________________
૧
મડાણ
તેને
આ પુસ્તકનું નામ ‘હિંદુસ્તાનની ગરીબાઈ અને ગેરઅંગ્રેજી રાજ્ય:' છે. અથ એ છે કે, હિંદુસ્તાનનું અત્યારનું અંગ્રેજી રાજ્યતંત્ર હિંદીએ! માટે જુલમી અને વિનાશક છે; તથા અંગ્રેજો માટે તેમને ન છાજે તેવું તથા તેમનાં જ હિતાને બગાડનારું છે. તેથી ઊલટુ, હિંદુસ્તાનમાં જો સાચું અંગ્રેજી રાજ્ય ચલાવવામાં આવે, તે તે બ્રિટન તેમ જ હિંદુસ્તાન બંનેને હિતકર નીવડે તેમ છે.
અત્યારના અંગ્રેજી રાજ્યતંત્રના દેષા વિષે લખતા પહેલાં, બ્રિટનને પાતાની મહત્તા અને સમૃદ્ધિ માટે હિંદુસ્તાનની કેટલી અગત્ય છે, તે તરફ હું બધાનું લક્ષ ખેંચવા માગુ છું. લોર્ડ કર્ઝન વાઈસરોય તરીકે હિદુસ્તાન આવ્યા ત્યાર પહેલાં તેમણે એ ત્રણ વાર એ બાળત વિષે ખૂબ ભારપૂર્વક ઉલ્લેખા કર્યો છે. તેમણે કહ્યું હતું : “હિંદુસ્તાન તે! આપણા સામ્રાજ્યનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org