________________
હિંદુસ્તાનની ગરીબાઈ લાંચિયા ગેરા અમલદારો અને રાજસત્તાથી માતેલા ગેરા વેપારીઓએ મેટી રકમનાં સેન્ચાંદી ઇંગ્લંડ રવાના કરી દીધાં છે. એટલે સુધી કે, દેશમાંથી સોનું ચાંદી છેક જ ખાલી થઈ જવા આવ્યાં, અને પરિણામે રાજના સામાન્ય વ્યવહાર માટે પણ તેને દેશની પેદાશ બહાર આપી આપીને સેન્ચાંદી મંગાવવાં પડ્યાં. એટલું યાદ રાખવું કે, ઉપર જે એનાચાંદીની આયાતની રકમ જણાવી છે, તેમાં રેલવે બાંધવા માટે દેવું કરીને આણેલી રકમને પણ સમાવેશ થઈ જાય છે. તેવા દેવાની રકમ ઈ. સ. ૧૮૬૯ના અંત સુધીમાં ૮૨,૦૦૦,૦૦૦ પાઉંડની થાય છે.
આમ છતાં, દેશમાં મોટા પ્રમાણમાં વર્ષોવર્ષ સોનું ચાંદી આવે છે એમ કહીને એવું સાબિત કરવા પ્રયત્ન કરવામાં આવે છે કે, હિંદુસ્તાન દેશ વર્ષોવર્ષ સમૃદ્ધ થતો જાય છે !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org