________________
વચનભંગ
ઈ. સ. ૧૮૩૩ને પાલમેન્ટને કરાવ:
“હિદરતાનના પ્રદેશના કોઈ પણ વતનને, કે તેમાં રહેતા નામદાર શહેનશાહના કોઈ પણ પ્રજાજનને, માત્ર તેના ધર્મને કારણે, જન્મસ્થાનને કારણે, જતિને કારણે, કે તેમાંના કોઈ પણ કારણે ઈસ્ટ ઇન્ડિયા કંપનીના તંત્ર હેઠળનાં કેઈ પણ પદ, પદવી કે નોકરી ધારણ કરવાને નાલાયક ઠરાવવામાં આવશે નહીં.” * - ઈ. સ. ૧૮૫૮ને રાણીને હેરે: “અમારી બીજી પ્રજાઓ પ્રત્યે અમે જે કર્તવ્યબંધનથી બંધાયેલા છીએ, તે જ કર્તવ્યબંધનોથી અમારા હિદી મુલકોના વતનીઓ પ્રત્યે પણ અમે અમારી જાતને બંધાયેલાં માનીએ છીએ; અને સર્વશક્તિમાન ઈશ્વરની કૃપાથી અમે અમારાં એ કર્તવ્યો પ્રમાણિકપણે અને ખરા દિલથી અદા કરીશું.
ઉપરાંત અમારી એ પણ ઇચ્છા છે કે, અમારી પ્રજાના કોઈ પણ જાતના કે સંપ્રદાયના માણસોને તેમની કેળવણું, શક્તિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org