________________
૬
સાનુ ચાંદી
એમ કહેવામાં આવે છે કે, હિંદુસ્તાનમાં ઘણાં વર્ષોથી પુષ્કળ સાનુંચાંદી આવ્યાં જાય છે; તેથી તે સમૃદ્ધ થતા જાય છે, એમ કહેવું તે એ. આપણે એ
દલીલ હવે
તપાસીએ.
હિંદુસ્તાનમાં ઉપરના ના
પ્રથમ ! એ ધ્યાનમાં રાખવાનું છે કે, જે સેાનુંચાંદી આવે છે, તે એની નિકાસ તરીકે, એટલે કે આયાત અને નિકાસ વચ્ચેના તફાવત પેટે નથી આવતાં. આગળ જણાવ્યું. તેમ હિંદુસ્તાનની આયાત અને નિકાસ વચ્ચે નફે રહેવાને બદલે ઊલટી ખાધ રહે છે. પાર્લામેન્ટરી રિટર્નમાં જણાવ્યા પ્રમાણે ઈ. સ. ૧૮૦૧ થી માંડીને ૧૮૬૯ સુધી કુલ ૩૩૫,૪૭૭,૧૩૪ પાઉડ કિંમતનાં સાનુંચાંદી હિંદુસ્તાનમાં આવ્યાં છે. અંગ્રેજી રાજ્યે મહેસલ રોકડ નાણામાં ઉઘરાવવાનું દાખલ કરવાથી ચલણી સિક્કાની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org