________________
વચનભગ
છે. તે સામ્રાજ્યની પ્રગતિ અને વિનાશના નિયમેાથી આપણે અણુજાણ છીએ. એમ અને કે, હિંદીઓનું રાજકીય માનસ આપણા તંત્ર હેઠળ એટલું બધું વિકસે, કે તે આપણા તંત્રમાં સમાઈ ન રહે. આપણા સુરાજ્ય વડે હિંદી પ્રજામાં તેથી પણ વધુ સારું રાજ્ય ચલાવવાની શક્તિ પેદા થાય. તેમ જ પાશ્ચાત્ય કેળવણીના પ્રચારથી યુરે।પીય જ્ઞાનભંડાર તેમની આગળ ખુલ્લે થવાને કારણે તેઓ ભવિષ્યમાં કાઈક દિવસ યુરોપીય સંસ્થાએ જ માગે, એવે! દિવસ કદી આવશે કે નહિ, તે હું જાણુતા નથી, પરંતુ તેવા દિવસ કદી આવવાના હશે, તે તેને રેશકવાને! પ્રયત્ન હું હરગિજ નહિ કરું. તે દિવસ જ્યારે પણ આવશે, ત્યારે તે અંગ્રેજી ઇતિહાસને સૌથી મગરૂર થવા જેવા દિવસ હશે. હીનમાં હીન ગુલામી અને મૂઢમાં મૂઢ વહેમેામાં ડૂબેલી એક મેટી પ્રજાને મેળવીને, તેના ઉપર આપણે એવી સરસ રીતે રાજ્ય ચલાવ્યું, કે તે પ્રજા નાગરિકના બધા જ હુકા ભેગવી શકે તેવી તેમ જ તેવા હુકા ઇચ્છતી થઈ, એ બીના આપણે માટે શાશ્વત કીર્તિના કળશરૂપ હશે; અને તેમાં બીજો કાઈ ભાગીદાર નહિ હેાય. આપણા હાથમાંથી રાજદંડ ચાલ્યે! જાય; નહિ કલ્પેલા અકસ્માતાથી આપણી સૂક્ષ્મમાં સૂક્ષ્મ યેાજનાએ ઊંધી વળી જાય; અને આપણાં શસ્ત્રાને હમેશાં એકધારા વિજય ન પણ મળે; પરંતુ, કેટલાક વિજયા એવા હાય છે કે, જે કદી પલટા ખાતા નથી; એક પ્રકારનું સામ્રાજ્ય એવું છે કે જે વિનાશનાં સર્વ કારણેાથી મુક્ત હેાય છે; એ વિજયે। તે મૂઢતા ઉપર બુદ્ધિશક્તિએ મેળવેલા વિજય; એ સામ્રાજ્ય એટલે આપણા વિજ્ઞાન, આપણી
Jain Education International
૧૭
For Private & Personal Use Only
www.jainelibrary.org