________________
હિંદુસ્તાનને આર્થિક આવ
૩૩
નથી હું તથા બીજા ઘણા જોતા આવ્યા છીએ કે, લેાકેાની અવનતિ થતી ચાલી છે: અને તેમાં પણ ખાસ કરીને ‘ રાજ્યની ધારી નસેા ' કહી શકાય તેવા ખેડૂત વની. દેશી રાજાએના અમલમાં લે! ઘણા ભારે તેમ જ ઝુલમાં કરવેરાના મેજા હેઠળ દબાયેલા હેાવા છતાં, તેમ જ મનસ્વી અત્યાચારે અને જુલમે। હેઠળ કચરાતા હેાવા છતાં, આપણા હળવા રાજ્યતંત્રની સરખામણીમાં વધારે સમૃદ્ધ હતા, એમ મારે કહેવું જોઇ એ. આ ચમકાવે તેવી વાત છે; પરંતુ તે સાચી છે એમાં શંકા નથી. મેં ઉપર ‘ઘણા ભારે તેમ જ જુલમી કરવેરા એવા શબ્દ વાપર્યો છે; પરંતુ મારા કહેવાની ગેરસમજ ન થાય તે માટે મારે ઉમેરવું જોઈ એ કે, કરવેરાની રકમ સંખ્યામાં નાની હેાય, પરંતુ તે ભરવાની લેાકેાની શક્તિ ન હાય, તે તે નાની રકમ પણ ભારે એજારૂપ થઈ પડે; જ્યારે, કરવેરાની રકમ સંખ્યામાં મેટી હાય, પરંતુ તે ભરવાની ક્ષેાકેાની તાકાત પ્રમાણમાં સારી હેાય, તેા તે મેટી રકમ એટલી બધી ખેાજારૂપ થઈ ન પડે. મારા કહેવાની મતલબ એ છે કે, આપણા તત્ર હેઠા મહેસૂલનું પ્રમાણ ઘટયું છે, તેના કરતાં તે ભરવાની ક્ષેાકેાની શક્તિ કેટલાયગણી ઓછી થઈ ગઈ છે. હિંદુસ્તાન દેશ કગાલિયતની છેવટની હદે પહોંચવા લાગ્યા છે. કથનના સમનમાં હું એક જ વિગત રજૂ કરીશ. વર્ષો દરમ્યાન સરકારી મહેસુલ ભરવા માટે લેાકેાને પેાતાની સધરેલી મૂડી -કે જે મૂળે જ પ્રમાણમાં બહુ નાની છે તેના ઉપર હાથ નાખવા પડયો છે. તે મૂડી ખીજ કાઈ નહીં, પણ ખેડૂતાનાં અંગત ઘરેણાં અને ઝવેરાત, કે જેમને
મારા એ
ગયાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org