________________
હિંદુસ્તાનની ગરીબાઈ
ઉપરાંત એ પણ ધ્યાનમાં રાખવાનું કે, હિંદુસ્તાનમાં યુરેાપ જેટલી ‘ચૅક ’વગેરેના વ્યવહારની વ્યવસ્થા નથી. ઉપરાંત ઉપર જણાવેલ રૂ પેન્સની રકમનાં સેનુંચાંદી તે હિંદુસ્તાનની રાજકીય, સામાજિક તેમ જ વ્યાપારિક એમ બધી જરૂરિયાતા માટે તથા એટલી મેાટી વિશાળ વસ્તીને માટે આવ્યાં છે. તેમાં પણ દેશી રાજ્યા અફીણ વગેરેના મેટા વેચાણ પેટે જે સાનુંચાંદી મેળવે છે, તેને સમાવેશ થ જાય છે. એકલા મુંબઈ મારફતે વેપાર કરનારાં દેશીરાજ્યેના ઈ. સ. ૧૮૮૪-૫ ના એક વર્ષના આંકડા જણાય છે કે, તેઓ એક વર્ષમાં જેટલે માલ લાવે છે, તેના કરતાં ૭,૧૩૦,૫૭૩ પાઉંડના માલ વધારે અહાર ચડાવે છે. એટલે તેટલી રકમ તેમને સાનાચાંદીમાં પરદેશથી પાછી મળે છે.
ઉપરથી જ મહારથી
૧૦
વળી એક વાત એ પણ ધ્યાનમાં રાખવાની છે કે, હિંદુસ્તાનમાં જે સેાનુંચાંદી આવે છે, તે બીજા દેશેામાં અને છે. તેમ, કે હિંદુસ્તાનમાં જ દેશી રાજ્યેાની બાબતમાં અને છે તેમ, આયાત કરતાં નિકાસના વધારા પેટે નથી આવતાં. હું ૨૦ પાઉંડને માલ કેાઈ ને વેચું, અને તેના બદલામાં બધું મળીને પ પાઉંડને ભાલ મને મળે અને ૫ પાઉંડનાં સાનુંચાંદી મળે, તેા કાઈ એમ ન કહી શકે કે, ૫ પાઉડ જેટલાં સાનુંચાંદી મેળવીને હું સમૃદ્ધ થયા ! કારણ કે, મારે તેા કુલ ૨૦ પાઉંડના માલ આપૌ દેવા પડયો છે. ત્યારે, ઇંગ્લેંડના દાખલામાં તે!, ત્યાં જે સેાનુંચાંદી આવે છે, તે તેના પરદેશ સાથેના વેપારના મેટા નાના બદલામાં, તેમ જ તેના વતનીએ પરદેશમાં નેકરી વેપાર વગેરે દ્વારા
.1
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org