________________
હિંદુસ્તાનની ગરીમાઈ
રેલવે વગેરે માટેના દેવાના વ્યાજના સમાવેશ નથી થતો તે
રાજ્યાના લેાકા જેટલા
ધ્યાનમાં રાખવું. આ ઉપરાંત દેશી રૂપિયા પેાતાને ત્યાં ઘસડી જાય છે, તે જુદા. એ બધી રકમ છેલ્લાં ૩૦ વર્ષ દરમ્યાન પદેશ ઘસડાઈ જવાને બદલે બ્રિટિશ હિંદમાં જ રહી હેાત, તા તે અત્યારે પરદેશથી ઉછીની મૂડી આણીને બાંધેલી બધી રેલવેએ બાંધવા માટે પૂરતી થાત, તેમ જ બીજી પણ કેટલી રેલવેએ તેમ જ જાહેર માંધકામેાનું ખર્ચ પૂરું પડત.
આમ, પ્રથમ તેા હિંદુસ્તાનની પેાતાની સંપત્તિ પરદેશ ઘસડી જવામાં આવે છે અને પછી તે જ સૌંપત્તિ લેાન તરીકે બ્રિટિશ હિંદમાં જ પાછી લાવવામાં આવે છે. એટલે બ્રિટિશ હિંદુસ્તાનને તે લેાનાના વ્યાજ પેટે પાછી વધારાની રકમ પરદેશ મેાકલવી પડે છે. એ ચક્ર આમ સતત ચાલ્યા કરે છે. ઉપરાંત, શરૂઆતમાં જણાવ્યું તે પ્રમાણે, તે લેન વડે જે રેલવે વગેરે આંધકામેા કરવામાં આવે છે, તેમાંથી પણ દેશને પૂરેપૂરા લાભ તા મળતા જ નથી, તેમાંથી થતી આવકને મેટા ભાગ પરદેશીએના પગાર પેટે અને પરદેશી કારખાનાદારાના નફા પેટે પાછે. બહાર જ ચાલ્યેા જાય છે. ટૂંકમાં, હિંદુસ્તાનની ‘ મીણબત્તી અને છેડે મળે છે.'
*
૭૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org