________________
હિંદી વજીરની કચેરીને જવાઅ—ર્ ૧૩૩
નથી તથા અનુભવી નથી; પરંતુ અત્યારની આ દુર્વ્યવસ્થા તથા પાયમાલી તે તેએ નજરે જોઈ રહ્યા છે. તેમ જ દિને દિન અનુભવી રહ્યા છે. અંગ્રેજી રાજ્ય હેઠળ લેાક! એકબીજાના જુલમથી કે દેશી જુલમગારાથી સુરક્ષિત છે એ વાત સાચી છે; પરંતુ અંગ્રેોના પેાતાના પંજામાંથી દેશની ધનસંપત્તિની જરાય સુરક્ષિતતા કયાં છે? અને એટલે અંગે લેાકેાના જાનતી પણ સુરક્ષિતતા નથી એનું શું ? સાચી વાત તા એ છે કે, હિંદુસ્તાનનાં જાનમાલ તે જરય સુરક્ષિત નથી; જે વસ્તુ સુરક્ષિત છે અને પૂરેપૂરી સુરક્ષિત છે, તે તેા ઈંગ્લેંડ પોતે છે. કારણ કે, હવે તે પૂરેપૂરી સુરક્ષિતતાથી દેશની તમામ ધનસંપત્તિને પોતે ઇચ્છે તેટલા પ્રમાણમાં ઐહિયાં કરી શકે છે. વસ્તુતાએ અગ્રેોનું રાજ્ય પોતે જ હિંદુસ્તાન ઉપર એક સતત ચાલતી, તથા હુ ંમેશ નિષ્ઠુર થતી જતી પરદેશી ચડાઈ જેવું જ છે. જૂના ચડાઈ કરનારા તે દેશની સંપત્તિ લૂટવાના ચેકસ રાદાથી જ આવતા અને લૂંટાય તેટલું લૂટીને ચાલ્યા જતા, અથવા દેશના વતનીએક બનીને જ રહેતા. પરંતુ હિંદુસ્તાનનું અત્યારનું કમનસીબ તે એવું છે કે, અગ્રેને હિંદુસ્તાનને લૂટવાને નહીં લૂટવાને નહીં પણ સુધારવાને દાવા કરે છે; જ્યારે વસ્તુતાએ, હિંદુસ્તાનના કરાડા લેાકાને માટે, અગ્રેજોના છત્ર હેઠળ જીવવું એટલે અર્ધા ભૂખે મરવું, કે રેગ અને દુકાળના ભાગ થવું, એવે! જ અર્થ થાય છે. ઇંગ્લેંડ ઉપર જ કાઈ પરદેશી રાજ્યને આવે! અમલ હાય, તા ત્યાંના લેાકેા, અંદર અંદરની કે પરદેશ સાથેની લડાઈ આ કે જેમાં કીર્તિ અને સંપત્તિ મેળવવાની તકા પણ હેાય તે પસંદ કરે, કે પરદેશી રાજ્યની સુરક્ષિતતા અને સલાહશાંતિમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org