________________
વચનભંગ
ઉપ આપણાથી સ્વતંત્ર હોય – એ આપણે માટે વધુ લાભદાયક છે; . અને નહિ કે તેમના ઉપર ખરાબ રીતે રાજ્ય ચલાવવામાં આવે – પછી ભલે તેઓ આપણા તાબામાં હોય. તેમના ઉપર તેમના જ રાજાઓ રાજ કરે, પણ તેઓ * આપણું ધોતિયાં પહેરે અને આપણું ઓજારે વડે કામ કરે, એ આપણે માટે વધુ લાભદાયક છે; નહિ કે, તેઓ આપણું કલેકટરને અને મેજિસ્ટ્રેટને સલામો કર્યા કરે પરંતુ અંગ્રેજી માલની કદર ન કરી શકે તેવા જંગલી, કે તેને ખરીદી ના શકે તેવા ગરીબ રહે. સુધરેલા લોકો જોડે વેપાર ક, એ. જંગલીએ ઉપર રાજ્ય કરવા કરતાં વધુ લાભદાયક છે. હિંદુસ્તાન આપણા તાબાનું રાજ્ય રહે તે ખાતર, તેને નકામું કે ખર્ચાળ રાજ્ય કરી મૂકવા ઈચ્છનાર, કે તે દેશના કરડે. લોકો આપણા ગુલામ રહે તે માટે તેમને આપણા ઘરાક બનતા અટકાવવા ઈછનારની અકકલની પ્રશંસા જ કરવી ઘટે !
જે મહાન પ્રાનને ઈશ્વરે આપણા હાથમાં સોંપી છે. તને આપણે કાબુમાં રહે તેવી નરમ બનાવવાના હીન હેતુ ખાતર, તેને મૂઢ અને જંગલી બનાવવાનું આપણે કદી કબૂલ નહિ કરીએ. જે સત્તા દુર્ગુણ, અજ્ઞાન, અને દુઃખ ઉપર રચાયેલી છે, તેમ જ જે સત્તાને રાજકતા તરીકેની પિતાની બધી પવિત્ર ફરજોનું ઉલ્લંઘન કરીને જ ટકાવી શકાય એમ હોય, એ સત્તાની વાસ્તવિક ની કિંમત છે ? ઉપરાંત એ યાદ રાખવું જોઈએ કે, સામાન્ય કરતાં પણ વિશેષ પ્રમાણમાં રાજકીય સ્વતંત્રતા તથા બૌદ્ધિક પ્રકાશ પ્રાપ્ત કરનાર અને ભોગવનાર પ્રજા તરીકે આપણુ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org