________________
હિંદુસ્તાનની ગરીબાઈ
“ આવી નાજુક બાબતમાં બહુ ઉતાવળે પગલું ભરવાનું હું જરાયે ઇચ્છતા નધી. મને એમ લાગે છે કે, હિંદુસ્તાનના પેાતાની હિતની દૃષ્ટિએ હિંદીએને ઊંચા હાદાએ ઉપર બહુ ધીમી ગતિએ દાખલ કરવા જોઈએ. પરંતુ જ્યારે ચેગ્ય સમય આવે, તેમ જ જ્યારે એ ફેરફાર કરવે। હિંદુસ્તાનના હિતની દૃષ્ટિએ અવસ્ય હાય, ત્યારે પણ, આપણી સત્તા જોખમમાં આવી પડે એ બીકે આપણે એ ફેરફાર કરવાને ના પાડીએ, એ વસ્તુની કલ્પના પણ હું ગુસ્સાની તીવ્ર લાગણી વિના કરી શકતા નથી.
“સામ્રાજ્યના વિસ્તાર એ કઈ હંમેશાં લાભદાયક હાતા નથી. ઘણીય પ્રજાએને એ ભારરૂપ જ થઈ પડયો છે; અને કેટલીકને તે! તે વિદ્યાતક નીવડયો છે. આપણા જમાનાના દરેક રાજનીતિજ્ઞ કમૂલ કરશે કે, કાઈ પણ સમાજની સમૃદ્ધિ એટલે તે સમાજ જેમને અનેલા છે તેમની સમૃદ્ધિ. જે સામ્રાજ્યથી કાઈ પણ માણસની સુખસગવડ કે સલામતીની વંદે થતી નથી, તે સામ્રાજ્યને લેાભ કરવે! એ નરી માલિશતા છે. મનુષ્યજાતિને કાઈ પણ વર્ગ નાનમાં કઈ પ્રગતિ કરે, કે વનની સગવડ માટેની રસવૃત્તિમાં વૃદ્ધિ કરે, કે જેના વડે એ સુખસગવડે તૈયાર થાય છે તે ધનની વૃદ્ધિ કરે, એ વસ્તુ પ્રત્યે આપણા જેવી વેપારી પ્રજા કે પાકા માલ તૈયાર કરનારી પ્રત્ન મેદરકાર રહી શકે નહિ. હિંદુસ્તાન વગેરે પૂર્વના દેશમાં યુરોપીય સુધારાને પ્રચાર કરવાથી આપણને જે લાભ થઈ શકે તેમ છે, તેની કલ્પના પણ કરવી ભાગ્યે શક્ય છે. ગમે તેવી સ્વાર્થીમાં સ્વાથી દષ્ટિએ જોતાં પણુ, હિંદુસ્તાનના લેકે ઉપર સારી રીતે રાજ્ય ચલાવવામાં આવે — પછી ભલે તે
૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org