________________
હિંદુસ્તાનની ગરીબાઈ
આધાબિંદુ છે. આપણા સામ્રાજ્યના આન્દ્રે કાઈ ભાગ ચાલ્યેા ાય, તે આપણે ટકી શકીએ; પરંતુ આપણે હિંદુસ્તાન ખેયું, તે આપણા સામ્રાજ્યને સૂ આથમ્યા જાણવા.”૧
ચ
લૉડ રોબર્ટ્સ પણ લંડનના વ્યાપારી મંડળ આગળ મેાલતાં જણાવ્યું છે કે, “ ઇંગ્લંડની મહત્તા અને સમૃદ્ધિને માટે આપણું હંદુસ્તાનનું સામ્રાજ્ય ટકાવી રાખવું ખાસ અગત્યનું છે.”રે પરંતુ, એનાથી પણ વધુ ભારપૂર્વક તેમણે જે બીજી અગત્યની વાત જણાવી હતી તે એ હતી ૬, આપણું હિંદુસ્તાનનું લશ્કર ગમે તેટલું સુસજ્જિત હશે,-~~ અરે, તે મૂર્તિમત સંપૂર્ણતા હશે — તેમ જ તેની સંખ્યા અત્યાર કરતાં કેટલીય મેાટી હશે, તાપણ આપણું મેઢામાં મેટું બળ તા, હંમેશાં, આપણા રાજ્યથી સંતુષ્ટ અને આપણી સાથે સદ્ભાવના સંબધથી બંધાયેલી હિંદુસ્તાનની પ્રજા જ રહેશે. ’
46
27
આમ છતાં અંગ્રેજી કૃમત હેઠળ હિંદુસ્તાનમાં વસ્તુતાએ શરૂઆતથી ફરી સ્થિતિ પ્રવર્તતી આવી છે, તેના નમૂના નીચેના ઉતારાએ ઉપરથી મળી રહેશે :
ઈસ્ટ ઈંડિયા કંપનીના ડિરેક્ટરોના મંડળે ઈ. સ. ૧૭૬૪ થી ઈ. સ. ૧૭૬૭ના ગાળામાં લખેલા ખરીતાઓમાં વારવાર જણાવ્યું છે : “આખા દેશમાં દરેક અંગ્રેજ પેાતાની દુષ સત્તા વાપરીને અસહાય હિંદીએને છૂંદે છે.
આપણા.
૧. ટાઈમ્સ ’, ૩-૧૨-૧૮૯૮,
૨. ‘ટાઈમ્સ’, ૨૯-૭-૧૮૯૬.
Jain Education International
For Private & Personal Use Only
•
www.jainelibrary.org