________________
૫
બેસતા જતા ભાવે
૧
એવી દલીલ કરવામાં આવે છે કે, પરદેશનાં માર હવે ખુલ્લાં થવાથી હિંદુસ્તાનના ખેડૂતોને તેમની પેદાશના ભાવ સારા ઊપજે છે. અને હિંદુસ્તાનની વસ્તીના મેટે ભાગ ખેડૂત છે, એટલે આખા દેશ હવે પહેલાં કરતાં વધુ તવગર થતા જાય છે! આગળનાં પાનાંમાં દેશની કુલ પેદાશની જે કિંમત દેશના લેાંકાને ઊપજે છે તેને હિંસામ મે બતાવ્યા છે. તે ઉપરથી સિદ્ધ થાય છે કે, દેશની કુલ આવક દેશની વસ્તીને જીવતી રાખવા માટે પણ પૂરતી નથી, એટલે કાઈ સામાન્ય દલીલથી કે કલ્પનાથી કશું જુદું સિદ્ધ થઈ શકે તેમ નથી. છતાં ખેતીની પેદાશના વધારે ઊપજતા ભાવેા, મજૂરીના વધી ગયેલા દરેશ, અને દેશમાં દર વર્ષ મોટા પ્રમાણમાં આવતું સેાનું અને ચાંદી એવી એવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org