SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વ. દાદાભાઈનું જીવનચરિત્ર ૧૯૧ અને બીજી હાનિકારક સામાજિક રૂઢિઓ તથા વહેમે સામે પણ એમણે પ્રચાર કરવા માંડચો અને એ રીતે સમાજસુધારાની પહેલ કરી. આમ એમની જુવાનીને પ્રારંભકાળ સમાજોપયેગી પ્રવૃત્તિમાં ગયા હતા અને એ દિવસે ભારે આનંદ, ગૌરવ અને ધર્મ સાથે સંભારતા. માટે વિલાયતની ભૂમિ ઉપર પગ મૂકતાં વેંત જ એમણે રાજકીય પ્રવૃત્તિની પણ શરૂઆત કરી દીધી અને તે આખર સુધી ચાલુ રહી. પહેલી જ વાત એમણે સિવિલ સર્વિસની હાથ ધરી. ઈ. સ. ૧૮૫૫ સુધી તે સિવિલ સર્વિસ માણસા નીમવામાં જ આવતા હતા પણ પહેલવહેલી એ વરસે ઉમેદવારેની પરીક્ષા લઈને પસંદગી કરવામાં આવી. એમાં વાડિયા નામના એક ઉમેદવારને નવા કરવામાં આવ્યે એટલે દાદાભાઈ એ એ વાત અને હૅન શ્રાઈ ટે પણ એનું સમન કર્યું. એ વખતે તે એમને સફળતા મળી નહિ, પણ એમાંથી એક નવી વસ્તુને ઉદ્દ્ભવ થયે! કે આ પરીક્ષા હિંદમાં અને વિલાયતમાં બને ઠેકાણે લેવી જોઈ એ. આ વસ્તુને દાદાભાઈ ખૂબ ચીવટથી વળગી રહ્યા અને છેવટે ૧૮૯૩માં આમની સભાએ અને દેશમાં પરીક્ષા લેવાની તરફે કરી. કારણસર રદ ઉપાડી લીધી આમ છતાં વિલાયત પહોંચ્યા પછી થાડા જ સમયમાં એમને ખબર પડી ગઈ કે ત્યાંના લેાકા હિંદુ અને ત્યાંના રાજકાજ વિષે બિલકુલ અજ્ઞાન છે, અને તેમને થયું કે જો અંગ્રેજ લેાકાને હિંદુ વિષે સાચી માહિતી આપવામાં આવે અને અનેક ઉત્તર યમાં એ અજાવ્યાના સંતેષ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005195
Book TitleHindusthanni Garibai
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1938
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy