________________
બેસતા જતા ભાવે
૨૧
અને માનભ્રમ જિલ્લાએના આછા ભાવામાં, અને રેલવે બાંધકામવાળા જિલ્લાઓના ઊંચા ભાવેામાં દેખાઈ આવે છે.
આમ આપણે લેઈ આવ્યા કે, ત્યાં જ્યાં ભાવમાં થાડા પણ ઉછાળા આવ્યા હતા, ત્યાં રેલવે કે બીજા જાહેર આંધકામે તે અંગે પૈસા ખરચાયાને લીધે આવ્યા હતા; અને તે પણ સ્થાનિક તેમ જ તાત્કાલિક હતા. વે હું એ અતાવવા માગુ છું કે, જેમ જેમ દરેક પ્રાંત અંગ્રેજ હકૂમત હેઠળ આવતા ગયા, તેમ તેમ તે ભાગે!માંથી પૈસા પરદેશ ઘસડાવાના શરૂ થવાને લીધે, કુદરતી રીતે જ વસ્તુઓના ભાવા બેસતા ગયા છે.
મદ્રાસ.
ઈ. સ. ૧૮૧૩
ઈ. સ. ૧૮૫૨
વેટે દર
Jain Education International
રા. પે.
૭-૬
થી
૩-૦ થી ૩-૬}
શિ. પે.
૯-૨
ભાવ એકદમ આટલા બધા બેસી જવાથી સરકારને પેાતાને જ એટલી ગંભીર ચિન્તા થઈ કે,‘ તેનાં કારણેામાં તપાસ કરવાની અને રાહતનાં પગલાં ભરવાની ' જરૂર જણાઈ. પરંતુ, પછી પણ ભાવે ગગડતા જ જવાથી સરકારને જમીનવેરે। આપ્યા કરવા પડયો, અને રેલવે વગેરેનાં બાંધકામ શરૂ થતાં લેાકેાને ઘેાડીઘણી રાહત મળી. પરંતુ ઈ. સ. ૧૮૭૦ના પાર્લામેન્ટરી રિટર્ન'માં જણાવ્યું
6
તેમ,
“ મદ્રાસમાં ભાવા ચાલુ એસતા જ ગયા છે.” બંગાળમાં અંગ્રેજસત્તાની સ્થાપના પહેલાંના ભાવા જાણવાનું અત્યારે કાંઈ સધન નથી. પરંતુ ઇ. સ. ૧૮૧૩માં
For Private & Personal Use Only
www.jainelibrary.org