________________
હિંદી વજીરની કચેરીને જવાબ–૨ ૧૨૯ વસ્તી વધારાથી નીપજતા ગેરલાભોને છેક જ છાવરી લીધા છે. આપણી જનસંખ્યા દશગણી વધી હશે, તો આપણી સંપત્તિ સોગણું વધી છે. . . .”
એ જ સુધારાની પ્રગતિના ક્રમને અમલ હિંદુસ્તાનમાં પણ છૂટથી થવા દેવામાં આવ્યું હોત, તો હિંદુસ્તાનની વધેલી સંપત્તિ પણ હિંદુસ્તાનની વધેલી વસ્તીને નભાવી શકતી હોત. પરંતુ હજુ આપણે આ દલીલને અંગે બીજી કેટલીક વિગતો તપાસીએ. કોઈ દેશ વસ્તીમાં વધે તેટલા જ કારણથી તે પ્રમાણમાં ગરીબ બનવો જોઈએ, એ કાંઈ નિયમ નથી. નીચેના આંકડા એ વસ્તુ સ્પષ્ટ સાબિત કરે છે : દેશ વસ્તી, દર ચોરસ માઈ લે માથાદીઠ આવક ઈ. સ. ૧૮૮૦
ઈ. સ. ૧૮૮૬ બેજિયમ ૪૮૭
૨૨૧ ઈગ્લેંડ ૪૭૮ (૧૮૮૬)
૪૧ (૧૮૮૨). હોલેંડ
૩૧૫ ઇટલી
રપ૦ हिंदुस्तान જર્મની ર ૧૭
૧૮9 ઓસ્ટ્રિયા
૧૬૩ કાન્સ ૧૮૪
૨૫ સ્વીઝર્લેડ ૧૮૪
૧૩૮ નો
૧૬૨ ડેન્માર્ક
૧ર૦
૧૯૧
સ્પેન
૨ ૩,ર
K
g
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org