________________
૨૮
હિં'દુસ્તાનની ગરીબાઈ
6:
કેમ નથી રાખતી ! સર વેસ્ટલેંડે ચોખ્ખું કબૂલ કર્યુ. છે કે, ‘‘હિંદુસ્તાનનું નાણાંબજાર હિંદી સરકારની મહેસૂલની બચતનાં નાણાં સાથે ઘણું સંકળાયેલું છે. કારણકે, વેપારમાં રાકાયેલી ઘણી મૂડી એ બચતનાં નાણાંમાંથી જ મળી રહે છે. . . સામાન્ય રીતે સરકારી મહેસુલના દોઢ કરોડ રૂપિયા કલકત્તા કે મુંબઈની તિન્દ્રેરીમાં પડી રહ્યા હાત, તે હવે વેપારીઓને વેપાર માટે વાપરવા દેવામાં આવે છે.'' એટલે, ગરીબ હિંદીએ તે દેશના ‘ સેતાની ’રાજતંત્રના ખર્ચની ોગવાઈ કરવાની એટલું જ નિહ પણ, પેાતાના દેશના વેપારધંધામાંથી રૂા કરવા ગેારા વેપારીઓને મૂડી પણ પૂરી પાડવાની !
લાભ
આ રીતે હિંદુસ્તાનની રાજકીય પરતંત્રતાના લઈ, જે લૂટ પડાવવામાં આવે છે, તે જ હિંદુસ્તાનનાં સ અનિષ્ટોનું મૂળ છે; અને તેની પાછળ તેમ જ તેની મદદથી જ કહેવાતું ‘ વેપારી ’ કે ધંધેદારી ાણુ આવે છે. વસ્તુતાએ ોઈ એ તા હિંદુસ્તાન ઇંગ્લેંડનું જરાય દેવાદાર નથી. ઇંગ્લેંડે હિંદુસ્તાનને ધીરેલા કે હિંદુસ્તાનમાં રોકેલા બધા પૈસા મૂળ હિંદુસ્તાનના જ છે; એટલું જ નહીં પણ તેનાથી કેટલાયગણા વધારે પૈસા વસ્તુતાએ ઈંગ્લંડે હિંદુસ્તાનમાંથી પડાવેલા છે. કમનસીબી તે એટલે સુધી છે કે, ઈંગ્લેંડે આખુ હિંદી સામ્રાજ્ય પણ હિંદુસ્તાનને જ પૈસે અને માટે ભાગે હિંદીઓનું લેહી રેડીને જ મેળવ્યું છે. બ્રિટિશ સામ્રાજ્ય વધારવામાં તેમ જ રાખવામાં કરાતું કેટલુંય ખર્ચ હિંદુસ્તાન પાસેથી વગર લેવેદેવે ગેરવાજબી રીતે પડાવવામાં આવે છે. એ બધાને વ્યાજ સાથે સરવાળા અને હિસાબ કાણુ, ક્યારે, કેવી રીતે કરશે ?
Jain Education International
અત્યારે પણ ઈંગ્લેંડનું તેનાં હિતા જાળવી
For Private & Personal Use Only
www.jainelibrary.org