદ્ધ હતો. તેણે તે ઠરાવનો અમલ કેવી રીતે કર્યો તે જોવા જેવું છે. તેણે હિંદી સરકારને લખેલા સુચનાપત્રમાં ઉમેર્યું કે, “હું એ વસ્તુ ઉપર ધ્યાન ખેંચવા માગું છું કે, સિવિલ સર્વિસમાં ગોરાઓની પૂરતી સંખ્યા હોય એ આવશ્યક છે. અને એ શરત પૂરી ન કરે એવી કોઈ પણ જના સ્વીકારી શકાય તેમ નથી.” હિંદી સરકાર પાસે પાર્લમેન્ટના ઠરાવનો અમલ કરાવવાને બદલે એ રોજનાને વિરોધ કરવાની જ ચેખી સૂચના હિંદી વજીર લખી મોકલે છે, અને પરિણામે હિંદી સરકાર એ આખા કાયદાને પ્રાણુત વિરોધ કરી, તેને નેવે મૂકે છે. - જે પાર્લમેન્ટના કાયદાઓ કાયદાપોથી ઉપર ચડવા છતાં કચરાપેટીના કાગળ જેવા જ રહે, તે પાર્લમેન્ટના કાયદાઓ અને વચનો ઉપર હિંદીઓને ક્યાં સુધી વિશ્વાસ રહે ? આજે એક હાથે કાંઈક આપવામાં આવે છે, તો કાલે બીજે હાથે તેને પાછું ખેંચી લેવામાં આવે છે, અને દરમ્યાન Page #100 -------------------------------------------------------------------------- ________________ હિંદુસ્તાનની ગરીબાઈ નવા ઠરાવો અને શહેનશાહેના દિલ જીભર્યા ઢંઢેરાઓ તો વરસ્યા જ કરતા હોય છે. હિંદુસ્તાનનું અત્યારનું આખું અંગ્રેજી તંત્ર નવાબશાહીં અન્યાય અને જોરજુલમને રેતાળ પાયા ઉપર રચવામાં આવ્યું છે. અને એ પાયા ઉપરની ઈમારતને નવા નવા વચનભંગેવિશ્વાસઘાતો, અન્યાય અને અત્યાચારોથી જેમ જેમ વધુ ને વધુ વજનદાર બનાવવામાં આવે છે, તેમ તેમ તે ઇમારતને કરુણ ફેજ હું વધારે ને વધારે નજીક આવતો જોઉં છું. મારા શબ્દોમાં જે કડવાશ છે, તેનું કારણ એ જ છે કે, આ બે મહાન દેશો વચ્ચેનો સંબંધ બંનેને હિતકર અને આશીર્વાદરૂપ બનાવી શકાય તેમ છે; છતાં અમુક વર્ગની સ્વાથી અને ટૂંકી દૃષ્ટિથી તેને એકને માટે શાપરૂપ અને બીજાને માટે ગંભીર જોખમભરેલા બનાવવામાં આવે છે. ૨. સિવિલ સર્વિસ સિવાયની કરીએ - સર એસ. નોર્થકેટે ઈ. સ. ૧૮૬ ૮ની ૮મી ફેબ્રુઆરીના પોતાના ખરતામાં હિંદી સરકારને લખ્યું કે, “એમ નક્કી થયું છે કે, પ્રાંતમાં જે વધુ અગત્યની અને જવાબદારીની જગાઓ છે, તે તો સિવિલ સર્વિસની પરીક્ષા મારફતે જેમને હાલમાં સરકારી નોકરીમાં દાખલ કરવામાં આવે છે, તેમના વડે જ પૂરવી જોઈએ; પરંતુ તે ઉપરાંત બીજી કેટલીય જગાએ હોય છે કે, જે સિવિલ સર્વિસની નોકરીઓ કરતાં આર્થિક દૃષ્ટિએ કે પ્રતિષ્ઠાની દષ્ટિએ સહેજ પણ ઊતરતી હેતી નથી; તેમ જ તે જગાઓ માટે તો હિંદીઓનો જ હક સૌથી પ્રથમ ગણાવો જોઈએ. પરંતુ તમે કબૂલ કરે Page #101 -------------------------------------------------------------------------- ________________ વચનભગ ૯૧ યુરેપિયનેને જ તેટલા શક્તિશાળી તરફથી પસંદગી છે! કે, અત્યાર સુધી તે જગાએ પણ આપવામાં આવે છે. એ યુરેપિયના ગમે બેંક કાર્યાં દક્ષ હાય, તાપણ તેમને સરકાર મળવાનું ખાસ કાંઈ જ કારણ નથી. તેમ જ એવું તે. કાઈ જ કારણ નથી કે જે, દેશના વતનીએના સ્વાભાવિક હાને ઉલ્લંઘી જાય. તેથી, યેાગ્ય લાયકાતવાળા દેશીઓને ભવિષ્યમાં તે જગાએ આપવામાં આવે, તે માટે પૂરતા ખ્યાલ રખાવા જોઈ એ.’ હિંદી વજીરે આ પ્રમાણે ચેાક્કસ સૂચના આપવા છતાં, તેનું પરિણામ શું આવ્યું ? એ જ કે ઈ. સ. ૧૮૭૦ના ટેબરની પૃથી તારીખે હિંદી સરકારે મેાકલેલા ખરીતામાં જણાવ્યા પ્રમાણે તેવી ૧૫૨૩ જગાએમાંથી માત્ર ૨૨૧. જગાએ જ હિંદીઓને આપવામાં આવી હતી. તેમાં પણ માત્ર ત્રણને જ ૧૧૦૦ રૂપિયાથી ઉપર પગાર મળતા હતા; ૧૬ તે જ ૮૦૦થી ઉપર પગાર મળતા હતા; અને આકીના બધાને તે ૪૦૦ થી ૮૦૦ સુધીને જ પગાર મળતા હતા. ૩. જાહેર આંધકામ ખાતુ જ્યારે ગ્રૂપ હીલ ઍન્જિનિયરિંગ કૉલેજ આમત વિચારણા ચાલતી હતી, તે વખતે મારી અને હિંદી વજીર વચ્ચે પત્રવ્યવહાર ચાલ્યા હતા. મેં દા” નીલક વગેરે પાંચ જણના દાખલાની વિગતા આપીને જણાવ્યું હતું કે, તેમાંના પ્રથમ ચાર ઈ. સ. ૧૮૬૧ થી ઍન્જિનિયરિંગ ખાતાની તેકરીમાં લઈ લેવા માટે હકદાર બન્યા છે; અને પાંચમે ઈ. સ. ૧૮૬૭માં હકદાર બન્યા છે. છતાં ઈ. સ. ૧૮૭૩ સુધી તેમને તે ખાતાની નેકરીઓમાં લેવામાં આવ્યા નથી. Page #102 -------------------------------------------------------------------------- ________________ ૯૨ હિંદુસ્તાનની ગરીબાઈ જો કે તે દરમ્યાન તે ખાતામાં મોટી સંખ્યાની જગાઓ પૂરવામાં આવી છે. હિંદી વજીરે એ બાબતની તપાસ કરવા વચન આપ્યું; પણ તે બાબતમાં તેમણે પછી શું કર્યું તે હું જાણતા નથી. મિ. ગ્રાન્ટ કે પાર્લામેન્ટમાં ઈ. સ. ૧૮૭૧ની ત્રીજી માર્ચે ભાષણ કરતાં જણાવ્યું કે, “ જનિયરિંગ કોલેજની ફી તરીકે આપણે (ઇંગ્લંડના વિદ્યાર્થીઓ પાસેથી) મેટી રકમ માગીએ છીએ એમ કહેવામાં આવે છે, પરંતુ આપણે ત્રણ વર્ષ સુધી દર વર્ષે ૧૫૦ પાઉંડ માગીએ છીએ અને તેના બદલામાં કોલેજમાંથી પસાર થનારને ( હિંદુસ્તાનમાં ) પહેલે જ વર્ષે ૪ર૦ પાઉંડનો પગાર ખાતરીથી આપીએ છીએ. ઉપરાંત એમ પણ કહેવામાં આવે છે કે, આપણે દેશીઓને તે કોલેજમાં દાખલ કરતા નથી. પરંતુ વસ્તુસ્થિતિ એવી છે કે, અંગ્રેજોને તે તે કોલેજમાં દાખલ થવા માટે પૈસા આપવા પડે છે; જ્યારે હિંદીઓને તો તેમાં દાખલ થવા માટે આપણે પૈસા આપીએ છીએ, અને છતાં તે શિષ્યવૃત્તિઓને તેઓ ઉપયોગ કરતા નથી.” પરંતુ સાચી હકીકત શું એ જ હતી ? અંગ્રેજ યુવાનોને તો કોલેજમાંથી પસાર થયા બાદ નોકરી ખાતરીથી મળતી હતી; અને પહેલે વર્ષે જ કર૦ પાઉંડને પગાર મળતો હતો; જ્યારે હિંદીઓની બાબતમાં શું થતું હતું, તે તો મેં ઉપર ટાંકેલા પાંચ દાખલાઓમાં બતાવ્યું છે. ઈ. સ. ૧૮૬૯માં સર સૈમુર ફીજરે છે ઍન્જિનિયરિંગ કોલેજના પદવીદાન સમારંભ વખતે હિંદી વિદ્યાર્થીઓને ઉદ્દેશીને બોલતાં જણાવ્યું કે, “હિંદીઓએ તે આ ઍન્જિનિયરિંગ કળામાં Page #103 -------------------------------------------------------------------------- ________________ વચનભંગ ૯૩ પિતાના પૂર્વજોની કુશળતાનું અનુકરણ કરવું જોઈએ.” તે વિષે મેં “ટાઈમ્સ ઑફ ઇન્ડિયા’માં કાગળ લખીને ટીકા કરી કે, “હિંદીઓને તે ખાતાની નોકરીઓમાં દાખલ જ ન કરવાની બને તેટલી કાળજી રાખ્યા બાદ, બીજી બાજુ મેથી આવાં સુભાષિતો ઉચ્ચારવાં એ બહુ બેહૂદુ છે.” પછીને વર્ષો પહેલે નંબર પાસ થનાર વિદ્યાર્થીને આસિસ્ટંટ એન્જિનિયરની જગા આપવાની ખાતરી આપવામાં આવી. સરકારે વળી વધુ ઉદાર થઈને તે વર્ષે પાસ થનાર ત્રણે વિદ્યાર્થીઓને સરકારી ખાતામાં નોકરીઓ આપી. પરંતુ ઈ. સ. ૧૮૭૦માં પરીક્ષા થઈ ગયે ૬ મહિના થઈ જવા છતાં એક પણ વિદ્યાર્થીને નોકરી ન આપી. સરકારી કેળવણીખાતાએ જ એ બાબત પિકાર કર્યો કે, સરકારે એક નોકરીની આપેલી ખાતરીથી ઘણા વિદ્યાથીઓ આ તરફ ખેંચાય છે; અને આ પ્રમાણે એક વાર ખાતરી આપ્યા છતાં સરકાર કોઈને નોકરીમાં નહીં લે, તો તેથી વિદ્યાર્થીઓમાં ઘણી નાસીપાસી તેમ જ સરકારના હેતુની સચ્ચાઈ વિષે શંકા ઊભી થવા પામશે.” ઈ. સ. ૧૮૭૧–રના રિપોર્ટમાં તો પૂના એન્જિનિયરિંગ કોલેજના પ્રિન્સિપાલે જ ફરિયાદ કરી કે, “ગયે વર્ષે એક વિદ્યાર્થીને નોકરીમાં લેવાની સરકારે આપેલી ખાતરી પાછી ખેંચી લીધી છે, અને ભવિષ્યને માટે પહેલા વર્ગમાં આવનાર વિદ્યાથીને જ તે નોકરી આપવાનું જણાવ્યું છે, પરંતુ તેને માટે માર્કની સંખ્યા તેમણે સેંકડે ૬ ૬૩ ટકા ઠરાવી છે. એટલે વસ્તુતાએ સરકારે ભવિષ્ય માટે પણ એ ખાતરી બંધ કરી છે એમ જ સમજવું જોઈએ. કારણ કે, પાંચ કે છ વર્ષે પણ એટલી Page #104 -------------------------------------------------------------------------- ________________ ૯૪ હિંદુસ્તાનની ગરીબાઈ આકરી કસેટીમાંથી કાઈ એકાદ જણ પાસ મેં સૂચવ્યું છે કે, પહેલા વર્ગના ખી. એ, ના ૧૦ ટકા માર્કની હદ છે, તે આ સ્વીકારવામાં આવે.” થાય તા ભલે. વિદ્યાર્થી માટે બાબતમાં પણ હિંદી વજીર તા પાર્લમેન્ટમાં બેધડક છતાં નાયમ ભાષણ કરી શકે છે કે, હિંદીઐને તે શિષ્યવૃત્તિએ આપવામાં આવે છે, છતાં તેઓ કૉલેજમાં દાખલ નથી થતા ! મદ્રાસમાં પણ કેળવણીખાતાના ડિરેક્ટર મિ. ઈ. ઓ. પોવેલ જણાવે છે કે, “ શિક્ષિત હિંદીએ ધધા તરીકે સિવિલ ઍન્જિનિયરિંગ સ્વીકારે, એ બહુ અગત્યનું છે. પરંતુ, બધાં આંધકામ સરકાર દ્વારા જ થતાં હોય, અને સરકારી ખાતામાં ઊંચા હોદ્દાએ મળવાની આશા જ ન હોય, તેા પછી ઉચ્ચ વર્ણના હિંદુએ સિવિલ ઑન્જનિયરિંગની કેળવણી લે એવી આશા રાખવી ફેગટ છે.” રૂડકી કૉલેજમાં તે ઈ. સ. ૧૮૬૨ સુધી ઉપલા વર્ગોમાં કાઈ હિંદી વિદ્યાર્થીને દાખલ જ કરવામાં આવતા -નહાતા. ઈ. સ. ૧૮૫૧થી ૧૮૭૦ સુધીમાં એ કૉલેજમાંથી પસાર થયેલા ૧૧૨ વિદ્યાથીએમાંથી માત્ર ૧૬ જ હિંદીએ હતા; અને તેમાંથી માત્ર છને જ આસિસ્ટંટ ઍન્જિનિયરની, ઍક્ઝિક્યુટીવ ઍન્જિનિયરની, કે ઉમેદવાર ઍન્જિનિયરની જગા મળેલી છે. જે પહેલેા બંગાળી પાસ થઈને નીકળ્યા, તેને માટે હિંદુ પેટ્રીયટ ' પત્રમાં લખ્યું છે કે, તેની -તરફ એવેશ ખરાબ વ્યવહાર રાખવામાં આવ્યા કે, તેણે ' , Page #105 -------------------------------------------------------------------------- ________________ વચનભંગ ધિક્કારપૂર્વક સરકારી નોકરીમાંથી રાજીનામું આપી દીધું. બીજા એકે પણ તેમ જ કર્યું હતું, તેમ એ જણાવે છે. શ્રી. કનૈયાલાલે ઈ. સ. ૧૮૫રમાં પરીક્ષા પસાર કરી હોવા છતાં, તે હજુ બીજા વર્ગને એકિઝક્યુટીવ એન્જિનિયર છે; જ્યારે તેના પછી એક વર્ષ બાદ પાસ થયેલો એક ગેરે, અને તેના પછી બે વર્ષ બાદ પાસ થયેલા બે ગોરા, અને તેના પછી ત્રણ વર્ષ બાદ પાસ થયેલા ત્રણ ગેરા, પહેલા વર્ગને એકિઝક્યુટીવ એન્જિનિયર બની ગયા છે. એવા તો અનેક દાખલા છે, જેમાં અગિયાર કે બાર વર્ષ બાદ પસાર થયેલા ગોરાઓ આગળ વધી ગયા છે, જ્યારે હિંદીઓ આસિસ્ટંટની નોકરીમાં જ સળ્યા કરે છે. દાક્તરી ખાતામાં પણ એ જ વસ્તુસ્થિતિ છે. હિંદીઓને તે ખાતામાં દાખલ થવાની લાયકાત મેળવવા ઇંગ્લંડ જવું પડે છે. પરંતુ, તે ઉપરાંત, હિંદુસ્તાનમાં પણ યુરોપિયન અને હિંદી વિભાગ સાથેના વ્યવહારમાં કેટલો બધો ભેદભાવ રાખવામાં આવે છે, તે એ બે વિભાગોના અભ્યાસક્રમો, બઢતીના નિયમો, અને પગારોની વિગતો જેવાથી દેખાઈ આવે છે. હિંદીઓ યુરોપિયન કરતાં કેટલીય વધારે કેળવણું પામેલા હોય છે, છતાં તેમને, તેમનાથી ઊતરતી કેટીની કેળવણી પામેલા યુરોપિયનો કરતાં ઊતરતા દરજામાં મૂકવામાં આવે છે. હિંદીઓના જે વિભાગમાંથી કેટલાક આગળ ઇંગ્લંડ જઈને પરીક્ષાઓ આપી પસાર થયા છે, તે વર્ગને, યુરેપિયનોને વર્ગ કે જેમાંથી કોઈ એ તે જાતની પરીક્ષા આપવાની હિંમત પણ કરી નથી, તે વર્ગની નીચે મૂકવામાં આવ્યા છે. Page #106 -------------------------------------------------------------------------- ________________ હિંદુસ્તાનની ગરીબાઈ ટેલિગ્રાફ અને જંગલ ખાતામાં પણ એ જ દશા છે. હિંદીઓને ઈગ્લેંડ પરીક્ષા આપવાનું ઠરાવીને, ઉપરના હોદ્દાઓમાંથી તેમને લગભગ બાતલ રાખવામાં આવ્યા છે. એટલે કે, જે કાયદો પસાર કરતી વખતે અંગ્રેજ રાજપુરુષોની મગરૂબી સમાતી પણ નહતી, તે કાયદો પસાર થયે ૪૦ વર્ષ વીતી જવા છતાં, હિંદીઓની દશા તો, તે કાયદો પસાર જ ન થયો હોય તેવી રહી છે. પરિશિષ્ટ પાર્લમેન્ટ કરેલા ઠરાવોને હિંદી સરકાર કેવી રીતે ઊંચા મૂકે છે, અને પોતાનું ધાર્યું જ કરે છે, તેને ખ્યાલ તો આ પ્રકરણ વાંચનારને સારી રીતે આવી જ ગયો હશે. હવે ઈંગ્લંડમાં પોતામાં પણ હિંદીઓ પ્રત્યે કેવું મનસ્વી વર્તન રાખવામાં આવે છે, તેને નમૂનારૂપે, લશ્કરીખાતા અને નૌકાસૈન્યખાતા સાથે ભારે ચાલેલે પત્રવ્યવહાર હું નીચે આપું છું. - મેં લશ્કરી ખાતાને અરજી કરીને તા. ૫મી જૂન ૧૮૯૬ને રેજ, ઈંગ્લંડની જુદી જુદી લશ્કરી કોલેજોમાં દાખલ થવા ઈચ્છનાર માટેનાં ધારાધોરણની નકલ મંગાવી, અને પુછાવ્યું કે, હિંદીએ બ્રિટિશ પ્રજાજનો હોવાથી તે કોલેજોમાં દાખલ થઈ શકે કે કેમ? તેના જવાબમાં લશ્કરી કચેરીએ ૧૦મી જૂને મને જવાબ આપ્યો કે, અંગ્રેજ લશ્કરમાં દાખલ થવા ઈછનાર ઉમેદવાર બ્રિટિશ પ્રજાજન હોવા ઉપરાંત, યુરોપીય જાતિનો હોવો જોઈએ. Page #107 -------------------------------------------------------------------------- ________________ વચનભગ ૯૭ મેં ૧૪મી જૂને કાગળ લખીને પુછાવ્યું કે, પાર્લામેન્ટના ક્યા કાયદાની રૂએ, હિંદીઓ બ્રિટિશ પ્રજાજન હોવા છતાં તેમને યુરોપીય જાતિના ન હોવાથી લશ્કરી તાલીમમાંથી બાતલ રાખવામાં આવે છે. તેના જવાબમાં લશ્કરી કચેરીએ રપમી જૂને મને જણાવ્યું કે, એ શરતો પાર્લમેન્ટના કઈ કાયદાથી નક્કી. થયેલી નથી, પણ તેને માટેનાં ધારાધોરણની રૂએ ઠરાવેલી છે. - તેના જવાબમાં મેં ર૬મી જૂને લખ્યું કે, એ શરત જે પાર્લમેન્ટના ઠરાવથી નક્કી ન થઈ હોય, તો કઈ સત્તાની રૂએ નકકી કરવામાં આવી છે. ૧૮મી જુલાઈના જવાબમાં લશ્કરી ખાતાએ મને જણાવ્યું કે, એ ધારાધોરણો લશ્કરી ખાતાના વજીરે પોતાને મહારાણીએ આપેલા અધિકારની રૂએ નકકી કરેલાં છે. તેના જવાબમાં ૧૯મી જુલાઈએ તથા ૭મી ઓગસ્ટે મેં લખ્યું કે, લશકરી ખાતાનો વજીર પાર્લામેન્ટના કાયદાને ઉલંઘીને કે, મહારાણીના ઢંઢેરાને વેગળે મુકીને શી રીતે ધારાધોરણે ઘડી શકે, અને હિંદીઓને બાતલ કરી શકે ? કારણ કે ઈ. સ. ૧૮૩૩ના પાર્લમેન્ટના કાયદામાં, તેમ જ ઈ. સ. ૧૮૫૮ના મહારાણીના ઢેરામાં હિંદીઓને બ્રિટિશ પ્રજાના તમામ સમાન હક આપવામાં આવ્યા છે, તેમ જ તેમને તેમની જાતિ કે ધર્મને કારણે બ્રિટિશ સરકારની કોઈ નોકરી કે પદવીમાંથી બાતલ નહીં રાખવાનું જાહેર કરવામાં આવ્યું છે. વળી તમારા જણાવ્યા પ્રમાણે યુરોપીય જાતિનો કોઈ પણ માણસ, એટલે કે તુર્ક, રશિયન, બગેરયન કે સ્પેનિયાર્ડ બ્રિટિશ પ્રજાજન બનવામાત્રથી બ્રિટિશ લશ્કરમાં Page #108 -------------------------------------------------------------------------- ________________ ૯૮ હિંદુસ્તાનની ગરીબાઈ દાખલ થઈ શકે; જ્યારે કુદરતી રીતે જ બ્રિટિશ મુલકમાં જન્મેલે હિંદી, મહારાણીને ઢઢેરે હોવા છતાં, દાખલ ન થઈ શકે, એ કેવો કાયદો છે, એ મને સમજાતું નથી. * તેને કશો જવાબ ન મળવાથી, મેં ૩૧મી ઓગસ્ટે ફરી કાગળ લખે; તથા ૧૦મી ડિસેમ્બરે ત્રીજે કાગળ લખે ત્યારે ર૧મી ડિસેમ્બરે મને જવાબ મળ્યો કે, મહારાણુના ઢઢેરામાં કે બીજે ક્યાંય એવું કશું જ નથી, કે જેથી લશ્કરી સત્તાવાળાઓને લશ્કર માટે અયોગ્ય માનેલા લેકેને પણ લશ્કરમાં દાખલ કરવાની ફરજ પડે. અને લશ્કર માટેની યોગ્યતામાં યુરોપીય જાતિના હોવું એ અગત્યની વાત છે. તેના જવાબમાં મેં ૨૮મી ડિસેમ્બરે લખ્યું કે, તમે એમ જણાવ્યું કે, લશ્કર માટેની યોગ્યતામાં યુરોપીય જાતિના હોવું એ અગત્યની વસ્તુ છે. પરંતુ ભાર મૂળ પ્રશ્ન તે ઊભે જ રહે છે કે, એવું કોણે ઠરાવ્યું છે? પાર્લમેન્ટ કે મહારાણીએ તો તેવું કાંઈ ઠરાવ્યું નથી. તો પછી એ બેથી પણ મેટી એવી એ અદ્ભુત સત્તા કઈ છે, કે જે બ્રિટિશ પ્રજા તેમ જ બ્રિટિશ પાર્લામેન્ટની મરજી વિરુદ્ધ જઈને એવું ઠરાવી શકે? મારા કહેવાને ભાવાર્થ એવો નથી જ કે, લશ્કર માટે અયોગ્ય માણસને પણ હિંદી હોવાને કારણે જ બ્રિટિશ લશ્કરમાં દાખલ કરવામાં આવે. પરંતુ ૨૨૫,૦૦૦/૦૦૦ બ્રિટિશ હિંદીઓમાંથી એક પણ માણસ લશ્કર માટેની બધી યોગ્યતાઓવાળે ન નીકળે, એ ન માનવા જેવી વાત છે. અને જે તે કઈ હિંદી અરજી કરે, તો તમે તેને ના શી રીતે પાડી શકે, એ જ મારે જાણવું છે. Page #109 -------------------------------------------------------------------------- ________________ વચનભગ તેના જવાબમાં ૨૫મી જાન્યુઆરીએ મને જણાવવામાં આવ્યું કે, મહારાણુએ લશ્કરી વજીરને, તે મંજૂર રાખેલાં ધારાધોરણનો અમલ કરવાની, તેમને અર્થ કરવાની તથા તે અનુસાર વિગતવાર સુચનાઓ બહાર પાડવાની પૂરી સત્તા આપેલી છે. તેના જવાબમાં મેં ૨૬મી જાન્યુઆરીએ લખ્યું કે, “કાદ પણ વજીર પાર્લમેન્ટને કાયદાની કે મહારાણુના દેરાની ઉપરવટ જઈને કોઈ પણ ધારાધોરણને અર્થ કે તેની વિગતો કેવી રીતે નકકી કરી શકે? જો એમ જ હોય, તો પછી શાહી ઢંઢેરાએ અને પાર્લામેન્ટને કાયદાએ તો માત્ર છેતરપિંડી જ કરે; કારણ કે એક બાજુ મહારાણી જાહેર કરે કે, હિંદી પ્રજાજનોને બ્રિટિશ પ્રજાજનોની સમાન ગળી, બ્રિટિશ સરકારની બધી નોકરીઓમાં દાખલ કરવામાં આવશે, અને બીજી બાજુ તે પિતાના વજીરને પિતાના ઢેરામાં સ્પષ્ટ જાહેર કરેલી વસ્તુને જ ભંગ કરવાની સત્તા આપી, તે ઢઢેરા ઉપર પાણી ફેરવે, એ ન માની શકાય તેવી વસ્તુ છે. માટે હું હજુ પણ મારા મુદ્દાને વળગી રહું છું કે, તમને તે ઢઢેરાની ઉપરવટ જઈને, હિંદીઓને બાતલ રાખવાની સત્તા છે? આને ત્રણ મહિના સુધી કશે જવાબ ન મળવાથી મેં ૧૨મી મેને દિવસે ફરી કાગળ લખ્યો, ત્યારે રપમી મેને દિવસે મને જણાવવામાં આવ્યું કે, “અત્યાર સુધી વજીરે આપેલા જવાબમાં તેમને નવું કશું ઉમેરવાનું નથી.' Page #110 -------------------------------------------------------------------------- ________________ હિંદી વજીરની કચેરીનો જવાબ–૧ ‘હિંદુસ્તાનની ગરીબાઈ' વાળો લેખ તૈયાર કરતી વખતે સરકારી રિપોર્ટોમાં સરેરાશ તારવવાની ભૂલભરી પદ્ધતિ વિષે મેં ઉલ્લેખ કર્યો હતો. તે વખતે મને દરેક પ્રાંતની સરેરાશે વિગતવાર તારવવાનો અવકાશ નહોતો. એટલે પછીથી અવકાશ મળતાં જ મેં ઈ. સ. ૧૮૭૬-૭ ના વર્ષ માટે પંજાબ પ્રાંતની પેદાશનાં બધાં કાષ્ટક વિગતવાર તૈયાર કરી, હિંદી વજીર ભકિર્વસ ઑફ હાટટન ઉપર તા.૨૪મી મે, ૧૮ ને રોજ મોકલી આપ્યાં; તથા બીજા પ્રાંતો પણ કલકત્તાની આંકડાસમિતિએ નકકી કરેલાં પત્રક મુજબ પોતપોતાના આંકડા તૈયાર કરે એવી સૂચના કરવા વિનંતી કરી. મેં અગાઉ સૂચવ્યા મુજબ, પંજાબના જુદા જુદા જિલ્લાઓની ખેડાણ જમીન કેટલી છે, તેમાં જુદો જુદો પાક એકર દીઠ કેટલે ઊતરે છે, તેની કુલ પેદાશ કેટલી છે, તેમ જ Page #111 -------------------------------------------------------------------------- ________________ - હિંદી વજીરની કચેરીને જવાબ–૧ ૧૦૧ દરેક ઠેકાણે તેનો જુદો જુદો ભાવ શે ઊપજે છે, તે નક્કી કરી, જુદા જુદા જિલ્લાની કુલ પેદાશ મેં ગણું કાઢી છે. તેમાંથી બી માટે ચાર ટકા બાદ કરતાં, તેમ જ દરેક પેદાશની હલકી ભારે જાતના જુદા જુદા ભાવ પેટે અમુક રકમ બાદ કરતાં, પરિણામ નીચે મુજબ આવ્યું છે : ખેતીની પેદાશ રૂ. ૨૭,૭૨,૫૬,૨૬૩ હુન્નરઉદ્યોગની પેદાશ ( કાચા માલની કિંમત બાદ કરતાં ) રૂ. ૪,૦૮,૪૦,૦૫૮ ખાણની પેદાશ માટે રિપોર્ટમાં સ્પષ્ટ કશો ઉલ્લેખ નથી. ખાણની મુખ્ય પેદાશ મીઠું છે. ઈ. સ. ૧૮૭૬-૭ના પાર્લામેન્ટરી રિટર્ન માં જણાવ્યા પ્રમાણે કુલ ૧,૭૯૫,૯૫૬ મણું મીઠું ખોદવામાં આવ્યું હતું. સરકારના જણાવ્યા પ્રમાણે જકાત ઉપરાંત મણ દીઠ એક આને કિંમત પેટે ચડાવવામાં આવે છે. એટલે ૧,૭૯૫,૯૫૬ મણની કુલ કિંમત ૧,૧૨.૨૪૭ રૂપિયા થાય. બીજી ચીજો માટે કશે અંદાજ સરકારી રિપોર્ટમાં મળતો નથી. પરંતુ બધી ખાણોની મળીને કુલ પેદાશ હું ત્રણ લાખ રૂપિયા મૂકું છું. ઢોરઢાંખરની પેદાશ માટે કશા આંકડા મળી શકતા નથી. તેમનો ખેતીના કામમાં જે ઉપગ થાય છે, તેની કિંમત તો, ખેડૂત અને મજૂરની પેઠે ખેતીની પેદાશમાં સમાઈ જાય છે. ઉપરાંત વાહનભાડું, ખોરાક અને દૂધ પેટે જે આવક થાય, તે દરવર્ષની કુલ પેદાશમાં ઉમેરવી પડે. મેં ખેતીની પેદાશ ગણતી વખતે, હલકા ધાનની પેદાશનો મોટા ભાગ ના ખાણ તરીકે વપરાતું હોવાથી કુલ પિરાશમાંથી બાદ કરી લીધું છે. એટલે ઢોરની આવકનો આ Page #112 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ હિંદુસ્તાનની ગરીબાઈ . ભાગ અહીં ન ઉમેરીએ તો પણ ચાલે. છતાં તેવી રહી-- સહી બધી બાબતો માટે હું ૩૩ કરોડ રૂપિયા ઉમેરી લઉં છું. એ રીતે ગણતાં પંજાબની કુલ પેદાશ વાર્ષિક કપ કરોડ રૂપિયા અથવા ૩૫,૩૭૦,૦૦૦ પાઉડ જેટલી થાય છે. તેને તે પ્રાંતની ૧૭,૬૦૦,૦૦૦ની વસ્તીમાં વહેંચતાં માથાદીઠ વાર્ષિક પેદાશ ઈ. સ. ૧૮૭૬–૭ના વર્ષ માટે ૨ પાઉંડ આવે છે. જો કે, મેં ‘હિંદુસ્તાનની ગરીબાઈ એ. પ્રકરણમાં પંજાબ પ્રાંતની પેદાશ ૨ પા. ૯ શિ. પ પ. મૂકી છે. ગમે તેમ હો, એટલું તો નકકી કે, હિંદુસ્તાનના સારામાં સારા પ્રાંતમાંના એક પ્રાંતમાં માથાદીઠ વાર્ષિક આવક ૨૦ રૂપિયા છે. હવે આપણે ઈ. સ. ૧૮૭૬–૭ના ભાવોએ, ખેતીમાં રોકાયેલા (પુરુષ) મજૂર માટે જીવનની આવશ્યકતાએની કિંમત ગણુએ. અનાજ શેર શેરનો રૂપિયે વર્ષની વર્ષ માં. લાટ ૧ ૩૬૫, ૨૫ ૧૪.૯ ચોખા ૭.૦, 2 કપ ૧૮ મીઠું ૧ઔસ ૧૧ ૧૩ ઘી ૧ , ૩.૧૧. મસાલો ૨ પાઈ ... ૩.૧ ૩ તમાકુ ૧ , ૨.૧ શાક ૧ , ૧.૮ કુલ. ૩૭.૨ શો? રાજને ભાવ કિંમત ) દાળ !bs Page #113 -------------------------------------------------------------------------- ________________ હિંદી વજીરની કચેરીને જવાબ–૧ ૧૦૩ આમાં માંસ, ખાંડ, દૂધ, ચા વગેરે કશાનો સમાવેશ નથી થતો તે ધ્યાનમાં રાખવું. સ્ત્રીનું ખાધાખર્ચ પણ તેટલું જ આવે; પણ તમાકુ વગેરેનું ખર્ચ બાદ કરતાં માત્ર કર રૂપિયા ગણે. ૧રથી ૧૮ વર્ષની વચ્ચેના ૧ જુવાનિયાનું પણ લગભગ તેટલું ખર્ચ આવે; પરંતુ માત્ર ૨૬ રૂપિયા ગણે. તથા ૧૨ વર્ષથી નીચેના ૧ બાળકનું કાંઈ ખર્ચ ન મૂક; જો કે એમ હંમેશાં બનતું નથી. કપડાં સ્ત્રી ૨. આ. રૂ.આ. ૨ ધોતિયાં ૧-૦ ૨ પાયજામા ૧-૦ ૨ જેડ જેડા ૧-૦ ૧ ઘાઘરો ૧ ઇંટે ૧-૦ ૨ ચાદર . ૧-૮ ૨ ગરમ બંડી ૧-૮ જ ચોળી ૧–૦ ૨ કામળી ૪-૦ બંગડીઓ ૦–૮ લંગોટી ૨-૪ ર જેડ જેડા ૦-૮ ૧ ચાદર ૦-૧૨ વાળ હાળવાનું ૦-૩ ૨ પાયજામા ૯-૧૨ કુલ ૧૦-૪ કુલ–૧૧ કુટુંબનું સહિયારું ખર્ચ રૂ. આ. એક વર્ષના ઝૂંપડું રૂ. ૬૦નું તેની મરામત – 9; રાંધવાનાં કે બીજાં વાસણ * こーい લાકડાં, રાજને પૈસે ૫–૧૧ , દીવાબત્તી ૧૯-૧૫ ૭–૧ર , Page #114 -------------------------------------------------------------------------- ________________ ૧૦-૪ ૬–૦ ૧૦૪ હિંદુસ્તાનની ગરીબાઈ - કુલ ચાર જણનું કુટુંબ ગણતાં બરાક કપડાં સહિયારું કુલ ખર્ચ પુરુષ સ્ત્રી , જુવાનિયો (૧ર વર્ષથી ઉપરનો) ર૬-૦ બાળક (૧૨ વર્ષથી નીચેનું) ૧-૦ -૦ ૯૫૦ ૨૨ -૧૫ ૧૯-૧૫ ૧૩–૧૪ એટલે કે માથાદીઠ ૩૪ રૂપિયા. પરંતુ આવક તો છે માથાદીઠ ૨૦ રૂપિયા. ઉપરની ગણતરીમાં લગ્ન, જન્મ, અને મરણનું કાંઈ ખર્ચ નથી ગયું, તેમ જ વૈદકીય, સામાજિક કે ધાર્મિક એવું પણ બીજું ખર્ચ નથી ગમ્યું. ઉપરાંત વસ્તુઓના જે ભાવ ગણ્યા છે, તે પણ છેલ્લાં ૧૦ વર્ષમાં ઓછામાં ઓછા ગણ્યા છે. . મારા એ પત્રને તા. ૯ ઑગસ્ટ ૧૮૮૦ના જવાબમાં હિંદી વજીર તરફથી મને જણાવવામાં આવ્યું કે, “તમે બધા પ્રાંતમાં એ જાતના આંકડા તૈયાર કરવામાં આવે એવું સૂચવે છે. પરંતુ, બંગાળમાં તેવા આંકડા તૈયાર કરવા માટે કશાં સાધનો જ નથી; તેમ જ બીજા પ્રાંતમાં પણ સાચા આંકડા તૈયાર કરવાને પૂરતાં સાધનો છે એમ ન કહેવાય. તેમ છતાં તમારે કાગળ હિંદી સરકાર ઉપર Page #115 -------------------------------------------------------------------------- ________________ હિંદી વજીરની કચેરીનો જવાબ ૧ ૧૦૫ છ મેકલી આપવામાં આવ્યા છે. તમારા કાગળની વિગતે ઉપર અમારી કચેરીએ તૈયાર કરેલા જવાબની એક નકલ તમારી જાણ માટે સાથે બીડી છે. ’ તે નકલમાં હિંદી વરની કચેરી તરફથી મિ. એફ. સી. ડેન્ચર્સ તૈયાર કરેલે! જવાબ કે યિ છે. તે નીચે મુજમ છેઃ રાખીને “ જે સરકારી આંકડાઓ ઉપર આધાર મિ. દાદાભાઈ એ પેાતાને આખા કૈસ તૈયાર કર્યા છે, તે આંકડાએ ભાગ્યે જ વિશ્વાસપાત્ર હાય છે. કારણ કે, તે આંકડાએ સરેરાશરૂપ હાય છે; અને તે દરેક સરેરાશ બહુ મેાટા વિસ્તારને લાગુ પડતી હૈ, તેમાં સંજોગે! અને સ્થિતિ અનુસાર જુદા જુદા વિભાગેામાં ઘણા ફેરફાર હેાવાને સંભવ હાય છે. 66 ૧. મિ. દાદાભાઈ એ પેાતાની ગણતરીમાં પૂળા અને કડળની કાંઈ આવક ગણી નથી; તેમ જ ઢોરઢાંખરની પેદાશની કિંમત આંકવાને પણ પ્રયત્ન કર્યાં વિના, રહીસહી વસ્તુએ પેટે અમુક મનસ્વી રકમ મૂકી છે. ૨. “ વળી તેમણે ખેતીની તેમ જ હુન્નરઉદ્યોગની આવકને ભેગી કરી, આખી વસ્તી વચ્ચે વહેંચી નાખી છે; પરંતુ તેમાંના કેટલા ખેડૂત છે, કેટલા કારીગર છે, અને કેટલા તે એ ઉપરાંત બીજી રીતે આવક મેળવનારા છે, તે જણાવ્યું નથી. વસ્તુતાએ વસ્તીને! મેટા ભાગ એવા હાય છે કે, જે જાતે અન્ન પકવતા હાતા નથી, કે કાંઈ હુન્નરઉદ્યોગ પણ કરતા નથી; પરંતુ તેની પેદાશે। ખરીદવાના પૈસા મેળવતા હેાય છે. તે જેમ કે, રેલવેની આવકથી, સરકારી Page #116 -------------------------------------------------------------------------- ________________ હિંદુસ્તાનની ગરીબાઈ જામીનગીરીઓવાળી રકમોના વ્યાજની આવકથી, સ્થાવર મિલકતની આવકથી, વેપારના નફાથી, પગારથી, પિનથી, ખેતી સિવાયની મજૂરીની આવકથી, દાક્તરી વગેરે ધંધાઓની આવકથી વગેરે. તે બધું તો મિ. દાદાભાઈ એ ગણતરીમાં જ લીધું નથી. ૩. “ઈ. સ. ૧૮૭૧ની વસ્તીપત્રકમાં જણાવ્યા પ્રમાણે બ્રિટિશ પંજાબની કુલ ૧૭,૬૧૧,૪૯૮ની વસ્તીમાંથી ૯,૬૮૯,૬૫૦ ખેડૂતો છે; તેમ જ ૧,૭૭૬,૭૮૬ પુખ્ત વયના પુરુષ એટલે કે તેમના કુટુંબ સાથે ગણતાં વસ્તીનાં ૪,૫૦૦,૦૦૦ મનુષ્ય દુરઉદ્યોગમાં રોકાયેલાં છે. આમ, ખેતી કે હુરઉદ્યોગ ઉપર આધાર ન રાખનાર એવાં કુલ ૩,પ૦૦,૦૦૦ માણસે રહે છે, કે જેમની આવક ખેતી કે. હુન્નરઉદ્યોગ સિવાયનાં બીજા સાધનો દ્વારા આવતી હોય છે. ૪. “મિ. દાદાભાઈ પંજાબની માથાદીઠ વાર્ષિક આવક ૨૦ રૂપિયા જણાવે છે, અને સામાન્ય મજૂરનું માથાદીઠ વાર્ષિક ખર્ચ ૩૪ રૂપિયા જણાવે છે. તો પછી ૨૦ રૂપિયાની આવકમાંથી પંજાબના લોકે ૩૪ રૂપિયાનું ખર્ચ શી રીતે કરે છે, અને જીવતા રહે છે, તે જણાવવાની છે તે તલ્દી જ લેતા નથી. ૫. “મિ. દાદાભાઈના જ આંકડા કબૂલ રાખીએ, તો પણ બીજી રીતે દલીલ કરવાથી એમ બતાવી શકાય તેમ છે કે, પંજાબને ખેડૂત ગરીબ હોવાને બદલે આબાદીની સ્થિતિમાં છે. ખેતીની પેદાશ તો જે પકવે તેની જ કહેવાય. તે પેદાશમાંથી તે પ્રથમ પોતાનું અને પિતાના કુટુંબનું ભરણપોષણ કરે; અને બાકી રહે તેમાંથી કેટલોક ભાગ વેચીને Page #117 -------------------------------------------------------------------------- ________________ હિંદી વજીરની કચેરીને જવાબ–૧ ૧૦૩ મહેસૂલ ભરે કે કપડાંલત્તાં ખરીદે અથવા પોતાના બીજા મજૂરે કે આશ્રિતને આપે. હવે માણસદીઠ રોજનું દોઢ. રતલ અનાજ જોઈએ એમ ગણતાં, વર્ષે દહાડે એક માણસને પપ૦ રતલ અનાજ જોઈએ. હવે પંજાબ પ્રાંતની ખેતીની કુલ પદાશ ખેડૂતવર્ગની વસ્તીમાં જ વહેચી નાખીએ, તથા કુલ પેદાશમાંથી ખાધાખર્ચ માટે ગયેલા ભાગ ઉપરાંત ૬૩ ટકા બી માટે જાય, ૬૩ ટકા ઢોરના ખાણ પેટે જાય તથા. ૨ ટકા નકામા જાય, એમ ગણતાં બાકી રહેતી ખેતીની પેદાશમાંથી માથાદીઠ વર્ષે દહાડે ૨૪ રૂપિયા બીજી જરૂરિયાત. માટે ખેડૂત પાસે બાકી રહે. “ ખેડૂત સિવાયની પંજાબની વસ્તી ૭,૯૨૧,૮૪૮ જેટલી છે. અનાજની કુલ પેદાશમાંથી ખેડૂતોના રાકના.. ઢોરના ખાણના, તથા બી વગેરેના દાણા બાદ કરતાં બાકીની. વસ્તી માટે કુલ ૫,૪૦૧,૧૫૧,૦પ૯ રતલ દાણા બાકી. રહે છે. તેને માટે પણ માથાદીઠ પપ૦ રતલ દાણા. ગણતાં પંજાબ પ્રાંતમાં વર્ષે દહાડે ૧,૦૯૪,૧૭૪,૬૫૯ રતલ દાણ વધે છે. એટલે કે, પંજાબમાં જેટલું ધાન પાક છે, તેમાંથી તેની આખી વસ્તીને ખોરાક મળી રહે છે. એટલું જ નહીં પણ તેમાંથી ઘણો ભાગ બહાર વેચીને પૈસા. પેદા કરી શકાય તેમ છે. ઉપર જણાવ્યું તેમ હુન્નરઉદ્યોગમાં વસ્તીનાં ૪,૫૦૦,૦૦૦ માણસો રોકાયેલાં છે. પરંતુ મિ. દાદાભાઈ હુન્નર ઉદ્યોગની કુલ આવક ૧,૮૪૦,૦૫૮ રૂપિયા એટલે કે માથાદીઠ ૯ રૂપિયા જ ગણે છે. વસ્તીને આટલો મોટો ભાગ વાર્ષિક એટલી જ આર્વક માટે શા માટે વૈતરું કર્યા કરે, Page #118 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ હિંદુસ્તાનની ગરીબાઈ અથવા તેટલામાંથી શી રીતે પેટ ભરે, એ સમજી શકાય તેમ નથી. એટલે મિ. દાદાભાઈની ગણતરીમાં જ કાંક ભારે ભૂલ છે, એ ઉઘાડું છે.” હવે, મિ. ડેન્ચર્સના ઉપર જણાવેલા રક્રિયા આપણે એક પછી એક તપાસીએ. તે કહે છે કે, મે પૂળા અને કડમની કિંમત ઉમેરી નથી. પરંતુ મે તે પૂળા કડબ તો શું, પણ ઘાસચારે, કપાસિયા, તેમ જ બીજાં પણુ જે કાંઈ ખાણ જાનવા માટે થતું હોય, તેને મારી ગણતરીમાં લીધું નથી. અને તેનું કારણ એ છે કે, કાં તા આપણે ખેતીની કુલ પેદાશ ગણીને, માણસતી વસ્તીમાં વહે...ચતા પહેલાં, ઢાર માટે વપરાતી ચીન્તે તેમાંથી બાદ કરવી જોઈ એ, અથવા તે માત્ર મનુષ્યને કામમાં આવે એવી ચીજો લઈને જ, તેમને માણસની વસ્તીમાં વહેંચવી જોઈ એ. વરસ દરમ્યાન ઢાર કેટલું ખાશે એને હિસાબ જે મિ. ડેન્ટ પૂરા પાડી શકતા હાય, તા તેમણે સૂચવેલી રીત અખત્યાર કરવામાં મને વાંધો નથી. પરંતુ જો એમ ન બની શકતું હોય, તેા પછી મેં સ્વીકારેલી રીતમાં શે વાંધે આવી શકે, તે પણ મને સમજાતું નથી. બીજા કરામાં મિ. ડેન્વસ રેલવેથી થતી આવક વગેરે આવા મેં નથી ગણી, એમ જણાવે છે. હવે, ‘રેલવેથી થતી આવક ’ ને મિ. ડેન્વસશે! અથ કરે છે, તે હું જાણતા નથી. પરંતુ તેમના એક લેખમાં તેમણે જણાવ્યું છે કે, રેલવેથી વગેરેના વધારે ભાવ ઊપજે છે; અને એ રીતે જે હાય છે, તેની સંપત્તિમાં વધારે અનાજ પ્રાંતમાં થાય છે.' થઈને રેલવે જતી એ રીતે શ્વેતાં Page #119 -------------------------------------------------------------------------- ________________ હિંદી વજીરની કચેરીને જવાબ– ૧૦૯ રેલવેથી દેશની સંપત્તિમાં સાચે જ નવો વધારે થાય છે કે કેમ, તે આપણે જોઈએ. ધારો કે, પંજાબમાં ૧૦૦ મણ ઘઉ છે; અને તેની કિંમત ખેડૂતને ૧૦૦ રૂપિયા મળે છે. હવે ધારે છે, તે ઘઉં રેલવે દ્વારા મુંબઈ ગયા. ત્યાં તેના રૂ. ૧૨૫ ઊપડ્યા. હવે મિ. ડેન્ગસ એમ કહેવા માગે છે કે, આ પ્રમાણે રેલવે દ્વારા ઘઉનો હાથબદલો થવાથી દેશની સંપત્તિમાં ૨૫ રૂપિયાનો વધારો થયે. પરંતુ તેમ કેવી રીતે કહી શકાય ? કારણ કે, ૧૦૦ મણ ઘઉં પંજાબમાં હતા, અને ૧૨૫ રૂપિયા મુંબઈમાં હતા. રેલવે મારફત ઘઉંની ફેરબદલ થવાથી પંજાબના ખેડૂતને તો તેના ૧૦૦ રૂપિયા મળ્યા; અને બાકીના ૨૫ રૂપિયા એ ઘઉં મુંબઈ વેચનાર દલાલે અને રેલવેવાળાઓએ વહેંચી લીધા. તેમાં દેશની સંપત્તિમાં નવો શો વધારે થયો? ઘઉંને એક સ્થળેથી બીજે સ્થળે લઈ જવામાત્રથી જ જે સંપત્તિમાં વધારો થતો હોય. તો તો લોકોએ પોતાની બધી પેદાશ રેલવે મારફતે એક ઠેકાણેથી બીજે ઠેકાણે ફેરવ્યા કરવી; જેથી રેલવેનાં જાદુઈ ચક્ર મારફતે દેશની સંપત્તિ વયા કરશે; અને કોઈને કાંઈ કામધંધો કરવાની જ જરૂર નહીં રહે ! હવે, મિ. ડેન્ચર્સે જણાવેલી “ સરકારી જામીનગીરીઓવાળી રકમના વ્યાજની” આવક તપાસીએ. ધારો કે મારી પાસે ચાર ટકા વ્યાજનાં લાખ રૂપિયાનાં સરકારી કાગળિયાં છે. તે કાગળિયાં પિતામાંથી ધન, ધાન્ય કે બીજું કાંઈ પેદા નથી જ . થવાનું. તે કાગળિયાંને અર્થ માત્ર એટલું જ છે કે, સરકાર દર વર્ષે મને ૪૦૦૦ રૂપિયા આપશે, અને તે પણ જાદુથી ઉત્પન્ન કરીને નહીં; પણ દેશની મહેસૂલમાંથી. એ મહેસૂલ Page #120 -------------------------------------------------------------------------- ________________ "૧૧૦ હિંદુસ્તાનની ગરીબાઈ દેશની વાસ્તવિક પદાશમાંથી જ ઉઘરાવેલી હશે! એટલે સરકારી સીક્યોરિટીઓમાંથી થયેલી મારી ૪૦૦૦ રૂપિયાની આવક, દેશની કુલ પેદાશમાંથી મેં લીધેલ હિસ્સ જ છે. એટલે દેશની કુલ પેદાશમાં તેનો સમાવેશ થઈ જ ગયો છે. તેને કારણે દેશની કુલ પેદાશમાં કશે નવા ઉમેરે કરવાનો નથી. તે જ પ્રમાણે મિ. ડેન્ડર્સે જણાવેલી “સ્થાવર મિલકત'ની આવકનું પણ સમજવું. મેં ઘર ભાડે આપ્યું હોય, તો તે ઘર પતે કાંઈ કશું નવું પેદા નથી કરવાનું. માત્ર દેશની પેદાશને હાથફેર થવાનું છે. ભારે ભાડુઆત મને જે ભાડુ આપશે, તે કાં તો ખેતીની પેદાશમાંથી કે હુન્નરઉદ્યોગની પેદાશમાંથી જ આપશે. એટલે તેનો સમાવેશ તે તે રકમની ગણતરીમાં થઈ જ ગયો છે. હવે આપણે વેપારનો નફે તપાસીએ. પ્રથમ તો પદેશ સાથેનો વેપાર જઈ એ. એ વાત તો સાચી છે કે, પરદેશ સાથેના વેપારમાં જે નફો થાય, તે દેશની સમૃદ્ધિમાં નવા ઉમેરારૂપ જ કહેવાય. પરંતુ કમનસીબે હિંદુસ્તાનની સ્થિતિ તે બાબતમાં ઊલટી છે. ઈ. સ. ૧૮૭૧થી ૧૮૭૮ સુધીના આંકડા તપાસતાં માલૂમ પડે છે કે, હિંદુસ્તાનની ૪૮૫,૧૮૬,૭૪૯ પાઉંડ જેટલી નિકાસ ઉપર કશો નકે પાછો આવવાને બદલે કુલ ૩૪૨,૩૧૨,૭૯૯ પાઉડની જ કુલ આયાત તે વર્ષો દરમ્યાન થઈ છે; એટલે કે વર્ષ દહાડે કુલ ૧૮,૦૦૦,૦૦૦ પાઉંડ ઊલટા દેશમાંથી ઓછા થયા છે. પદેશ સાથેના વેપારમાંથી આપણને બીજા દેશોની જેમ ૧પ કે ૨૦ ટકા નફે મળવાને બદલે, દેશની નિકાસનો જ ૩૦ ટકા જેટલો ભાગ ઊલટે પરદેશમાં રહે છે. Page #121 -------------------------------------------------------------------------- ________________ - હિંદી વજીરની કચેરીને જવાબ–૧ ૧૧૧ હવે દેશના આંતરિક વેપારની આવક જોઈએ. તેથી પણ દેશની કુલ પેદાશમાં કશે નો ઉમેરો નથી થત; પરંતુ નાણાં અને પેદાશને માત્ર હાથફેર થાય છે. એ વસ્તુ આપણે અગાઉ જોઈ આવ્યા છીએ, મિ. ડેન્ડર્સે જણાવેલી પગાર અને પેન્શનની આવક પણ દેશની પેદાશમાં કશે નવો ઉમેરે નથી કરતી, એ ઉઘાડું જ છે. કારણ કે, દેશની પેદાશમાંથી ૬૫,૦૦૦,૦૦૦ પાઉંડની જે ભારે રકમ સરકાર મહેસૂલ પેટે લઈ લે છે, તેમાંથી જ બધા પગાર કે પેશને ચુકવાય છે. ઉપરાંત, હિંદુસ્તાનમાં અંગ્રેજી રાજ્ય હેઠળના રાજતંત્રમાં જે થોકબંધ પરદેશી અંગ્રેજોને મોટા મોટા પગારોએ જ્યાં ને ત્યાં નોકરી આપવામાં આવી છે, તે કારણે ઉપર જણાવેલી ૬૫,૦૦૦,૦૦૦ પાઉંડની મહેસુલમાંથી ૩૦,૦૦૦,૦૦૦ થી ૪૦,૦૦૦,૦૦૦ પાઉંડ જેટલો મોટો ભાગ પરદેશીઓનાં ખિસ્સામાં જાય છે. સામાન્ય સ્થિતિ તો એવી હોય કે, સરકારે પ્રજાની પેદાશમાંથી લીધેલું મહેસૂલ પગાર વગેરે મારફતે દેશને જ પાછું મળે અને દેશમાં જ રહે. પરંતુ, અહીં તો ઉપર જણાવેલી વિપરીત દશા વર્તે છે; અને વસ્તુતાએ દેશની ખરી ખાનાખરાબીનું એ જ મૂળ છે. મિ. ડેન્ડર્સ પોતાના જ પગારની વાત તપાસી જુએ તો તેમને ખબર પડશે કે, તે પગારની રકમથી હિંદુસ્તાનની સંપત્તિમાં ન વધારે થવાને બદલે દેશની પેદાશમાં તેટલે ખાડો જ પડ્યો છે ! આ જ રીતે “ખેતી સિવાયની મજૂરીની આવક, દાક્તરી વગેરે ધંધાની આવક, વ્યાજે મૂકેલી રકમેની - આવક, તેમ જ તેવાં બીજાં બધાં સ્થાનેની આવકથી' પણ Page #122 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ હિંદુસ્તાનની ગરીબાઈ દેશની કુલ પેદાશમાં કશો નવો ઉમેરો થતો નથી, પણ માત્ર હાથફેર થાય છે, એ સમજાય તેવું છે. ચેથા ફકરામાં મિ. ડેન્ગસ મને પૂછે છે કે, તમારા કહ્યા પ્રમાણે જે લેકોની માથાદીઠ આવક ૨૦ રૂપિયાની હાય, અને સામાન્ય મજૂરનું ખર્ચ પણ માથાદીઠ ૩૪ રૂપિયા હોય, તો પછી લોકો જીવે છે શી રીતે ? પરંતુ, સાચી વાત એ છે કે, એ સવાલ તે હું જ સરકારને પૂછું છું. જે મેં જણાવેલા કુલ પેદાશના આંકડા સાચા હોય, અને મિ. ડેન્ગર્સ બીજી કોઈ રીતે તેને જૂઠા પાડી શકતા ન હોય, તો પછી, ઊલટું સરકારે મને તેમ જ દુનિયાને જવાબ આપવાનો રહે છે કે, તેમના રાજ્યમાં લેકે જીવે છે કેમ કરીને ? તેમ જ દેશની વાર્ષિક પેદાશમાંથી લોકોનું વાર્ષિક ખર્ચ નીકળતું ન હોય, અને તે માટે તેમને દેશની મૂળ મૂડી ઉપર ચાલું હાથ નાખ્યા કરવો પડતો હોય, તો સમગ્ર દેશ પણ કેટલો વખત આવશે ? ઉપરાંત, એ સ્થિતિમાં સરકારને કાંઈ કરવાપણું પ્રાપ્ત થાય છે કે કેમ ? હિંદુસ્તાન એવો ફળદ્રુપ તેમ જ વિશાળ દેશ છે કે, તેના લોકોનાં ખંત અને મહેનત વડે તેમ જ આધુનિક વિજ્ઞાનની દોરવણી વડે તે એટલી સંપત્તિ પેદા કરી શકે તેમ છે કે, તેમાંથી સરકારને પોતાને અત્યારની નજીવી મેહેસૂલ કરતાં બે કે ત્રણગણું વધારે મહેસૂલ મળી શેક; તેમ જ લેકો પણ આનંદપૂર્ણ સુખસમૃદ્ધિમાં રહી, દેશની બધી અણખેડાયેલી આર્થિક શક્યતાઓને ખેડી શકે. તેને બદલે સરકારને પોતાની મહેસૂલને છ ભાગ ચીન જેવા દેશની એક બીજી મોટી પ્રજાને અફીણ ખવરાવીને જ Page #123 -------------------------------------------------------------------------- ________________ હિંદી વજીરની કચેરીને જવાબ–૧ ૧૧૩ મેળવવી પડે છે, ઉપરાંત, તેટલી જ બીજી આવક ગરીબ અને ભૂખે મરતાં માણસેના ચપટી મીઠા ઉપર ભારે કરી નાખીને મેળવવી પડે છે. તે આવક ન હોય તો હિંદુસ્તાનમાંથી તેટલી નવી રકમ કેમ કરીને ઊભી કરી શકાય, એ નિરાશાજનક પ્રશ્ન તેને પૂછવો પડે છે. એ વસ્તુ તેને પિતાને માટે જ શરમ ભરેલી નથી ? અંગ્રેજો જેવી અકલમંદ પ્રજા હિંદી પ્રજાની સ્વાભાવિક અને સુખપૂર્ણ સમૃદ્ધિ દ્વારા હિંદુસ્તાન જેવા દેશમાંથી પિતાને જોઈતી મહેસૂલ ન મેળવી શકે, એ આ પ્રગતિમાન જમાનામાં નવાઈની વાત છે. અત્યારે હિંદુસ્તાનના લકે ઇંગ્લેંડ પાસેથી માથાદીઠ વાર્ષિક માત્ર ૩ શિલિંગ જેટલો માલ ખરીદે છે. પરંતુ હિંદુસ્તાનના લોકો સમૃદ્ધિમાન હોય, તે માથાદીઠ ૧ પાઉડ જેટલો માલ ઇંગ્લેંડ પાસેથી કેમ ન ખરીદે ? તો પછી ઈગ્લેંડને બીજા કોઈ દેશમાં પોતાનો માલ વેચવા જવું પણ શું કામ પડે ? પરંતુ તેમ થવા માટે તે હિંદુસ્તાનનું અત્યારનું અસ્વાભાવિક છેષણ અટકાવવું જોઈએ અને તેને પ્રથમ સમૃદ્ધ થવા દેવું જોઈએ. તે પછી હિંદુસ્તાન અત્યાર કરતાં પણ ઈગ્લેંડને વધુ લાભદાયક નીવડે, એમાં શંકા નથી. • તેમાં પણ યાદ રાખવા જેવું તો એ છે કે, ઇંગ્લંડમાં તો અફીણ તેમ જ તેવી બધી વસ્તુઓને અમુક ખાસ પરવાનાવાળા દવાવાળાઓ જ રાખી શકે છે અને દાક્તરના પરવાનાવાળાને જ વેચી શકે છે, જ્યારે હિંદુસ્તાનમાં તો દરેક શેરીને ખૂણે જાહેર મકાનમાં તે ઝેર વેચવામાં આવે છે. Page #124 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ હિંદુસ્તાનની ગરીબાઈ પરિશિષ્ટ ઉપરના પ્રકરણમાં જણાવેલી હિંદુસ્તાનની કંગાલિયતની બીજી અનેક રીતે ખાતરી કરી શકાય તેમ છે: બીજા દેશમાં સરકારને માથાદીઠ મહેસૂલની કેટલી આવક થાય છે તેના આંકડા : (મોટે ભાગે ઈ. સ. ૧૮૮૬ના) દેશ વિ. પ. દેશ ઑસ્ટ્રેલિયા ૧૩૯-૮ છટલિ ૩૯-૧૦ ઈગ્લેંડ ઑ િહં You's રશિયા ઈજિપ્ત ૩૦–૧૧ ડેન્માર્ક ૨૬-૧૧ અમેરિકા પ્રશિયા (જર્મની) ૪૧–૨ हिंदुस्तान ૪ -૧ વડોદરા ૧ર-૩ બેજિયમ ૪૫–૭ ભાવનગર કાન્સ ૭૩-૬ ગોંડળ ૧૮-૦ સ્પેન ૪૧–૧૦ વઢવાણ ૧૮–૧૦ હિંદુસ્તાનની અંગ્રેજ સરકાર હિંદુસ્તાનમાંથી આટલું ઓછું મહેસૂલ ઉઘરાવે છે, તે કાંઈ અંગ્રેજી રાજતંત્ર સતું છે તેથી નહિ, પરંતુ દેશની માથાદીઠ પેદાશ જ એટલી ઓછી છે કે, તેમાંથી વધુ મહેસૂલ કેમ કરીને ઉઘરાવવું તેની ફરિયાદ હંમેશાં બ્રિટિશ રાજકર્તાઓ કરતા જ રહે છે. સરકાર પોતે જ કબૂલ કરે છે કે, આનાથી વધારે મહેસૂલ ઉઘરાવવું એ તો “હિંદુસ્તાનને દળી નાખવા જેવું થાય.” ૬-૦ હોલેંડ ૧૨-૬ Page #125 -------------------------------------------------------------------------- ________________ હિંદી વજીરની કચેરીને જવાબ-૧ ૧૧૫ દેશની પેદાશ ઘટી ગઈ છે તેનું બીજું પ્રમાણ, દેશમાંથી માથાદીઠ કેટલી ઓછી નિકાસ પરદેશ થાય દેશ યુસુચ્ચે હાલેંડ ગ્રીસ ઈ. સ. ૧૮૮૫ માથાદીઠ વેપારી નિકાસ શિ. પે. દેશ શિ. પે. લંડ ૧૪૯-૪ કાન્સ ૬૮-૭ ને ૬૧–19 ઈજિપ્ત સ્વીડન ૬૧-૬ અમેરિકા ૫૫-૬ ડ-માર્ક ૯૭– ૧૯૮–૨ જર્મની ૧૦૭–૨ ચિલિ ૧૪૯-૦ ૩૪૮-૧ બેરિયમ ૩૭૫–૨ ઑસ્ટ્રિયા હં૦ ૪૭–૦ ઓસ્ટ્રેલિયા ૨૭૧-૦ હિંદુસ્તાન ૩-૦ હિંદુસ્તાનના એ ત્રણ શિલિંગની ગણતરીમાં, જે પરદેશી માલ દેશમાં આવી પાછા ફરી પરદેશ ચડે છે, તેનો પણ સમાવેશ થઈ જાય છે, એટલે કે સાચી નિકાસ તો તેનાથી પણ ઓછી છે. તેમજ ઉપર જે બીજા દેશોના આંકડા આપ્યા છે, તેમના પરદેશી દેવાની રકમ કેટલી છે તેના ચક્કસ આંકડા ન મળવાથી, તે દેશના તમામ દેવાને પરદેશી દેવું ગણું, તે ઉપર પાંચ ટકા વ્યાજ ગણી, નિકાસની રકમમાંથી એછું કર્યું છે. પરંતુ તે દેશનું બધું દેવું પરદેશી નથી જ. એટલે તે દેશની નિકાસના સાચા આંકડા, ઉપર મૂક્યા છે તેનાથી વધારે છે, પણ ઓછા નહીં. Page #126 -------------------------------------------------------------------------- ________________ ૪–૯ હિંદુસ્તાનની ગરીબાઈ હિંદુસ્તાનની આવી કંગાળિયતથી ઈંગ્લંડને પિતાને પણ કેટલે એ છો ફાયદો મળે છે, તે જોવા માટે જુદા જુદા દેશે ઈગ્લંડનો માલ માથાદીઠ કેટલો ખરીદે છે, તે જોવા જેવું છે. ઈ. સ. ૧૮૮૫ માથાદીઠ બ્રિટિશ માલની આયાત દેશ શિ. પિ. દેશ શિ. પે. ઉત્તર અમેરિકા ૩૦-૮ બેલ્જિયમ ૨૮–૩ વેસ્ટ ઇન્ડિઝ ૩–૧૦ હોવુરાસ ૧૦-૧ ઓસ્ટ્રેલિયા ૧૫૫–૮ ૧૬-૮ ટ્રેઈસ સેટલમેંટ્સ ૮૬–૧૦ ઈજિપ્ત ૧૦–૨ નાતાલ પ-2 અમેરિકા પશ્ચિમ આફ્રિકા પછ--૩ બ્રાઝિલ ૧૦-૫ જર્મની 19-૩ ૫૪-૦ ક્રાન્સ 9–૧૧ આર્જેન્ટાઇન ૩૧-૮ ડેન્માર્કઆઈસલેંડ ૧૯–૪ ચિલિ ૧૨-૪ હેલૅન્ડ ૪૪–૩ હિંદુસ્તાન હિંદુસ્તાનની ર શિ. ૬ પેન્સની ગણતરીમાં દેશી રાજ્ય, સરહદ ઉપરનાં રાજ્યો, દેશમાં રહેતા યુરોપિયન, તથા રેલવે અને સરકારી રખાતું વગેરે પિતાની જરૂરિયાતો માટે જે બ્રિટિશ માલ મંગાવે છે, તેને પણ સમાવેશ થઈ જાય છે. યુર્વે Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૦ હિંદી વજીરની કચેરીને જવાબ–૨ અત્યાર સુધી મેં મિ. ડેન્ડર્સે કરેલી દલીલને જ જવાબ આપવાનો પ્રયત્ન કર્યો છે. પરંતુ હવે હું એથી આગળ ચાલું છું. હિંદુસ્તાનની ગરીબાઈ અને વિનાશનું મુખ્ય કારણ હિંદુસ્તાનના રાજતંત્રમાં જે માંધા યુરોપિયનો લાદવામાં આવ્યા છે, તે છે. એ યુરેપિયને વર્ષોવર્ષ પગાર તરીકે જે મેટી રકમ પડાવે છે, તેટલા પૂરત દેશનો જીવન પ્રવાહ વર્ષોવર્ષ ઓછો થતો જાય છે, અને જ્યાં સુધી ઇંગ્લેંડ તરફ વહેતા એ પ્રવાહને દેશમાં જ પાછો વાળવામાં ન આવે, ત્યાં સુધી હિંદુસ્તાનની આર્થિક દશા સુધરવાની જરાય આશા નથી. પરંતુ, અહીં હું જે બાબત ઉપર હિંદી વરનું ખાસ ધ્યાન ખેંચવા માગું છું., તે તે એ છે કે, એ યુરોપિયન પગારદારોને કારણે, હિંદુસ્તાનની આર્થિક સંપત્તિની સાથે સાથે દેશનાં ડહાપણ અને અનુભવ પણ પરદેશ ઘસડાઈ જાય છે. યુરોપિયન દેશનાં રાજતંત્ર લગભગ બધાં અગત્યનાં Page #128 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ હિંદુસ્તાનની ગરીબાઈ અને મેટાં સ્થાને પચાવી બેઠા છે. હિંદુસ્તાનમાં તે રહે છે, ત્યાં સુધી તે હિંદુસ્તાનના પૈસા, અનુભવ અને ડહાપણ મેળવ્યાં કરે છે; અને પછી જ્યારે થાડાં વર્ષ દ તે હુંમેશને માટે ઇંગ્લેંડ પાછા, જાય છે, ત્યારે સાથે દેશના પૈસા તેમ જ અનુભવ અને લેતા જાય છે. આમ, હિંદુસ્તાન આર્થિક તેમજ નૈતિક એમ બંને રીતે લૂંટાય છે. આવસ્યકતા વિનાના દરેક અંગ્રેજ અમલદાર દીઠ, તે જગાને લાયક યોગ્યતાવાળા દેશના એક એક માણસ નકામે અને છે. આમ, કુદરત તરફથી દરેક દેશને જે માનસિક અને બૌધિક શક્તિ તેમ જ ખાનદાની મળ્યાં હોય છે. તે હિંદુસ્તાનમાં નકામાં વેડફાઈ જાય છે. હિંદુસ્તાન અચૈન્નેના હાથમાં આવ્યાને કારણે તે દેશની આખી પ્રજા ઉન્નત થવાને બદલે અવનત થવાની છે' એવી સર ટામસ મનરેાની ભવિષ્યવાણી શબ્દશ: સાચી પડતી જાય છે. 6 દરેક દેશમાં ઊગતી પ્રજાને રાષ્ટ્રીય તેમ જ સામાજિક પ્રવૃત્તિએમાં તેમ જ દેશની ભાવી ઉન્નતિની બાબતમાં દેનારા વયેાવૃદ્ધ, અનુભવવૃદ્ધ અને જ્ઞાનવૃદ્ધ વડીલેા હોય છે. પરંતુ હિંદુસ્તાનમાં ઉપર જણાવેઢે કારણે તેમ નથી હોતું. હિંદુસ્તાનને એ નુકસાન કેટલું ભારે છે, તેની કલ્પના કાઈ પણ સહૃદય માણસ કરી શકે તેમ છે. રાષ્ટ્રીય દૃષ્ટિએ એનું પરિણામ ઘણું ગંભીર છે, એ તેા ફીક; પરંતુ રાજકીય દૃષ્ટિએ એનું પરિણામ અંગ્રેોએ ખાસ વિચારવા જેવું છે. સર જે. માલકમ કહે છે: હિંદુસ્તાનની બધી જાતિએમાં 64 લાઈફ ઑફ સર. ટી. મનરે, પા. ૪૪૬. Page #129 -------------------------------------------------------------------------- ________________ હિંદી વજીરની કચેરીને જવાબ–૨ ૧૧૯ આપણને બહાદુર, શક્તિશાળી અને મહત્ત્વાકાંક્ષી વ્યક્તિએ જોવા મળે છે. તેમનો પોતપોતાના વર્ગો ઉપર ભારે કાબૂ તેમ જ લાગવગ હોય છે. પરંતુ તે લોકો ઉપર આપણે વિશ્વાસ મૂકતા નથી, કે તેમને કામમાં લેતા નથી એટલે તેઓ આપણા રાજ્યના દુશ્મન જ રહેવાના. . . . પરિણામે, તેવા લોકોને આપણે સત્તાના દુશ્મન ગણીને કાં તો કચરી નાખવા જોઈએ, કે તેમને ઉત્તેજન અને પ્રેરણા આપીને આપણી સત્તા જમાવવાના સાધનરૂપ બનાવવા જોઈએ. જે પહેલી રીત જ અખત્યાર કરવી હોય, તો આપણે જેટલી દઢતાથી તેમ કરીએ તેટલી આપણી સલામતી વધારે. પરંતુ હું કબૂલ કરું છું કે, તેમ કરવામાં આપણે સફળ નીવડીશું એવો મને વિશ્વાસ નથી. કારણ કે, તમે એકને દબાવવા જશે ત્યાં બીજા સત્તર ઊભા થવાના. હિંદુસ્તાનની આટલી મોટી તેમ જ વિવિધ પ્રકારની વસ્તીમાંથી હરહંમેશ નવી નવી શક્તિ અને આકાંક્ષા ઊભાં થયાં જ કરવાનાં, તેમને દબાવવાનો પ્રયત્ન કરે એ ગંગાના પૂરને રોકવાનો પ્રયત્ન કરવા જેવું છે.” આજની સ્થિતિમાંથી તો એક જ પરિણામ આવી શકે તેમ છે કાં તો મનરે કહે છે તેમ આખી પ્રજાની અવનતિઃ એટલે કે પ્રજામાંથી દરેક પ્રકારના સાચા ડહાપણું, અનુભવ, ખાનદાની અને સ્વદેશની સેવા કરવાની મહત્વાકાંક્ષાને સદંતર નાશ; અથવા તો જે તંત્ર નવા જ્ઞાનને પ્રચાર કરી રહ્યું છે, તેની સામે જ તેનો ઉપયોગ. સર જોન માલકમ કહે છે તેમ : ‘આપણે હિંદુસ્તાનમાં કેળવણીના પ્રચારની આ યોજનાઓ કરીએ છીએ, તેની સાથે સાથે, જે લોકોને આપણે કેળવીશું Page #130 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ હિંદુસ્તાનની ગરીબાઈ તેમને માટે ઉચિત કાર્યક્ષેત્રો પૂરાં નહીં પાડીએ, તો આપણે આપણા સામ્રાજ્યના વિનાશને નજીકમાં લાવનારાં ત જ ઊભાં કરીશું.' - પિતાના સ્વાભાવિક રાષ્ટ્રીય આગેવાનોનાં અનુભવ અને ડહાપણની દોરવણ વિના, અત્યારની ઊગતી પ્રજાને જે કેળવણી મળે છે, તે તેમને સ્વાભાવિક રીતે જ એવા રસ્તાઓમાં દોરી જાય છે, કે જે રાજકર્તાઓના હિતમાં જરાય નથી. તેઓ ગેરરસ્તે ચડી જાય છે એમ તમારે કહેવું હોય, તો ભલે કહો; પરંતુ એટલું તો નક્કી જ, કે દેશને શિક્ષિત વર્ગ દેશના રાજતંત્રને મુખ્ય આધારસ્તંભ હોવો જોઈ એ, તેને બદલે હિંદુસ્તાનને શિક્ષિત વર્ગ પોતાના રાજતંત્રનો સૌથી કટ્ટો દુશ્મન બનતો જાય છે. આમાં વાંક હોય તો તે રાજ્યકર્તાઓને પિતાનો છે. તે વર્ગની શક્તિ અત્યારે ભલે થેડી હાય; પરંતુ વખત જતાં તે સારા કે માઠા માટે પોતાની અસર જમાવશે જ. એ વસ્તુસ્થિતિને દમનનીતિ વડે કે બીજા ભાગે વડે પિતાની આંખો બંધ કરીને ભલે અંગ્રેજે જવાની ના પાડે; પરંતુ તે વસ્તુસ્થિતિ ઊભી થતી જાય છે એમાં શંકા નથી. દર વર્ષે યુનિવર્સિટીઓ જે હજારે યુવકેને બહાર મોકલે છે, તેઓ પિતાને ઘણી વિચિત્ર દશામાં આવી પડેલા જુએ છે. તેમની પોતાની જ માતૃભૂમિમાં તેમને માટે કશું સ્થાન જ નથી ! તેઓ ભલે રસ્તામાં ભીખ માગે, કે પથરા ફેડે; પરંતુ રાજકર્તાઓને તેની કશી પડી નથી. તેઓ ભલે ભૂખે મરી જાય, કે બીજું જે કાંઈ તેમને ઠીક લાગે તે કરે, પણ ઈગ્લેંડમાંથી તે દર વર્ષે સેંકડે અંગ્રેજો હિંદુસ્તાનમાં જવા જ જોઈએ, અને Page #131 -------------------------------------------------------------------------- ________________ હિંદી વજીરની કચેરીને જવાબ–૨ ૧૨૧ પાર્લમેન્ટના ઠરાવો કે રાજારાણીના ઢેરા ગમે તે કહે, પણ હિંદીઓની જગાએ તેમને નીમવા જ જોઈએ. પરંતુ, આ બધાનું પરિણામ શું આવશે? કોઈ તેજી ઘોડાને લગામ વિના છૂટો મૂકે, તે તે આજુબાજુ ઘમસાણ જ મચાવે. અત્યારે તે જુવાન વર્ગની બૂમ બહુ ધીમી છે. હજુ તે વર્ગના ખ્યાલો પૂરા બંધાયા નથી કે વિકસ્યા નથી. પરંતુ વખત જતાં તે કેવા નીવડશે, તે ખુદા જ જાણે છે ! જે જીવતો રહેશે તે જોશે કે અત્યારની રીતે જ જે હિંદુસ્તાનને આર્થિક તેમ જ નૈતિક સ્ત્રાવ ચાલુ રહ્યો, તો કાં તો જુલમ અને વિનાશની લોખંડી એડી નીચે હિંદુસ્તાન છેક જ કચરાઈ જશે, અથવા તો તે વિનાશક સત્તાના કુરચે કુરચા ઉડી જશે. અંગ્રેજી રાજ્યનો હિંદુસ્તાનમાં એ રીતે જ અંત આવે, એવી મારી ઇચ્છા કે પ્રાર્થના નથી. કારણ કે, હું એમ માનું છું કે, અંગ્રેજી રાજ્યમાં જ એવાં તો મેજૂદ છે કે, જેથી હિંદુસ્તાનનું તેમ જ ઇંગ્લેંડનું અનેક રીતે ભલું થઈ શકે તેમ છે. તેથી કરીને, અંગ્રેજ રાજપુરુષ અને અંગ્રેજ પ્રજાની ન્યાયવૃત્તિ અને ઉદાર અંતર ઉપર હિંદીઓને જ્યાં સુધી વિશ્વાસ છે, ત્યાં સુધી કઈ વિચારવંત હિંદી તે રાજ્યને ઊની આંચ આવે એમ ઇને નથી. અંગ્રેજો એવી મદાર રાખે છે કે, હિંદુસ્તાનની વિવિધ જાતિઓ અને પ્રજાને ભેદ અને કુસંપ ઉપર જ અંગ્રેજી રાજ્ય સહીસલામત રાખી શકાશે. જે અંગ્રેજો સુરક્ષિતતાની આવી મૂઢ નિદ્રામાં સૂતેલા છે, તેમને આજુબાજુ શું ચાલી Page #132 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ હિંદુસ્તાનની ગરીબાઈ રહ્યું છે તેની ખબર નથી. જે જાતની કેળવણી હિંદુસ્તાનના તમામ વર્ગો અને સંપ્રદાયાના હારા જુવાનિયા અત્યારે મેળવી રહ્યા છે, તે તેમને બધાને એક જ બીબામાં ઢાળી જાય છે. તેમાં લાગણી, આદર્શ અને મહત્ત્વાકાંક્ષાની એકતા જામતી જાય છે; અને ખાસ કરીને એ નવી જાગૃતિને પરિણામે તેએમાં એક પ્રકારની રાષ્ટ્રીય એકતાની ભાવના ઘર કરતી જાય છે. કારણ કે, તે બધા એકસરખું ોઈ રહ્યા છે કે, તેમના દેશ કેવી ભીષણ ગરીબાઈ અને અવનતિમાં સપડાતા જાય છે. એ સામાન્ય ભાવના આગળ જાતિ અને સંપ્રદાયના બધા ભેદા એગળતા જાય અહીં લંડનમાં જ, લંડનના રહેવાસી હિંદીએની લંડન ઈંડિયન ઞાસાયટી'એ થાડા દિવસ ઉપર ખાણા વખતે ત્રણ મહેમાને! નેતર્યા હતા. તે ત્રણમાં એક હિંદુ હતા, એક મુસલમાન હતા, અને એક પારસી હતા. આ સાસાયટી નાની છે, તેમ જ તેની કશી લાગવગ પણ નથી. પરંતુ એ દાખલા ઉપરથી એટલું તે જરૂર જોઈ શકાશે, કે રાજકીય આદર્શ જુદા જુદા વર્ગોને કવી રીતે એકત્રિત કરવા લાગ્યા છે. સમાને અંગ્રેજ રાજકર્તાએ બડાઈ હાંક્યે જાય છે કે તેઓએ હિંદુસ્તાનમાં કેળવણી અને પાશ્ચાત્ય સુધારા દાખલ કર્યાં છે. પરંતુ બીજી બાજુ તેએ વર્તન તે। એવું રાખ્યું જાય છે ક, જાણે એવું કાંઈ બન્યું જ નથી ! કાંતા તેઓએ લેાકાને કેળવ્યા છે અથવા તે! નથી કેળવ્યા. જો તેઓએ સાચે જ લેાકાને કેળવ્યા હાય, તા એ એક ભારે વિચિત્ર વાત છે !, અર્ધા સૈકાથી પણ વધુ સમય જવા છતાં દેશના રાજતંત્રમાં Page #133 -------------------------------------------------------------------------- ________________ હિંદી વજીરની કચેરીને જવાબ–૨ ૧૨૩ - ભાગ લઈ શકે તેટલા મુઠ્ઠીભર લોકો પણ તૈયાર થઈ શક્યા નથી ! પહેલાંની પરદેશી ચડાઈ વખતે તો ચડાઈ કરનારાઓ માલમતા લૂંટીને કાં તો ચાલ્યા જતા, કે દેશના રાજા થઈને જ રહેતા. જ્યારે તેઓ લૂંટ લઈને જ ચાલ્યા જતા, ત્યારે હિંદુસ્તાનને અલબત્ત ભારે ક્ષતિ થતી; પરંતુ થોડા જ વખતમાં લેકે વધુ ઉદ્યોગ વડે તે ક્ષતિ પૂરી કરી લેતા. પરંતુ જ્યારે તેઓ રાજકર્તા બનીને જ દેશમાં રહેતા, ત્યારે વ્યક્તિગત રાજા પ્રમાણે તેનું રાજ્ય ગમે તેવું હતું, પણ દેશને આર્થિક કે નૈતિક નુકસાન પહોંચતું નહોતું. કારણ કે દેશની પેદાશ અને દેશને અનુભવ દેશમાં જ રહેતાં. પરંતુ અંગ્રેજી રાજ્યની વાત જુદી જ છે. અંગ્રેજોએ તે હિંદુસ્તાન કે આજુબાજુના બીજા દેશો જીતવા જે જે લડાઈએ તેમને લડવી પડી, તેનું ખર્ચ પણ હિંદુસ્તાનને માથે જાહેર દેવારૂપે માર્યું છે, અને પછી પણ તે ઘા તેઓ દર વર્ષે આગળ જણાવેલી રીતોએ મોટો ને મેટ જ કરતા જાય છે. પહેલાના રાજાઓ કસાઈની પેઠે અહીંતહીં થોડીક કતલ કરતા; પરંતુ અંગ્રેજે તો વિજ્ઞાનશાસ્ત્રીઓ રહ્યા; એટલે તેમણે તો છેક હદય સુધી ઘા કર્યો છે, છતાં બહારથી તે જરાય દેખાતે નથી. માત્ર સુધારાની, પ્રગતિની અને તેવી કેટલીય બેટી * મોટી વાતોનું લાસ્ટર જ દેખાય છે ! * Page #134 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ હિંદુસ્તાનની ગરીબાઈ કેટલાક વ્યક્તિગત અંગ્રેજો દુકાળને વખતે જે કાંઈ સુંદર કાર્ય કરે છે, તેમ જ સરકાર પોતે પણ જે કાંઈ ખર્ચ કરે છે, તથા અંગ્રેજ લેકે ઈગ્લેંડથી પણ જે કાંઈ મદદ મોકલાવે છે, તે બધું અલબત્ત પ્રશંસાપાત્ર છે. પરંતુ નવાઈની વાત એ છે કે, અંગ્રેજ રાજકર્તાઓ એટલું જોઈ નથી શકતા કે, દુકાળથી જે વિનાશ હિંદુસ્તાનમાં પ્રવર્તી રહે છે, તેનું મુખ્ય કારણ તેઓ પોતે જ છે. તેઓ પોતે જ જે ધનસંપત્તિ જુદી જુદી રીતે દર વર્ષે હિંદુસ્તાનમાંથી * ઘસડી જાય છે, તેને પરિણામે જ આ યાતના, આ ભૂખમરો અને આ વિનાશ દેશમાં વ્યાપી રહે છે. ઈ. સ. ૧૮૭૮ની સાલના દુકાળ વખતે ઇંગ્લંડે ૭૦૦,૦૦૦ પાઉંડની મદદ હિંદુસ્તાનને કરી હતી. પરંતુ એટલું યાદ રાખવું જોઈએ કે, તેમના અન્યાયી રાજતંત્ર હેઠળ તેઓ દર વર્ષે તેનાથી ૩૦ કે ૪૦ ગણી મોટી રકમ ગરીબ હિંદુસ્તાનમાંથી પડાવે છે. તે દુકાળથી માંડીને આજસુધીનાં ૧૮ વર્ષ દરમ્યાન જ તેમણે કુલ ૪૦૦,૦૦૦,૦૦૦ પાઉડથી પણ વધારે રકમ હિંદુસ્તાનમાંથી પડાવી છે. છેલ્લાં ૧૫૦ વર્ષમાં તે રીતે તેમણે કુલ કેટલી રકમ પડાવી છે, તેનો વિચાર તો જવા દઈએ. એટલે અત્યારે દુકાળને પ્રસંગે તેઓ છ લાખ પાઉંડ તે શું પણ ૪૦ લાખ કે પ૦ લાખ પાઉંડ હિંદુસ્તાનને મદદ તરીકે આપે, તો પણ તે “કેશની ચેરી ને સાયની અણનું દાન’ જ કહેવાય. સૌથી પ્રથમ તમે પોતે ગરીબ હિંદીઓની કાશ ચોરવાનું બંધ કરો. એટલે પછી તેને તમારાં સોયની અણીએનાં દાનની જરૂર જ નહીં રહે. તેની પોતાની પાસે જ તે વખતે આખી દુનિયામાંથી ધાન ખરીદવાના પૈસા હશે. Page #135 -------------------------------------------------------------------------- ________________ હિંદી વજીરની કચેરીને જવાબ–૨ ૧૨૫. બીજી એક વિચિત્ર વાત એ છે કે, લોકપ્રતિનિધિત્વવાળાં રાજકીય બંધારણો મેળવવા લડતી દુનિયાની બધી પ્રજાએ પ્રત્યે ઇંગ્લંડ સહાનુભૂતિ બતાવે છે અને તેમને તેમની લડતમાં મદદ કરે છે. આમ એક બાજુ તે તેવાં બંધારણની જનની તેમ જ સહાયક કહેવાય છે, જ્યારે બીજી બાજુ હિંદુસ્તાનમાં તે અવિચારીપણે જુલમી અને નવાબશાહી રાજ્યતંત્ર ચલાવી રહ્યું છે. ખરી રીતે તે આખી દુનિયામાં પ્રતિનિધિત્વવાળું રાજકીય બંધારણ પ્રાપ્ત કરવામાં ઈગ્લંડની મદદ મેળવવાનો સૌથી વધારે હક હિંદુસ્તાનને છે. હું એમ નથી કહેતો કે હિંદુસ્તાનને એકદમ પૂરેપૂરું કપ્રતિનિધિવાળું રાજતંત્ર બક્ષી દેવામાં આવે. પરંતુ હું એ પૂછવા માગું છું કે, મ્યુનિસિપાલિટીઓમાં થોડું ઘણું લોકપ્રતિનિધિત્વ આપવાના અપવાદ સિવાય, ઇંગ્લડે હિંદીઓને કશા પણ રાજકારભારમાં થોડુંઘણુંય પ્રતિનિધિત્વ આપવાનો કદી પ્રમાણિક પ્રયત્ન કર્યો છે? અત્યારે ધારાસભામાં સરકાર તરફથી સભાસદે. નીમવાની પદ્ધતિ સામે કે, કેવાં વિચિત્ર રમકડાં તે પદ્ધતિ હેઠળ નીમવામાં આવે છે તે સામે, મારે કાંઈ કહેવું નથી. પણ હું એમ જરૂર કહેવા માગું છું કે, થોડીઘણું શરૂઆત આજે પણ કરી શકાય તેમ છે. દાખલા તરીકે, મુંબઈની ધારાસભા ૨૧ સભ્યોની બનાવવામાં આવે, તથા તેમાંથી ૧૩ જણને અમલદાર વર્ગમાંથી કે બિનઅમલદાર વર્ગમાંથી સરકાર નીમે, અને બાકીના આઠને ઇલાકાનાં મુખ્ય શહેરે ચૂંટી કાઢે. તો સરકારની બહુમતી તે કાયમ જ રહે, રાજતંત્ર પણ ઇંગ્લંડની પેઠે બહુમતીથી જ ચાલે, પરંતુ સરકાર કોઈ વખતે કાંઈ ગંભીર.. Page #136 -------------------------------------------------------------------------- ________________ ૧૨૭ હિંદુસ્તાનની ગરીબાઈ અન્યાય કરી બેસતી હોય, ત્યારે લોકનિયુક્ત આઠ સભ્યો જરૂર તેની સામે પિકાર કરી, તેને તે અન્યાય કરતી અટકાવે. આમ સત્તાધારી તો સરકાર પોતે જ હશે, પરંતુ કાન ચૂંટેલા સભ્યો લોકોની માન્યતાઓ, માગણીઓ અને ફરિયાદ તેને સંભળાવતા રહેતા હોવાથી, તે પોતે ઘણી ફિકરચિંતા, ભૂલો અને જવાબદારીમાંથી મુક્ત થઈ શકશે. ઉપરાંત લેકનિયુક્ત સભ્યોને પણ ધીમેધીમે બંધારણીય રાજકારભારની કેળવણી મળશે. સત્તાની કશી આશા ન હોવાથી તેમને છકી જવાનું પ્રલોભન પણ નહીં રહે, તેમ જ તેમને પોતાની હાજરીની જરૂર સરકાર આગળ સાબિત કરતા રહેવાની હોવાથી તેઓ બહુ કાળજીથી તેમ જ અક્કલથી કામ લેશે. કાંઈ નહીં તે તેઓ કશું નુકસાન તો નહીં જ કરી શકે. ધારાસભાઓમાં આવા લોકનિયુક્ત તત્ત્વ વિના, અંગ્રેજ લોકો, કે જે અત્યારે લોકાથી વધુ ને વધુ અતડા બનતા જાય છે, તેઓ લોકોની જરૂરિયાતો સમજીને સાચી લાગણીથી કાયદા નહીં જ ઘડી શકે. . પરંતુ એના કરતાં પણ બીજી એક વસ્તુસ્થિતિ તરફ લંડ દુર્લક્ષ કરી શકે તેમ નથી. ઇંગ્લંડની પાછળ તેણે અત્યાર સુધી પ્રજાકીય બંધારણની પ્રાપ્તિ માટે લડેલી લડાઈઓને ચાલુ ઈતિહાસ છે. પરંતુ, હવે તે પોતે જ હિંદુસ્તાનમાં એ અંગ્રેજોને વર્ગ ઊભો કરતું જાય છે કે, જેિ જુલમ અને ત્રાસની રાજનીતિ શીખેલો હોય છે. તે વર્ગમાં અધીરાઈ, અભિમાન અને તુચ્છકારની જ લાગણીઓ જડાઈ ગયેલી હોય છે; તેમ જ બંધારણ કરતાં બંધારણના ઢોંગથી જ તેઓ વધુ ટેવાયેલા હોય છે. હવે હું એ પ્રશ્ન પૂછું Page #137 -------------------------------------------------------------------------- ________________ હિંદી વજીરની કચેરીના જવામ—૨ ૧૭ છું કે, આવા અંગ્રેજો જ્યારે ઇંગ્લંડ પાછા જશે, ત્યારે વખત જતાં તેઓ ત્યાંના અંગ્રેજોના ચારિત્ર અને સંસ્થાએ ઉપર પણ કાંઈ અસર પાડવા વિના રહેશે? હિંદુસ્તાનને ઊંચે ચડાવવાને બદલે હિંદુસ્તાનના અંગ્રેજો જાતે જ એશિયાઈ જુલમની છેવટની કાટીએ ઊતરતા જાય છે. તેની અસર ઇંગ્લેંડની પેાતાની ઉપર શી થશે ? કુદરત દરેક પાપની સજા ધ્રુવા અસાધારણ અને વિચિત્ર માર્ગોએ કરે છે, તે કાણુ જાણી એ છે? અંગ્રેજો વાણીસ્વાતંત્ર્યના મહાન પક્ષકારો ગણાય છે. પરંતુ, હિંદુસ્તાનના ક્ષેત્કાનું વાણીસ્વાતંત્ર્ય ઝૂંટવી લેવા જેટલી દે આવી પહેાંચવામાં તેમનું કેટલું અધઃપતન થયું હાવું ોઈ એ, એ વિચારવા જેવી વાત છે. ઉપરાંત, હિંદીએને શસ્ત્રહિત કરવાના હજુ પણ ચાલુ રાખેલેા કાયદે! શું સાબિત કરે છે? કે આટલા લાંબા ગાળા પછી, તેમ જ, હિંદુસ્તાનનું જ હિત કરવાની પોતાની દાનત આખી દુનિયાને વારંવાર જાહેર કર્યા પછી પણ તે વસ્તુતાએ હિંદીએની વફાદારી અને પ્રેમ એટલા એછા પ્રમાણમાં સંપાદન કરી શક્યા છે, કે તે કાળા કાયદાને દૂર કરવાની તેમની હિંમત ચાલતી નથી. અંગ્રેòનું રાજ્ય જો સાચે જ હિંદીએના હિતમાં જ ચલાવવામાં આવ્યું. હાય, તે! આટલે વર્ષે તેનું પરિણામ ઉપર જણાવેલા ભાષણબવી વગેરેના કાયદાઓ જ હોય ? વળી, અંગ્રેજોને રશિયા કે બીજી પરદેશી પ્રજાઓની ચડાઈની આટલી બધી ધાક શા માટે રહે છે ? જો હિંદી તેમના રાજ્યથી સંતુષ્ટ હેત, તેમ જ અંગ્રેજોએ જો તેમનાં હૃદય કબજે કર્યાં હોત, તે! એક તે શું પણ બાર આર રશિયાને હકાવી શકત. તેએ Page #138 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ હિંદુસ્તાનની ગરીબાઈ અંગ્રેજો વારંવાર હિંદુસ્તાનની હદબહારની વસ્તીની દલીલ કરે છે, અને વધારે પડતી વસ્તીને કારણે અમલમાં આવતા નિષ્ફર આર્થિક કાયદાઓનો ઉલ્લેખ કરે છે. એમ કહેવામાં આવે છે કે, “આપણે હિંદુસ્તાનમાંથી લડાઈ નાબૂદ કરી છે, અને દુકાળ નાબુદ કરી રહ્યા છીએ. પરંતુ, તેને પરિણામે હવે દર વર્ષ સતત વધતા જતા મનુષ્યનાં ધાડાને ખવરાવવું ક્યાંથી ?” ખરી રીતે તો અંગ્રેજો હિંદુસ્તાનમાંથી દુકાળે નાબૂદ કરી રહ્યા છે એમ કહેવું એ જ બહુ વિચિત્ર છે. બહુમાં બહુ તો કોઈ કારમાં દુકાળ વખતે ભૂખે મરતી. મોટી સંખ્યાના અલ્પતમ અંશને પેટ પૂરતું ખાવાનું મળે તેટલી મદદ તેઓ કોઈ કોઈ વાર કરે છે. પરંતુ તે વાત જવા દઈએ; અને મુખ્ય દલીલને જ વળગીએ. તેઓ કહે છે કે, તેમના રાજ્યની સુખશાંતિને કારણે વધતાં જતાં મનુષ્યનાં ધાડાંને ખવરાવવું કેવી રીતે ? તેને જવાબ મેકોલેના શબ્દોમાં આપીએ : “જ્યારે આ ટાપુ (ઈગ્લેંડ) આછી વસ્તીવાળો હતો. ત્યારે તે જંગલી હતો. તેની પાસે નામની મૂડી હતી; અને તે પણ સુરક્ષિત નહોતી. હવે એ જ ટાપુ આખી દુનિયામાં સૌથી વધુ ધનવાન તેમ જ સુધરેલો દેશ બન્યા છે; પરંતુ તેની વસ્તી બહુ ગીચ બની ગઈ છે. . . . આપણે આપણી સ્થિતિને આપણા પૂર્વજોની સ્થિતિ સાથે સરખાવીશું તો માલૂમ પડશે કે, સુધારાની પ્રગતિથી નીપજતા લાભોએ, * Southeys. Colloquies oo Societr'eupai radhi. Page #139 -------------------------------------------------------------------------- ________________ હિંદી વજીરની કચેરીને જવાબ–૨ ૧૨૯ વસ્તી વધારાથી નીપજતા ગેરલાભોને છેક જ છાવરી લીધા છે. આપણી જનસંખ્યા દશગણી વધી હશે, તો આપણી સંપત્તિ સોગણું વધી છે. . . .” એ જ સુધારાની પ્રગતિના ક્રમને અમલ હિંદુસ્તાનમાં પણ છૂટથી થવા દેવામાં આવ્યું હોત, તો હિંદુસ્તાનની વધેલી સંપત્તિ પણ હિંદુસ્તાનની વધેલી વસ્તીને નભાવી શકતી હોત. પરંતુ હજુ આપણે આ દલીલને અંગે બીજી કેટલીક વિગતો તપાસીએ. કોઈ દેશ વસ્તીમાં વધે તેટલા જ કારણથી તે પ્રમાણમાં ગરીબ બનવો જોઈએ, એ કાંઈ નિયમ નથી. નીચેના આંકડા એ વસ્તુ સ્પષ્ટ સાબિત કરે છે : દેશ વસ્તી, દર ચોરસ માઈ લે માથાદીઠ આવક ઈ. સ. ૧૮૮૦ ઈ. સ. ૧૮૮૬ બેજિયમ ૪૮૭ ૨૨૧ ઈગ્લેંડ ૪૭૮ (૧૮૮૬) ૪૧ (૧૮૮૨). હોલેંડ ૩૧૫ ઇટલી રપ૦ हिंदुस्तान જર્મની ર ૧૭ ૧૮9 ઓસ્ટ્રિયા ૧૬૩ કાન્સ ૧૮૪ ૨૫ સ્વીઝર્લેડ ૧૮૪ ૧૩૮ નો ૧૬૨ ડેન્માર્ક ૧ર૦ ૧૯૧ સ્પેન ૨ ૩,ર K g Page #140 -------------------------------------------------------------------------- ________________ હિંદુસ્તાનની ગરીબાઈ એટલે કે, હિ ંદુસ્તાન કરતાં ઉપર જણાવેલા બધા દેશે વસ્તીમાં વધુ ગીચ કે એછા ગીચ છે, છતાં તે બધાની આવક હિંદુસ્તાન કરતાં કેટલીય વધારે છે. આયર્લૅ ડના દાખલે છે. તેની વસ્તી દર ચારસ માઈલે ૧૫૩ છે; છતાં તેની આવક માથાદીડ ૧૬ પાઉંડના છે; જ્યારે ઇંગ્લેંડની વસ્તી દર ચારસ માઈલે ૪૭૮ જેટલી ગીચ છે, છતાં તેની માથાદીઠ આવક ૪૧ પાઉંડ જેટલી છે. આયર્લૅડ માટે ચૂક આ આગોઈ લે જે કહ્યું હતું, તે આપણને પણ લાગુ પડે મતે એમ ન કહેતા કે આયર્લૅ ડને મજૂર મજૂરી કરી શકે તેમ નથી કે સશક્ત નથી. તેને અનુકૂળ સોગામાં મૂકે, તે તરત જણાશે કે તેનાથી કારીગર તમને નહી મળે. ઉપરાંત તે કૈટલેા નમ્ર હોય છે.’ અંગ્રેજ સરકાર જ કબૂલ 66 છે : "" વિશાળ છે; અને બ્રિટિશ હિંદુસ્તાનની સાધનસંપત્તિ ઘણી સર જ્યોર્જ બવૂડ સાક્ષી પૂરે છે કે, તેના મહેનતુ અને કાયદેસર ચાલનારા લેાકેા તેમાંથી મેાટી પેદાશ કરી શકે તેમ છે, તથા બીજા દેશની પ્રજાએ જેટલા જ સમૃદ્ધ બની શકે તેમ છે, તેમ જ પેાતાની વધતી જતી સંખ્યાને સહેલાઈથી નભાવી શકે તેમ છે. પરંતુ તેમને અનુકૂળ સળંગામાં ’ મૂકવા જો એ. ૧૩૦ બીજો સારા માયાળુ અને કરે છે કે, વળી, હિંદુસ્તાનની વસ્તી મેાટા પ્રમાણમાં વધતી જાય છે, એવી દલીલ કરનારા અંગ્રેજો પાતાના દેશ તરફ નજર કરશે તે જણાશે કે કયા દેશની વસ્તી ‘ મેાટા પ્રમાણમાં ' વધતી જાય છે. ' Page #141 -------------------------------------------------------------------------- ________________ ૫૦૦ હિંદી વજીરની કચેરીને જવાબ– ૧૩૧ ઈ. સ. ૧૮૮૧ થી ઈ. સ. ૧૮૯૧ સુધીમાં વસ્તી વધારો વધારે દર ચોરસ માઈલે વસ્તી ઇંગ્લેન્ડ અને વેલ્સ ૧૩૬ ટકા બ્રિટિશ હિંદુસ્તાન ૯૧૭ ઈસ. ૧૬૭રમાં ઇંગ્લંડની વસ્તી ૫,૫૦૦,૦૦૦ માણસની હતી, અને ઈ. સ. ૧૬૬૪માં તેની આવક ૪૨,૦૦૦,૦૦૦ પાઉંડની હતી. ઈ. સ. ૧૮૮૪માં તેની વસ્તી વધીને ૨૭,૦૦૦,૦૦૦ની થઈ, એટલે કે તેમાં વાંવાળો વધારે થયો; પરંતુ ઈ. સ. ૧૮૮૪માં તેની આવક વધીને ૯ ૭૬,૦૦૦,૦૦૦ પાઉંડની એટલે કે તેત્રીસી થઈ ઉપરના આંકડાઓ ઉપરથી સ્પષ્ટ જણાશે કે, વસ્તીમાં વધારો થવાથી ઈંગ્લડ ગરીબ બન્યું નહીં; ઊલટું મેલેના શબ્દોમાં કહીએ તા. તેની ‘વસ્તી દશગણી વધી છે, ત્યારે આવક સોગણી વધી છે.' બીજા દેશોમાં સ્વાભાવિક આર્થિક કાયદાઓનો જે અમલ પ્રવર્તતે હોય છે, તે હિંદુસ્તાનમાં છે જ ક્યાં, જેથી તમના નિષ્ફર અમલના પરિણામની વાતો હિંદુસ્તાનને સંભળાવવી જોઈએ ? હિંદુસ્તાનને વિનાશને માર્ગે ધકેલનાર - રવાભાવિક આર્થિક કાયદાઓને સમરુ' નથી, પરંતુ તે કાયદાઓના ૩મત્રનો સમાવ છે ! હિંદુસ્તાનમાં કુદરતી અને આર્થિક નિયમોનું સામ્રાજ્ય પ્રવર્તાવા દે, તો હિંદુસ્તાન હમણું બીજું ઇંગ્લડ થઈ ને ઉભું રહેશે, અને પોતાની વસ્તીના વધારાના પ્રમાણમાં સંપત્તિનો વધારે પણ બતાવશે. Page #142 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ હિંદુસ્તાનની ગરીબાઈ જ્યાં સુધી દેશ જેટલું ઉત્પન્ન કરી શકે તેટલું તમે તેને ઉત્પન્ન ન કરવા દો, તથા લેકે જેટલું ઉત્પન્ન કરે તેટલું તેમને ભોગવવા ન દો, ત્યાં સુધી તમારાથી વસ્તીના બેહદ વધારાની દલીલ આપી શકાય જ નહીં. પહેલાં તમે તમારી લૂંટ બંધ કરો; પછી સિદ્ધ થવા દો કે હિંદુસ્તાન પોતાની મેટી વસ્તીને પિષી શકે તેમ છે કે નહિ. મિલે કહ્યું છે તેમ, દેશની ઉદ્યોગશક્તિ હંમેશાં દેશની મૂડીથી મર્યાદિત રહે છે; તેમ જ તે મૂડી ઉદ્યોગશક્તિને જોઈતાં સાધન તેમ જ નિર્વાહ માટે અન્ન જેટલા પ્રમાણમાં પૂરાં પાડી શકે, તેટલા પ્રમાણમાં જ દેશમાં ઉદ્યોગ સંભવી શકે છે. અંગ્રેજો પિતે જ હિંદુસ્તાનની ઉદ્યોગશક્તિના પ્રાણરૂપ મૂડીને જ્યાં સુધી વગર વિચાર્યું ખેંચ્યાં જાય છે, ત્યાં સુધી સ્વાભાવિક આર્થિક નિયમોના અમલની વાત કરવી એ દાઝયા ઉપર ડામ દેવા જેવું છે. બેહદ વસ્તીની કે કલ્પનામાં આવે તેવી બીજી બધી અપ્રસ્તુત દલીલો કરવાનું અંગ્રેજોને સુઝે છે; માત્ર જે ખરું કારણ છે – પોતે કરેલું શેષણ – તે જ આગળ ધરવાનું તેમને ઠીક લાગતું નથી ! * આ પત્રમાં મેં ઘણું હિંદીઓના મનમાં ઘોળાયા કરતા વિચારે લંબાણથી તથા છૂટથી રજૂ કર્યા છે. હિંદીઓને હંમેશાં એકની એક વાત યાદ દેવરાવ્યા કરવી કે, અંગ્રેજોએ હિંદુસ્તાનમાં ગેરવ્યવસ્થાને બદલે શાંતિ સ્થાપી છે, અને એ એક વાત વડે પછીની પોતાની ખામીઓ કે અન્યાય તથા તેમને કારણે થતી દેશની આર્થિક અને નૈતિક પાયમાલીની વાતને ઉડાવ્યા કરવી, એ બેહૂદુ તથા મૂર્ખાઈ ભરેલું છે. અત્યારને હિંદીઓએ પહેલાંની એ ગેરવ્યવસ્થા જાતે જોઈ . Page #143 -------------------------------------------------------------------------- ________________ હિંદી વજીરની કચેરીને જવાઅ—ર્ ૧૩૩ નથી તથા અનુભવી નથી; પરંતુ અત્યારની આ દુર્વ્યવસ્થા તથા પાયમાલી તે તેએ નજરે જોઈ રહ્યા છે. તેમ જ દિને દિન અનુભવી રહ્યા છે. અંગ્રેજી રાજ્ય હેઠળ લેાક! એકબીજાના જુલમથી કે દેશી જુલમગારાથી સુરક્ષિત છે એ વાત સાચી છે; પરંતુ અંગ્રેોના પેાતાના પંજામાંથી દેશની ધનસંપત્તિની જરાય સુરક્ષિતતા કયાં છે? અને એટલે અંગે લેાકેાના જાનતી પણ સુરક્ષિતતા નથી એનું શું ? સાચી વાત તા એ છે કે, હિંદુસ્તાનનાં જાનમાલ તે જરય સુરક્ષિત નથી; જે વસ્તુ સુરક્ષિત છે અને પૂરેપૂરી સુરક્ષિત છે, તે તેા ઈંગ્લેંડ પોતે છે. કારણ કે, હવે તે પૂરેપૂરી સુરક્ષિતતાથી દેશની તમામ ધનસંપત્તિને પોતે ઇચ્છે તેટલા પ્રમાણમાં ઐહિયાં કરી શકે છે. વસ્તુતાએ અગ્રેોનું રાજ્ય પોતે જ હિંદુસ્તાન ઉપર એક સતત ચાલતી, તથા હુ ંમેશ નિષ્ઠુર થતી જતી પરદેશી ચડાઈ જેવું જ છે. જૂના ચડાઈ કરનારા તે દેશની સંપત્તિ લૂટવાના ચેકસ રાદાથી જ આવતા અને લૂંટાય તેટલું લૂટીને ચાલ્યા જતા, અથવા દેશના વતનીએક બનીને જ રહેતા. પરંતુ હિંદુસ્તાનનું અત્યારનું કમનસીબ તે એવું છે કે, અગ્રેને હિંદુસ્તાનને લૂટવાને નહીં લૂટવાને નહીં પણ સુધારવાને દાવા કરે છે; જ્યારે વસ્તુતાએ, હિંદુસ્તાનના કરાડા લેાકાને માટે, અગ્રેજોના છત્ર હેઠળ જીવવું એટલે અર્ધા ભૂખે મરવું, કે રેગ અને દુકાળના ભાગ થવું, એવે! જ અર્થ થાય છે. ઇંગ્લેંડ ઉપર જ કાઈ પરદેશી રાજ્યને આવે! અમલ હાય, તા ત્યાંના લેાકેા, અંદર અંદરની કે પરદેશ સાથેની લડાઈ આ કે જેમાં કીર્તિ અને સંપત્તિ મેળવવાની તકા પણ હેાય તે પસંદ કરે, કે પરદેશી રાજ્યની સુરક્ષિતતા અને સલાહશાંતિમાં Page #144 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ હિંદુસ્તાનની ગરીબાઈ જીવનભર ભૂખે ટળવળ્યા કરવાનું પસંદ કરે ? ગોરા જુલમગારના રાજ્યમાં લોકો અલબત્ત સંપૂર્ણ શાંતિમાં રહી શકે છે; દેશી જુલમગારના રાજ્યની પેઠે તેમના ઉપર મારઝૂડ નથી થતી; પરંતુ તેમનું જીવનતત્ત્વ ચૂસી લેવામાં આવે છે, અને તે પણ એવી કાળજીથી કે તેમને જરાય ખબર ન પડે. કે તેમને જરાય વેદના ન થાય. લોક શાંતિમાં ભૂખે મરે છે અને કાયદા તથા વ્યવસ્થા સાથે જ મરણ પામે છે ! માટે અંગ્રેજોએ હવે ભૂતકાળની ગેરવ્યવસ્થાની વાત યાદ દેવરાવ્યા કરવાને બદલે વર્તમાન પરિસ્થિતિ અને તેમના હાથે થતી હિંદુસ્તાનની ચાલ પાયમાલીની વસ્તુસ્થિતિને હિંમતપૂર્વક સામનો કરવો જોઈએ. હિંદુસ્તાનમાં અંગ્રેજી રાજ્યને આશીર્વાદરૂપ બનાવવું, તેમ જ ઇંગ્લંડની દષ્ટિએ તેની અખંડ કીર્તિરૂપ તથા આર્થિક દૃષ્ટિએ અત્યુત્તમ લાભ૩પ બનાવવું, એ અંગ્રેજોના પિતાના હાથની વાત છે. હિંદીઓને તેમના દેશનું રાજતંત્ર સ્વતંત્રતાથી ચલાવવા દઈને, કે પોતે વારંવાર જે શબ્દો વિદ્યા કરે છે તે પ્રમાણે, ‘હિંદુસ્તાનના હિતમાં જ હિંદુસ્તાનનું તંત્ર ચલાવીને’ એ વસ્તુ સાધી શકાય તેમ છે. સકળ પ્રજાને ભાગ્યવિધાતા અંગ્રેજોને તેમની હિંદુસ્તાન તરફની ફરજ પ્રત્યે જાગૃત કરે, એ જ મારી નમ્ર અને હાર્દિક પ્રાર્થના છે. Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૧ ખર્ચની ન્યાય્ય ફાળવણી વેલખી કાંમશન આગળ આપેલી તુબાનીમાંથી—૧૮૯૬ ] ઇંગ્લેંડ કે હિંદુસ્તાનમાં હિંદુસ્તાનને માટે જે કાંઈ ખર્ચ કરવામાં આવે છે, તેમાં એક પશુ અંશ એવા નથી કે જેમાં ઇંગ્લેંડનું પણ ખાસ હિત રહેલું ન હાય. હિંદી સરકારના તમામ ખર્ચીના એક મુખ્ય હેતુ એ છે કે, હિંદુસ્તાન ઉપર એવી રીતે રાજ્ય ચલાવવું કે જેથી દેશની અંદર કાયદા અને વ્યવસ્થા જળવાય અને પરદેશાની ચડાઈ એમાંથી દેશ સુરક્ષિત રહે. હવે એ બંને બાબતેામાં ઇંગ્લેંડનું હિત હિંદુસ્તાન જેટલું જ, કે હિંદુસ્તાન કરતાં પણુ વધારે રહેલું છે. એ વાત તો ઉઘાડી છે કે, હિંદુસ્તાનમાં સ્થપાયેલાં કાયદો અને વ્યવસ્થા એ હિંદુસ્તાનને પેાતાને પણ આશીર્વાદરૂપ છે. પરંતુ હિંદુસ્તાનમાં તે સ્થપાયાં હોત કે ન સ્થપાયાં હેત, તાપણ હિંદુસ્તાન તે જેવા હતા તેવા જ Page #146 -------------------------------------------------------------------------- ________________ હિંદુસ્તાનની ગરીબાઈ રહેતા અને સારી કે ખોટી ગમે તે રીતે પિતાનું ભાવી ઘડત. પરંતુ કાયદો અને વ્યવસ્થા વિના ગંગી રાજો હિંદુસ્તાનમાં પોતાનું અસ્તિત્વ ક્ષણ વાર ન ટકાવી શકત. દેશમાં એક દિવસ જ અંધાધૂંધી અને મારફાડ ચાલે, તો મૂઠીભર અંગ્રેજોનું શું થાય તેની કલ્પના કરવાની જરૂર નથી. એટલે અક્કલપૂર્વક વિચાર કરીએ, તો તો કબૂલ કરવું જ પડે કે, હિંદુસ્તાનમાં સારું અને સંતોષકારક રાજ્ય ચલાવવું તેમ જ કાયદો અને વ્યવસ્થા જાળવવાં, એ વસ્તુ હિંદુસ્તાન કરતાં ઈગ્લેંડને વધુ અગત્યની છે. એટલે ન્યાયની દષ્ટિએ એમ કહેવું જોઈએ કે, હિંદુસ્તાનનું રાજતંત્ર ચલાવવામાં જે કાંઈ ખર્ચ થાય છે, તેની ફાળવણી એકલા હિંદુસ્તાન ઉપર થવાને બદલે ઇંગ્લેંડ અને હિંદુસ્તાન બંને દેશ ઉપર થવી જોઈએ. તેમ જ તેમાં જેનું હિત વધારે હોય. તેમ જ જેની શક્તિ વધારે હોય, તેને ભાગે જ તે ખર્ચમાંથી વિશેષ હિસ્સો જો જોઈએ. કોઈ ન્યાયી અંગ્રેજ એવું તો નહિ જ કહે, કે હિંદી સામ્રાજ્યનો બધે લાભ, યશ અને ફાયદે ઇગ્લેંડને મળે. અને તેનું તમામ ખર્ચ હિંદુસ્તાન એકલા ઉપર લાદવામાં આવે ! એમ દલીલ કરવામાં આવે કે, હિંદુસ્તાનના રાજ્યતંત્રનું ખર્ચ હિંદીઓએ જ ઉઠાવવું જોઈએ; કારણકે અંગ્રેજોને બદલે દેશી રાજ્યકર્તાઓ હોત, તે પણ તેમને તેટલું ખર્ચ કરવું જ પડત. હા, વાત સાચી છે; પરંતુ ત્યારે અંગ્રેજોને હિંદુસ્તાનમાં નોકરીએ પણ ન મળતી હોત. અત્યારે મુલકી તેમ જ લશ્કરી ખાતાંમાં મનસ્વી રીતે, તેમ જ બળજબરીથી મેટા પ્રમાણમાં ગેરાઓને જે નોકરી આપવામાં આવે છે, Page #147 -------------------------------------------------------------------------- ________________ ખર્ચની ન્યાય ફારવણું ૧૩૭ તે અંગ્રેજી રાજ્ય અને અંગ્રેજ હિતિને કારણે જ એટલે કે અંગ્રેજોની હકૂમત કાયમ રાખવા માટે જ – આપવામાં આવે છે. દેશી રાજ્યમાં ગોરાઓને નોકરી ન જ મળતી હોત. એટલે હિંદુસ્તાન દેશીઓને બધા પગાર ચૂકવે; પરંતુ ઇંગ્લંડના પ્રયોજન અર્થે અને ઇંગ્લંડના લાભ ખાતર જે ગોરાઓ રાખવામાં આવ્યા છે, તેમનો પગાર તો ઇંગ્લંડની તિજોરીએ જ ચૂકવવો જોઈએ. અંગ્રેજી હકુમત કાયમ રાખવા માટે પણ અત્યારે જેટલા અંગ્રેજોને નોકરીમાં રાખવામાં આવ્યા છે, તેટલાની આવશ્યકતા જ છે કે કેમ, તે વિષે અત્યારે હું દલીલ કરવા નહિ બેસું. પરંતુ એટલું તે નક્કી જ છે કે, હિંદુસ્તાનમાં જે ગેરાએ રાખવામાં આવ્યા છે, તે ઈંગ્લંડની હકુમત હિંદુસ્તાનમાં કાયમ રાખવાને અર્થે જ રાખવામાં આવ્યા છે. લોર્ડ કિમ્બરલીએ ઑર્ડ મેયરના ખાણ વખતે બેલતાં સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કેઃ “ઇંગ્લંડમાં આપણા જુદાજુદા પક્ષોની નીતિમાં ગમે તેટલે વિભેદ હોય, પણ એક બાબતમાં તો આપણે બધા પક્ષો એકમત છે એમ હું માનું છું; અને તે એ કે, આપણા હિંદી સામ્રાજ્ય ઉપર આપણી હકૂમત કાયમ રાખવાનો આપણો દઢ નિશ્ચય છે. આપણી એ હકૂમત ત્રણ બાબતો ઉપર કાયમ રહેવાની છે. એક તો દેશી રાજાઓની અને હિંદી પ્રજાની વફાદારી અને સદ્ભાવ; બીજી પરંતુ અગત્યતામાં જરાય ઓછી નહિ એવી બાબત તે સિવિલસર્વિસને આપણા ગોરા અમલદારે, કે જે આપણે હિંદી રાજ્યતંત્રના પાયારૂપ છે; અને ત્રીજી તે હિંદુસ્તાનમાં રાખેલું આપણું ભવ્ય અને મોટું લશકર. . . .” Page #148 -------------------------------------------------------------------------- ________________ ૩૮ હિંદુસ્તાનની ગરીબાઈ હવે આ એક ધ્યાનમાં રાખવા જેવી બાબત છે કે, લેડ કિમ્બરલી ઇંગ્લંડના “ “દઢ નિશ્ચય'ની તેમ જ આપણી હકૂમત કાયમ રાખવાની મોટી મોટી વાતો કરે છે; પરંતુ તે કોને ખરચે એ વિષે એક શબ્દ પણ બોલતા નથી. ગમે તેમ, પણ તેમના શબ્દોથી એટલું તો સ્પષ્ટ થાય છે કે, તેમણે જણવેલી છેલ્લી બે બાબત –એટલે કે હિંદુસ્તાનમાં રાખવામાં આવેલા સિવિલ તેમ જ મિલિટરી સર્વિસના ગેરાએ – ઇંગ્લંડની હકૂમત હિંદુસ્તાનમાં કાયમ રાખવા માટે જ છે. તેથી હિંદુસ્તાનના રાજતંત્રમાં તેમને અર્થે જે ખાસ ખર્ચ કરવામાં આવતું હોય, તે ઇંગ્લંડે જ ઉપાડવું જોઈએ એમ કહેવામાં કશું અજુગતું નથી. પરંતુ હું એટલું કબૂલ કરવા તૈયાર છું કે, એ ગોરા અમલદારે અત્યારે જે પ્રમાણમાં તથા જે રીતે રાખવામાં આવે છે તે હિંદુસ્તાનને માટે મહાથાપરૂપ તેમ જ તેનાં દુઃખો અને પાયમાલીના કારણરૂપ હોવા છતાં, હિંદી રાજતંત્રમાં ગોરાઓના તત્ત્વથી ઓછાવત્તા પ્રમાણમાં હિંદુસ્તાનને પણ સુવ્યવસ્થા વગેરેનો જે લાભ મળે છે, તે પ્રમાણમાં તેમના પગારનો ઘેડ હિરો હિંદુસ્તાને પણ ઉઠાવો જોઈએ. પરંતુ ઈબ્લડની ‘ઇડિયા ઓફિસ' તેમ જ તેને અંગેનું જે તમામ ખર્ચ ઈગ્લંડમાં કરવામાં આવે છે, તે તો ઇગ્લેંડના જ પ્રયજન માટે હોઈ, તેમ જ તેને બધે ભાગ ગોરાઓના જ ખિસ્સામાં જતો ઈ તથા ઈગ્લંડમાં જ રચાતા હોઈ તેમ જ હિંદુસ્તાનની સંમતિ વિના બળજબરીથી જ તેને માથે મઢેલો હોઈ, તે બધે તો ઈગ્લડે જ ઉપાડવો જોઈએ. બીજાં સંસ્થાનો માટે જે “કોલોનિયલ ઑફિસ” ઈંગ્લંડ ચલાવે છે, તેનું ખર્ચ Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૩ ખર્ચની ન્યાય ફારવણું ઇંગ્લંડ પોતે જ ઉપાડે છે. તો પછી હિંદુસ્તાનની બાબતમાં આ પક્ષપાત કેમ ? હવે નૌકાસૈન્યના ખર્ચ વિષે વિચાર કરીએ. અત્યારે ઈગ્લેંડનું જે નકસિન્ય છે, તેમ જ તેમાં જે વધારે કરવાને છે, તે બધું ઇંગ્લંડની પિતાની સલામતીને માટે આવશ્યક છે. ધારો કે ઇંગ્લંડને સામ્રાજ્ય ન હોય, તે પણ તેના પિતાના અસ્તિત્વ માટે જ તેટલું ખર્ચ તેને કરવું જ પડે. ઑર્ડ સેલિસબરીએ પોતાના બ્રાઈટન ખાતેના ભાષણ દરમ્યાન કહ્યું છે કેઃ “આપણું આ ટાપુ-ધર' કે જેની દુર્ધપતામાં જ આપણું મહત્તા સમાયેલી છે, તેની સુરક્ષિતતાને નિઃશંક બનાવવી એ આપણું પ્રથમ કામ છે. પરદેશના નૌકાસૈન્યમાં થયેલા કાઈ પણ સુધારાઓથી, તથા પરદેશી રાજ્યનાં ગમે તેવાં જોડાણથી આપણું આ વતનની સહીસલામતી જોખમાવી ન જોઈએ. ગમે તેમ થાય, પણ દરિયા ઉપર આપણે અજેય રહેવું જોઈએ. દુનિયાનાં બધાં સુખામાં, પરદેશી શત્રુઓના આક્રમણમાંથી સુરક્ષિતતા એ સૌથી પ્રથમ સ્થાન ભોગવે છે, અને તેથી ઈંગ્લંડના નૌકાસૈન્યને દાવો આપણું પૈસા ઉપર સૌથી પહેલો છે.” વળી નૌકાસૈન્ય પાછળ ખરચાનો દરેક પૈસો અંગ્રેજોના ખિસ્સામાં જ જાય છે. નૌકાસૈન્યના જે લાભો છે, જે કીર્તિ છે, તેમ જ તેમાં જે રોજી છે, તે બધામાંથી જરા સરખે હિસ્સો પણ હિંદુસ્તાનને કે હિંદીઓને સીધે મળતો નથી. ઇંગ્લંડને કેઈ યુરેપી રાજ્ય સાથે કે અમેરિકા સાથે લડાઈ થાય, તો તે નૌકાસૈન્ય ઇંગ્લંડને પિતાના વેપારનું જ Page #150 -------------------------------------------------------------------------- ________________ ૪૦ હિંદુસ્તાનની ગરીબાઈ તેમ કરે, તાપણ રક્ષણ કરી શકે તેવી સ્થિતિમાં નથી. હિંદુસ્તાનને પરદેશ સાથેના વેપાર એવી તેા કાઈ વસ્તુ જ નથી. તેમ જ ઇંગ્લંડ અને હિંદુસ્તાન વચ્ચેના જે વેપાર કહેવાય છે, તેમાં પણ બેખમ અને મૂડી ઇંગ્લેંડનાં જ છે. અંગ્રેજ નૌકાસૈન્ય કાયમ હાય, ત્યાં સુધી કાઈ યુરેાપી પ્રજા હિંદુસ્તાન ઉપર ચડાઈ કરવા જાય જ નિહ; ઉપરાંત કાઈ હિંદુસ્તાનનું લશ્કર તેને સામને કરી શકે તેમ છે. પરંતુ, ઇંગ્લેંડના પેાતાના અસ્તિત્વ માટે તેના અત્યારના નૌકાસૈન્યની તેમ જ તેનાથી પણ વધારે નૌકાસૈન્યની તેને કેટલી જરૂર છે, તે લાડ સેલિસબરી અને સહીસ–બીચનાં ભાષણામાં સ્પષ્ટ જાહેર થયેલું છે. તેમ છતાં ઇંગ્લેંડના નૌકાસૈન્યના ખર્ચોમાં હિંદુસ્તાન પાસે ભાગ માગવા, એ તેા ‘ અળિયાના એ ભાગ ’ના જ ન્યાય છે. તેમાં ન્યાય કે પ્રમાણિકતા જરાય નથી. હિંદુસ્તાનને આલા સામ્રાજ્યતંત્રમાં - ઈંગ્લેંડના રાજતંત્રમાં સુધ્ધાંમાં -~ પૂરેપૂરા તેમ જ સ્વતંત્ર હિસ્સા આપે, તથા ઇંગ્લેંડમાં તેમ જ બીજે પણ સામ્રાજ્યની તમામ નેકરીઓમાં હિંદુસ્તાનને ભાગ આપા, અને પછી સામ્રાજ્યની જવાબદારીઓમાં અને તેથી સામ્રાજ્યના ખર્ચમાં હિંદુસ્તાનના હિસ્સાની વાત કરે. ―― આ વિષયને લગતી જ એવી બીજી અગત્યની માઞત તે ઈ. સ. ૧૮૫૮ બાદ હિંદુસ્તાનની હદની બહાર કરવામાં આવેલાં યુદ્દોનાં ખૌની ફાળવણીને છે. હું વાયવ્ય સરહદ ઉપરનાં યુદ્દોને જ દાખàા લઉં. ઈ. સ. ૧૮૫૮ ખાદ લડાયેલી હિંદુસ્તાનની તે સરહદ બહારની તમામ લડાઈ એ ઉઘાડી રીતે ઇંગ્લેંડના સામ્રાજ્યના હિતને માટે જ હતી. Page #151 -------------------------------------------------------------------------- ________________ ખર્ચની ન્યાચ્ય ફારવણી ૧૪૧ ઇંગ્લેડને તે હિંદુસ્તાન ઉપર પેાતાની હકૂમત ફાયમ રાખવાની ન હોત, તેમ જ યુરેાપમાં પોતાની વિશિષ્ટ સ્થિતિ જાળવવાની ન હેાત, તેા રુશિયા કે બીજું કાઈ હિંદુસ્તાન ઉપર ચડાઈ કરે કે તેને જીતી લે, તેની જરાય પરવા તેણે કરી ન હોત. ઉમરાવાની સભામાં ખેલતાં લો એકન્સીડે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે : (6 C. આ પ્રશ્ન ઉપર 66 કે, આ બાબતમાં મહત્ત્વને પ્રશ્ન એ છે કે, હિંદુસ્તાનના મહાન સામ્રાજ્યના દરવાજા ઇંગ્લેંડે પોતાના હાથમાં રાખવા કે નહિ. આપણે નક્કી કર્યું છે ક હિંદી સામ્રાજ્યના દરવાજારૂપ એ ભાગા ઉપર ઇંગ્લંડે સંપૂર્ણ કાબૂ અને માલકી મેળવવાં જોઈ એ.’’ મિ. ફાસેટે પાર્લમેટમાં સહાનુભૂતિભરી લડત ચલાવી હતી, તે ખરેખર ધન્યવાદને પાત્ર હતી. તેમણે જણાવ્યું આ લડાઈનું ખ હિંદુસ્તાન ઉપર ન નાખવું જોઈએ. એમાં હિંદુસ્તાન ઉપર દયા કરવાને પ્રશ્ન નથી; પરંતુ ન્યાય અને કાયદાને પ્રશ્ન ઉમરાવેાની સભામાં કે તેની બહાર પ્રધાનેાએ તેમ જ તેમને ટેકા આપનારાઓએ કરેલા દરેક ભાષણમાં ઉઘાડુ જાહેર કરેલું છે, કે તે લડાઈ આપણા સામ્રાજ્યને કારણે કરેલી હતી. હિંદુસ્તાનના ભાષણ જુએ; ઇંગ્લેંડના વડા પ્રધાનનું ભાષણ પરદેશે। માટેના વજીરનું ભાષણ જુએ; દરેક જણાવ્યું છે કે, • એ લડાઈ કઈ ઢાકા કે જલાલાબાદની નાની છાવણીએ તે છે. વાઈસરોયનું જીએ; અને ૧. તા. ૨૫-૨-૮૦; ‘હેન્સા”, પુ. ૨૫૦, પા. ૧૦૯૪. Page #152 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ હિંદુસ્તાનની ગરીબાઈ પ્રશ્ન નથી, તેમ જ હિંદુસ્તાનના મોભા અને પ્રતિષ્ઠાનો પ્રશ્ન નથી, પરંતુ યુરેપમાં ઈગ્લેંડના મોભા અને પ્રતિષ્ઠાનો પ્રશ્ન છે ' . . . તેથી પોતે બેલેલાં વાક્યોને ગળી ન જાય, ત્યાં સુધી એ લડાઈને હિંદુસ્તાનને લગતી લડાઈ ગણી કાઢવી, એ ઇંગ્લંડની સરકાર માટે તદ્દન અશક્ય બાબત છે. . . કેપ કોલેની આપણું સ્વતંત્ર સંસ્થાન છે. ત્યાં થયેલી લડાઈને માટે આપણે જરાય જવાબદાર નહોતા; છતાં આપણી તિજોરીમાંથી તે લડાઈ પેટે આપણે ૫,૦૦૦,૦૦૦ પાઉંડ આપ્યા. પરંતુ હિંદુસ્તાન સ્વતંત્ર નથી તેમ જ, આ લડાઈ કે જેને માટે હિંદુસ્તાનને લોકાય જરા પણ જવાબદાર નથી, તથા જે લડાઈ યુરોપની આપણી નીતિ તેમ જ કૃત્યને કારણે ઊભી થઈ છે, તેનું તમામ ખર્ચ હિંદુસ્તાનના લોકો, કે જેમને તેમના રાજતંત્રમાં જરાય પ્રતિનિધિત્વ નથી, તેમને માથે આપણે નાખવા માગીએ છીએ.” મિ. કૅસેટ પછી ઊભા થયેલા મિ. લૅડસ્ટને પણ ભારપૂર્વક જણાવ્યું કે, “આપણે હિંદુસ્તાન તરફ કોઈ લડાઈ ઊભી કરી હોય, કે જેને આપણી સરકાર જ “ સામ્રાજ્યનાં કારણે થયેલી લડાઈ' તરીકે ઓળખાવે છે, તેના ખર્ચનો સાર સરખે ભાગ ઉપાડવાની જવાબદારીમાંથી આપણે કેમ કરીને છટકી શકીએ, સિવાય કે આપણે બળજબરીનો કાયદો અને દલીલ વાપરીને તેનું બધું ખર્ચ હિંદુસ્તાનને માથે ભારીએ ?” આ બધું છતાં ઇંગ્લંડે તે લડાઈને કુલ ૨૧,૦૦,૦૦૦ પાઉંડના ખર્ચમાંથી માત્ર ૫,૦૦૦,૦૦૦ પાઉંડને જ ભાગ આપ્યો. ત્યાર પછી પણ કેટલાય પ્રસંગે Page #153 -------------------------------------------------------------------------- ________________ ખર્ચની ન્યાય્ય ફારવણી ૧૪૩ તેમ જ મિ. બાલ્ક બધી લડાઈ આને સામ્રાજ્યનાં કારણેાસર મિ. ગ્લેંડસ્ટને (૨૭–૪–૮૫) ( ૧૫-૮-૯૫ ) વાયવ્ય સરહદની પાર્લમેન્ટનાં ભાષણેામાં ઇંગ્લેંડના તેમ જ યુરેાપમાં પેાતાની પ્રતિષ્ટા જાળવવાના કારણસર ઉપાડેલી જણાવી છે. એટલે આ કમિશન તેવી બધી સરહદ બહારની લડાઈ આમાં થયેલા ખર્ચના ન્યાયી હિસ્સા નક્કી કરી ઇંગ્લેંડને માથે નાખે, એવી આશા હિંદુસ્તાન રાખે છે. આ દલીલે, વાયવ્ય સરહદની લડાઈ એ ઉપરાંત, પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણમાં લડાયેલી તમામ લડાઈ એને લાગુ પડે છે. અને ઇંગ્લેંડે પણુ, કાયદેસર જેમાં હિંદુસ્તાનને કાસ્વા નહતા તેવી તે બધી લડાઈ એનું ખ પ્રમાણિકતાથી ભરપાઈ કરવું જોઈએ. ઇંગ્લેડે આવી બધી બાબતામાં હિંદુસ્તાન સાથે ન્યાયથી તેમ જ ઉદારતાથી વર્તવું જોઈ એ હિંદુસ્તાનને ઈંગ્લેંડની પાર્લામેન્ટમાં ક્રુ પેાતાના દેશના રાજ્યતંત્રમાં જરા સરખા અવાજ નથી. પરંતુ વસ્તુતાએ એમ જ બને છે કે, ન્યાય અને ઉદારતાની વાત તા દૂર રહી, પરંતુ આવી બાબતમાં ઇંગ્લેંડ નયુ પાજીપણું વ બતાવે છે. હું એકમે દાખલા આપું. શાહજાદા નસરુલ્લાની હિંદુસ્તાનની મુલાકાતને ખર્ચ હિંદુસ્તાન ઉપર નાખવા તે પાજીપણું નહિં તે બીજું શું છે? ઈ. સ. ૧૮૫૭ના બળવાને દાખલા લેા. તે બળવાનું કારણ તમારા પાતાના અમલદારોની ગંભીર ભૂલે। અને ગેરવ્યવસ્થા હતાં. હિંદુસ્તાનના ક્ષેાકાનો તો તેમાં કશે। હિસ્સા નહાતા, એટલું જ નહિ પણ તેએ। તે તમારી માગણી થતાં જ તમને Page #154 -------------------------------------------------------------------------- ________________ હિંદુસ્તાનની ગરીબાઈ, મદદ કરવા તૈયાર થયા હતા. પંજાબે પોતાનું સારામાં સારું લોહી તમારે માટે રેડ્યું અને તમારી હકુમત અખંડ રાખી. પણ તેને પરિણામે લોકોને શું ઇનામ મળ્યું ? તમારા નોકરેએ ઊભી કરેલી આખી કમનસીબ ઘટનાનું તમામ ખર્ચ તમે તે લોકોને માથે માયું. - લોર્ડ નોર્થબુકે ઈ. સ. ૧૮૯૩માં ઉમરાવની સભામાં બોલતાં સ્પષ્ટ સંભળાવી દીધું હતું કે, “એબિસનિયાની લડાઈનું તમામ સામાન્ય ખર્ચ હિંદુસ્તાનને માથે નાખવામાં આવ્યું હતું. અને દલીલ એ કરવામાં આવી હતી કે, “હિંદુસ્તાનનું લશ્કર હિંદુસ્તાનમાં પડી રહ્યું હોત તો પણ તેને તેટલું ખર્ચ તો વેઠવું જ પડત; એટલે આ બનાવમાંથી તેણે નફો કરવાની દાનત ન રાખવી જોઈએ!” પરંતુ ઈગ્લેંડે બળવા દરમ્યાન હિંદુસ્તાનમાં લશ્કર મોકલ્યું હતું ત્યારે શું કર્યું હતું ? તે વખતે તમે કેમ ન કહેવા ગયા કે, અમારે આ બનાવમાંથી નફે નથી કરવો ? તે વખતે તો અહીંથી મેકલેલા દરેક માણસનું બધા સમય દરમ્યાનનું ખર્ચ હિંદુસ્તાન પાસેથી લેવામાં આવ્યું હતું, જોકે તેનો ઉપયોગ તો થોડા વખત પૂરતો જ કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં, પણ, તેની ભરતી કરી ત્યારથી માંડીને તેને ત્યાં મોકલ્યું ત્યાં સુધી તેને કવાયત કરાવવાનું અને કેળવવાનું પણ તમામ ખર્ચ હિંદુસ્તાન પાસેથી લેવામાં આવ્યું હતું.” આને પાપણું ન કહેવું તો બીજું શું કહેવું? તમે તમારું પોતાનું અસ્તિત્વ હિંદુસ્તાનમાં ટકાવવા માટે લશ્કર એકલો છોત્યાંના લોકો તમને બને તેટલી મદદ કરે છે; અને બદલામાં તમે તેના ખર્ચને જરા પણ હિસ્સો આપતા નથી Page #155 -------------------------------------------------------------------------- ________________ અચની ન્યાશ્ચ ફરવણ ૧૪૫ એટલું જ નહીં, પણ, લકાની વફાદારી અને સેવાની કદર તરીકે તેનું તમામ ખર્ચ તેમને માથે નાખો છો તથા લોર્ડ નોર્થબુક જાહેર કરે છે તેમ બીજું પણ વધારાનું ખર્ચ નાહક તેમને માથે મટે છે. હિંદુસ્તાનના લોકો તરફ આભ અન્યાયી અને પાપણાની રીતે વર્તીને તમે એવી આશા રાખે છે કે, તમારી મુશ્કેલીના વખતમાં તેઓ તમારે પડખે ઊભા રહેશે ? બળવાથી માંડીને આજ સુધી તમે હિંદુસ્તાનના લેક તરફ અવિશ્વાસની ઉઘાડી લાગણીથી વર્તતા આવ્યા છે, અને તેમના ઉપર જરાય જરૂર વિના તથા તમારા પિતાને સ્વાર્થને ખાતર મોટા અને ખર્ચાળ લશ્કરનું ખર્ચ નાખતા આવ્યા છે. વળી, તે લશ્કર બ્રિટિશ લશ્કરને જ ભાગ હોવા છતાં, તેની કવાયત અને કેળવણીનું તમામ ખર્ચ પણ તમે ગેરવાજબી રીતે હિંદુસ્તાન પાસેથી પડાવો છે. છેલ્લા અફઘાન યુદ્ધનું શરમ આવે તેટલું નવું-ચોથા ભાગનું – ખર્ચ આપ્યા બાદ, પછીનાં સરહદ ઉપરનાં બધાં યુદ્ધો બ્રિટિશ સામ્રાજ્ય તેમ જ યુરોપીય રાજનીતિનાં પ્રોજને સર લડાયાં હોવા છતાં, તેમનું બધું ખર્ચ હિંદુસ્તાનને માથે નાખવામાં આવ્યું છે. વસ્તુતાએ, હિંદુસ્તાનને તો અંગ્રેજ લશ્કરને કવાયત શીખવવાનું તેમ જ કેળવણી આપવાનું, તથા ઇંગ્લંડના “પિયરાઓને' ઠેકાણે પાડવાનું અને બ્રિટનની સામ્રાજ્યનીતિ તેમ જ યુરોપીય નીતિ આગળ ધપાવવાનું કે સાચવી રાખવાનું સુંદર ક્ષેત્ર બનાવી મૂકવામાં આવ્યું છે. અને ખૂબી એ છે કે, હિંદુસ્તાનના ગુલામેને તે તે બધામાં જરા પણ અવાજ વિના માત્ર પૈસા પૂરા Page #156 -------------------------------------------------------------------------- ________________ ૧૪૧ હિંદુસ્તાનની ગરીબાઈ પાડવાને જ કીમતી અધિકાર આપવામાં આવ્યો છે. આખી વસ્તુસ્થિતિનું દુષ્ટમાં દુષ્ટ સ્વરૂપ તે એ છે કે, હિંદુસ્તાનના પૈસા ખર્ચતી વખતે કોઈ પૂછનારું ન હોવાથી, તે પૈસા બિનજરૂરી તેમ જ ઉડાઉ રીતે વેડફી મારવામાં આવે છે. આ બધાં બળવાન વખતનાં તેમ જ પછીના કાળનાં અન્યાયી રીતે હિંદુસ્તાનને માથે નાખવામાં આવેલાં ખર્ચાનો બદલે કંઈક અંશે ઈ. સ. ૧૮૫૮ના મહાન, ઉદાર તથા ઈશ્વરની સાક્ષીથી પવિત્ર બનેલા ઢઢેરાથી વળી રહ્યો હોત. કારણકે, તે ઢેરા મુજબ હિંદી પ્રજાને નાગરિક તરીકે બ્રિટિશ પ્રજાની સમાન ગણી, બ્રિટિશ પ્રજા જેટલા હકે બક્ષવામાં આવ્યા હતા. પરંતુ એ ગંભીરતાપૂર્વક ઉચ્ચારેલાં વચન જરાય અમલમાં મૂકવામાં આવ્યાં? નહિ જ. લોર્ડ સેલીબરીએ જ એવાં બધાં વચનોને છેતરપિંડીરૂપ” જાહેર કર્યા; અને લોર્ડ લીટને તેમને ‘જાણી જોઈને કરેલી ધખાબાજીરૂપ” કહ્યાં. હિંદીઓને અંગ્રેજોની સમાન ગણવાનું તો ક્યાંય રહ્યું, પરંતુ તેમને સામ્રાજ્યની પાર્લમેંટમાં કે હિંદી ધારાસભામાં જ તેમના પિતાના ખર્ચમાં મત આપવાને પણ અધિકાર નથી; લશ્કરમાં પણ સૂબેદાર કે જમાદાર જેવા હલકા હાદાઓ સિવાય ઉપરી અમલદાર તરીકે તેમને નીમવામાં આવતા નથી; અવિશ્વાસપૂર્વક તેમને શસ્ત્રહીન કરી નાખવામાં આવ્યા છે. તેમને સ્વયંસેવક તરીકે પણ ભરતી કરવામાં આવતા નથી; સિવિલ સર્વિસમાં પણ ગમે તેવાં બહાનાં હેઠળ વિન્નો નાખી તેમને આગળના હોદ્દાઓ ઉપર વધવા દેવામાં આવતા નથી, Page #157 -------------------------------------------------------------------------- ________________ ખર્ચની ન્યાય ફરવણું' ૧૪૭ તેમ જ પાર્લમેન્ટના કાયદાથી સિવિલ સર્વિસની પરીક્ષા હિંદુસ્તાનની નોકરીઓ માટે હિંદુસ્તાનમાં લેવાનું નક્કી કરી તેમને તેટલી નજીવી સમાનતા આપવાનું ઠરાવ્યા છતાં, અંગ્રેજોને જરા પણ ન છાજે તેવી યુક્તિઓ અને બહાનાં વડે તેને સામનો કરવામાં આવે છે. છતાં હિંદીઓને સમાન પ્રજા અને સામ્રાજ્યના નાગરિક' કહેવા એ તેમની મશ્કરી અને અપમાન કરવા જેવું નથી તે બીજું શું છે? - ઈ. સ. ૧૮૮રને એપ્રિલથી માંડીને ઈ. સ. ૧૮૯૧ના માર્ચ સુધી હિંદુસ્તાનની પશ્ચિમ તરફની તેમ જ વાયવ્ય ખૂણ તરફની સરહદોની બહાર લડવામાં આવેલાં યુદ્ધોમાં, પાલ મેટને અહેવાલમાં જણાવ્યા મુજબ કુલ ૧૨૯,૦૦૦,૦૦૦ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યું છે. આમાં છેલા અફઘાને યુદ્ધમાં ખર્ચેલા ૨૧૦૦ ૦.૦ ૦ ૦ પાઉંડ કે જે નવે ચેાથે હસે ઈગ્લડે આપ્યો હતો, તેનો તે સમાવેશ પણ નથી થતો. આ ૧૨૯,૦૦૦,૦૦૦ રૂપિયામાંથી એક પાઈ પણ લંડ આપી નથી; અને તેની પાઈ એ પાઈ કંગાળ હિંદીઓ પાસેથી પડાવવામાં આવી છે. એ ૧૨૯,૦૦૦,૦૦૦ રૂપિયામાં સરહદના સામાન્ય લકરના પગારને સમાવેશ થઈ જાય છે, કે તેટલા રૂપિયા તો તે લડાઈ ને કારણે વધારાના થયેલા ખર્ચના છે, તે હું ચોક્કસ નથી જાણતો. હિંદીઓ સાચા અર્થમાં સમાન પ્રજ અને સામ્રાજ્યના નાગરિક' છે! કારણ તેઓ તમારા સામ્રાજ્ય માટે લોહી રે છે એટલું જ નહીં, પણ તેનું તમામ ખર્ચ પણ ઉપાડી લે છે ! - અંગ્રેજ લોકો એમ જ માનતા લાગે છે કે, હિંદીએ તો આફ્રિકાના જંગલી છે કે નાનાં બાળકો છે, જેથી તેઓ Page #158 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ હિંદુસ્તાનની ગરીબાઈ અંગ્રેજોની આ બધી ચાલાકી અને અન્યાય, તેમ જ પિતાના દેશની પાયમાલી અને ગરીબાઈ દેખી છે. સમજી શકતા નથી ! અથવા તો હિંદુસ્તાનને અંગ્રેજ અમલદારે બ્રિટિશ પ્રજાને એમ કહીને અંધારામાં જ રાખવા માગે છે કે, હિંદુસ્તાનમાં તો સહુ રૂડાં વાનાં છે, અને હિંદીએ અંગ્રેજી રાજ્યના ઉપકારે માટે આભારની લાગણીથી પાણી પાણી થઈ જાય છે ! ટ્રાન્સવાલના રિપબ્લીક માટે બોલતાં મિ. ચેમ્બરલેને જણાવ્યું હતું (ઈ. સ. ૧૮૯૬ ) કે, “ટ્રાન્સવાલમાં અસંતોષ વ્યાપેલા રહેવા માટે ત્યાંના લોકોને વાજબી કારણ છે. ત્યાંની વસ્તીને મોટો ભાગ કરવેરાન કુલ હિસ્સો ભરે છે; છતાં તેને તે દેશના રાજ્યકારભારમાં જરાય હિસે નથી. એવી વિચિત્ર દશા બીજી કોઈ સુધરેલી જતિમાં વિદ્યમાન નથી; અને તે દશા આપણે ડાહી અને ડહાપણ ભરેલી રાજનીતિથી ફેડવી જોઈએ. હું એમ માનું છું કે, ટ્રાન્સવાલની સ્વતંત્રતાને જરા પણ જોખમાવ્યા સિવાય તે વિચિત્ર દશા મટાડી શકાય તેમ છે; અને જ્યાં સુધી તમે તેમ નહિ કરે, ત્યાં સુધી ત્યાંનાં આંતરિક તોફાનને તમે કાયમને માટે દૂર નહિ કરી શકે.” ‘ટાઈમ્સ' પત્રે પણ તે બાબતમાં ઑર્ડ સેલીબરીના ભાષણ ઉપર અગ્રલેખ લખતાં જણાવ્યું હતું કે, “ત્યાંના લેકાથી જાતિ અને લાગણમાં ભિન્ન એવા ત્યાંના પ્રધાન રાજકર્તવર્ગ પાસે રાજસત્તા અને બંદૂક હોવાને કારણે જ ત્યાંની બહુમતીને રાજસત્તામાં કે નાગરિકપણાના પ્રાથમિક હકામાંથી બાતલ રાખવામાં આવે છે.” Page #159 -------------------------------------------------------------------------- ________________ પાચની ન્યાય કારણ ૧૪૯ આ બધું હિંદુસ્તાનને પણ કેટલું લાગુ પડે છે ? પરંતુ હંદુસ્તાનની પ્રજા માટે ઇંગ્લંડના રાજપુરુષોમાં કે અંગ્રેજ પ્રજામાં એવી લાગણી જરા પણ કેમ નથી પ્રવર્તતી ? પરિશિષ્ટ [ ઈ. સ. ૧૮૯૬ સુધીની સરહરી લડાઈ નું ખર્ચ.] કર્નલ હાન્નાએ પોતાના પુસ્તકમાં (ઈ. સ. ૧૮૭૮– ૮૦નું અફઘાનયુદ્ધ ગણતાં) ઈ. સ. ૧૮૯૬ સુધીનાં વાયવ્ય સરહદ ઉપરનાં યુદ્ધોનું ખર્ચ વિગતવાર આપ્યું છે. સરકારી આંકડા મુજબ તે ખર્ચ ૭૧૪,૫૮,૪૮૦ રૂપિયા થાય છે. પરંતુ તેના ઉપર ટીકા કરતાં તે જણાવે છે કે, વાસ્તવિક ખર્ચ તો તેથી પણ વધારે થયું છે. કારણ કે, એ યુદ્ધોને લગતાં કેટલાંય ખાસ ખર્ચીને સામાન્ય ખર્ચમાં નાખી દેવામાં આવ્યાં છે. અને એનું કારણ તો ઉઘાડું જ છે. લકાને ન ગમતી એવી પોતાની સરહદી રાજનીતિનું ખર્ચ ઓછામાં ઓછું જ બતાવવું જોઈએ. એક દાખલો આપું : ઈ. સ. ૧૮૮૮–૯ને અહેવાલમાં લશ્કરને કૂચકદમ કરવાની તૈયારી માટેનાં ખર્ચ પેટે ૨,૦૩૫,૦૦૦ રૂપિયા બતાવવામાં આવ્યા છે. અને તેની સમજૂતી એ આપવામાં આવી છે કે, તે રૂપિયા લશ્કરને મુસાફરી માટે જોઈતાં વધારાનાં સાધનો ખરીદવા માટે છે. ઈ. સ. ૧૮૯૦-૧માં પાછા બીજા ૬૦૦,૦૦૦ રૂપિયા તે જ ખર્ચ માટે મંજૂર કરવામાં આવ્યા છે. પાછા ઈ. સ. ૧૮૯૧–રમાં તે જ ખર્ચ પેટ 2. Backwards and Forwards.' Page #160 -------------------------------------------------------------------------- ________________ હિંદુસ્તાનની ગરીબાઈ મંજૂર કરેલા ૮૦૦,૦૦૦, અને પર૧,૦૦૦ રૂપિયા. ઉપરાંત ૨,૧૩,૦૦૦ રૂપિયા ફરી મંજૂર કરવામાં આવ્યા છે અને ૧૮૯૨-૩માં પાછા ૬૧૬,૦૦૦ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે. આટલા બધા રૂપિયા લશ્કરને મુસાફરી માટે તૈયાર કરવામાં ખર્ચવામાં આવ્યા હોવા છતાં, ઈ. સ. ૧૮૯૫માં જ્યારે વાસ્તવિક જ લશ્કરના એક વિભાગને – અને તે પણ તેના ઘોડેસવારે અને તોપખાનાના મોટા ભાગ; વિના જ – કુચ કરવાની આવી, ત્યારે માલૂમ પડ્યું કે સરકાર પાસે માત્ર ૭,૪૮૨ ખચ્ચરે જ હતાં. લશ્કરી સત્તાવાળાઓએ જેટલાં મળે તેટલાં ખચ્ચરો વગેરે જાનવરે ભાડે લીધાં કે ખરીદ્યાં. અને છતાં જયપુર અને વાલિયરના લશ્કરનાં નવરે તેમ જ અમારી ટુકડીનાં જાનવરો મંગાવ્યાં ત્યારે જ લશ્કર કચ કરી શકહ્યું. તો પછી પિલા બધા કૂચની તૈયારી માટે જાનવરો વગેરે ખરીદવા મંજૂર કરેલા રૂપિયા કયાં ગયા ? બીજે ક્યાં જવાના હતા? તે બધા રૂપિયા સરહદ ઉપરની લડાઈમાં જ ખરચાયા હતા, પણ લોકો ભડકે નહીં તે માટે લશ્કરને મુસાફરી માટે સાધનસંપન્ન કરવાના ખર્ચ ખાતે તેમને નાખ્યા હતા. ઉપરાંત, બજેટ વખતે પણ યુદ્ધો પટે શરૂઆતમાં જે સીધી રકમ માગવામાં આવે છે, તે થોડી જ જણાવવામાં આવે છે; કારણ કે એક વાર યુદ્ધ શરૂ કર્યા પછી જે વધુ ખર્ચ થાય, તે આપવાની જાણ ના પાડી શકે ? જેમ કે ઈ. સ. ૧૮૮૦ના ફેબ્રુઆરીમાં અફઘાન યુદ્ધના ખર્ચને અંદાજે ૫,૫૨,૦૦૦ પાઉંડને જણાવવામાં આવ્યો હતો, પરંતુ તે જ વર્ષના જૂન મહિનામાં તેમાં ૯,૦૦૦,૦૦૦ પાઉંડ વધારીને Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૫૧ ખચની ન્યાશ્ય ફારવી સુધારેલ અંદાજ ૧૫,૦૦૦,૦૦૦ પાઉંડન કરવામાં આવ્યો. પરંતુ ઓકટોબરમાં તે વધીને ૧૫,,૦૦૦ પાઉંડનો થે અને ઈ. સ. ૧૮૮૧ના માર્ચમાં ખર્ચ મેળવી જોયું, તો તે તેના કરતાં પણ ૮૨ ૭,૦૦૦ પાઉંડ જેટલું વધારે નીકળ્યું. અને હજુ તો લડાઈ પૂરી થવાની નિશાની પણ દેખાતી નથી.' તે જ પ્રમાણે ચિત્રલના યુદ્ધનો અંદાજ શરૂઆતમાં ૧,૫૦૦,૦૦૦ રૂપિયા જણાવવામાં આવ્યો હતો, પણ અંતે ખર્ચ ૧૩,૬૪૩,૦૦૦ રૂપિયા થયું હતું. પરંતુ તેને અંગે દર વર્ષે કાયમનું ખર્ચ સર વેસ્ટલેંડના જણાવ્યા મુજબ (ઈ. સ. ૧૮૯૫માં) ૧,૦૨,૦૦૦ રૂપિયા જેટલું કે, (ઈ. સ. ૧૮૯૬ માં) ૨,૩૧૭,૦૦૦ રૂપિયા જેટલું ચુંટયું તે જુદું જ. તેમાં પણ રાજકીય ખર્ચના તે બે વર્ષના કર૦,૦૦૦ રૂપિયા અને લશ્કરી ખર્ચના ઈ. સ. ૧૮૯૬ની સાલના ૨૧૬,૦૦૦ રૂપિયા નથી જ ગયા. Page #162 -------------------------------------------------------------------------- ________________ ૧૨ ચલણ અને હૂંડિયામણુ હિંદુસ્તાનમાંથી વરવર પરદેશ ઘસડાતા ધનપ્રવાહથી નીપજેલા મૂડીના અભાવને લીધે કેવાં અકુદરતી પરિણામે નીપજે છે, અને તે પરિણામેનો પ્રમાણિકપણે અને ન્યાયી રીતે સામનો કરવાને બદલે હિંદુસ્તાનની પરદેશી સરકાર કેવાં ગેરકાયદેસર અને અન્યાયી પગલાં ભરીને હિંદુસ્તાનના કર ભરનારાને કચરી પરદેશીઓને લાભ કરી આપે છે, તેને દાખલે હિંદી સરકારની ચલણ અને દૂડિયામણની નીતિ પૂરા પાડે છે. ચલણ અને દૂડિયામણના પ્રશ્નની બૂમાં વાચકને લઈ જતા પહેલાં હું અમુક મુદ્દાઓની ચેખવટ કરી લેવા માગું છું. હૂંડિયામણમાં વધારે ઘટાડો થાય તેથી આંતરરાષ્ટ્રીય વેપારી વહેવારમાં એની મેળે કશે તાવિક ફેરફાર થતો નથી; કારણકે તે વહેવાર તરત જ આપોઆપ નવા દર પ્રમાણે ગોઠવાઈ જાય છે. હું એક સાદામાં સાદ Page #163 -------------------------------------------------------------------------- ________________ ચલણ અને હૂંડિયામણ ૧૫૩ દાખલો આપું. ધારો કે મેં રૂની ગાંસડીઓ ઇંગ્લંડ ચડાવવામાં ૧૦,૦૦૦ રૂપિયા રોક્યા. પછી હૂંડિયામણને દર ગણતરીમાં લઈ ને હું વિચારું છું કે, મારે તે ગાંસડીએ ઇંગ્લંડમાં કયે ભાવે વેચવી જોઈએ કે જેથી મને નફા સાથે ૧૧,૦૦૦ રૂપિયા હિંદુસ્તાનમાં પાછા મળે. ધારે કે, હું દડિયામણને દર ૩ શિલિંગને ૧ રૂપિયે ગણું છું, અને મને જણાય છે કે, ઇંગ્લંડમાં છે પિન્સ ૧ રતલ રૂ વેચવાથી મને હિંદુસ્તાનમાં ૧૧,૦૦૦ રૂપિયા જેટલી ચાંદી મળી રહેશે. એટલે હું એ પ્રમાણે ઇંગ્લંડના મારા દલાલને સૂચના આપું છું કે, છે પિન્સ રતલ સુધીને ભાવે મારું રૂ વેચજે. હવે જે મારી ગણતરી પ્રમાણે આ સાદ પાર પડે, તો મને ૧૧,૦૦૦ રૂપિયા પાછા મળે, અને એ વેપાર પૂરે થાય. હવે ધારો કે, એ જ વેપાર હું બે શિલિંગે ૧ રૂપિયાના દૂડિયામણના દરને બદલે ૧૬ પેન્સ રૂપિયાનો દર હાય ત્યારે કરું છું. તો પણ હું તરત જ ગણતરી કરી લઉં છું અને જોઉં છું કે, ક પેજો ૧ રતલ રૂ વેચાય, તો મને ૧૧,૦૦૦ રૂપિયા પાછા મળશે. એટલે હું મારા બ્લડના દલાલને એ ભાવ સુધી વેચવાની સૂચના આપી દઉં છું અને મારે વેપાર પૂરો થાય છે. પરંતુ કેટલાક લોકોની માન્યતા એવી છે કે, જ્યારે દંડિયામણને દર બે શિલિંગે ૧ રૂપિચ હતો. ત્યારે જેમ મને મારા ના રહે છે પેન્સ પજ્યા હતા, તેમ હૂંડિયામણનો દર ૧૬ પેન્સે ૧ રૂપિયા હોય ત્યારે પણ મને રતલ રૂના છે પિન્સ જ ઊપજવાના, અને તેથી મને ૧૧,૦૦૦ Page #164 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ હિંદુસ્તાનની ગરીબઈ રૂપિયાને બદલે ૧૬,૫૦૦ રૂપિયા મળવાના અને લાભ થવાને પરંતુ વસ્તુતાએ એમ બનતું જ નથી; કારણ કે દંડિયામણના દર જેમ ઊંચાનીચા જાય છે, તેમ વસ્તુઓના ભાવ પણ આપોઆપ ગોઠવાઈ જાય છે. કારણ કે, બજારમાં હરીફાઈ ચાલુ જ હોય છે, એટલે હું નહિ તો ભારે પડોશી પિતાને ભાલ એ છે કે વેચશે, અને એમ છેવટે ભાવ ઠેકાણે આવી જશે. જ્યારે વસ્તુસ્થિતિ આમ છે, ત્યારે ચાંદીના ભાવ બેસવાથી હૂંડિયામણના ભાવ ઊંચાનીચા થાય છે ત્યારે હિંદી સરકાર કેમ ગભરાય છે, અને તેને ટંકશાળ બંધ કરવાનો, સોનાનું ચલણ દાખલ કરવાને, તથા પાઉંડ અને રૂપિયા વચ્ચે હૂંડિયામણનું પ્રમાણ એકસ કરવાનો મુદ્દો કમ ઉભા કરવો પડે છે? તેનું કારણ બીજું કશું નથી. પણ હિંદુસ્તાનની રાજકીય પરતંત્રતા જ છે. હિંદુસ્તાનમાંથી દર વર્ષે હિંદી સરકારને “હમ ચાર્જિસ તરીકે ” ઇંગ્લંડમાં આશરે ૨૦,૦૦૦,૦૦૦ પાઉંડ ભરવા પડે છે. ટૂંડિયામણને દર જ્યારે ર શિલિંગે રૂપિયા હતો ત્યારે તેટલા પાઉંડ ભરવા માટે હિંદુસ્તાનની તિજોરીમાંથી તેને ર૦ કરોડ રૂપિયા ઉપાડવા પડતા હતા. પરંતુ દંડિયામણને ભાવ વર વરસ બેસતો જવાથી ૧૬ પેન્સને રૂપિયા થઈ ગયો; એટલે તેટલી જ રકમ ઇંગ્લંડ ભરવા માટે તેને હવે તિજારીમાંથી ૩૦ કરોડ રૂપિયા ઉપાડવા પડે તેવી સ્થિતિ આવી. એટલે કે, તેટલી વધારાની રકમ મેળવવા માટે તેને નવી કાર જ નાખવા પડે. ને કર નાખવામાં તો સરકારને કાંઈ ખારેક Page #165 -------------------------------------------------------------------------- ________________ ચલણ અને હૂંડિયામણ ૧૫૫. તેમ હોતું નથી. પરંતુ હિંદુસ્તાનના લોકે ઉપર નંખાય તેટલા બધા જ કર અત્યારે અગાઉ નંખાઈ ગયા હોવાથી, ન કર નાંખો એ હિંદુસ્તાનની કેડ જ ભાગી નાખવા. - જેવું હતું, અથવા તો લોકોને મરણિયા કરવા જેવું જ હતું. હિંદી વજીરે તે જ વસ્તુ પોતાના ઈ. સ. ૧૮૮૬ના. ખરતામાં સ્પષ્ટ કરી છે કે, “વધારાના કરવેરા નાખવા એ હંમેશાં હિંદી સરકારને મૂંઝવનારી વસ્તુ રહી છે; અને તેમાં પણ સૌથી મોટો વિરોધ તો લેકે જે જાતના કરવેરાથી પરિચિત નથી, તે જાતના કરવેરાને અંગે, તેમ જ તેમાં વારંવાર કરાતા ફેરફારને અંગે, કે તેવા ફેરફાર હજુ પણ ભવિષ્યમાં કરવામાં આવશે અને વધુ કરવેરા નાખવામાં આવશે એવી સંભવિતતાને અંગે હોય છે. . . આવી. વસ્તુસ્થિતિ કોઈ પણ દેશમાં મેટામાં મેટાઅનિષ્ટરૂપ મનાય, અને તેમાંય હિંદુસ્તાન જેવા દેશમાં તો તે જોખમભરેલી ગણાય” હવે, એ વાત તો ઉઘાડી છે, કે ખર્ચ વધ્યું હોય અને તે માટે નવા કરવેરા નંખાય તેમ ન હોય, તો કોઈ પણ પ્રજાહિતૈષી સરકાર બને તેટલો ખર્ચની રકમમાં જ ઘટાડે, કરવાને તનતોડ પ્રયત્ન કરે. પરંતુ તેને બદલે હિંદુસ્તાનની પરદેશી સરકારે શું કર્યું તે જોવા જેવું છે. તેણે એકદમ ટંકશાળ બંધ કરીને રૂપિયાની અછત બજારમાં ઊભી, કરવાનું, સોનાનું ચલણ દાખલ કરવાનું, તથા પાઉંડ અને રૂપિયાના દંડિયામણને દર મનસ્વી રીતે કરાવવાનું નક્કી કર્યું.. આમ કરવાથી સરકારને શું ફાયદો થાય, તે સમજાવતા પહેલાં.. હું શરૂઆતમાં એક બીજા મુદ્દાની ચેખવટ કરી લઉં. Page #166 -------------------------------------------------------------------------- ________________ હિંદુસ્તાનની ગરીમાઈ ઇંગ્લેંડમાં પાઉંડનું ચલણ છે. પાઉંડ એટલે અમુક પ્રમાણતા સાનાને સિક્કો. સરકાર પેાતાની છાપ તેના ઉપર મારીને એમ જણાવે છે કે, તેમાં અમુક શુદ્ધતાનું ૧૨૩.૨૭૪ ગ્રેઇન સાનું છે. કાઈ પણ માણસ ચેાક્કસ મુદ્દતાનું ૧૨૬૨૭૪ ગ્રેઇન સાનું લઈને જાય, અને તેના ઉપર છાપ પાડવાની સરકારી મજૂરી ( ઔસે ૧૫ પેન્સ ) આપીને પાઉંડનો સિક્કો માગે, તે સરકાર તેને તે સિક્કો આપે. તેમાં સાનું વેચવા-ખરીદવાને સવાલ નથી, પરંતુ સરકારે ચલણ ખાતર અમુક જાતનું માપ સ્વીકાર્યુ હાવાથી, તે સિક્કો બરાબર એ માપને છે એવું જાહેર કરવાના સવાલ છે. ત્યાર બાદ લેાકા તે સિક્કાને આધારે બીજી બધી વસ્તુઓની કિંમત નક્કી કરે છે. ૧૫૬ એ જ પ્રમાણે હિંદુસ્તાનમાં પણ અમુક શુદ્ધતાવાળી ૧૮૦ ગ્રેઈન ચાંદી, અને છપામણી તરીકે તેવી ચાર ગ્રેને વધુ ચાંદી આપે, એટલે તમને રૂપિયે મળવા તેઈ એ. કાઈ પણ દેશમાં ચલણનું માપ નક્કી કર્યાં પછી, તેને અંગે સેનાચાંદીના બજારમાં, કે લોકાને તે એ તે પ્રમાણમાં તે સિક્કા છાપી આપવાની બાબતમાં સરકારની બીજી કાંઈ ડખલગીરી ન હોય. પશુ લેાકાના વ્યવહારમાં જેમ લબાઈ માટે ફૂટ કે ગજ હાય છે, વજન માટે શેર, મણ વગેરે હાય છે, તેમ વિનિમયના વ્યવહાર માટે ચલણી નાણું હોય છે. અને તે ચલણી નાણું અમુક ચોક્કસ પ્રકારનું રહે તે માટે સરકાર તેને અમુક ખર્ચ લઈ પાતાને સિક્કો મારીને નક્કી કરી આપે છે. ચલણી નાણામાં એ સિવાય સરકારની બીજી જ કે લેવાદેવા હાય જ નહિ, Page #167 -------------------------------------------------------------------------- ________________ ચલણ અને શિયામણ ૧૫૭હવે સરકાર ટંકશાળ બંધ કરીને રૂપિયાની અછત ઊભી કરે, એ કેવું અન્યાયી. અપ્રમાણિક અને જુલમી કૃત્ય છે તે સમજાશે. કારણ કે, જે રૂપિયો ચાલુ બજારભાવે ૧૮૪ ગ્રેઈન ચાંદીની કિંમતનો એટલે કે ૧૧ પિન્સની કિંમતના સોના જેટ હતો, તેને સરકારે ટંકશાળ બંધ કરીને તેની કૃત્રિમ અછત ઊભી કરી, ૧૬ પિન્સની કિંમતના સેના જેટલો એટલે કે ૨૬૯ ગ્રેઈન ચાંદીની કિંમત જેટલો મ કરી મૂ; જોકે તેમાં વાસ્તવિક રીતે તેટલી: કિંમતની ચાંદી હતી જ નહિ. દાખલા તરીકે, હું મારી ખેતીની પેદાશ લઈને ૧૮૪ ગ્રેઈન ચાંદી ખરીદવા બજારમાં જાઉં છું. તેને માટે મારે ૧ મણ ચેખા આપવા પડે છે. હવે તે ચાંદી લઈને હું સરકાર પાસે જાઉં છું અને કહું છું કે આ ચાંદી લઈને તમે મને રૂપિયે છીપી આપે, જેથી હું સરકારનું મહેસૂલ ભરી શકું. પરંતુ સરકાર અને હવે રૂપિયે છાપી આપવાની ના પાડે છે, પરંતુ મહેસૂલ માટે તો. છાપેલો રૂપિયે જ લાવવાનું કહે છે. એટલે મારે બજારમાં પાછું ફરીથી રૂપિયે લેવા જવું પડે છે. પરંતુ બજારમાં જેની પાસે રૂપિયા છે, તે તો રૂપિયાની અછત હોવાથી મારી પાસે ૧૮ ને બદલે ૨૬૯ ગ્રેઈન ચાંદી માગે છે. એટલે ભારે ૧ મણને બદલે ૧૫ મણ ચેખા આપીને તે રૂપિયો : ખરીદવો પડે છે, એટલે કે મારે હવે એ જ રૂપિયે મેળવવા મારા ૪૫ ટકા જેટલી કિંમતના વધારે ચેખા આપી દેવા, પડે છે. એટલે કે આડકતરી રીતે સરકારને ભારે ૪૫ ટકા મહેસૂલ વધારે ભરવું પડે છે. પરંતુ મોટા મોટા સરકારી અમલદારોના પગાર તો સરકાર પહેલાંની સંખ્યામાં જ Page #168 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ હિંદુસ્તાનની ગરીબાઈ આપવાની, એટલે તેમના પગારમાં પણ સાથે સાથે આપઆપ ૪૫ ટકા વધારે થઈ જાય છે; તેમ જ લેણદારે પણ દેવાદાર પાસેથી તે પહેલાં આપેલા રૂપિયાની જ સંખ્યા પાછા માગવાના; એટલે દેવાદારોનું દેવું પણ ૪૫ ટકા વધી જાય છે. હંમેશાં લેણદારે તો દેવાદાર કરતાં ઉપલા કે સારા વર્ગના હોવાના; એટલે પરિણામે સરકારે ગરીબ વર્ગને ભાગે સરકારી તિજોરી, સરકારી અમલદારે અને ઉપલા લેણદાર વર્ગોને ફાયદો કરી આપે એવો અર્થ થયો. ટંકશાળ બંધ કરીને સરકારનો ઈરાદો સેનાનું ચલણ દાખલ કરવાને અને રૂપિયા તથા સેના વચ્ચે હૂંડિયામણની દર પિતાની સત્તાથી નક્કી કરવાને હતો. પરંતુ ઈગ્લેંડના તિજોરીખાતામાં હજુ એટલો બધો કળિયુગ પેઠે ન હો; એટલે તેણે તો ચોખા શબ્દોમાં હિંદી સરકારને લખી જણાવ્યું કે, “બીજી સરકારે પિતાના ચલણને બેસાડી દે છે, પરંતુ તે તે તેમને લેણદારોને જે પૈસા ભરવાને હાય છે તેની રકમ ઓછી કરવા માટે; પરંતુ હિંદી સરકાર તો પોતાના કર ભરનારાઓ પાસેથી વધારે પૈસા પડાવવા માટે -આમ કરવા માગે છે. એ બંને દાખલાઓમાં સરકાર સામે જે અપ્રમાણિકતા અને કરારભંગને આરોપ મૂકી શકાય, તે સમાન જ છે. “હિંદી સરકાર એમ કહેવા માગે છે કે, ચલણી સિક્કાની કિંમત બને તેટલી સ્થિર કરવી જોઈએ. એ વાત સાચી છે, પરંતુ તેમ કરવાને એકમાત્ર રસ્તો તેના પ્રમાણમાં કશો ફેરફાર ન કર એ જ છે. જેમ કે, પાઉડ એટલે અમુક પ્રમાણનું સોનું, અને રૂપિયો એટલે અમુક Page #169 -------------------------------------------------------------------------- ________________ ચલણ અને હૂંડિયામણ ૧૫૯ પ્રમાણુની ચાંદી. એ સિવાય ચલણને સ્થિર કરવાની છ કાઈ રીત અત્યાર સુધી જાણવામાં આવી નથી. એ સાદી વ્યાખ્યાની ઉપરવટ જઈને કાંઈ પણ ડહાપણું ડહેાળવા જવું, અને અમે નિરક તેમ જ બદદાનતવાળુ માનીએ છીએ. હિંદી સરકાર ચલણને ભાવ જે રીતે સ્થિર કરવા માગે છે; તે રીતે તે! માત્ર હિંદી સરકારને કાયદા થશે. કારણકે તેને ઇંગ્લેંડ ભરવાની રકમમાં ચલણને કારણે થયેલા ફેરફારને માટે નવા કરવેરા નાખવાની ગૂંચવણ ટળી જશે; ઉપરાંત હિંદુસ્તાનમાં નોકરી કરતા અંગ્રેજ અમલદારે। કે બીજા અગ્રેજો એ પેાતાના પૈસા ઇંગ્લેડ મેાકલવા માગતા હશે તેમને ફાયદા થશે. પરંતુ એ ફાયદા હિંદી કરવેરા ભરનારાઓને ભાગે થશે. એટલું જ નહીં પણ હિંદુસ્તાનમાં લોકાની અંદર અંદર જે કાંઈ લેણાંદેણાં હશે કે ચેસ ભરણાં ભરવાનાં હશે, તેની કિંમતમાં પણ વધારા થઈ જશે. ખાસ કરીને તા, ખેડૂત પ્રજાને શાહુકારા પ્રત્યે જે લેણાં ભરવાનાં હશે, તેમાં વધારે થઈ જશે. "" એટલે અમારી માન્યતા પ્રમાણે, હિંદી સરકાર પાસે પોતાના ચલણના કાયદામાં સૂચવેલા ફેરફાર કરવા માટે પૂરતાં કારણે। નથી. તેમ જ તેની સામે જે શકાએ અને વિરાધ અમે ઉડાવ્યાં છે, તેમને પૂરતેા જવામ ન મળે, ત્યાં સુધી અમે તે સ્વીકારી શકીએ તેમ નથી. કારણું, અમે જે વાંધા ઉડ્ડાવ્યા છે, તેમની પાછળ લાં વખતથી સિદ્ધ થયેલા સિદ્ધાંતા છે, કે જેમને સ્વીકાર સામાન્ય રીતે બધા રાજનીતિને તેમ જ ચક્ષણવ્યવહારના સુપ્રસિદ્ધ નિષ્ણાતે પણ કરે છે. એટલે હિંદી સરકાર પ્રત્યે અને 66 Page #170 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ હિંદુસ્તાનની ગરીબાઈ તેટલી માનની લાગણી રાખીને પણ અમારે એવું સ્પષ્ટ જણાવી દેવું જોઈએ કે, હિંદી સરકારની સુચના શાહી સરકાર કે હિંદી વજીર ન સ્વીકારી શકે.” સેનાનું ચલણ હિંદુસ્તાનમાં દાખલ કરવામાં હિંદી સરકારની દલીલ એ હતી, કે તેનાથી દૂડિયામણુના દરમાં થતી વધઘટને કારણે હિંદુસ્તાનના કાને થતું નુકસાન બંધ થશે. પરંતુ સોનાનું ચલણ દાખલ કરવાથી હિંદી કરવેરા ભરનારાને કેવી રીતે ફાયદો થાય, તે જ સમજી શકાતું નથી. ધારો કે દંડિયામણને દર ૩ શિલિંગે રૂપિયા હોય, ત્યારે ઈગ્લેંડ ભરવાની “હમ ચાર્જિસ” ની વાર્ષિક ૧૯,૦૦૦,૦૦૦ પાઉંડની રકમ પેટે હિંદી કર ભરનારાઓને ૧૦ લાખ ટન અનાજ મેકલવું પડે. પરંતુ દંડિયામણનો દર ૧ શિલિંગે ૧ રૂપિયો થાય, તો તેને ૨૦ લાખ ટન અનાજ મોકલવું પડે. ચલણ સેનાનું કે ચાંદીનું હોય તો પણ તે વસ્તુમાં કશો ફેરફાર ન થાય. કારણકે, હિંદી કર ભરનારાને તે ૧૯,૦૦૦,૦૦૦ પાઉંડ ખરીદી શકાય તેટલી પેદાશ લંડ મેકલવી જ રહી. માત્ર, સોનાના ભાવમાં જે વધઘટ થાય, તે અનુસાર તેને તે પેદાશ ઓછી કે વધારે મોકલવી પડે. એટલે સોનાનું ચલણ દાખલ કરવાથી તો હિંદી કર ભરનારાને ચલણને. ફેરવીને સોનાનું કરવામાં જે મેટું ખર્ચ થાય, તે જ વધારાનું ઉઠાવવાનું થાય એટલું જ. વળી, સેનાની માગ વધતાં તેના ભાવમાં જે વધારો થાય, તે ઉઠાવવો પડે તે જુદો જ. આ ઉપરાંત, ધારે કે હિંદી ખેડૂતને ૧૦ રૂપિયા જમીન-- મહેસૂલ ભરવું પડે છે. હવે જ્યારે સોનાનું ચલણ દાખલ Page #171 -------------------------------------------------------------------------- ________________ ચલણ અને હુડિયાણ ૧૬ થાય, ત્યારે પણ સરકાર તેની પાસેથી ૧૦ રૂપિયાના બદલામાં શું લેશે? અત્યારે સરકાર કુલ ૮૫૦,૦૦૦,૦૦૦ રૂપિયા મહેસૂલ લોકો પાસેથી લે છે. સોનાનું ચલણ દાખલ કર્યા બાદ તે શું કરશે? તે અત્યારના ૧ શિલિંગે ૧ રૂપિયાને દરે ૪૨,૫૦૦,૦૦૦ પાઉંડ લેશે કે, મનસ્વી રીતે ઠરાવેલા ૨ શિલિંગે રૂપિયાને દર બમણી મહેસૂલ લેશે ? જે બમણી મહેસૂલ જ લે, તો તો સોનાના ચલણથી કર ભરનારાને બહુ ફાયદો થયો કહેવાય ! ઉપરાંત, સોનાનું ચલણ દાખલ કર્યા બાદ ગેારા અમલદારને કેટલો પગાર સરકાર આપશે? ધારો કે તેને મહિને ૧૦૦૦ રૂપિયા પગાર મળે છે. ટૂંડિયામણને જૂને દરે તેના તેને ૧૦૦ પાઉંડ મળતા હતા. પરંતુ હવે સરકાર તેને ૧ રૂપિયે ૧ શિલિંગના ન દરે પ૦ પાઉંડ પગાર આપશે અને પિલો તે કબૂલ રાખશે? કદી નહીં. તે તો પિતાના ૧૦૦ પાઉંડ જ માગશે. અને “કેવિનન્ટેડ સર્વિસને ગોરાઓએ તો પોતાને માટે ૨૫ પેન્સનો દર કબૂલ કરાવી જ રાખે છે, પછી ભલે હૂંડિયામણને દર છ પેન્સને હા, કે ૧૨ પેન્સને હો. હવે તો બધા જ ગોરા અમલદારો ૨૫ પેન્સનો દર ભાગી રહ્યા છે, અને સરકાર તે તે કબૂલ રાખવાની જ. એટલે ખરી રીતે તેમનો પગાર કાયદેસર પ૦ પાઉંડને બદલે ૧૦ કે ૧૦૫ પાઉંડ થશે! તો આમાં હિંદી કર ભરનારાને શો ફાયદે થયો? એટલે જ કે ગોરાઓના પગાર ભરપાઈ કરવા તેને બમણુ પેદાશ હવે આપવી પડવાની ! ૧૧ Page #172 -------------------------------------------------------------------------- ________________ હિંદુસ્તાનની ગરીબાઈ ગેારા વેપારીઓ પણ સાનાના ચલણ માટે ખૂમ પાડી રહ્યા છે; કે જેથી તેમના વેપારનું જોખમ એવું થઈ જાય. તેમની ધૃષ્ટતાને તે ધન્યવાદ જ ઘટે છે. તે બૅકામાં મૂકેલું હિંદી સરકારનું મહેસૂલ જ પાતાની મૂડી તરીકે વાપરે છે અને દેશમાંથી નફા પડાવે છે; ઉપરાંત દેશને ચૂસીને મેળવેલી રકમ વડે જ દેશના હુન્નરઉદ્યોગાને હાથમાં લેતા જાય છે. તેવા લેાકેાની ખૂમ કાને ધરીને સરકાર હિંદી કર ભરનારાઓને કચરવા માગે છે. તે ઢાકાને વેપાર કરવા હાય. તેમાં સરકારને શું? વેપારના નફાની જેમ તેમણે દૂડિયામણના દરની સ્વાભાવિક વધઘટ પણ સહન કરવી જ નેઈ એ. તેને બદલે હિંદી કર ભરનારાને ભાગે તેમને તેમના નકામાં નિશ્ચિતતા કરી આપવી, એ ચાંને ન્યાય ? ૧૨ એટલે કે, ટંકશાળ બંધ કરવાથી કે સેાનાનું ચલણ શરૂ કરવાથી સરકારને અને ગેારાઓને કાયદા થવાના છે. આકી કર ભરનારાઓને તે કશી જ રાહત મળવાની નથી. ઊલટું, બજારમાં રૂપિયાની અછત થવાથી તે રૂપિયા મેળવવા હિંદી પ્રજાજનને તેા પેાતાની પેદાશને વધારે ભાગ આપી દેવે પડશે, અને ગેરા અમલદારાને તેા રૂપિયા માંધે થવા છતાં મૂળ સંખ્યામાં જ પગાર આપવાના છે એટલે તેમના પગાર પેટે પણ પ્રજાજનને પાતાની પેદાશના તેટલા વધારે ભાગ આપવા પડશે ! અર્થાત્ સરકારનાં એ બને પગલાં હિંદી પ્રાજનને દૂંડિયામણના દરના વધઘટથી થતા નુકસાનમાંથી બચાવવાને બદલે, તેના ઉપર વળી વધારે એો નાખશે. Page #173 -------------------------------------------------------------------------- ________________ ચલણ અને હૂંડિયામણ ૧૧૩ વળી, હિંદી સરકારની યેજનામાં પાઉંડ અને રૂપિયા વચ્ચેનો દર કાયદાથી નિયત કરવાની વાત પણ હતી. તેને જવાબમાં તે ઇગ્લેંડના તિજોરીખાતાએ (ઈ. સ. ૧૮૮૬) જે લખ્યું છે, તે ટાંકીને જ હું સંતોષ માનીશ. તેમણે જણાવ્યું કે, “તેમ કરવું જરૂરી હોય તો પણ તે કેવી રીતે કરી શકાય તે તો તમે જણાવતા જ નથી. ઈ. સ. ૧૮૭૮માં હિંદી વરે ચેન્સેલર ઓફ એક્સેકરને આવા જ મુદ્દાનું લખાણ મોકલ્યું હતું. ચેન્સેલરે તે મુદ્દો નિષ્ણાતોની એક કમિટીને તપાસવા માટે આપ્યો હતો. તે કમિટીએ ચેખું જણાવ્યું હતું કે, “હિંદી સરકારની સુચના મંજૂર રાખવા માટે શાહી સરકારને ભલામણ કરી શકાય તેમ નથી, એવું અમે બધા એકમતે જાહેર કરીએ છીએ.” પછી ઈ. સ. ૧૮૭૯માં તિજોરીખાતાએ હિંદી સરકારને જે જવાબ લખી મોકલ્યો હતો, તેમાંથી નીચેના ફકરા અત્યારે ફરી હિંદી વજીરના ધ્યાન ઉપર અમે લાવવા માગીએ છીએ : “ચલણના કાયદામાં ફેરફાર કરવો, એ કોઈ પણ સરકાર માટે મેટામાં મોટું મુશ્કેલ કામ છે; અને તાત્કાલિક સંજોગોના દબાણને વશ થઈ અથવા અમુક અનિશ્ચિત પરિણામોના ડરથી ગભરાઈ તે બાબતમાં ઉતાવળે પગલાં ભરી બેસવાં એ સલાહભર્યું નથી. ચલણને વિષય બહુ ફૂટ છે, તેમ જ વ્યક્તિ તેમ જ સમાજને બંનેને માટે અતિ મહત્ત્વનું છે. કારણકે, તેની અસર દૈનિક જીવનના તમામ વ્યવહાર અને સંબંધ ઉપર સીધી થાય છે. - “હિંદી સરકાર કહે છે કે, અત્યારે જેમ છે તેમ ચાલે, એટલે કે, હૂંડિયામણના દર વરસે વરસ બેસતા જાય, તે Page #174 -------------------------------------------------------------------------- ________________ હિંદુસ્તાનની ગરીબાઈ કરવેરામાં ફેરફાર કરવો પડે. પરંતુ તેમ કરવું જ પડે એવું અમે માનતા નથી. કારણક, ખર્ચ ઓછું કરવાની વાત તો હિંદી સરકાર કરતી જ નથી; પોતાના ખર્ચમાં કરકસર કરીને જમા અને ઉધારનાં પાસાં જરૂર બંધબેસતાં કરી શકાય. હિંદી સરકારને ઈંગ્લેંડ જે રકમ ભરવી પડે છે, તેમાં ચાંદીના ભાવની જે હરીફાઈ તેને નડે છે, તે હિંદી સરકાર દૂર કરવા માગે છે. પરંતુ તેનો અર્થ અંતે તો એ જ થાય છે કે, હિંદી સરકાર પિતાને જે પિતાને ખભેથી ઉતારીને બીજાને ખભે નાખવા માગે છે. અને એમ જ હોય તો અંતે તે બોજો કોને ખભે જઈને પડશે, તેમ જ તેની અસર હિંદી સરકારની શાખ કે હિંદી વેપાર ઉપર શી થશે, તેને વિચાર તે કેમ કરતી નથી? “ તે ખરીતામાં ઉપર જણાવેલા જે રદિયો આપ્યા છે, તેનાથી જુદા પડવાનું કશું કારણે હિંદી સરકારે આ નવા ખરીતમાં જણાવ્યું નથી. ઈગ્લેંડ દેશની તે હંમેશાં એ નીતિ જ રહી છે કે, વ્યાપારી સંબંધોમાં સરકારી કાયદાની બને ત્યાં સુધી કશી ડખલગીરી ન કરવી, અને માલની લેવડદેવડમાં કશાં નિયંત્રણ ન મૂકવાં. પરંતુ પાઉડી અને રૂપિયા વચ્ચે ડિયામણનો દર કાયદાથી કરવા બેસીએ, તો ઉપરના સિદ્ધાંતોનો ભંગ થાય અને કુદરતી કાયદામાં મનસ્વી ડખલગીરી કર્યા જેવું થાય, કે જે કરવાની અત્યારે કશી જરૂર દેખાતી નથી. ઉપરાંત, પહેલાંના ખરીતામાં અમે ખર્ચ ઓછું કરવાની જે સુચના કરી હતી, તે વિષે સરકારે કશો જવાબ આપ્યો જ નથી. આજના પ્રસંગે તે વસ્તુ તો Page #175 -------------------------------------------------------------------------- ________________ ચલણ અને હૂંડિયામણ વળી વધારે આવશ્યક છે. કારણકે, એમ ચોક્કસ કહી શકાય કે, સોનાચાંદીના બજારભાવ નક્કી કરવા જેવા કરતાં પિતાનું ખર્ચ ઓછું કરવું એ આપણું પોતાના કાબૂની વાત વધારે પ્રમાણમાં છે.” ઇંગ્લંડના તિજોરીખાતાએ જ્યારે હિંદી સરકારની સૂચનાને આમ એક જ ઉડાવી દીધી, ત્યારે હિંદી સરકારે પોતાનું ધાર્યું કરવાની હંમેશની રીત મુજબ, પોતાનાં જ માણસની એક કમિટી, આ બાબતની તપાસ કરીને પોતાનો નિર્ણય આપવા માટે ઈ. સ. ૧૮૯૩માં નીમ. અને ઇંગ્લંડને તિજોરીખાતાએ જે વસ્તુને અર્થશાસ્ત્રના સામાન્ય સિદ્ધાંતોથી વિરુદ્ધ જતી” કરાવી હતી અને સ્પષ્ટ શબ્દોમાં વખોડી કાઢી હતી, તે જ વસ્તુને મંજૂર કરી. ઇંગ્લંડના તિજોરી ખાતાએ પછી કશો જ વાંધે ન લીધે. કારણકે, તેના પિતાના પેટમાં તે તેથી કાંઈ દુ:ખવાનું નહોતું. હિંદુસ્તાનના કર ભરનારાઓનું જે થવાનું હોય તે થાય, પરંતુ જ્યાં સુધી ઇંગ્લંડના કર ભરનારાઓને કશું સીધું નુકસાન ન થતું હોય, ત્યાં સુધી હિંદી સરકારને રોકવા જેટલી હદે જવાની તેને શી જરૂર ? ઉપર વર્ણવેલી દુ:ખદ ઘટનાઓ ઉપર ટીકા કરવી નિરર્થક છે. આ બધાં અનિષ્ટોનું મૂળ હિંદુસ્તાનના રાજતંત્રમાં રાખેલા વધારે પડતા ગોરા અમલદારો છે. તેમના પગારે અને પેન્શન ઇત્યાદિ પેટે દર વરસે ઇંગ્લંડ આટલી મોટી રકમ ભરવી પડતી ન હોત, તે ટૂંડિયામણુના દરની વધઘટને લીધે સરકારને કી મુશ્કેલી ન આવત. Page #176 -------------------------------------------------------------------------- ________________ હિંદુસ્તાનની ગરીબાઈ ચીન વગેરે બીજા દેશોમાં પણ ચાંદીનું જ ચલણ છે. પરંતુ હિંદી સરકારને અત્યારે જે મુશ્કેલી નડે છે, તેવી તેમને કશી જ મુશ્કેલી નથી નડતી. હિંદી વજીર લોર્ડ રુડોલ્ફ ચર્ચાલે ઈ. સ. ૧૮૮૬માં મેકલેલા ખરીતામાં જ પષ્ટ એકરાર કર્યો છે કે, “એ કહેવાની જરૂર જ નથી કે, હિંદી સરકારને દર વર્ષે ઈંગ્લંડમાં ફરજિયાત સેનાના ચલણમાં જે નાણું ભરવાં પડે છે, તેને કારણે જ રૂપિયાના હૂંડિયામણમાં થતા ઘટાડાને લીધે તેની કોથળીને સીધી અસર પહોંચે છે. દેશનું રાજતંત્ર પરદેશીઓના હાથમાં હોવાથી રાજતંત્રની બધી મુખ્ય નોકરીઓ પરદેશીઓના હાથમાં છે, અને લશ્કરનો મોટો ભાગ પણ તેમને બનેલો છે. એટલે એ પરદેશી રાજ્યને પરિણામે, તેમ જ દેશની બહાર કરવામાં આવતા ખર્ચને ભરપાઈ કરવા માટે જે નવા કરવેરા નાખવા જ પડે, તે વસ્તુ રાજકીય દૃષ્ટિએ જોખમભરેલી છે; અને તેની ગંભીરતા, જેમને હિંદી રાજતંત્રની કશી માહિતી નથી કે જેમને તેની સાથે કશી લેવાદેવા નથી, તેમની કલ્પનામાં પણ આવી શકે તેમ નથી.” પરંતુ એ પરદેશી રાજ્યને પરિણામે નીપજતાં અનિષ્ટ દૂર કરવાને રસ્તો, હિંદી સરકાર કરે છે તેમ ચલણની કરામત કરવી એ નથી. હિંદુસ્તાનના બ્રિટિશ રાજ્યને સુરક્ષિત અને દઢ પાયા ઉપર મૂકવું હોય, અને હિંદી પ્રજાને આ બધા રાષ્ટ્રીય, રાજકીય અને નૈતિક અધઃપતન તેમ જ આર્થિક અને ભૌતિક પાયમાલીમાંથી બચાવવી હોય, તે અત્યારના ગેર-અંગ્રેજી રાજ્યને બદલે સાચું અંગ્રેજી રાજ્ય Page #177 -------------------------------------------------------------------------- ________________ ચલણુ અને હૂંડિયામણુ ૧૩૭ સ્થાપવું જોઈ એ; કે જે અંતે ઇંગ્લેંડ તેમ જ હિંદુસ્તાન અનેને આશીર્વાદ રૂપ નીવડે. હું આશા રાખું છું કે, કંગાલ હિંદી પ્રજા પ્રત્યેના આ તેમ જ બીજા પણ અનેક પ્રકારના અન્યાયી, અમાનુષી અને ગેર-અંગ્રેજી વર્તાવ હવે ભૂતકાળની વાતા થઈ જશે, અને સાચું અગ્રેજી રાજ્ય હિંદ તેમ જ બ્રિટન અતેને આદ અને સમૃદ્ધ કરશે. અત્યારની વસ્તુસ્થિતિ તે અસહ્યુ છે. આખા દેશના લાખા મનુષ્યાનું ભાવી જે પરદેશી સરકારના હાથમાં છે, તે પેાતાના કે પેાતાના જાતભાઈ ના હિતના કે લાભાલાભને જ વિચાર પ્રથમ કરે, અને દેશની પ્રજાને તે પછીથી કરે, અથવા પેાતાની લાભહાનિને પ્રશ્ન હેાય તેા ન જ કરે – એ વસ્તુસ્થિતિ અનેતે માટે હિતકર નથી. લોર્ડ મેયાએ એક પ્રસંગે ખેલતાં જણાવ્યું હતું કે, આપણે તે! પ્રથમ દેશના વતનીઓ તરફ લક્ષ આપવું જોઈ એ; હિંદુસ્તાનના લેાકાનું હિત જ આપણું મુખ્ય ધ્યેય હેવું જોઈ એ. જો આપણે તેમના હિત માટે અહીં રહેતા ન હેાઈ એ, તા આપણે અહીં રહેવું જ ન તે એ.” અને એ જ વસ્તુ પૂર્ણ સત્ય છે. અત્યારની સરકારનું સ્વાથી તંત્ર અને સ્વાથી ભાવના તેા પેાતાના લાભાલાભ જ વિચારે છે. એથી અલબત્ત ઇંગ્લેંડને થાડાઘણા ફાયદા થતા હશે; પરંતુ હિંદુસ્તાનની તે પાયમાલી જ થાય છે. લોર્ડ મેયેાના ઉમદા શબ્દો અનુસાર હિંદુસ્તાનના લેાકેાના હિતને જ તે અહીંના રાજતંત્રનું, ધ્યેય બનાવવામાં આવે, તે ઈંગ્લેંડને પેાતાને જ અત્યારના કરતાં વધુ ફાયદે! થશે; અને હિંદુસ્તાન પણ ઇંગ્લેંડના નામ ઉપર આશીર્વાદ વરસાવશે; તથા " 64 > Page #178 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ હિંદુસ્તાનની ગરીબાઈ અત્યારે કરે છે તેમ શ્રાપ નહિ વરસાવે – જો કે તે વસ્તુને પિતાની આંખ મીંચી રાખી અંગ્રેજો તો જેવા જ માગતા નથી. લોર્ડ મેયો કહે છે તેમ કરે; એટલે વેપાર, મહેસૂલ, તિજોરી, ચલણ, દુકાળ, લેગ, અનાવશ્યક યુદ્ધો, અને - છેલ્લું પણ અગત્યનું એવું–દેશની ગરીબાઈ તથા અસંતોષ દૂર થશે. અત્યાર સુધીનો ભૂતકાળ તો “ચૂસવામાં અને પાયમાલી કરવામાં” ગયો છે. પણ હવે ભવિષ્યને તો આબાદીજનક અને ઉન્નતિકારક બનાવો. પછી હિંદુસ્તાન સારા રાજતંત્ર માટે અને આવશ્યક પ્રગતિ માટે જોઈતું બધું ખર્ચ સહેલાઈથી ઉઠાવી શકશે. લોર્ડ મેના શબ્દોમાં જ હિંદુસ્તાનનાં બધાં દુઃખાનું, અનિષ્ટોનું અને ઇંગ્લંડને માટે ગંભીર પ્રકારનાં રાજકીય જોખમેનું મૂળ સમાયેલું છે, તેમ જ તે બધાને સારો ઉપાય પણ છે. Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૩ ઉપાય અત્યાર સુધી મેં જે કાંઈ દાખલા-દલીલે રજૂ કર્યાં છે,મ તે ઉપરથી દેખાઈ આવ્યું હશે કે, હિંદુસ્તાનના લેાકેાનું ખરું દુ:ખ અને તેનું ખરું કારણ સરકારનું હાલનું તંત્ર ખર્ચાળ છે એ નથી. સામાન્ય સંજોગામાં તા હિંદુસ્તાન પેાતાની પ્રગતિને માટે આવશ્યક હાય તો તેનાથી પણ મેગણું કે ત્રણગણું ખર્ચ પૂરું પાડી શકે તેમ છે. પરંતુ, તેનું ખરું કારણ તા તે ખર્ચ જે રીતે કરવામાં આવે છે તે છે; કે જેને પરિણામે તે ખર્ચા માટે ભાગ Àાકાને પાછા ન મળતાં હંમેશને માટે પરદેશ ચાલ્યે। જાય છે. હિંદુસ્તાન તા શું પણ દુનિયાને આજે કાઈ પણ દેશ, અરે ઇંગ્લેંડ પણુ, એ રીતના શેષણ સામે ન ટકી શકે. તમે ગમે તેવી ઉત્તમ રાજવ્યવસ્થા વિચારી કાઢે, અરે માનુષી તે। શું પણ દૈવી ઈ.સ. ૧૮૯૩માં વેણી કમિશન આગળ આપેલી જીખાનીમાંથી. Page #180 -------------------------------------------------------------------------- ________________ * ૧૭૦ હિંદુસ્તાનની ગરીબાઈ રાજવ્યવસ્થા વિચારી કાઢો, અને તેનો અમલ કરવા પરદેશી અમલદારે લા – ભલે પછી તે સ્વર્ગમાંથી સીધા આવેલા દેવદૂતો કેમ ન હોય – પણ જ્યાં સુધી તેમની મારફતે દેશના પૈસાનો મોટે ભાગે દર વર્ષે હંમેશને માટે પરદેશ જ ચાલ્યો જાય, ત્યાં સુધી કેની સ્થિતિ સુધરવાની આશા કરવાને છેડી દો. એટલું જ નહિ, પણ, નવા સુધારા અને પ્રગતિની તમારી યોજના જેમ વધુ સંપૂર્ણ અને વધુ વિશાળ હશે, તેમ લોકોનું અનિષ્ટ પણ તેટલા જ પ્રમાણમાં વધશે, પણ ઘટશે નહિ. કારણ કે, અત્યારે હિંદુસ્તાનમાં સુધારા અને પ્રગતિનો જે રીતે અર્થ કરવામાં આવે છે, તે રીતે તો, તેટલા વધારે પરદેશી શોષકે દેશને લાગુ થાય, એટલું જ. તેથી લોકોનું દળદર તો ફીટે જ નહિ. કારણ કે, જે વસ્તુ દરદીના રોગનું જ મૂળ કારણ છે, તેને વધારવાથી રોગ દૂર કેમ કરીને થાય ? તો પછી, હિંદુસ્તાનમાં નવા પ્રકારનું સુવ્યવસ્થિત રાજતંત્ર ચાલુ રહે, ઇંગ્લંડનાં હિતો પણ જળવાઈ રહે, તથા લોકોની દશા પણ સુધરે એવો કોઈ ઉપાય છે કે નહિ ? એ ઉપાય ડાં વર્ષ અગાઉ ઇંગ્લંડના બે સમર્થ રાજપુરુષોએ ક્યારનો બતાવી દીધું છે, અને તેનો અમલ થતાં તેની સફળતા પણ બધાની આંખ સામે જ પુરવાર થઈ ચૂકી છે. મૈસુર રાજ્યમાંથી અંગ્રેજી વહીવટ ઉઠાવી લઈ, તે રાજ્ય ત્યાં દેશી રાજાને સોંપવામાં આવ્યું, તે બીનાની હું અહીં વાત કરું છું. ઈ. સ. ૧૮૬૭માં મૈસુરનું રાજ્ય દેશી રાજાને સોંપવાનું નકકી કરવામાં આવ્યું, ત્યારે પાર્લામેન્ટમાં ભારે ચર્ચા ચાલી હતી. હિંદુસ્તાનના Page #181 -------------------------------------------------------------------------- ________________ કિપાચ ૧૭૧ સત્તાવાળાઓ તેની તદ્દન વિરુદ્ધ હતા. તે વખતે હિંદી વજીર લોર્ડ કેનબર્ન (પછીથી લૉર્ડ સેલીસબરી) ૨૨મી જાન્યુઆરી ૧૮૬ ને રાજ બોલતાં જણાવ્યું હતું કે, “મારું ચકકસ માનવું છે કે, સારા રાજતંત્રવાળું દેશી રાજ્ય આપણી હકુમતની દઢતા માટે વાસ્તવિક રીતે ઉપકારક છે; એટલું જ નહિ, પણ, તે બધા કરતાં મહત્ત્વનું એવું તો એ છે કે, તે રાન્ય હિંદુસ્તાનના લોકોમાં સ્વમાનની ભાવના વધારે છે તથા લોકોની મહત્ત્વાકાંક્ષાને એક ઉત્તમ ધ્યેય પૂરું પાડે છે.” ઈ. સ. ૧૮૬ છને ૨૪મી મેને દિવસે હિંદી વજીર સર સ્ટેફર્ડ નોર્થકેટે (પછી લોર્ડ ઇટ્સએ) પણ એ જ વસ્તુને અંગે બેલતાં જણાવ્યું , “દેશી રાજવહીવટની મુખ્ય ફાયદો તે એ હોય છે કે, તેમાં રાજક્ત અને પ્રજાજનો વચ્ચે સહાનુભૂતિની લાગણી હોય છે. કારણ કે, રાજકર્તાવમાં પ્રજાના પૂર્વગ્રહો અને ઈચ્છાઓ સમજી શકતો હોય છે તથા તેની કદર કરતા હોય છે. ખાસ કરીને હિંદુ રાજ્યમાં તો લોકોની ધાર્મિક લાગણીઓ. રાજકર્તાના પક્ષમાં વાળવામાં આવી હોય છે, જ્યારે આપણી બાબતમાં તે આપણુથી વિરુદ્ધ ઉશ્કેરાઈ હેાય છે. હિંદુસ્તાનથી પાછા આવેલા ઘણું લોકોએ મને કહ્યું છે કે, કોઈ દેશી શહેરમાં થઈને પસાર થતી વેળાએ બંને બાજુએ આવેલાં ઘર તરફ નજર કરીએ છીએ, ત્યારે એમ લાગ્યા વિના રહેતું જ નથી કે, તે ઘરમાં રહેનારા લોકોની વિચારસરણીએ. લાગણીઓ તેમ જ તેમના પૂર્વગ્રહ વગેરે વિષે આપણે વાસ્તવિક શું જાણીએ છીએ? એટલે અંગ્રેજી રાજતંત્રને તે ઘણા પ્રતિકૂળ સંજોગેમાં જ કામ Page #182 -------------------------------------------------------------------------- ________________ - ૨૭૨ હિંદુસ્તાનની ગરીબાઈ કરવાનું રહેવાનું. તેથી આપણે તે બને ત્યાં સુધી દેશી રાજતંત્રની વ્યવસ્થા જ વધારતા રહેવું જોઈએ, જેથી ત્યાંના વતનીઓની બુદ્ધિશક્તિ અને કાર્યશક્તિને વિકસવાનું ક્ષેત્ર મળી રહે; અને એ રીતે તેમાં જે કાંઈ મહાન અને ઉત્તમ તત્ત્વ હોય, તેને સરકારની સેવાના કામમાં લઈ શકાય. જ “હિંદુસ્તાનના આપણું સામ્રાજ્ય જેવી અદ્ભુત વસ્તુ બીજી કઈ હોઈ શકે નહિ; પરંતુ આપણે એ વિચારવું જ જોઈએ કે, અત્યારે આપણે તેનો કારભાર કેવી રીતે ચલાવીએ છીએ અને આપણા પૂર્વગામીએ કેવી રીતે ચલાવતા હતા. મેગલ સામ્રાજ્યની મહત્તા, મહાસમ્રાટ અકબર અને તેની પછી આવનારા બાદશાહો જેવાઓએ અખત્યાર કરેલી, હિંદુ લોકોની બુદ્ધિશક્તિ અને મદદને ઉપયોગમાં લેવાની, અને લોકો સાથે બને તેટલું તાદામ્ય સાધવાની ઉદાર રાજનીતિ ઉપર જ અવલંબેલી હતી. આપણે એ બાબતમાંથી પાઠ શીખવો જોઈએ. આપણે હિંદુસ્તાન પ્રત્યેની આપણી ફરજ બરાબર અદા કરવી હોય, તો તેનો એક જ રસ્તો છે અને તે એ કે, તે દેશમાં જે કોઈ મહાન તેમ જ ઉત્તમ તો છે, તેમની મદદ અને સલાહ હંમેશ આપણે મેળવવાં જોઈએ. તેને બદલે એમ કહેવું કે, હિંદીઓમાં રાજનીતિજ્ઞપણું કે કાર્યકુશળતાં જ મેટા પ્રમાણમાં નથી, એ અકકલ વગરની વાત છે. આપણે આપણી શક્તિથી બહુ ફુલાઈ જવું ન જોઈએ; તેમ જ દેશી રાજવ્યવસ્થા કરતાં અંગ્રેજી રાજતંત્ર દરેક બાબતમાં ચડિયાતું જ છે, એમ હંમેશાં બેલ બેલ ન કરવું જોઈએ. જે હિંદુસ્તાનના લોકો આપણી પેઠે ટીકા કરવા Page #183 -------------------------------------------------------------------------- ________________ ઉપાય ૧૭૩; બેસે, તો તેઓ આપણું રાજ્યવ્યવસ્થામાં કવીય ખામીઓ બતાવી શકે. હિંદુસ્તાનનું આપણું તંત્ર બહુ જટિલ છે. તમાં ઠેરઠેર નિયંત્રણ અને પ્રતિનિયંત્રણ રાખવામાં આવ્યાં છે; તથા ઘણી વાર પૂરતી માહિતી કે દેશીઓ પ્રત્યેની સહાનુભૂતિને અભાવે કેટલાય મેટા મેટા ગોટા , કાબુમાં લાવી શકાતા નથી.” તે જ દિવસે લૉર્ડ એલીસબરીએ લોર્ડ ઈને ટેકા. આપતાં કહ્યું કે, “હિંદુસ્તાન વિષે જેઓ સારા પ્રમાણમાં માહિતગાર છે, તે બધા જ કહે છે કે, સારી રાજવ્યવસ્થાવાળાં સંખ્યાબંધ દેશી રાજ્યો હિંદુસ્તાનમાં હોવાં, એ હિંદુસ્તાનના લોકાની રાજકીય અને નૈતિક પ્રગતિ માટે વધારેમાં વધારે . ઉપયોગી થઈ પડશે. મિ. લેન્ગ સરકારી અમલદારના માનસ, વડે દલીલ કરવા માગે છે કે, અંગ્રેજી મુલકમાં બધું જ ઊજળું છે, અને દેશી મુલકમાં બધું જ કાળું છે. જોકે, પિતાની દલીલના સમર્થનમાં તેમણે અધ્યા રાજ્યને દાખલો ટાંક્યો છે; પણ હું એમ શંકા કરવાની હિંમત કરું છું કે,. - હિંદુસ્તાનની અત્યારની સામાન્ય સ્થિતિનું એ સાચું દિગ્દર્શન નથી. દેશી રાજ્યવહીવટની સામે જેમ અયોધ્યાને દાખલો ટાંકી શકાય, તેમ થોડા દિવસ બાદ રજૂ થનારે એરિસાના દુકાળને અહેવાલ અંગ્રેજી રાજ્ય સામે પણ ટાંકી શકાય; અને એ અહેવાલ તો અયોધ્યા રાજ્યના કરતાંય કેટલાય ગણો વધુ કાળો છે. અંગ્રેજી રાજ્યમાં દેશી રાજાઓ જેવા અત્યાચાર કે ગેરકાયદેસરપણું ભલે નહિ હોય; પરંતુ અંગ્રેજી રાજ્યમાં તેની પોતાની જ એવી કેટલીય ખામીઓ છે કે, જે ઇરાદાપૂર્વકની નહિ હોય છતાં પરિણામમાં તેથી, Page #184 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ હિંદુસ્તાનની ગરીબાઈ પણ વધુ ભયંકર છે. આપણું રાજકારભારનું તંત્રબદ્ધ થઈ જવાનું વલણ; તેના ઝીણવટભર્યા સંગઠનને કારણે જ તેમાં નીપજતી શિથિલતા અને બેકાળજી; તેમાં સર્વત્ર માલૂમ પડતી કોઈ પણ જાતની જવાબદારી સ્વીકારવાની બીક; અને તેની હદ બહારની કેન્દ્રિતતા – આ બધાં પરિણામે જે કારણેએ નીપજે છે, તેને માટે ભલે કાઈ એક માણસને જવાબદાર નહિ હરાવી શકાય, પરંતુ તે બધાં મળીને આખા તંત્રમાં એટલા મોટા પ્રમાણમાં રેઢિયાળપણું ઊભું કરે છે કે, જે ત્યાંનાં બીજાં કુદરતી કારણો અને સંજોગે સાથે મળીને લોકોને ભારે ત્રાસ અને દુ:ખજનક થઈ પડે છે. “એટલે આપણી ઝીણવટભરી પરંતુ કૃત્રિમ રાજપદ્ધતિ સાથે હિંદુસ્તાનની જાડી પણ પરિણામે ઝડપી એવી દેશી પદ્ધતિની સરખામણી કરીએ, ત્યારે આ બધી બાબતો લક્ષમાં રાખવી જોઈએ. કારણ કે, કાઈ વિકટ પ્રસંગે તે જગાએ વિશિષ્ટ શક્તિવાળો અમલદાર ન હોય, તો આપણું જટિલ તંત્ર કરતાં દેશી સાદી વ્યવસ્થા વધુ સંતોષકારક પરિણામ લાવી શકે. આમ કહીને, હિંદુસ્તાનમાં આપણું કામ ત્યાંનાં દેશી રાજતંત્રને પણ વ્યવસ્થિત કરવાનું, સુધારવાનું અને વિકસાવવાનું છે, એની હું ના પાડવા નથી માગતો. પરંતુ, ત્યાંની દેશી રાજવ્યવસ્થા આપણા મુલકમાં તદ્દન અસહ્ય થઈ પડે તેવી હોવા છતાં, તે ત્યાંના લોકોમાંથી જ નીપજેલી હોઈ તેને એક જ વાડી કાઢવા સામે મારે વાંધો છે. તે વ્યવસ્થામાં ત્યાંના લોકો માટે એક પ્રકારની એવી ગ્યતા અને માફકતા છે, કે જે Page #185 -------------------------------------------------------------------------- ________________ ઉપાય ૧૫ આપણું કલ્પનામાં આવવી લગભગ અશક્ય છે. તે વ્યવસ્થાને જાડાપણને લીધે ઘણા દાખલાઓમાં કાંઈક સ્થલ અનિષ્ટો જરૂર નીપજતાં હશે, પરંતુ તેના કરતાં કેટલાય ગણે બદલે ત્યાંના લોકોને તેમાંથી બીજી રીતે વળી રહે છે. “મારા સમર્થનમાં સર જ્યોર્જ કલાકે મને કહેલી એક વાત હું તમને કહી બતાવું. કાઠિયાવાડમાં ઠેરઠેર અંગ્રેજી અને દેશી હકુમત જોડે જોડે આવેલી છે. સર જ્યોર્જ કલાકે મને કહ્યું કે, તેઓ પાસે વધારે માલમતા વીંઢાળવાની ન હોવાથી, તેઓ વારંવાર અંગ્રેજી હદમાંથી દેશી રાજ્યોની હદમાં ચાલ્યા જાય છે. પરંતુ દેશી હદમાંથી લોકો અંગ્રેજી હદમાં ચાલ્યા આવવાને એક પણ દાખલા તેમણે સાંભળ્યો નથી. ભલે તમે હિંદુસ્તાનના લોકોની એ વિપરીત બુદ્ધિને વખોડી કાઢે; પરંતુ જે વસ્તુ તેમના સુખમાં વૃદ્ધિ કરે છે, તેમની ટેવોને અનુકૂળ આવે છે, અને તેમની રીતે તેમની નૈતિક પ્રગતિ સાધે છે, તે તમારે વિચારમાં લેવી જ જોઈએ. તમારે ઈરાદો એંગ્લો–સેકસન બીબા પ્રમાણે જ તેમને માનસિક વિકાસ સાધવાનો હશે, તો તમારે ઉઘાડી અને ભારે હાર ખાવી પડશે.” ઉપર જે ઉતારા ટાંકળ્યા. તેમાંથી જે એક વસ્તુ સ્પષ્ટ દેખાઈ આવે છે, તે એ છે કે, અત્યારના હિંદુસ્તાનના રાજતંત્ર અને વહીવટમાં સ્વાભાવિક જ એવું કાંઈક છે, કે જેથી પરિણામે લોકોને અચૂક તથા કાયમને ત્રાસ અને દુખ નીપજે જ : મેંકેલેના શબ્દોમાં કહીએ તો “ગુલામી'; એલીસબરીના શબ્દોમાં “ઉચ્ચ જીવન અથવા પદવીની બાબતમાં Page #186 -------------------------------------------------------------------------- ________________ ૧૭૧ હિંદુસ્તાનની ગરીબાઈ સદંતર નિરાશા, નિરુત્સાહ, અને જરા પણુ સ્વમાન વિનાની હીનતા '; બ્રાઈટના શબ્દોમાં ‘ અત્યંત કૉંગાલિયત અને દુઃખ '; લોરેન્સ, મર, બારબર અને કૅલ્વિનના શબ્દòમાં, : છેક છેવટની હદની ગરીબાઈ '; અને મનરેાના શબ્દોમાં અધઃપાત ’; અને એ બધાં પરિણામેાના સરવાળારૂપે લાડ ચીલના શબ્દોમાં બ્રિટિશ હુકૂમતને ‘ગંભીર જોખમ ', આવા સંજોગેામાં અંગ્રેજી રાજ્ય લાને પરદેશી ઝૂંસરીપ જ લાગે અને ડયૂક ઑફ ડેવે!નશાયરના શબ્દોમાં. કાઈ પણ રીતે ‘ગેરા રાજકર્તાઓના હાથમાંથી છૂટવાની તમન્ના જ જગાડે', તો તેમાં નવાઈ પામવા જેવું શું છે? હકૂમતના પરંતુ બીજી બાજુ મેલીસબરી કહે છે તે પ્રમાણ સારા. રાજવહીવટવાળાં દેશી રાજ્યેા બ્રિટિશ કાયમીપણાની દૃષ્ટિએ લાભદાયક છે. એટલું જ નહિ, પણ્ તે હિંદીએનાં સ્વમાન અને ગૌરવની ભાવના વધારવામાં મદદગાર નીવડે છે, અર્થાત્ સારી રાજવ્યવસ્થાવાળાં સંખ્યાબંધ દેશી રાજ્યેા હોવાં એ હિંદુસ્તાનના લેકાની રાજકીય, નૈતિક અને ( હું ઉમેરું તે! ભૌતિક) ઉન્નતિ માટે ઘણાં આવશ્યક છે. લોર્ડ ઇન્ફ્લેએ એ જ શબ્દોમાં જણાવ્યું છે કે, “આપણું ધ્યેય. તે। હિંદુસ્તાનમાં દેશી રાજ્યેાની પર’પરા સ્થાપિત કરવાનું હાવું જોઈ એ.” અને વધારે અગત્યનું તે એ છે કે, તેમણે તા તે હિંદુસ્તાનની ફ્રૂટ સમસ્યાના ઉકેલ કરવા માટે એક મહાન અખતરા શરૂ પણ કર્યાં, કે - જેથી એક બાજુ લોકાને સારી રાજવ્યવસ્થાના લાભ પણ મળે, તેમ જ બીજી આજી બ્રિટિશ હુકા અને લાબા પણ કાયમ રહે.' ઈ. મ ૧૮૬૭ના એપ્રિલની ૧૬મી તારીખે લોર્ડ ઇશ્નેએ મૈસુરને " Page #187 -------------------------------------------------------------------------- ________________ ઉપાય ' ૧૭ દેશી રાજાને સોંપી દેવાનો ખરીતે – કે જેને આભારની લાગણી સાથે હિંદુસ્તાન હંમેશાં યાદ કરશે, તે મોકલ્યો. એટલું યાદ રાખવાનું છે કે હિંદી સત્તાવાળાઓ તો આ બાબતને વિરોધ ૩૬ વર્ષથી દઢતાપૂર્વક કરતા આવ્યા હતા. પરિણામે, થડા વખત બાદ તે રાજ્યની નોકરીઓમાંથી બધા ગેરાઓને ખેંચી લેવામાં આવ્યા, અને મહારાજાનું ખરું રાજ્ય ઈ. સ. ૧૮૮૧ થી શરૂ થયું. મૈસુરના દીવાને ધારાસભા આગળ ઈ. સ. ૧૮૯૫ની પહેલી ઓક્ટોબરે જે ભાષણ આપ્યું, તેમાં મહારાજાના અમલનાં ૧૪ વર્ષને જે અહેવાલ આપ્યું છે, તે એટલે બેધક છે, કે તેમાં મારી કાંઈ ટીકા ઉમેર્યા વિના હું તેને છેડો ભાગ નીચે ટાંકું છું. મહારાજાને રિપમી માર્ચ ૧૮૮૧ને દિવસે રાજગાદી મળી. એની તરત જ પહેલાં તે રાજ્યમાં એક ભયંકર દુકાળ પડ્યા હતા, જેને પરિણામે કુલ વસ્તીનો પાંચમે ભાગ નાશ પામ્યો હતો, અને રાજ્યને બ્રિટિશ સરકારનું ૮૭ લાખ રૂપિયા દેવું કરવું પડયું હતું. રાજ્યનું જમાપાસું રાજકારભારના સામાન્ય ખર્ચ માટે પણ પૂરતું નહોતું. મહેસૂલની દરેક આવક એક જ ઓછી થઈ ગઈ હતી; અને પરિણામે રાજતંત્રમાં જે સખત કાપકૂપ કરવી પડી હતી, તેથી આખું તંત્ર શિથિલ થઈ ગયું હતું. આવી વિકટ સ્થિતિમાં દેશી રાજાને અમલ શરૂ થયે. રાજ્યને ૩૦ લાખ રૂપિયાનું રોખું દેવું હતું અને દર વર્ષે જમા અને ઉધાર પાસાંમાં ૧ લાખ રૂપિયાનો તોટો આવતો હતો. પરંતુ ઈ. સ. ૧૮૮૦–૧ ની સાલને ૧૮૯૪–પની સાલ સાથે સરખાવીએ છીએ તો માલૂમ પડે છે કે, રાજયની Page #188 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ હિંદુસ્તાનની ગરીબાઈ વાર્ષિક મહેસૂલ ૧૦૩ લાખથી વધીને હવે ૧૮ લાખની થઈ હતી –એટલે કે તેમાં ૭૫.૨૪ ટકાનો વધારો થયો હતો; અને લોકોપયોગી બધાં ખાતાંમાં બહાળે હાથે ખર્ચ કરવામાં આવતું હોવા છતાં ૩૦Ş લાખ રૂપિયાના દેવાને બદલે રાજ્ય પાસે ૧૭૬ લાખની અસક્યામત હતી. રમાન લ ને ચા માર્ગ પર કારમાં આવેલ રાજ્યની મહેસૂલમાંથી ઉપરના ચાલુ ખર્ચ ઉપરાંત બ્રિટિશ સરકારને દર વર્ષે ૨,૫૦૦,૦૦૦ રૂપિયા ભરણું ભરવું પડ્યું હતું; જેની કુલ રકમ મહારાજાના અમલમાં ૧૫ વર્ષ દરમ્યાન કુલ ૩૭,૦૦૦,૦૦૦ રૂપિયા થઈ હતી. તે ઉપરાંત તે વર્ષો દરમ્યાન ચાલુ મહેસૂલમાંથી જ ૧૮,૦૦૦,૦૦૦ રૂપિયા મહારાજાના અંગત ખર્ચ પેટે લેવામાં આવ્યા હતા. અને આ બધું તો દરેક ખાતામાં વધારવામાં આવેલા ખર્ચ ઉપરાંત હતું. મહારાજાના રાજ્યારોહણ વખતે આખું તંત્ર છેક જ કેન્દ્રિત હતું. દીવાન જ બધાં ખાતાને સીધો જવાબદાર હતો. પરંતુ જેમ જેમ આવક વધતી ગઈ, તેમ તેમ જુદાં જુદાં ખાતાં અલગ પાડવામાં આવ્યાં, અને તે દરેકનો જુદો પ્રધાન નીમવામાં આવ્યો. જંગલ અને પોલીસખાતાના પ્રધાનો ઈ. સ. ૧૮૮પમાં નિયુક્ત કરવામાં આવ્યા, આબકારી માટે ઈ. સ. ૧૮૮૯માં, મુજઈ માટે ઈ. સ. ૧૮૯૧માં અને ખાણે માટે ઈ. સ. ૧૮૯૪માં. લોકલ તેમ જ મ્યુનિસિપલ ફંડમાં, ધારાખાતામાં, કેળવણીખાતામાં એમ બધાં ખાતાંમાં સુધારા કરવામાં આવ્યા. અને બ્રિટિશ હિંદુસ્તાનના નાણાંપ્રધાનને દર વર્ષે દૂડિયામણના દરની વધઘટ, 'કચરી નાખતો કરવેરે વગેરે વિષે જે રોદણું કરવાં પડે છે, Page #189 -------------------------------------------------------------------------- ________________ - ઉપાય તે મૈસુર રાજ્યમાંથી હંમેશને માટે દૂર થયાં. અને આ બધાં સારાં પરિણામે, તે વર્ષ દરમ્યાન વસ્તીમાં ૧૮.૩૪ ટકા વધારે થવા છતાં થયાં હતાં અને તે ૧૪ વર્ષો દરમ્યાન મરણપ્રમાણ હજારે ૬.૭ જેટલું ઘટી ગયું હતું. પરંતુ આ બધામાં ખાસ અગત્યની વાત તો હજુ હવે આવે છે અને તે એ કે, આ બધી નાણાંકીય સમૃદ્ધિ કાઈ પણ રૂપમાં નવા કરવેરા નાખ્યા વિના જ સાધવામાં આવી હતી. પરંતુ બ્રિટિશ હિંદુસ્તાનમાં તો અત્યારની વ્યવસ્થા હેઠળ ગ્લૅડસ્ટન પોતે આવીને વહીવટ હાથમાં લે, તો પણ આવાં પરિણામે તો માથું ફોડતાંય ન જ લાવી શકે. ઉપરાંત મૈસુરમાં તો દેશી વહીવટની હજુ શરૂઆત જ છે એમ કહી શકાય. ભવિષ્યમાં દેશી અમલદારે હેઠળ તને વિકસવાની અત્યાર જેવી છૂટ કાયમ રાખવામાં આવે, તો પ્રગતિ માટે તેનું ભાવિ કેટલું વિશાળ છે. એ કલ્પનામાં લાવતાં દિંગ થઈ જવાય છે. - લોર્ડ ઈસ્લે તો હવે આ દુનિયામાં નથી. પરંતુ તેમનું નામ હિંદુસ્તાનમાં કદી નહીં ભુલાય. તે જીવતા હોત, તે તેમણે હિંમતભેર લીધેલા પગલાનાં આ સુપરિણામે જોઈ ને તે કેટલા રાજી થયા હેત ! આમ, લેર્ડ એલીસબરીએ અને ઈસ્લેએ હિંદુસ્તાનમાં બ્રિટિશ હકૂમતની દઢતાને અને હિંદુસ્તાનની આબાદીના કૂટ પ્રશ્નને આ પ્રમાણે સફળતાપૂર્વક ઉકેલ કરી બતાવ્યો છે. “સારી રાજવ્યવસ્થાવાળાં સંખ્યાબંધ દેશી રાજ્યો” બ્રિટન તેમ જ હિંદુસ્તાન બંનેને માટે આશીર્વાદરૂપ નીવડે Page #190 -------------------------------------------------------------------------- ________________ હિંદુસ્તાનની ગરીબાઈ તેમ છે; એવી લોડ એલીસબરી અને લોર્ડ ઇટ્સની ભવિષ્યવાણી અક્ષરશ: સાચી પડી છે. એટલે હિંદુસ્તાનના કુટ પ્રશ્નનો ઉકેલ સાચેસાચ જ આણવો હોય, તો તેને માટે હવે અંધારામાં વલખાં મારવાં પડે તેમ નથી; કે અધ્રુવની આશાએ ધ્રુવને જોખમમાં નાખવા જવું પડે તેમ નથી. લોર્ડ સેલીબરી અને લૈર્ડ ઇસ્ટેએ કરી બતાવેલા પ્રયોગથી પુરવાર થઈ ચૂક્યું છે કે, તેમના કહ્યા પ્રમાણે દેશી રાજવહીવટવાળાં અનેક રાજે હિંદુસ્તાનમાં સાર્વત્રિક કરવામાં આવે, : ૧. બ્રિટિશ હકૂમત જરા પણ જોખમાયાને બદલે વધુ. દઢ બને છે; કારણકે તે હવે કોની આભાર અને વફાદારીની લાગણીઓ ઉપર સ્થિત થાય છે. લોકોને પણ પિતાનું રાજ્ય ચાલતું હોય તેમ લાગે છે અને તે ઉપરાંત જગતની એક મહાન સત્તાની દોરવણી અને રક્ષણ તેમને મળે છે. ૨. આ રીતે ઊભું કરેલું દરેક દેશી રાજ્ય. તેવા બીજા રાજ્યની ડખલગીરી કે આક્રમણમાંથી બચવા માટે સ્વાભાવિક રીતે જ વડી સત્તાને વળગેલું રહેવા ઈચ્છે છે. . આવાં જુદાં જુદાં અનેક રાજ્યો થઈ જવાથી બ્રિટિશ રાજ્યની હકુમત આપોઆપ દઢ બને છે; કારણ કે તેમાંના કોઈ પણ એક નાના રાજ્યને બ્રિટિશ હકૂમતમાંથી નીકળી જવાને પ્રયત્ન કરવાનું પ્રલોભન જ રહેતું નથી. ઉપરાંત. વડી સરકારનો તે બધાં રાજ્યના વહીવટ ઉપર સીધો કાબૂ હોય છે, એટલે એમ બનવાની સંભવિતતા, પણ રહેતી નથી. Page #191 -------------------------------------------------------------------------- ________________ ઉપચ ઉપરાંત, સ્વાભાવિક રીતે જ તે રાજ્યની આત્મસંરક્ષણ, સ્વાર્થ, વફાદારી, આભાર અને એવી એવી મનુષ્યસ્વભાવમાં રહેલી બધી લાગણીઓ પોતાને જન્મ આપનાર વડી સત્તાના પક્ષમાં જ રહે છે. તે બધાં રાજ્યમાં સારાં પરિણામ લાવવાની બાબતમાં સરસાઈ ચાલે છે; અને વડી સત્તાની નજર હેઠળ જ બધા પ્રયોગે થતા હોય એટલે ગેરવ્યવસ્થા થવાને પણ સંભવ રહેતો નથી. મારા કહેવાને બે અર્થ ન થાઓ. હું દેશી રાજ્યો શબ્દ વાપરું છું તેથી કરીને એક ક્ષણ પણ એમ કહેવા નથી માગતો કે, હું જૂની વંશપરંપરાવાળી રાજાઓની સત્તા પાછી લાવવા માગું છું. અત્યારે ઇંગ્લંડમાં જે રીતે રાજતંત્ર ચાલે છે, તે રીતે જ બધાં રાજ્યોમાં તંત્ર અને વહીવટની પુનર્ઘટના થવી જોઈએ. ફેર માત્ર એટલે જ કે, એ બધું દેશી લોકોને હાથે. દેશની જરૂરિયાતને અનુસરીને થવું જોઈએ. આ બધાં રાજ્યમાં, વડી સરકાર યોગ્ય લાગે તે રીતે એક સારામાં સારે માણસ પસંદ કરીને આખા તંત્રને માથે મૂકે; અને તે માણસ કે વડે ચૂંટાયેલી સભાની મદદથી આખું તંત્ર સંભાળે. ઉપરાંત અત્યારે દેશી રાજ્યોમાં જેમ અંગ્રેજ રેસીડંટ રહે છે, તેમ સરકાર પિતાનો એક રેસીડંટ પણ રાખે; તથા શરૂઆતમાં જરા પણ જોખમને -સંભવ ન રહે તે માટે રેસીડેટને બદલે વડા પ્રધાનની અત્યારના પ્રચલિત “પ્રાંતિક સ્વરાજ્ય' શબ્દ માટે જ લેખક “દેશી રાજ્ય’ શબ્દ વાપરતા લાગે છે.–સંપા Page #192 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ હિંદુસ્તાનની ગરીબાઈ સાથે મળીને કામ કરનાર એક અંગ્રેજ એડમિનિસ્ટ્રેટર જ રાખવામાં આવે. - સર ચાર્લ્સ ડાઈકે પિતાના એક પત્રમાં મને જણાવ્યું છે કે, “હું પોતે (બિનલશ્કરી એવા) તમામ યુરોપિયન ઘટાડી નાખવાની બાબતમાં એકમત છું; એ બાબતમાં તો હું જરા પણ મર્યાદા રાખવા માગતો નથી. મેં વારંવાર જણાવ્યું છે કે, અત્યારના અમારી સીધી હકુમતવાળા તંત્ર કરતાં અમારા લશ્કરી રક્ષણવાળાં દેશી રાજ્યોનું તંત્ર સ્થાપવામાં આવે તો સારું.” ત્યાર બાદ તેમણે ફરી લખેલા પત્રમાં તો તે મુદ્દાને તેમણે જરા વિગતથી ચર્ચો છે અને જણાવ્યું છે કે, મૈસુરની પેઠે જ આખા બ્રિટિશ હિંદુસ્તાનમાં સંખ્યાબંધ દેશી રાજ્ય ઊભાં કરવાં જોઈએ. તે પત્ર ઈ. સ. ૧૮૯૩ના “ઈડિયા’ના સપ્ટેમ્બર માસના. અંકમાં છપાયે છે. હિંદુસ્તાન ઉપર જે ન્યાયી રીતે રાજ્ય ચલાવવું હોય, હિંદુસ્તાનમાં બ્રિટિશ હકૂમતને નિઃસંદેહ રીતે દઢ કરવી હોય. તથા ૩૦ કરોડ સુધરેલા અને આબાદ લોકાની સાથેના વિપારથી બંને દેશને સમૃદ્ધ થવું હોય, તો અત્યારના રાજતંત્રથી, નાણાંકીય વહીવટથી, અને બંને દેશો વચ્ચેના અકુદરતી આર્થિક સંબંધોથી નીપજતું હિંદુસ્તાનનું આર્થિક અને નૈતિક શેષણ અટકાવવું જ જોઈએ. અને ઇંગ્લંડે પણ પોતે આપેલાં ગંભીર વચનના ભંગની બદનામીમાંથી નીકળી જવું જોઈએ.. લોર્ડ ડુલેએ નકકી કરેલા દ્વિમુખી ધ્યેયને સિદ્ધ કરવા માટે તેમણે પિતે વિચારી કાઢેલી અને અમલમાં મૂકેલી યોજના Page #193 -------------------------------------------------------------------------- ________________ ઉપાય ૧૯૩ કરતાં બીજી કાઈ સારી યેાજના હું અહીં રજૂ કરતા નથી. કારણ કે તે ચેજના ૪ સૌથી વધુ સ્વાભાવિક અને ઉત્તમ છે, તથા બ્રિટિશ હુકૃમત ચાલુ રહે તે માટે સૌથી વધુ સલામતી ભરેલી છે. હું તે યાજનાની વિગતામાં પણ અહીં ઊતરવા માંગતા નથી; કારણ કે વિગતેાની શકય તેટલી બધી મુશ્કેલીએ અને તેમનું નિવારણ કરવા લીધેલા બધા ઉપાયા મૈસુરરાજ્યનાં દફતરામાં નાંધાયેલાં પડાં જ છે. . હું અતે એટલું જ કહેવા માગું છું કે, હિંદુસ્તાનના ઢાકાનું સ્વદેશાભિમાન અને આબાદીને બ્રિટિશ હુકૂમતની તરફેણમાં વાળવામાં નહીં આવે, ત્યાં સુધી રાજતંત્રની કાઈ પણ યેાજના કે રીત અત્યારના નાણાંકીય વહીવટના મંત્ર હેઠળ બ્રિટન કે હિંદુસ્તાનના કાને મદદગાર નીવડવાની નથી. તે તંત્ર કાયમ રહ્યું, તે અને દેશ! માટે અનિષ્ટ અને જોખમેલ દારુણ ભાવી જ મને દેખાય છે. બીજી બાજુ લાડ સેલીસબરી અને લૉર્ડ ઇન્ફ્લેના ઉદાર વિચાર। અને તેમના સફળતાભર્યા અમલ મુજબ હિંદુસ્તાનમાં સંખ્યાબંધ દેશી રાજ્યેા સ્થાપવામાં આવશે, તો તે બ્રિટનને પેાતાને જ લાભદાયક અને કીર્તિકર નીવડશે તેના પેાતાના વેપારની અમર્યાદ વૃદ્ધિ થશે એટલું જ નહિ પણ તે માનવતિના કરાડા જેટલી સંખ્યાના હિંદીઓને સમૃદ્ધિ આપનાર તેમ જ તેમને સ્નેહ સંપાદન કરનાર એક વાર બ્રિટન પ્રત્યે કૃતજ્ઞતાની લાગણીથી હિંદીઓની આબાદી અને સ્નેહુ બ્રિટને કર્યાં, એટલે મને ખાતરી છે કે, પછી નીવડશે. પ્રેરાયેલા સંપાદન રુશિયા Page #194 -------------------------------------------------------------------------- ________________ હિંદુસ્તાનની ગરીબાઈ હિંદુસ્તાન ઉપર ચડાઈ કરવાનું સ્વપ્ન પણ વિચાર નહિ કરે; એટલું જ નહિ પણ હિંદુસ્તાન પોતે જ, ઈંગ્લંડની લશ્કરી મદદ વિના કે મોટા ગેરા લશ્કર વિના જ, કોઈ પણ હુમલાખોરને હાંકી કાઢી, પોતાને તેમ જ બ્રિટનને માટે હિંદમાં બ્રિટિશ હકૂમતને કાયમ રાખશે. Page #195 -------------------------------------------------------------------------- ________________ સ્વ. દાદાભાઈનું જીવનચરિત્ર Page #196 -------------------------------------------------------------------------- ________________ Page #197 -------------------------------------------------------------------------- ________________ સ્વર દાદાભાઈનું જીવનચરિત્ર શિવાઈ સત્તાને અંત આવ્યો હતો. કંપનીની સત્તા જામી હતી અને મહેમાહે લડનારા મરાઠાઓને બદલે સાત સમુદ્ર પારના ન્યાયનિષ્ટ ગોરાઓના રાજ્ય પ્રત્યે લોકમત અનુકૂળ બનતો જતો હતો. એ અરસામાં એક પારસી કુટુંબ નવસારીથી મુંબઈ આવ્યું. તે કુટુંબમાં માત્ર પતિ પત્ની બે જ જણ હતાં. પતિ નવરોજી દોરડી છ સૈકાથી. પિતાના કુટુંબમાં ચાલતો આવેલે અધ્યારૂને વ્યવસાય કરી સંસાર ચલાવતા હતા અને પત્ની માણેકબાઈ પિતાની કરકસર અને ઘરરખુપણાથી એ ગરીબ સંસારમાં સુખ અને શાંતિ સીંચતાં હતાં. આ ગરીબ પણ સંતિથી અને સુખી કુટુંબમાં સને ૧૮૨૫ સપ્ટેમ્બરની ૪ થી તારીખે એક પુત્રને જન્મ થયો અને તેનાં માતાપિતાએ અપૂવ આનંદ અનુભવ્યો. બાળકનું નામ દાદાભાઈ પાડવામાં આવ્યું. નાને “દાદી' ચાર વરસનો થયો ન થયો ત્યાં તે નવરેજીનું અવસાન થયું અને એને ઉછેરવાને બધે ભાર, Page #198 -------------------------------------------------------------------------- ________________ "૧૮૮ હિંદુસ્તાનની ગરીબાઈ માણેકબાઈ ઉપર આવી પડ્યો. માણેકબાઈએ પોતાના ભાઈની મદદથી ભારે વૈર્ય અને ખંતપૂર્વક બાળકને ઉછેરવા માંડ્યો. પુત્રઘેલી માતાએ પાંચમે વરસે તો પુત્રને માટે ગુલબાઈ નામની એક સારી કન્યા પણ શોધી કાઢી અને લગ્ન પણ પતાવી નાખ્યાં ! “સોટી વાગે ચમચમ, વિદ્યા આવે ઘમઘમ'ના સિદ્ધાંત ઉપર ચાલતી ધૂડી નિશાળમાં દાદીનું શિક્ષણ શરૂ ચયું. દાદીએ મહેતાજીની પ્રીતિ સંપાદન કરી હતી એટલે જ્યારે પ્રાથમિક શિક્ષણ પૂરું થયું ત્યારે એ મહેતાજીએ જ દાદીની માને સમજાવ્યાં અને એને અંગ્રેજી નિશાળે બેસાડ્યો. તે વખતે અંગ્રેજી શાળામાં કંઈ છે લેવામાં આવતી નહોતી અને આ મફત શિક્ષણની સગવડને લીધે જ પોતે અભ્યાસ કરવા પામ્યા એ વસ્તુની દાદાભાઈના મન ઉપર ખૂબ અસર થઈ હતી અને તેને પરિણામે મોટપણે એમણે હંમેશાં મફત શિક્ષણની હિમાયત કરી હતી. શાળાનો અભ્યાસ પૂરો થતાં જ એમણે એલ્ફિન્સ્ટન ઈન્સ્ટિટયુટમાં પ્રવેશ કર્યો અને પિતાની બુદ્ધિમત્તા અને ખંતથી અનેક ઇનામો જીતી અધ્યાપકોની પ્રશંસા અને પ્રીતિ પ્રાપ્ત કર્યા. ઈ. સ. ૧૮૪૫માં એમને અભ્યાસ પૂરો થયો. એ વખતના મુંબઈના વડા ન્યાયાધીશ સર અસ્કન પેરી બોર્ડ ઓફ એજ્યુકેશનના પ્રમુખ હતા. તેમણે દાદાભાઈની બુદ્ધિશક્તિ જોઈને કહ્યું કે જે એની કામના ગૃહસ્થો અરધો ખર્ચ આપતા હોય તો બાકીનો -અરધો ખર્ચ આપીને હું દાદાભાઈને વિલાયત બેરિસ્ટર થવા મેકલવા તૈયાર છું. પણ આ જ અરસામાં બે ત્રણ Page #199 -------------------------------------------------------------------------- ________________ સ્વદાદાભાઈનું જીવનચરિત્ર ૧૯ પારસીઓ વિલાયતમાં ખ્રિસ્તી થઈ ગયા હતા એટલે પારસીઓ પૈસા આપવા તૈયાર થયા નહિ અને એમનું વિલાયત જવાનું બન્યું નહિ. આથી દાદાભાઈએ નોકરીની શોધ કરવા માંડી. સેક્રેટેરિયેટમાં મહિને ૧૪૦ રૂપિયાની કારકુનની જગ્યા એમને મળે એમ હતી. પણ તે જગ્યા, સ્વીકારવા પહેલાં એઓ પોતાના પ્રિન્સિપાલ પૅજેટ સાહેબની સલાહ લેવા ગયા. તેમણે સરકારી નોકરી સ્વીકારવાની સલાહ ન આપી. એટલે દાદાભાઈ મુંઝવણમાં પડવ્યા. પણ એ જ વખતે એમને એલિફન્સ્ટન ઈન્સ્ટિટયુટમાં નેટીવ હેડ ઍસિસ્ટંટ તરીકે નીમવામાં આવ્યા અને એમની મૂંઝવણુનો અંત આવ્યો. ઈ. સ. ૧૮૫૦માં એ જ સંસ્થામાં ગણિત અને ભૌતિકશાસ્ત્રના મદદનીશ અધ્યાપક તરીકે એમની નિમણૂક થઈ, અને પાછળથી ૧૮૫૪માં એ જ વિષયના મુખ્ય અધ્યાપકની જગ્યાએ એઓ કાયમ થયા. આખા દેશમાં આમ અધ્યાપકપદે નિમાનાર એઓ. પહેલા જ હતા, અને એ માનભર્યો પદે એમણે ભારે કાબેલિયતથી કામ કર્યું. ત્યાં એ લાંબો વખત ટક્યા નહિ. ઈ. સ. ૧૮૫૬માં કામા એન્ડ કંપની નામની પારસી વેપારી પેઢીના વ્યવસ્થાપક તરીકે એઓ લંડન ઊપડી ગયા. - ઈ. સ. ૧૮૪૫માં એમને અભ્યાસ પૂરો થયો, અને ૧૮૫૬માં એઓ વિલાયત જવા ઊપડવ્યા. આ અગિયાર વરસના ગાળામાં એમણે જે અનેકવિધ પ્રવૃત્તિઓ કરી હતી તેનો ઉલ્લેખ અહીં કરવો જોઈએ. પ્રિન્સિપાલ પટનની મદદથી એમણે “ધ ટુડસ લિટરરી 'એન્ડ સાયન્ટિફિક એસાયટી' નામના મંડળની સ્થાપના કરી Page #200 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ , હિંદુસ્તાનની ગરીબાઈ ... અને તેના તરફથી “ધ ટુડન્ટ્સ લિટરટી મિલેની” નામનું સામયિક પણ શરૂ કર્યું. ગુજરાતીમાં અને મરાઠીમાં ચર્ચા ચલાવવા માટે આ જ મંડળની ગુજરાતી અને મરાઠી શાખાઓ પણ “જ્ઞાન પ્રસારક મંડળી’ને નામે શરૂ કરવામાં આવી, અને ગુજરાતી શાખામાં એમણે પૂરા ઉત્સાહથી ચર્ચામાં ભાગ લેવા માંડયો. આ ચર્ચામંડળ ચર્ચામાં જ ન પુરાઈ રહ્યું. એના એક સભ્ય શ્રી. બહેરામજી ગાંધીએ એક સભામાં સ્ત્રીકેળવણી ઉપર ખૂબ જોરદાર નિબંધ વાંચ્યો. પ્રિન્સિપાલ પિટને પણ એમના ઉત્સાહને વધાવી લીધે અને સહુ સભ્યને એ બાબતમાં કંઈક અમલી પગલાં લેવા આગ્રહ કર્યો. પરિણામે દાદાભાઈ અને બીજા બે ચાર મિત્રાએ નોકરીમાંથી બચતો વખત એ કામમાં ખર્ચવાને ઠરાવ કર્યો અને મહાલે મહાલે ફરી છોકરીઓનાં માબાપને સમજાવી કન્યાવર્ગોની શરૂઆત કરી. આમ શરૂઆતમાં કાઈને એટલે બેસતા કન્યાવર્ગો એ જ પાછળથી આ મંડળના હાથ નીચે ચાલતી ગુજરાતી અને મરાઠી કન્યાશાળાઓ થઈ પડી અને આમ દાદાભાઈ મુંબઈમાં કન્યાકેળવણીના પિતા કહેવાયા. આજે પણ એ મંડળ પિતાની મરાઠી શાળાઓ ચલાવ્યે જાય છે, પણ પારસી કન્યાશાળાએ તિ ઝરસ્તી ગર્લસ સ્કૂલ એસોસિયેશને પિતાના વહીવટમાં લઈ લીધી છે, અને સ્વ. શ્રી બંગાલીની ઉદાર સખાવતે તેને સમૃદ્ધ પણ બનાવી છે. - ઈ. સ. ૧૮૫૧માં એમણે “રાસ્ત ગોફતાર' નામે ગુજરાતી અઠવાડિક છાપું શરૂ કર્યું, અને તે દ્વારા નવા વિચારે અને આદર્શોને પ્રચાર કરવા માંડ્યો. બાળલગ્ન Page #201 -------------------------------------------------------------------------- ________________ સ્વ. દાદાભાઈનું જીવનચરિત્ર ૧૯૧ અને બીજી હાનિકારક સામાજિક રૂઢિઓ તથા વહેમે સામે પણ એમણે પ્રચાર કરવા માંડચો અને એ રીતે સમાજસુધારાની પહેલ કરી. આમ એમની જુવાનીને પ્રારંભકાળ સમાજોપયેગી પ્રવૃત્તિમાં ગયા હતા અને એ દિવસે ભારે આનંદ, ગૌરવ અને ધર્મ સાથે સંભારતા. માટે વિલાયતની ભૂમિ ઉપર પગ મૂકતાં વેંત જ એમણે રાજકીય પ્રવૃત્તિની પણ શરૂઆત કરી દીધી અને તે આખર સુધી ચાલુ રહી. પહેલી જ વાત એમણે સિવિલ સર્વિસની હાથ ધરી. ઈ. સ. ૧૮૫૫ સુધી તે સિવિલ સર્વિસ માણસા નીમવામાં જ આવતા હતા પણ પહેલવહેલી એ વરસે ઉમેદવારેની પરીક્ષા લઈને પસંદગી કરવામાં આવી. એમાં વાડિયા નામના એક ઉમેદવારને નવા કરવામાં આવ્યે એટલે દાદાભાઈ એ એ વાત અને હૅન શ્રાઈ ટે પણ એનું સમન કર્યું. એ વખતે તે એમને સફળતા મળી નહિ, પણ એમાંથી એક નવી વસ્તુને ઉદ્દ્ભવ થયે! કે આ પરીક્ષા હિંદમાં અને વિલાયતમાં બને ઠેકાણે લેવી જોઈ એ. આ વસ્તુને દાદાભાઈ ખૂબ ચીવટથી વળગી રહ્યા અને છેવટે ૧૮૯૩માં આમની સભાએ અને દેશમાં પરીક્ષા લેવાની તરફે કરી. કારણસર રદ ઉપાડી લીધી આમ છતાં વિલાયત પહોંચ્યા પછી થાડા જ સમયમાં એમને ખબર પડી ગઈ કે ત્યાંના લેાકા હિંદુ અને ત્યાંના રાજકાજ વિષે બિલકુલ અજ્ઞાન છે, અને તેમને થયું કે જો અંગ્રેજ લેાકાને હિંદુ વિષે સાચી માહિતી આપવામાં આવે અને અનેક ઉત્તર યમાં એ અજાવ્યાના સંતેષ Page #202 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ હિંદુસ્તાનની ગરીઆઈ તેમની પૂરી જવાબદારીનું ભાન કરાવવામાં આવે તો હિંદને લાભ થાય. આથી એમણે શ્રી. વ્યામેશચંદ્ર મેનરજીની સાથે મળીને લંડન ઇન્ડિયન સેાસાયટીની સ્થાપના કરી. અને ત્યાર પછી અંગ્રેજો પણ ભાગ લઈ શકે એટલા માટે એમણે ઇસ્ટ ઇંડિયા ઍસેસિયેશન નામની વિશાળ સંસ્થા સ્થાપી અને હિંદી રાજામહારાજાએ પાસેથી નાણાં મેળવી તેને સધ્ધર બનાવી. આ સંસ્થાએ તે જમાનામાં હિંદની રાજકીય અને આર્થિક પરિસ્થિતિ વિષે સારી માહિતી ફેલાવવાનું કામ સારી રીતે અજાવ્યું હતું. કેટલાક વાનપ્રસ્થ ગવ। અને હિંદ પ્રત્યે સહાનુભૂતિ ધરાવનાર અમલદારે એ મંડળ આગળ જુદા જુદા વિષયેા ઉપર નિબધા અને વ્યાખ્યાતા વાંચતા હતા. આ ઉપરાંત, દાદાભાઈ ઇંગ્લેંડનાં જુદાં જુદાં શહેરામાં જઈને વ્યાખ્યાના આપતા, અનેક છાપાંઓમાં લેખે લખતા અને હિંદુ વિષે સાચી માહિતી ફેલાવી અંગ્રેજ પ્રજાની સહાનુભૂતિ મેળવતા. જે પેઢીના ભાગીદાર તરીકે એએ વિલાયત ગયા હતા, તે કામાની પેઢીમાંથી પાતે ૧૮૬૨માં છૂટા થયા હતા, અને સ્વતંત્ર ધંધા કરવા લાગ્યા હતા. ઈ. સ. ૧૮૬૬માં એક પારસી વેપારીને મદદ કરવા જતાં એએ ભારે આર્થિક આફતમાં આવી પડ્યા. પણ એમની પ્રમાણિકતાએ એમના લેણદારા ધીરજ ખમી ગયા અને ભીન્ન મિત્રાએ નાણાં ધીયાં. એટલે થેડા વખતમાં એમની મુશ્કેલી ટળી ગઈ અને ઈ. સ. ૧૮૬૯માં તેઓ પાછા મુંબઈ આવ્યા. વિલાયતમાં એમણે હિંદની જે કામતી સેવા બજાવી હતી, તે વિષે આભારની લાગણી દર્શાવવા મુંબઈમાં દરેક Page #203 -------------------------------------------------------------------------- ________________ સ્વ. દાદાભાઈનું જીવનચરિત્ર વર્ગના પ્રતિનિધિઓની એક જંગી સભા મળી હતી; અને તેમાં દાદાભાઈને માનપત્ર અને રૂા. ૩૦,૦૦૦ ની થેલી અર્પણ કરવામાં આવ્યાં હતાં. આ નાણુને એમણે જાહેર કાર્યમાં ઉપયોગ કર્યો. એમનું ચિત્ર ખુલ્લું મૂકવા માટે જે ફાળ ભેગું કરવામાં આવ્યો હતો, તેમાંથી તૈયાર કરાવેલું ચિત્ર છેક ઈ. સ. ૧૯૦૦ માં ન્યાયમૂર્તિ રાનડેને હાથે ખુલ્લું મુકાયું હતું દાદાભાઈ હિંદુસ્તાનમાં રહ્યા તે દરમિયાન તેમણે અહીંની પ્રજાને પિતાને હંકાનું ભાન થાય અને તે બંધારણ પુર:સર લડત ચલાવે એ માટે તેમણે દેશમાં ઠેરઠેર ફરીને વ્યાખ્યાનની ઝડી વરસાવી અને આવી કજાગૃતિ કાયમ રહે માટે એકાદ રાજકીય સંસ્થા હોય તો સારું એમ માની ઈ. સ. ૧૮૬૯માં એમણે મુંબઈમાં ઈસ્ટ ઈન્ડિયા એસોસિયેશનની શાખા સ્થાપી, અને ફરી વિલાયતનો માર્ગ લીધો. ઈ. સ. ૧૮૭૩માં પાર્લમેંટે હિંદના જમા-ખર્ચની સ્થિતિની તપાસ કરવા એક સમિતિ નીમી હતી. તેના પ્રમુખ મિ. કૅસેટ હતા. એટલે એ સમિતિ ફેસેટ કમિટીને નામે પ્રસિદ્ધ થઈ. એ સમિતિ આગળ જુબાની આપતાં દાદાભાઈએ હિંદની પારાવાર ગરીબાઈનો સાચે ખ્યાલ આપ્યો અને જણાવ્યું કે બ્રિટિશ હિંદમાં માથાદીઠ વાર્ષિક આવક ફક્ત રૂપિયા વીસની જ છે, અને છતાં ત્યાં માથાદીઠ વાર્ષિક કર રૂપિયા ત્રણ ભરવાનો હોય છે. આ વસ્તુ રજૂ થતાંની સાથે જ એંગ્લો ઇન્ડિયન છાપાંઓ અને સરકારી અમલદારો તૂટી પડ્યા અને એને ખેાટી રાવવા જીવતોડ પ્રયત્ન કરવા લાગ્યા. દાદાભાઈએ એ બધાને ઢગલાબંધ Page #204 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ હિંદુસ્તાનની ગરીબાઈ આંકડાઓ આપી આપીને જવાબ વાળ્યા અને આખરે ઈ. સ. ૧૮૮રમ હિંદી સરકારે એ વસ્તુ સ્વીકારી પણ ખરી. તે વખતના નાણામંત્રી સર એવેલીન બેટિંગે (પાછળથી લોર્ડ કોમરે) સરકારી તપાસને અંતે જાહેર કર્યું હતું કે બ્રિટિશ હિંદની માથાદીઠ વાર્ષિક આવક રૂપિયો ૨૭ જ છે. આ ઉપરાંત દાદાભાઈ એ અમલદારના મોટા પગારે, હિંદમાંથી દર વરસે વિલાયત ઘસડાઈ જતી જંગી રકમ અને દેશીઓને રાજ્યમાં ઊંચા દરજજાની જગ્યાએ અપાતી નથી એ બાબતો તરફ એ સમિતિનું ધ્યાન ખેંચ્યું હતું. ઈ. સ. ૧૮૭૪માં એઓ વડેદરાને દીવાન નિમાઈને હિંદુસ્તાન પાછા આવ્યા અને પ્રવર્તતી અંધાધુંધીમાં વ્યવસ્થા આણવાને તેમણે ભગીરથ પ્રયત્ન કર્યો. પણ તે વખતના રેસિડન્ટની પ્રતિકૂળતા અને રાજ્યના કુટિલ કાવાદાવાને લીધે એ પિતાના કલ્પેલા બધા સુધારા પાર ન ઉતારી શક્યા અને દીવાનપદનું રાજીનામું આપી ઈ. સ. ૧૮૭૫માં પાછી મુંબઈ આવી રહ્યા અને ત્યાંની મ્યુનિસિપાલિટીના સભ્ય બની બે વર્ષ શહેરની સેવા કરી. . પણ ત્યાર પછી લૉર્ડ લીટનને જુલમી અમલ શરૂ થયો અને એથી દાદાભાઈનું મન ખૂબ ખિન્ન થઈ ગયું. એટલે એઓ જાહેર જીવનમાંથી ખસી ગયા, અને જ્યારે લેડ રીપન વાઈસરૉય થઈને આવ્યા ત્યારે ઈ. સ. ૧૮૮૧માં એમણે ફરી મુંબઈ કોર્પોરેશનમાં પ્રવેશ કર્યો. અને ઈ. સ. ૧૮૮૫ સુધી શહેરની કીમતી સેવા બજાવી. એ જ વર્ષમાં મુંબઈના ગવર્નર લોર્ડ રેએ એમને મુંબઈની ધારાસભામાં સભ્ય નીમ્યા. પણ ઈ. સ. ૧૮૮૬માં એ Page #205 -------------------------------------------------------------------------- ________________ સ્વર દાદાભાઈનું જીવનચરિત્ર -ઇલંડ જવા ઊપડી ગયા એ ધારાસભામાં તે લાંબે વખત રહી શક્યા નહિ. ઈ. સ. ૧૮૮૫માં મુંબઈ ખાતે મળેલી આપણું પહેલી રાષ્ટ્રીય મહાસભાના કામકાજમાં એમણે ઉત્સાહભેર ભાગ લીધો હતો. - દાદાભાઈ જ્યારે ઇંગ્લડ પહોંચ્યા ત્યારે ત્યાં પાર્લમેંટની ચૂંટણીની ધમાલ ચાલુ હતી અને ત્યાંના લિબરલ પક્ષે એમને પણ પોતાના એક ઉમેદવાર તરીકે સ્વીકાર્યા હતા. પણ તે વખતે આયર્લેન્ડને હોમરૂલ આપવાના પ્રશ્ન ઉપર જ ચૂંટણીનો જંગ ખેલાયો હતો અને લોકમત લિબરલેની વિરુદ્ધ હતો એટલે લિબરલે ફાવ્યા નહિ અને દાદાભાઈ પણ ચૂંટાવા પામ્યા નાહ. આમ છતાં એમને ૧૯૫૦ જેટલા મત મળ્યા એ વાત પણ સૌનું ખૂબ ધ્યાન ખેંચ્યું. કલકત્તા ખાતે મળનાર બીજી રાષ્ટ્રીય મહાસભાના પ્રમુખ તરીકે દાદાભાઈની પસંદગી થઈ. એટલે ૧૮૮૬ના અંતમાં એઓ હિદુસ્તાન આવ્યા. મહાસભાનું કામ પતાવ્યા પછી એમણે પબ્લિક સર્વિસ કમિશન આગળ જુબાની આપી અને ત્યાર પછી ફરી વાર પાર્લમેંટમાં ચૂંટાવાના પ્રયત્ન કરવા એઓ ઇંગ્લંડ ઊપડી ગયા. પાંચ પાંચ વરસના ચાલુ પરિશ્રમને પરિણામે ઈ. સ. ૧૮૯૨માં એઓ સેન્ટ્રલ ફિન્સબરીના પ્રતિનિધિ તરીકે પાર્લમેંટમાં ચૂંટાયા. એમના આ વિજયના સમાચારથી આખા દેશમાં ભારે આનંદ અને ઉત્સાહનું મોજું ફરી વળ્યું. ઈ. સ. ૧૮૯રના ઓગસ્ટની ૯મી તારીખે એમણે પાર્લમેંટમાં પિતાનું પહેલવહેલું ભાષણ કર્યું અને તેની આખી સભા ઉપર સારી અસર પડી. ત્યારથી એમણે હિંદના હિતમાં Page #206 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ હિંદુસ્તાનની ગરીબાઈ અથાક પ્રયત્ન કરવા માંડ્યા. એમણે પાર્લમેંટના સભ્યને હિંદની બાબતમાં રસ લેતા કર્યા અને સર વિલિયમ ડરબન અને મિ. કેઈનની સહાયથી એમણે ઇડિયન પાર્લમેંટરી કમિટીની સ્થાપના કરી. એ કમિટીએ ઘણું વરસો સુધી હિંદની કીમતી સેવા બજાવી હતી. એઓ ચૂંટાયા તેને બીજે જ વરસે એમણે મિ. હર્બર્ટ પોલ મારફતે સિવિલ સર્વિસની પરીક્ષાઓ હિંદમાં અને ઈંગ્લંડમાં એકી. સાથે થવી જોઈએ એવો ઠરાવ રજૂ કરાવ્યો. જો કે સરકારે તો એનો વિરોધ કર્યો હતો, પણ આમની સભાએ વધુમતે એ ઠરાવને પસાર કર્યો હતો. લાહોરમાં મળનાર ૯મી મહાસભાના પ્રમુખ તરીકે એમની ચૂંટણી થઈ હતી એટલે ઈસ. ૧૮૯૩ ની આખરમાં એઓ પાછા હિંદુસ્તાન આવ્યા. પાર્લમેંટના સભ્ય થયા પછી પહેલી જ વાર એઓ હિંદ આવતા હતા એટલે મુંબઈથી લાહેર સુધીને એમના પ્રવાસ દરમિયાન સ્ટેશને સ્ટેશને એમને બાદશાહી સ્વાગત મળ્યું અને આખા દેશની જનતાએ એમને પ્રેમથી નવડાવ્યા. લાહોરમાં તે લેકાએ એમની ગાડીના ઘડા છોડી નાખ્યા અને જાતે ગાડી ખેંચી. પાર્લમેંટના સભ્ય તરીકે એમણે કરેલાં કામમાં સૌથી મહત્ત્વનું કાર્ય તો હિંદના ખર્ચની તપાસ કરવા માટે શાહી કમિશન નિભાવવાનું કાર્ય હતું. ઈ. સ. ૧૮૯૬માં આ કમિશન. નિમાયું અને ખુદ દાદાભ ઈ પણ એના સભ્ય હતા. એ કમિશનના પ્રમુખ ઉપરથી એનું નામ બી કમિશન પડયું છે. એ કમિશન આગળ દાદાભાઈએ પોતે પણ જુબાની આપી. Page #207 -------------------------------------------------------------------------- ________________ સ્વ. દાદાભાઈનું જીવનચરિત્ર ૧૯૭ હતી અને કેટલાંક નિવેદનો પણ રજૂ કર્યા હતાં. તેમને મુખ્ય ભાગ આ પુસ્તકમાં આગળ આવી ગયું છે. - ઈ. સ. ૧૮૯૫માં લિબરલ પક્ષને રાજીનામું આપી દેવું પડ્યું અને પછી જે ચૂંટણી થઈ તેમાં તેઓ ફાવ્યા નહિ. એટલે દાદાભાઈ પણ ચૂંટાવા પામ્યા નહિ. આ બનાવથી હિંદુસ્તાનમાં ત્યારે ગમગીની ફેલાઈ, પણ એમનો ઉત્સાહ મંદ પડ્યો નહિ. ઈ. સ. ૧૮૯૬માં એમણે હિંદીઓને લશ્કરમાં અને નૌકાસૈન્યમાં દાખલ કરવા સામે જે પ્રતિબંધ હતા, તેને વિરોધ કર્યો અને એ વિષે વૅર ક્રિસ અને નૌકા ખાતા જોડે પત્રવ્યવહાર શરૂ કર્યો, જેનો સાર આ પુસ્તકમાં આગળ આપ્યું છે. ઈ. સ. ૧૮૯૮માં એમણે ઇડિયન કરન્સી કમિટી સમક્ષ બે નિવેદન રજૂ કર્યા અને તેમાં એમણે એવું પુરવાર કર્યું કે સોનાનું ચલણ દાખલ કરવાથી એકંદરે હિંદને કશો લાભ થવાનો નથી, પણ નુકસાન જ થવાનું છે. તેને સાર પણ આ પુસ્તકમાં આગળ આવી ગયો છે. - ઈ.સ. ૧૯૦૧-રના અરસામાં એમણે પિતાના નિબંધો અને નિવેદનમાંથી મહત્ત્વનાં લખાણે ચૂંટી કાઢી, તેનો સંગ્રહ પવટી એંડ અન-બ્રિટિશ રૂલ ઇન ઇન્ડિયા' નામે પ્રસિદ્ધ કર્યો. તેના ઉપરથી જ આ ગુજરાતી સારાનુવાદ તૈયાર કરેલો છે. એક વિષયને લગતા જુદે જુદે સમયે લખેલા લેખોનો સંગ્રહ હોવાને કારણે, મૂળ પુસ્તકમાં પુનરુક્તિઓ ઘણું આવે છે, અને જે એમણે ગ્રંથ તૈયાર કરતી વખતે તે ટાળી હોત, તો ગ્રંથ વધારે સંક્ષિપ્ત અને લક્ષ્યવેધી બનત. પણ એમની ઉત્તર Page #208 -------------------------------------------------------------------------- ________________ . હિંદુસ્તાનની ગરીબાઈ અવસ્થામાં ૭૭–૭૮ વર્ષની વયે એ મહેનત કરતાં એમને થાક અને કંટાળો આવ્યો હોય એ તદ્દન સંભવિત છે. આમ છતાં એ પુસ્તક હિંદની આર્થિક સ્થિતિ સંબંધે માહિતીનો ભારે ભંડાર છે. - ઈ. સ. ૧૯૦૫માં આમસ્ટરડામમાં ઈન્ટરનેશનલ કોંગ્રેસ ઓફ સોશિયલ ડિમેક્રેટ્સનું અધિવેશન ભરાયું હતું. તેમાં. હિંદના પ્રતિનિધિ તરીકે દાદાભાઈ એ હાજરી આપી હતી અને હિંદમાં પ્રવર્તતી અંગ્રેજી રાજ્યની પદ્ધતિને વાડી, કાઢતા ઠરાવ ઉપર ભારે અસરકારક ભાષણ કર્યું હતું. એ જ વર્ષે પાર્લમેંટની ચૂંટણી વખતે એમને લિબરલ પક્ષે પિતાના ઉમેદવાર તરીકે પસંદ કર્યા હતા પણ એ પક્ષમાં જ ફાટફૂટ પડવાને કારણે એ વિભાગમાં ભારે રસાકસી થઈ અને તેમાં દાદાભાઈ હારી ગયા. આ જ અરસામાં લોર્ડ કર્ઝનનો અમલ હિંદમાં, ચાલતો હતો. બંગાળના ભાગલા થઈ ચૂક્યા હતા અને દેશમાં ભારે રોષની લાગણી ફેલાઈ હતી. મહાસભામાં પણ નરમ અને ગરમ એવા બે પક્ષે પડી ગયા હતા, અને મહાસભામાં ભંગાણ પડવાની ધાસ્તી ઊભી થઈ હતી. આવે વખતે દેશનું સુકાન કુશળતાપૂર્વક સંભાળી શકે એવા પુરુષની શોધ કરવાની હતી અને આખરે દાદાભાઈ ઉપર. આ જોખમદારીભર્યું કામ આવી પડ્યું. આમ ત્રીજી વાર એમને આ માન આપવાનું આખા દેશે એકમતે નક્કી કર્યું. એઓ જ્યારે હિંદ આવવા ઊપડવા, ત્યારે વિલાયતના મિત્રોએ એમને અનેક સભાઓમાં ભાવભરી વિદાય આપી.. તેઓ જ્યારે મુંબઈ બંદરે ઉતર્યા, ત્યારે ત્યાં પણ મોટી Page #209 -------------------------------------------------------------------------- ________________ સ્વ॰ દાદાભાઈનું જીવનચરિત્ર ૧૯૯ માનવમેદની એમન ઉમળકાભર્યાં આવકાર આપવા ભેગી મળી હતી. આખું મુંબઈ શહેર શણગારવામાં આવ્યું હતું અને જે જે રસ્તે થઈને એમની મેટર ગઈ, તે તે રસ્તે એમનાં દર્શન કરવા માનવસાગર ઊલટો હતા. કલકત્તામાં તા લેાકાએ એમના ઉપર પ્રેમ વરસાવવામાં હદ જ કરી, અને દરભંગાના મહારાજાના મુકામે એમને ઉતારા અપાયા. એ વખતનું એમનું પ્રમુખ તરીકેનું ભાષણ એમના જિંદગીભરના અનુભવના અર્ક સમાન હતું. એમણે પેાતાના દેશબ એને બધા ભેદભાવા ભૂલી જઈ એકતા સાધી દેશકા માં મરી પડવાની હાકલ કરી. હિંદુ મુસલમાન તા હિંદુ માતાની મે આંખા છે, એમણે તા સદા સલાહસ`પથી જ રહેવું જોઇ એ, એવા ખાધ આપ્યું; અને હિંદની લડતનું ધ્યેય તે ‘સ્વરાજ્ય ’ જ છે એવું એમણે દૃઢ અને ગુંજી ઊઠે એવા સ્વરે જ્યારે ઉચ્ચાર્યું, ત્યારે સાચે જ કાઈ ઋષિ નવા મંત્ર ઉચ્ચારતા હેાય એવું ગાંભીય પ્રવર્તી રહ્યું હતું. આજે પણ એ શબ્દ આપણું અંતિમ ધ્યેય વ્યક્ત કરવાને સમર્થ રહ્યો છે એ જ વસ્તુ દાદાભાઈની આદિષ્ટની શાખ પૂરે છે. એમના આ ઐતિહાસિક ભાષણના અંતમાં ઉચ્ચારેલા ખૂબ ભાવનાભર્યા અને ઉબ્બલ દેશભક્તિથી મકતા શબ્દો આજે પણ પ્રેરણારૂપ થઈ પડે એવા છે: 66 ‘હવે મારા આયુષનાં જે થાડાં વર્ષો બાકી રહ્યાં છે, તેમાં હું કઈ કઈ શુભ વાતા જોવા પામવાના છું એ તે હું કઈ જાણતા નથી. પણ મારી માતૃભૂમિ અને દેશમ પ્રત્યે સ્નેહ અને ભક્તિનાં મે વચને હું મૂકી જઈ શકું પ્રેમ હાય, તો હું એકતા સાધા, મડવા રહે, અને કહું Page #210 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ હિંદુસ્તાનની ગરીબાઈ સ્વરાજ્ય મેળવો, કે જેથી આજે જે લાખો માણસ દારિદ્યથી, ભૂખમરાથી અને મહામારીથી મરણ પામે છે, અને જે કરોડે માણસે પૂરતા અન્નને અભાવે ભૂખમરે વેઠે છે, તેઓ બચવા પામે, અને હિંદ ફરી એક વાર જગતની સર્વશ્રેષ્ઠ સંસ્કૃત પ્રજાઓમાં પોતાનું પુરાણ કાળનું ગૌરવવંતું સ્થાન પ્રાપ્ત કરે.” આ મહાસભાના પ્રમુખ તરીકેનું કામ બજાવવામાં પહેલા અમે એમના ૮૨ વર્ષની વયના શરીર ઉપર અસર કરી હતી. આથી જેકે એઓ મહાસભા પૂરી થતાં લંડન ઊપડી ગયા હતા છતાં ત્યાં તબિયત બગડતાં ડાકટરેએ એમને પાછા હિંદ પહોંચી જવાની સલાહ આપી. એ મુજબ એઓ પાછા હિંદ આવી રહ્યા અને મુંબઈ પાસે વરસેવામાં નિવૃત્ત જીવન ગાળવા લાગ્યા. આ પછી તેઓ રાજકારણમાં સક્રિય ભાગ લેતા નહોતા પણ દેશ અને દુનિયાની હિલચાલ ઉપર નજર રાખી દર વરસે મહાસભાને પોતાનો સંદેશ મોકલ્યા કરતા હતા. વરસમાં એક વાર આ દેશ એમની વરસગાંઠને દિવસે એમના ગુણગાનથી અને એમના દીર્ધાયુષની પ્રાર્થનાથી ગાજી રહેતા અને એ પણ એ દિવસે પોતાના દેશબંધુઓને કંઈક નો સંદેશો આપતા. એમની ૯૧મી વરસગાંઠ આખા દેશમાં ભારે સમારોહ પૂર્વક ઉજવાઈ હતી. એ પછી એમણે પોતાનો કીમતી ગ્રંથસંગ્રહ બે પ્રેસિડન્સી એસોસિયેશનને ભેટ આપી દીધે. ઈ. સ. ૧૯૧૬માં મુંબઈ યુનિવર્સિટીએ એમને ડોકટર ઑફ લોઝની માનદ પદવીની એનાયત કરી. Page #211 -------------------------------------------------------------------------- ________________ સ્વ. દાદાભાઈનું જીવનચરિત્ર ૨૦૧ એમનું વય નેવું ઉપર થઈ ગયું હતું, શરીર નબળું પડતું જતું હતું અને એમને પિતાને પણ ભરણને આવકારતાં કોઈ જાતનો અસંતોષ રહી જાય એવું રહ્યું નહોતું. ઈ. સ. ૧૯૧૭ના જૂનની ૧લી તારીખે એમની ગંભીર માંદગીના સમાચારે આખા દેશમાં ગમગીની ફેલાવી દીધી. તરત જ એમને મુંબઈ લાવવામાં આવ્યા. ત્યાં ઉત્તમત્તમ ડાકટરોએ ઉપચાર કરવા માંડયા પણ જ્યાં આયુ ખૂટયું હોય ત્યાં ઉપચાર શું કરે. આખરે ૩૦મી જૂનની શાંત સંધ્યા સમયે એમણે શાંતિપૂર્વક દેહ છોડ્યો. Page #212 -------------------------------------------------------------------------- ________________ Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧-૦-૦ શ્રી પૂજાભાઈ જૈનગ્રંથમાલા ૧. સુત્તનિપાત એ સુપ્રસિદ્ધ બૌદ્ધ ગ્રંથને ગુજરાતી અનુવાદ ૨. ભગવાન બુદ્ધના પચાસ ધર્મસંવાદ - “મઝિમનિકાય'ના પ્રથમ ૫૦ સંવાદો ૩. ભગવાન મહાવીરની ધર્મકથાઓ નાયાધમ્મકહાસુર ને ગુજરાતી અનુવાદ ૪. ભગવાન મહાવીરના દશ ઉપાસકે “ઉવાસદસાસુરને ગુજરાતી અનુવાદ ૫. જૈન દૃષ્ટિએ બ્રહ્મચર્યવિચાર ૬. સતિપ્રકરણ ૧–૮–૦. મૂળ, ગુજરાતી અનુવાદ, ટિપણે ઇ. ७. जिनागमकथासंग्रह ' પ્રાકૃત વ્યાકરણ, કોશ, ટિપગ સાથે ૮. શ્રીમની જીવનયાત્રા ૯, શ્રી રાજચંદ્રનાં વિચારને - ૮-૧૨-૦ - તેમનાં લખાણોમાંથી વિષયવાર તારવેલા ઉતારા ૧૦. મહાવીર સ્વામીને સંયમધમ “શ્રી સૂત્રકૃતાંગસૂત્ર’ને છાયાનુવાદ ૧૧. મહાવીર સ્વામીને અચારધમ ૦-૧ર-૦' શ્રી આચારાંગસૂત્ર”નો છાયાનુવાદ ૧૨. બુદ્ધચરિત ૧-૪-૦. ', મૂળ પાલિ ગ્રંથને આધારે લખેલું પ્રામાણિક જીવનચરિત્ર ૧૩. મહાવીર સ્વામીને અંતિમ ઉપદેશ ૧-૦-૦ - “શ્રી ઉત્તરાધ્યયનસૂત્રને છાયાનુવાદ ' ૧૪ શ્રી કુંદકુંદાચાચનાં ત્રણ રત્નો ૦–૮–૦, - પ્રવચનસાર, સમયસાર અને પંચાસ્તિકાયસાર સંગ્રહ ૧૫. વેગશાસ્ત્ર (શ્રી હેમચંદ્રાચાર્ય કૃત) ૧૬. શ્રી ભગવતીસાર (પંચમસંગને છાયાનુવાદ) ૨-૦–૦ Page #214 -------------------------------------------------------------------------- ________________ ગાંધીજીનાં પુસ્તકે ૦ ૦ અમથા ભા. ૧-૨ . ધર્મમંથન ૦–૧૨–૦ ગ્યાપક ધર્મભાવના ૦-૧૪-૦ ખરી કેળવણી ૦–૧૨–૦ કેળવણીને કોયડે ૧–૦—૦ અહિંસા ૦-–૮–૦ વર્ણવ્યવસ્થા ૦–૬–૦, સેવા અનાસક્તિયેગ ૦–૨–૦ गीतापदार्थकोष મંગળપ્રભાત ૦–૧–૦ આશ્રમવાસી પ્રત્યે ૦–૨–૦ દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ, ભા. ૧ ૦-૧ર-૦ ભા. ૨ ૧–૦–૦ યેરવડાના અનુભવ ૦-૧૨–૦ હદ સ્વરાજ (હસ્તાક્ષરમાં, ખાદીનું પઠું) ૧–૧૨–૦ (સાદું પૂઠું). ગાંધીજીનું નવજીવન (ચાર ભાગ) નીતિનાશને માગે ” ત્યાગમૂર્તિ અને બીજા લેખે સુધારાવધારાવાળી નવી આવૃત્તિ” ૦–૧૨–૦ નવજીવન પ્રકાશન મંદિર અમદાવાદ ૧ -૪ C * * Page #215 -------------------------------------------------------------------------- ________________ આ માળાનાં અન્ય પુસ્તકા આબાદ હિંદુસ્તાન ! સંપાદૂક ગોપાલદાસ પટેલ “ ડિબીકૃત અંગ્રેજી ગ્રંથના તારણરૂપ પુસ્તક હિંદના જંગી આર્થિક સ્ત્રાવના સચોટ ખ્યાલ આંકડા ને દાખલા દલીલે સાથે આપે છે. . . . - “ દરેક વાંચી લખી જાણતા ગુજરાતી આ પુસ્તક એક વાર જરૂર વાંચે - પાઠય પુસ્તક તરીકે વાંચે. ” પ્રૌ. અનંતરાય મ. રાવળ [ ગુજરાત સાહિત્ય સભાની વાર્ષિ ક સમીક્ષામાંથી ] Page #216 -------------------------------------------------------------------------- ________________