________________
૫૪
હિ‘દુસ્તાનની ગરીઆઈ
શકાય કે, અંગ્રેતેના હાથમાં હિંદુસ્તાન આવ્યા પછી ભાવેા સ્વાભાવિક રીતે જ વધારે ઊપજતા થયા હોય એમ ક્યાંય ન્યું નથી. તેથી ઊલટું, ભાવે! સતત બેસતા જ ગયા છે.
એમ કહેવામાં આવે છે કે, મજૂરીના દરમાં વધારે. થયેા છે; અને તેથી હિંદુસ્તાન સમૃદ્ધ થતું જાય છે, એમ કહી શકાય. મેં ઉપર ભાવાની બાબતમાં જે લખ્યું છે, તે દરેાની બાબતમાં પણ અરાબર લાગુ પડે છે. એટલે કે, જ્યાં જ્યાં રેલવે વગેરે બાંધકામેા શરૂ થયાં હોય છે, ત્યાં મજૂરીના દરમાં તાત્કાલિક વધારે ખીજા ભાગેામાં તે કશે! ફેરફાર થયેા નથી હોતા.
થયે! હાય છે.
અગાળ
ઈ. સ. ૧૮૯૦-૧માં દિનાજપુર, બકરગજ, 2181, ૨૪ પરગણાં, મુર્શિદાબાદ, અને ખારૂધાટી જિલ્લાએમાં જમીનદારી ખેતીવાડીમાં મજૂરીને દર બે આના જણાવવામાં આવ્યે છે [ રિટર્ન ન. ૩૬૨, ઈ. સ. ૧૮૫૩ ]. હવે ઈ. સ. ૧૮૬ ૬-૭માં બંગાળના જુદા જુદા જિલ્લાએામાં જ્યાં જાહેર આંધકામે ચાલતાં હાય છે, ત્યાં પણ મજૂરીના દર.
નીચે પ્રમાણે છે :
આ પા.
ગ્રાંડ ટ્રેકરેડ ડિ નં. ૧ ૨-૬
ન ૨ ૨-૦
૨-૦
૧-૬
""
,,
પટના બ્રાંચરડ ડિટ નિર્હુત
Jain Education International
ભાગલપુર
બહેરામપુર દિનાપુર
રાયગઢ
For Private & Personal Use Only
આ. પા...
૨-૬
-૬
૧-૬
૨ થી ૧-૬
www.jainelibrary.org