________________
સહાણુ
૧૧.
મિ. જૉન બ્રાઈટે સાચું જ કહ્યું છે કે, ઈંગ્લેંડનું હિત હિન્દુસ્તાનના હિતને માગે જ આવશે. હિન્દુસ્તાન સાથેના સબંધમાંથી કાંઈ પણુ લાભ મેળવવાના આપણે માટે માત્ર
એ રસ્તા છેઃ એક તા ત્યાંના કાને લૂટીને; અને બીજો તેમની સાથે વેપાર કરીને. હું એ બીજો રસ્તા જ પસંદ કરું છું. પરંતુ, તેમ કરવા માટે તે, પહેલાં આપણે હિન્દુસ્તાનને જ સમૃદ્ધ થવા દેવું જોઈ એ.’'
અત્યાર સુધી તે! ઈંગ્લેંડ પહેલા રસ્તા જ જુદી જુદી રીતે અખત્યાર કરીને કેટલેક અંશે સમૃદ્ધ બન્યું છે. પરંતુ, મારી ઇચ્છા અને માન્યતા છે કે, હિંદુસ્તાન સાથે ન્યાયથી અને માનભરી રીતે વર્તીને ઇંગ્લેડ અત્યારથી પણ કેટલાયગણું વધારે સમૃદ્ધ થઈ શકે તેમ છે, એ રીતે વર્તવાથી ઇંગ્લંડ. હિંદુસ્તાનને તેમ જ પેાતાને પણ લાભજનક થશે. એટલું જ નહીં, પણુ આખી મનુષ્યજાતને પણ દાખલાખ. તથા આશીર્વાદરૂપ નીવડશે,
Jain Education International
46
For Private & Personal Use Only
www.jainelibrary.org