________________
ખર્ચની ન્યાય્ય ફારવણી
૧૪૩
તેમ જ મિ. બાલ્ક બધી લડાઈ આને સામ્રાજ્યનાં કારણેાસર
મિ.
ગ્લેંડસ્ટને
(૨૭–૪–૮૫)
( ૧૫-૮-૯૫ ) વાયવ્ય સરહદની પાર્લમેન્ટનાં ભાષણેામાં ઇંગ્લેંડના તેમ જ યુરેાપમાં પેાતાની પ્રતિષ્ટા જાળવવાના કારણસર ઉપાડેલી જણાવી છે. એટલે આ કમિશન તેવી બધી સરહદ બહારની લડાઈ આમાં થયેલા ખર્ચના ન્યાયી હિસ્સા નક્કી કરી ઇંગ્લેંડને માથે નાખે, એવી આશા હિંદુસ્તાન રાખે છે.
Jain Education International
આ દલીલે, વાયવ્ય સરહદની લડાઈ એ ઉપરાંત, પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણમાં લડાયેલી તમામ લડાઈ એને લાગુ પડે છે. અને ઇંગ્લેંડે પણુ, કાયદેસર જેમાં હિંદુસ્તાનને કાસ્વા નહતા તેવી તે બધી લડાઈ એનું ખ પ્રમાણિકતાથી ભરપાઈ કરવું જોઈએ. ઇંગ્લેડે આવી બધી બાબતામાં હિંદુસ્તાન સાથે ન્યાયથી તેમ જ ઉદારતાથી વર્તવું જોઈ એ હિંદુસ્તાનને ઈંગ્લેંડની પાર્લામેન્ટમાં ક્રુ પેાતાના દેશના રાજ્યતંત્રમાં જરા સરખા અવાજ નથી. પરંતુ વસ્તુતાએ એમ જ બને છે કે, ન્યાય અને ઉદારતાની વાત તા દૂર રહી, પરંતુ આવી બાબતમાં ઇંગ્લેંડ નયુ પાજીપણું વ બતાવે છે. હું એકમે દાખલા આપું. શાહજાદા નસરુલ્લાની હિંદુસ્તાનની મુલાકાતને ખર્ચ હિંદુસ્તાન ઉપર નાખવા તે પાજીપણું નહિં તે બીજું શું છે? ઈ. સ. ૧૮૫૭ના બળવાને દાખલા લેા. તે બળવાનું કારણ તમારા પાતાના અમલદારોની ગંભીર ભૂલે। અને ગેરવ્યવસ્થા હતાં. હિંદુસ્તાનના ક્ષેાકાનો તો તેમાં કશે। હિસ્સા નહાતા, એટલું જ નહિ પણ તેએ। તે તમારી માગણી થતાં જ તમને
For Private & Personal Use Only
www.jainelibrary.org