________________
કરવેરાને બોજો ઑર્ડ મેએ માર્ચની ત્રીજી તારીખે (ઈ. સ. ૧૮ ૧ ) કરેલા ભાષણમાં એવું સાબિત કરવાના પ્રયત્ન કર્યો છે કે, હિંદુસ્તાનને કરવેરે લોકોને કચરી નાખે તેવો’ નથી. આ પ્રકરણમાં હું તેમની દલીલની વિગતવાર તપાસ કરવા માગું છું.
મેં ઉપર જણાવ્યું છે કે, હિંદુસ્તાનની વાર્ષિક આવક માથાદીઠ ભાગે બે પાઉંડ એટલે કે ૪૦ શિલિંગની છે. લે મેયાએ પણ એ અંદાજને, ‘મિ. ગ્રાન્ટ કે પૂરતી તપાસ કરીને તારવે” માનીને, સ્વીકાર્યો છે. પરંતુ એટલું સ્વીકાર્ય બાદ લોર્ડ મેયો હિંદુસ્તાનના કરવેરાના બેજને બાજા દેશના કરવેરાના બેજા સાથે સરખાવે છે. એમ કરતા પહેલાં, તે હિંદુસ્તાનની કુલ કરવેરાની આવકમાંથી અફીણની ખંડણીની, અને તેવી બીજા પ્રકારની આવકને જમીન મહેસૂલ ખાતે ગણીને બાદ કરે છે, અને પછી જે બાકી રહે, તેને બીજા દેશના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org