________________
હિંદુસ્તાનને આર્થિક આવ
ત્યાં ને ત્યાં પડતીનાં ચિહ્નો માલૂમ પડયાં. પહેલાંના જેટલા મેટા પ્રમાણમાં તવંગર વના દેશીએ કાંય જણાયા નહીં. આપણા હાથમાં આ મુલક આવ્યે ત્યારે દેશના ઉપલા વર્ગના લોકો સુોભિત વાહના, ઘેાડાએ, અને ચિારકા વગેરેના જે ભષા રાખતા, તેમાંનું હવે કાંઈ દેખાતું નથી....સામાન્ય લેકા પણ ફરિયાદ કરે છે કે, પહેલાં તેમની પાસે પૈસા હતા; પણ હવે કાંઈ નથી. ’
મિ. રોટ નાઈટ ઈ. સ. ૧૮૬૮માં જણાવે છે : તાલુકદારા પાસેથી આપણે પહેલાંના કરતાં ત્રણગણા વધારે પૈસા માગીએ છીએ; અને બદલામાં વધારાને એક પણ લાભ તેમને આપણા તરફથી પાછા મળતા નથી. તેમના લેણદારાએ પાનાની રકમે વલ કરવા તેમની જાગીરે। અને ગામેા ઉપર બીએ આણી છે. આમ, તેઓ દેવામાં વધુ ને વધુ રતા જાય છે. તેમાંથી તે કદી છૂટા થઈ શકે તેવી આશા જ નથી. તો પછી તેમની સંતતિની શી દશા થવાની ?''
પ
સાસ
66 લગભગ આખો જ
કહી
ઈ. સ. ૧૮૫૪ : મદ્રાસ સિવિલ સર્વિસના મહેલી અમલદાર મિ. મેકર્ડીલન જણાવે છે : ખેડૂતવર્ગો માટે એટલું તે ચે!કસ શકાય કે, તે “મેશાં ગરીમાઈમાં અને સામાન્ય રીતે દેવામાં ડૂબેલે ય છે...ખેડૂત ભાગ્યે જ પૈસા જુએ છે. તેનું રહેડાણ માટીની દીવાલેાવાળુ છાયેલું ખેલ જ હોય છે. તેમાં સરસામાન કહેવાય એવું તા કાંઈ હોતું જ નથી.
તેના કુટુંબને ખેારાક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org