________________
૧૩૨
હિંદુસ્તાનની ગરીબાઈ
રહ્યું છે તેની ખબર નથી. જે જાતની કેળવણી હિંદુસ્તાનના તમામ વર્ગો અને સંપ્રદાયાના હારા જુવાનિયા અત્યારે મેળવી રહ્યા છે, તે તેમને બધાને એક જ બીબામાં ઢાળી જાય છે. તેમાં લાગણી, આદર્શ અને મહત્ત્વાકાંક્ષાની એકતા જામતી જાય છે; અને ખાસ કરીને એ નવી જાગૃતિને પરિણામે તેએમાં એક પ્રકારની રાષ્ટ્રીય એકતાની ભાવના ઘર કરતી જાય છે. કારણ કે, તે બધા એકસરખું ોઈ રહ્યા છે કે, તેમના દેશ કેવી ભીષણ ગરીબાઈ અને અવનતિમાં સપડાતા જાય છે. એ સામાન્ય ભાવના આગળ જાતિ અને સંપ્રદાયના બધા ભેદા એગળતા જાય અહીં લંડનમાં જ, લંડનના રહેવાસી હિંદીએની લંડન ઈંડિયન ઞાસાયટી'એ થાડા દિવસ ઉપર ખાણા વખતે ત્રણ મહેમાને! નેતર્યા હતા. તે ત્રણમાં એક હિંદુ હતા, એક મુસલમાન હતા, અને એક પારસી હતા. આ સાસાયટી નાની છે, તેમ જ તેની કશી લાગવગ પણ નથી. પરંતુ એ દાખલા ઉપરથી એટલું તે જરૂર જોઈ શકાશે, કે રાજકીય આદર્શ જુદા જુદા વર્ગોને કવી રીતે એકત્રિત કરવા લાગ્યા છે.
સમાને
અંગ્રેજ રાજકર્તાએ બડાઈ હાંક્યે જાય છે કે તેઓએ હિંદુસ્તાનમાં કેળવણી અને પાશ્ચાત્ય સુધારા દાખલ કર્યાં છે. પરંતુ બીજી બાજુ તેએ વર્તન તે। એવું રાખ્યું જાય છે ક, જાણે એવું કાંઈ બન્યું જ નથી ! કાંતા તેઓએ લેાકાને કેળવ્યા છે અથવા તે! નથી કેળવ્યા. જો તેઓએ સાચે જ લેાકાને કેળવ્યા હાય, તા એ એક ભારે વિચિત્ર વાત છે !, અર્ધા સૈકાથી પણ વધુ સમય જવા છતાં દેશના રાજતંત્રમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org