________________
૧૩
ઉપાય
અત્યાર સુધી મેં જે કાંઈ દાખલા-દલીલે રજૂ કર્યાં છે,મ તે ઉપરથી દેખાઈ આવ્યું હશે કે, હિંદુસ્તાનના લેાકેાનું ખરું દુ:ખ અને તેનું ખરું કારણ સરકારનું હાલનું તંત્ર ખર્ચાળ છે એ નથી. સામાન્ય સંજોગામાં તા હિંદુસ્તાન પેાતાની પ્રગતિને માટે આવશ્યક હાય તો તેનાથી પણ મેગણું કે ત્રણગણું ખર્ચ પૂરું પાડી શકે તેમ છે. પરંતુ, તેનું ખરું કારણ તા તે ખર્ચ જે રીતે કરવામાં આવે છે તે છે; કે જેને પરિણામે તે ખર્ચા માટે ભાગ Àાકાને પાછા ન મળતાં હંમેશને માટે પરદેશ ચાલ્યે। જાય છે. હિંદુસ્તાન તા શું પણ દુનિયાને આજે કાઈ પણ દેશ, અરે ઇંગ્લેંડ પણુ, એ રીતના શેષણ સામે ન ટકી શકે. તમે ગમે તેવી ઉત્તમ રાજવ્યવસ્થા વિચારી કાઢે, અરે માનુષી તે। શું પણ દૈવી
ઈ.સ. ૧૮૯૩માં વેણી કમિશન આગળ
આપેલી
જીખાનીમાંથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org