________________
બેસતા જતા
ભાવે
આંકડાઓ ઉપરથી જણાય છે કે, હિંદુસ્તાનમાં તે ચીન્હેના. ભાવ કાંઈ ખાસ પ્રમાણમાં વધ્યા હૈાવા ન જોઈએ. તે પછી ‘મેટા પ્રમાણમાં ' ભાવે વધારે ઊપજવાની તા વાત જ કર્યાં રહી ! મૂળે તે એવાં કારણેા જ દેખાતાં નથી * જેથી એમ અને. તેથી ઊલટુ, દેશની મૂડી અને ઉદ્યોગશક્તિમાં ઘટાડા કરે એવાં કારણેા સતત કામ કરી જ રહ્યાં છે; જેથી પરિણામે દેશની સમૃદ્ધિ વધવાને બદલે ઘટતી જાય.
અલબત્ત, દેશના કેટલાક ભાગેામાં ભાવ સારા ઊપજતા દેખાય છે. પરંતુ, તે, મેં ઉપર જણાવેલા બીજા કારણને લીધે છે. છેલ્લાં વીસ વર્ષ દરમ્યાન રેલવેના આંધકામ માટે ૮૨,૦૦૦,૦૦૦ પાઉંડ હિંદુસ્તાનમાં પરદેશથી આવ્યા છે. તેમાંથી ૨૬,૦૦૦,૦૦૦ પાઉંડ તે! ઇંગ્લેંડમાં સરસામાન ખરીદવામાં જ વપરાયા છે; એટલે બાકીના ૫૫,૦૦૦,૦૦૨ હિંદુસ્તાનમાં ખર્ચાયા છે. તે રકમ, ગેારા સુપરવાઇઝરશ, ઇજનેરે। અને અમલદારોના પગારે આદ કરતાં, દેશના જે ભાગેામાં ખરચાઈ, તે ભાગેામાં મજૂરા મેટી સંખ્યામાં ભેગા થવાથી, આજુબાજુના પ્રદેશામાં ખેતીકામમાં મજૂરાની તાણ્ પડવાથી, તથા બીજા ભાગામાંથી તે ભાગમાં અનાજ લાવવાનાં સારાં સાધનેને અભાવ હેાવાથી, ત્યાં ભાવેા વધારે ઊપજતા દેખાય છે. જેમ કે, મધ્યપ્રાંતામાં ઈ. સ. ૧૮૬૭-૮માં જે ભાગેામાં ચાખાના ભાવ વધારે હતા, તે ભાગેામાં રેલવે ધાતી હતી; અને જ્યાં રેલવેનું કે તેવું બીજું બાંધકામ થતું ન હતું, ત્યાં ભાવ ઓછા હતા. દાખલા તરીકે
હૈાસંગાબાદમાં ભાવ ૫ રૂપિયે મણ હતા; અને બૈતુલમાં
૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org