________________
૧૬૮
હિંદુસ્તાનની ગરીબાઈ અત્યારે કરે છે તેમ શ્રાપ નહિ વરસાવે – જો કે તે વસ્તુને પિતાની આંખ મીંચી રાખી અંગ્રેજો તો જેવા જ માગતા નથી. લોર્ડ મેયો કહે છે તેમ કરે; એટલે વેપાર, મહેસૂલ, તિજોરી, ચલણ, દુકાળ, લેગ, અનાવશ્યક યુદ્ધો, અને
- છેલ્લું પણ અગત્યનું એવું–દેશની ગરીબાઈ તથા અસંતોષ દૂર થશે. અત્યાર સુધીનો ભૂતકાળ તો “ચૂસવામાં અને પાયમાલી કરવામાં” ગયો છે. પણ હવે ભવિષ્યને તો આબાદીજનક અને ઉન્નતિકારક બનાવો. પછી હિંદુસ્તાન સારા રાજતંત્ર માટે અને આવશ્યક પ્રગતિ માટે જોઈતું બધું ખર્ચ સહેલાઈથી ઉઠાવી શકશે. લોર્ડ મેના શબ્દોમાં જ હિંદુસ્તાનનાં બધાં દુઃખાનું, અનિષ્ટોનું અને
ઇંગ્લંડને માટે ગંભીર પ્રકારનાં રાજકીય જોખમેનું મૂળ સમાયેલું છે, તેમ જ તે બધાને સારો ઉપાય પણ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org