________________
વચનભગ
એટલે કે, સરકારી અમદારેાએ તે ધ્યાનમાં જ રાખવું કે, તેમને જો તેમની નોકરીએ પાછા જવું હાય, તેા મિશન આગળ સરકારની મરજી મુજબ જ જુબાની આપવી ! ઝુબાનીએમાંથી આવી તેમ જ બીજી કેટલીયે વાતા છપાતા રિપોટોમાંથી રદ કરવામાં આવે છે, એ વસ્તુ અહીં જ જણાવી લઉ, ઉપરાંત, જુબાની ગમે તેટલી .વિરુદ્ધ પડી હાય, તે! પણ કમિશન તા સરકારે પહેલેથી નક્કી કરેલા નિર્ણય જાહેર કરવાનું. તે પછી એ બધી જુબાનીઓનું કે કિમશનોનું ફારસ શા કરવામાં આવે છે, તે તા સરકાર જ જાણે !
માટે
હવે મૂળ મુદ્દા ઉપર આવું. સરકારે નીમેલા પબ્લિક સર્વિસ કમિશનના પ્રમુખ પંજાબને લેક્॰ ગવર્નર જ હતા; અને તેણે કમિશન આગળ શરૂઆતમાં જ જે પ્રસ્તાવના કરી, તેમાં તેણે, હિંદુસ્તાન અને ઇંગ્લેંડ એ અને ઠેકાણે સાથે સાથે જ સિવિલ સર્વિસની પરીક્ષાએ લેવાય તે સામે પેાતાને સ્પષ્ટ વિરુદ્ધ અભિપ્રાય દર્શાવ્યા. અને નવી સ્થપાયેલી સ્ટેચ્યુટરી સર્વિસ માટે તેા તેણે બે વર્ષ પહેલાં જ પેાતાને સ્પષ્ટ વિરાધ જાહેર કર્યો હતા. ઇંગ્લંડમાંથી નીમેલા સર ચાર્લ્સ ટર્નરને આગમેટ ઉપર હું મળ્યા, ત્યારે તેમણે ચેખ્ખુ જણાવી દીધું કે, તેમને હિંદી વર લોર્ડ કિમ્બરલીએ ચાક્કસ સુચનાએ આપેલી છે. હું ઇંગ્લેંડમાં જ હિંદી વજીરને આ પ્રશ્નને અંગે મળવા ગયા હતા, ત્યારે તેમણે સ્ટેચ્યુટરી સર્વિસ વિષે અને હિંદુસ્તાનમાં સિવિલ સર્વિસની પરીક્ષા લેવા વિષે પોતાના મજબૂત વિરાધ દર્શાવ્યા હતા. એટલે તેમણે સર ચાર્લ્સ ટર્ન્ડરને કવી ‘ ચેાક્કસ ’ સૂચનાએ આપી
Jain Education International
૨૭
For Private & Personal Use Only
www.jainelibrary.org