________________
૧૭૧
હિંદુસ્તાનની ગરીબાઈ
સદંતર નિરાશા, નિરુત્સાહ, અને જરા પણુ સ્વમાન વિનાની હીનતા '; બ્રાઈટના શબ્દોમાં ‘ અત્યંત કૉંગાલિયત અને દુઃખ '; લોરેન્સ, મર, બારબર અને કૅલ્વિનના શબ્દòમાં,
:
છેક છેવટની હદની ગરીબાઈ '; અને મનરેાના શબ્દોમાં અધઃપાત ’; અને એ બધાં પરિણામેાના સરવાળારૂપે લાડ ચીલના શબ્દોમાં બ્રિટિશ હુકૂમતને ‘ગંભીર જોખમ ', આવા સંજોગેામાં અંગ્રેજી રાજ્ય લાને પરદેશી ઝૂંસરીપ જ લાગે અને ડયૂક ઑફ ડેવે!નશાયરના શબ્દોમાં. કાઈ પણ રીતે ‘ગેરા રાજકર્તાઓના હાથમાંથી છૂટવાની તમન્ના જ જગાડે', તો તેમાં નવાઈ પામવા જેવું શું છે?
હકૂમતના
પરંતુ બીજી બાજુ મેલીસબરી કહે છે તે પ્રમાણ સારા. રાજવહીવટવાળાં દેશી રાજ્યેા બ્રિટિશ કાયમીપણાની દૃષ્ટિએ લાભદાયક છે. એટલું જ નહિ, પણ્ તે હિંદીએનાં સ્વમાન અને ગૌરવની ભાવના વધારવામાં મદદગાર નીવડે છે, અર્થાત્ સારી રાજવ્યવસ્થાવાળાં સંખ્યાબંધ દેશી રાજ્યેા હોવાં એ હિંદુસ્તાનના લેકાની રાજકીય, નૈતિક અને ( હું ઉમેરું તે! ભૌતિક) ઉન્નતિ માટે ઘણાં આવશ્યક છે. લોર્ડ ઇન્ફ્લેએ એ જ શબ્દોમાં જણાવ્યું છે કે, “આપણું ધ્યેય. તે। હિંદુસ્તાનમાં દેશી રાજ્યેાની પર’પરા સ્થાપિત કરવાનું હાવું જોઈ એ.” અને વધારે અગત્યનું તે એ છે કે, તેમણે તા તે હિંદુસ્તાનની ફ્રૂટ સમસ્યાના ઉકેલ કરવા માટે એક મહાન અખતરા શરૂ પણ કર્યાં, કે - જેથી એક બાજુ લોકાને સારી રાજવ્યવસ્થાના લાભ પણ મળે, તેમ જ બીજી આજી બ્રિટિશ હુકા અને લાબા પણ કાયમ રહે.' ઈ. મ ૧૮૬૭ના એપ્રિલની ૧૬મી તારીખે લોર્ડ ઇશ્નેએ મૈસુરને
"
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org