________________
બેસતા જતા ભાવા
૫૩
એટલે કે, અંગ્રેજી રાજ્યે શરૂ થતાં જ પેશ્વાના વખત લાગ્યા; પછી રેલવેક્ષેાન અને રૂને ધીમે ધીમે ઊંચા આવ્યા; તે હવે
કરતાં ભાવા ગગડવા કારણે ઉછાળા આવતાં પાછા એસતા જાય છે.
ઈ. સ.
૧૮૪૦-૫૦
પજામ
રૂપિયાના રતલ
૪૧
12.
こ
દેશીરાજ્ય
અંગ્રેજીરાજ્ય
૧૮૫૩-૨
૧૮૫૪–૫
૧૮૫૫૬
9
એટલે કે, અંગ્રેજી રાજ્ય આવતાં જ ભાવ ગગડ્યા. પછી જમીનઆકારણીએ કરી આંકીને એછી કરી નાખવામાં આવી, રેલવે વગેરે આંધકામેા શરૂ કરવામાં આવ્યાં, અને પંજાબી લશ્કરમાં દાખલ થતાં તેમના પગારની રકમે પંજાબમાં આવવા લાગી. એટલે ૧૮૬૭–૮માં ભાવ પાછા શરૂઆતના જેવા, એટલે કે, એક રૂપિયે ૩૪ થી ૪૬ જેટલા થવા લાગ્યા છે. પરંતુ, પંજાબની સ્થિતિ લશ્કરી નેકરીઓને પરિણામે બીજા ભાગ કરતાં ખાસ જુદી છે, એ ધ્યાનમાં રાખવાનું છે.
Jain Education International
એટલે, સરકારી અમલદારા ભાવ વધારે ઊપજવાની જે વાર્તા કરે છે, તે તે! ખરી રીતે, અંગ્રેજી રાજ્યની ખરાબ અસરથી મેસી ગયેલા ભાવામાં રેલવેક્ષેાન વગેરેને કારણે આવેલા સ્થાનિક અને તાત્કાલિક ઉછાળા જ હેાય છે. ઉપરાંત, ખરાબ વર્ષ કે દુકાળને લીધે પણ થેાડા વખત ભાવે! ચડી ગયેલા માલૂમ પડે છે. બાકી, સામાન્ય રીતે એમ કહી
For Private & Personal Use Only
www.jainelibrary.org